Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Cr+35
ચારિત્ર
ज्ञान
દર્શન
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Fu
ด้
2162
وادر
For Private And Personal Use Only
ACHARYA SRI KAILASSAGARSURI GYANSANDIK SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA
Koba, Gandhinagar - 382 007. Ph.: (079) 276252, 23276204-05
129
9123276249
વર્ષ ૨૧: અક ૧ ક્રમાંક : ૨૪૧
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫. કૃતા તે સ ંન્યાસી : ૬. શ્રમણ ભગવાન મહાવીરના
www.kobatirth.org
विषय-दर्शन
અક
વિષય :
૧. પ્રાસગિક નિવેદન : વીસ વર્ષ પહેલાં: ૨. પ્રતિનિધિત્વધારી સંસ્થાના આગેવાનાતે ૩. જૈન શાસનમાં શ્રી. ભાગવતી દીક્ષાનું સ્થાન : ૪. આપણા ́ આવશ્યક–સૂત્ર 'માં ચાલતી
અશુદ્ધિઓ
७. बीकानेरका त्रैलोक्यदीपक प्रासाद : ૮. નવી મદદ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક :
પૃષ્ઠ
સ'પાદકીય :
૧
શ્રી. મેાહનલાલ દી. ચોકસી,
૩
પૂ . આ. શ્રી. વિજયજંબૂસૂરીશ્વરજી ૫
પૂ. પં. શ્રીકલ્યાણુવિજયજી : શ્રી. જયભિખ્ખુ :
પૂર્વના ૨૬ ભવા પૂ . મુ. શ્રીમૃગેન્દ્રમુનિ
MO
શ્રી. બચપની નાહટા : ટાયટલ પેજ ખીજું—ત્રીજ
૯
१७
૨૦
२३
નવી મદદ
૧૫૦) પૂ॰ ઉપાધ્યાય શ્રી પૂર્ણાન વિજયજી મ૦ ના સદુપદેશથી શ્રી ગોડીજી પાર્શ્વનાથ
ટેપલ ટ્રસ્ટ, પૂના
સુરત
૧૫૦) શ્રી દેશિવરતિ આરાધક સમાજ, ૧૦૦) પૂ॰ ઉપા॰ શ્રી પૂર્ણાનંદવિજયજી મ॰ ના સદુપદેશથી શેઠ વિમલચંદ સાગરમલજી, મુબઈ ૫૧) પૂ॰ ઉપાધ્યાય શ્રી સુખસાગરજી મ૦ ના સદુપદેશથી શ્રી જૈન શ્વેતાંબર
For Private And Personal Use Only
સધ, જયપુર ( રાજસ્થાન) ૫) પૂ॰ આચાર્ય શ્રીવિજયજખૂસૂરીશ્વરજી મ॰ ના સદુપદેશથી શેઠ મછાલાલજી દલીચંદજી, ખીજાપુર (દક્ષિણ) સદુપદેશથી શેઠે જવાહરચંદજી દલીચ દજી, ખીજાપુર (દક્ષિણ) સદુપદેશથી એક ગૃહસ્થ
૨૫) પૂ॰ આ શ્રીવિજયજખૂસૂરીશ્વરજી મ૦ ના
૨૫) પૂ॰ આ શ્રીવિજયજખૂસુરીશ્વરજી મ૦ ના
તરફથી, ખીજાપુર (દક્ષિણ)
૨૫) પૂ॰ મુનિરાજ કંચનવિજયજી મ૦ ના સદુપદેશથી શ્રી એલિસબ્રીજ, ખુશાલભવન, હા. શેઠ ભોગીલાલ મગનલાલ, ૨૫) પૂ॰ મુનિરાજ શ્રીચિદાનદવિજયજી મ. ના સદુપદેશથી શ્રીવીશા નીમા જૈન સંધ, વેજલપુર ( પંચમહાલ ) ૨૫) પૂ॰ પન્યાસ શ્રીરૂપવિજયજી મ૦ ના સરૂપદેશથી દેાશી ઝુલચ'દ
તિલાકચંદજી,
સિરાહી (રાજસ્થાન )
અમદાવાદ
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ન 15/1
वर्ष : २१ 5 :
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
और जो मईम् ॥'
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक
मुनिसम्मेलन संस्थापित
श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र શિવમાર્ટૂની યાદી : ધીાટા રોદ : અમદાવાર્ (નુગરાત) તંત્રી : ચીમનલાલ ગોકળદાસ શાહ
