________________
Shri Mahavir Jain Aradhana Kendra
કે : ૩–૪]
શ્લોકાંક
२
ર
४
૪.૫
e
૧૦
સ્વેપન વૃત્તિ
(પત્રાંક)
૫
૧૧
૧૬-૧૭
♠ ♠ ♠ ઢ
૪૨૧
પ્
www.kobatirth.org
કાવ્યશાસ્ત્રી યશોવિજયગણિ
- ભાષાંતર (પૃષ્માંક)
ૐ
૧૧
૧૩
૧૪
૨૦
૨૨
૨૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલ કાર્
ઉત્પ્રેક્ષા અને ઉપમા સ્વરૂપે પ્રેક્ષા
રૂપકગ અતિશયોક્તિ અને અસબંધમાં
સબધરૂપ અતિશયાક્તિ
કાવ્યલિંગથી ઉદ્ભવતી અતિશયાક્તિ
[ ૫૭
ઉપમા.
વ્યતિરેક ગર્ભિત આક્ષેપ
વિનેાકિત, રૂપક અને કાવ્યલિંગ અને એ
ત્રણથી ઉદ્ભવતા સંકર નિદર્શોના અને અતિશયાક્તિ પર્યાયાક્ત અને ગમ્યોત્પ્રેક્ષા
૧૧
૨૫
- ૧૬
૩૫
જિ ૨૦ કા॰ (વિભાગ ૧, પૃ. ૮૯) માં અમચન્દ્રસરિષ્કૃત કાવ્યકલ્પલતાને અંગેની વિવિધ વૃત્તિની નોંધ છે. એમાં ૩૨૫૦ ક્ષેાક જેવડી વૃત્તિ ચશેાવિયે રચ્યાના અને એની એક હાથપોથી અમદાવાદની હાજી (જા) પટેલની પોળમાં આવેલા ‘વિમલ' ગચ્છના ઉપાશ્રયના ભંડારમાંના પાંચમા દાબડાની ખીજ હાથપાથી તરીકે હોવાના ઉલ્લેખ છે. આ હાથપાથી નજરે જોયા વિના આ વૃત્તિ વિષે વિશેષ શું કહી શક્રાય? ખીજું, આ યશવિજય તે પ્રસ્તુત ન્યાયા ચાય છે કે કેમ તેની પણ તપાસ થવી ઘટે, કેમકે એ નામના અન્ય મુનિવર થઈ ગયા છે. આથી આ ભંડારની હાથોથી જેતે જોવા મળી શકે તેમ હાય તેઓ આ બાબત પ્રકાશ પાડવાં કૃપા કરે એવી મારી તેમને સાદર વિજ્ઞપ્તિ છે. અહીં એ ઉમેરીશ કે, 'વજ્રસેનના શિષ્ય હરિએ ( હરિષણે) કપૂરપ્રકર નામની જે કૃતિ રચી છે તેની એક ટીકા યશોવિજયણિએ રચ્યાની જિ૦ ૨૦ કાર ( વિભાગ ૧, પૃ. ૬) માં ઉલ્લેખ છે. તે શું આ ગણિ તે પ્રસ્તુત
ન્યાયાચાય જ છે ?
આ વૃત્તિની હાથપોથીએ અમદાવાદના ડેલાના ઉપાશ્રયના ભોંયતળિયાના ભંડારમાં તેમજ પહેલા માળના ભંડારમાં હાવાનો અહીં ઉલ્લેખ છે,
For Private And Personal Use Only
૫ અહીં મઞટનો ઉલ્લેખ છે.
૬ અહી’‘હૈમ' એવા ઉલ્લેખ છે. આવા ઉલ્લેખા એકત્રિત કરાય તો રત્નાપણમાં જેમ હૈમ’ કાવ્યાનુશાસનમાંથી અવતરણ અપાયાં છે તેમ યોાવિજયગણએ કેટલાં અને કયા આપ્યાં છે તે જાણી શકાય. ।
૭ એમણે. ત્રિષ્ટિસાર રચ્યાના ઉલ્લેખ કપૂરપ્રકરના અંતમાં છે. શુ' આ કૃતિ કાઈ સ્થળે છે ખરી ?
૩