વિક્રમ સ'. ૨૦૧૧ : વીર નિ. સ. ર૪૯૦: ઈ. સ. ૧૯૫૫ દ્રિ ભાદરવા ઢિ ૦)) શનિવાર : ૧૫ ઓકટોબર
પ્રાસ નોંધ
क्रमांक
२४१
વીસ વર્ષ પહેલાં
એ વાતને વીસ વર્ષો વીતી ચૂકયાં જ્યારે અમદાવાદના આંગણે પૂજ્ય આચાર્યાદિ મુનિવરોનું સમ્મેલન ભરાયું હતુ. એક જ સમયે અને એક જ સ્થળે એકત્રિત થયેલા સમસ્ત શ્વેતાંબર જૈન આચાર્યાં, ઉપાધ્યાય, પન્યાસા અને મુનિરાજેના દર્શનના એ પ્રસંગ અને હતેા નામ માત્રથી પરિચિત મુનિરાજો એક ખીન્તના સાક્ષાત્ પરિચય મેળવતા, અને સમસ્ત જૈન શાસનના વિકાસ અને ઉન્નતિની વાતા કરતા ચેાજના ઘડતા હતા. એ વાતમાં ધ્યાન ખેંચે એવી એક વાતે ચેાજનાનુ રૂપ લીધું અને ઠરાવ થયા કે જૈનેતરો જૈનધમ ઉપર જાણેઅનચે આક્ષેપ કરે છે તેના પ્રતિકાર માટે એક સમિતિની સ્થાપના કરવી અને એ દ્વારા એક માસિક પત્ર ચલાવવુ, ઠરાવ મુજબ ‘શ્રી. જૈનધમ સત્યપ્રકાશક સમિતિની સ્થાપના કરવામાં આવી અને એ દ્વારા ‘શ્રી, જૈન સત્ય પ્રકાશ ’માસિક હસ્તિમાં આવ્યુ. એક પછી એક વર્ષ વીતતાં રાજે એ વાતને ૨૦ વર્ષ થઈ ચૂકવ્યાં છે અને સમ્મેલનની એક માત્ર રચનાત્મક ચેપનારૂપે આજ સુધી એકધારી રીતે પ્રગટ થતું આ માસિક આ અંકે એકવીસમા વર્ષમાં પ્રવેશ કરે છે એ જાણીને માસિકના હિતેષી વર્ગને આન ંદ થયા વગર નહિ રહે.
For Private And Personal Use Only
ગત વર્ષોમાં જેઓએ સમિતિને આર્થિક સહાય કરી સ્થિર રાખવામાં મદદ કરી છે અને જે વિદ્વાનોએ લેખાથી માસિકને ગ્રેભાળ્યું છે તે સૌના અમે આ પ્રસંગે હાર્દિક આભાર માનીએ છીએ.
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. જેને સત્ય પ્રકાશ
| [વર્ષ : ૨૧ ગત વર્ષમાં અમે કરેલી આર્થિક સહાય માટેની વિનંતી ઉપર શ્રી. સંઘે બહુ ધ્યાન આપ્યું હોય એમ અમને લાગતું નથી, છતાં માસિકના હિતૈષી વર્ગથી અમને જે પ્રેત્સાહન મળ્યું છે, એ બળે આ પત્રને અમે ગતિ આપી છે.
વસ્તુતઃ સાધુ-સંમેલનના સ્મારકરૂપ આ પત્રને નભાવવાનું કાર્ય પૂજ્ય આચાર્યાદિ મુનિવરોનું છે. કેમકે સમિતિની આર્થિક મર્યાદા જ એવી છે કે બધે સ્થળે પહોંચીને માસિકનો પ્રચાર કરી શકે એમ નથી આથી જ શાસનની સેવા અને પ્રભાવનાના આ કાર્ય માટે પૂજ્ય મુનિવરોએ સાથ આપીને શ્રીસંઘને પ્રેરણું આપવી. જોઈએ; એ પ્રેરણા જ માસિકની ગતિ લંબાવવાનું બળ છે. એમાં જેટલી ઉણપ રહેશે તેટલું સમિતિનું બળ ઘટશે અને તે દિવસે એની ગતિ અટકી પડશે. આથી જ અમે પર્યુષણાદિ પ્રસંગ પર પૂજ્ય આચાર્યાદિ મુનિવરેને, શ્રીસંઘને ઉપદેશ આપવાની વિનંતિ કરતા રહીએ છીએ. હજીયે ચતુર્માસને પૂર્ગ થવામાં દેઢ-બે માસ જે સમય બાકી છે તે દરમ્યાન આ માસિકના જીવન માટે પ્રત્યેક સ્થળે પૂજ્ય વર્ગ ઉપદેશ આપી સમિતિની આર્થિક સ્થિતિ સુધારવામાં ફાળો આપી શકે એવી તક છે, જે તરફ અમે સૌનું ધ્યાન ખેંચીએ છીએ.
સમિતિના પાંચ પૂજ્યને પણ સમિતિને આ આર્થિક પ્રશ્ન હલ કરવા અમે વિનંતિ કરીએ છીએ.
સંપા [ અનુસંધાન પૃષ્ઠ : ૪ થી ચાલુ ] મુદ્દાની વાત એ જ છે કે ઉભય સંસ્થાના આગેવાન પ્રતિનિધિઓએ સાથે મળીને કાર્યની વહેંચણ સમજી લઈ જૈન સમાજના વર્તમાન વારસાનું યથાર્થ રક્ષણ થાય, અને પ્રચલિત રાજ્યપદ્ધતિમાં જૈન સમાજના ધાર્મિક આચારને ક્ષતિ ન પહોંચે એ રીતે સતત જાગૃત રહેવાનું છે. ઉભય સંસ્થાની કાર્યવાહી બરાબર ચાલુ રહે અને રોજ-બ-રોજના પ્રશ્નોમાં એના દ્વારા જ કાર્યવાહી હાથ ધરાય, એ જે માર્ગદર્શન આપે તે મુજબ ભારતના જુદા જુદા સંધે વર્તે, અને એ નક્કી કરે તે પ્રમાણે જ દરેક સ્થળે સ્થાનિક કાર્યકરો વહીવટ ચલાવે. આ જાતની ગોઠવણ સત્વર થવાની અગત્ય છે.
આજે ઉપરની બન્ને સંસ્થાઓ પ્રતિનિધિત્વવાળી હોઈ જેને સમાજના પ્રશ્નોના ઉકેલમાં સહકારથી કામ કરી રહેલ છે. આમ છતાં ઉભયનો કાર્યપ્રદેશ અંગે સ્પષ્ટતા ન હોવાથી કેટલીકવાર મૂંઝવણ ઊભી થાય છે. આ સ્થિતિ સર્વર સુધારણા માગે છે. જો ઉપર જણાવ્યું તેમ વ્યવસ્થિત ધારણ નક્કી થાય ; આજે જાતજાતની સંસ્થાઓના નામે, જુદી જુદી રીતે કરા. કરાવાય છે અને ધનવ્યય કરાઈ રહ્યો છે તે બચી જશે અને જે કેટલીક વાર બસરા અવાજ સાંભળવાને વેગ સાંપડે છે તે આપોઆપ દૂર થશે. આજના સત્તાધારીઓ સંગઠિત અવાજને જરૂર સાંભળશે પણ તે યોગ્ય વિધિથી પહોંચતો કરાયો હશે તો જ બાકી ઉપાશ્રયની દિવાલ વચ્ચે કરાયેલાં મનગમતાં વિવેચન કે મેં-માથા વગરના હરાની ત્યાં કિંમત નથી થતી એ આપણે અનુભવ છે. એકધારા તારે કચરાની ટોપલીમાં નંખાયાની વાત પણ તેનાથી અજાણી છે? કાળના એંધાણ પારખી વ્યવસ્થિત બનીએ એ જ અભ્યર્થના –
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિનિધિત્વધારી સંસ્થાના આગેવાનોને
લેખક : શ્રીયુત માહનલાલ દીપચંદ્ર ચેાકસી
આપણી પાસે વિવિધ પ્રકારી કળાના ધામ સમાં દેવમદિરા, અને સાહિત્યના પ્રત્યેક અગા સંબધી માહિતી આપતા ગ્રંથાથી ભરપૂર મહત્ત્વના જ્ઞાનભંડારા છે. વળી, એ ભારતના ચારે ખૂણામાં આવેલા છે. એના સર્જન પાછળ આપણા પૂર્વજોની ધર્મભાવના, અને લાંખી નજરનાં સુતરાં દર્શન થાય છે. એ સમયના સયેાગ અનુસાર ભલે એને વહીવટ એકાદિ વ્યક્તિના હાથમાં હોય અથવા તો સ્થાનિક સધની દેખરેખથી કરાતા હાય, અને એ ન્યાખી લેખાયુ હાય પણ જે યુગમાં આપણે ભી રહ્યા છીએ અને જ્યારે સારાયે દેશના નકશા બદલાઈ ગયા છે ત્યારે આપણે એ કાળજૂની પદ્ધતિ નભાવી ન શકીએ. એ ઉપરાંત આજે જ્યારે દેશના પ્રાંતોની પુનર્રચનાના પ્રશ્ન એરણ ઉપર આવો ઊભા છે ત્યારે આપણા આ મહામૂલા વારસાને યોગ્ય રક્ષણ પ્રાપ્ત થાય તેમજ એ અંગેના માલિકી હક્ક જળવાઈ રહે તેવા પ્રબંધ મુદ્ધિપૂર્વક કરવા જરૂરી છે. કેન્દ્રસ્થ સરકાર અમુક વિષય સિવાય પ્રાંતાના કેટલાક આન્તર પ્રશ્નોમાં માથું મારતી નથી, અને એથી આપણે જોયું છે કે અમુક કાનૂન દરેક પ્રાંતમાં એકધારા ઘડાયા નથી. કેટલાક તે એકખીન્નની ઊલટી દિશામાં હેાય છે. આ પાછળ ઘણાં ઘણાં કારા સંભવે છે. આપણે એ પણ સમજી લેવું જરૂરી છે કે પ્રાંતના વહીવટ વસ્તીના મેાટા ભાગને લાભ પહોંચે એ દૃષ્ટિએ ચાલતા હાય છે; જ્યારે જેનેાની વસ્તી દરેક પ્રાંતમાં મોટા પ્રમાણમાં છે જ નહીં. પૂર્વકાળે ભલે એનુ પ્રમાણ માટુ હશે જ, તે વિના આવા વિપુલ વારસા સંભવી શકે જ નહીં. પણ આજે જેને કેટલાક પ્રાંતામાં તો ગણ્યાગાંઠયા છે જ્યારે ખીજામાં ઠીક પ્રમાણમાં હાવા છતાં કુલ વસ્તીના ધોરણે તે લઘુમતીમાં જ છે.
આજે રાજકારણમાં જે કે એની સંખ્યા પૂર્વવત્ નથી રહી. જે કાંઈ થાડુ ઘણું મહત્ત્વ જૈન સમાજનુ આજના સત્તાધારીએ આગળ રહેવા પામ્યું છે, એ વ્યાપારી વન તેમજ બુદ્ધિમત્તાને કારણે છે. પણ આ સ્થિતિ ઝાઝો સમય ટકી રહેનાર નથી. આમ જે પરિવર્તન થઈ રહેલ છે એ ઉપરથી સહજપણે કલ્પી શકાય તેમ છે. આ સારીયે રજુઆત કાઈ જાતના રાજકીય હેતુથી નથી કરાતી. આ આલેખન પાછળ એક જ હેતુ છે કે ભલે પ્રાંતાની રચના પલટા લે પણ આપણા જે વારસા ભિન્ન ભિન્ન સ્થળામાં છે તે તે ત્યાં કાયમ રહેવાના છે જ. વળી, જેઓ વર્ષોથી વેપાર-વણજ અર્થે જે જે પ્રદેશમાં ઠરી ઠામ થયા છે એ કાંઈ ગાંસડા– પોટલાં બાંધી ત્યાંથી પાછા ફરવાના નથી. આજે ગુજરાત-મારવાડ એ શ્વેતાંબર જૈનેાનાં કેન્દ્ર ગણાતાં હોય તો પણ ત્યાં પેલા ભાઈ એ આવવાના નથી. એમ કરવાનુ કાઈ કારણ પણ નથી જ. વસ્તીના અન્ય વિભાગે જોડે એકમેક બનીએ દરેકે પોતાના પ્રાંતની પ્રગતિમાં સાથ આપવાના છે અને આપા જોઈ એ.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
| વર્ષ : ૨૧
હવે રહી ધાર્મિક દૃષ્ટિ. આ સંબંધે તેની નજર કાંતે શેઠ આણંદજી કલ્યાણજી તરફ કે શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ તરફ જ રહેવાની. કેમકે દેવાલયા અંગે પેઢી અગ્રદે છે અને ધાર્મિક પ્રશ્નો અંગે પ્રાિંનધિત્વ ધરાવતી કાન્ફરન્સ છે. આ બન્ને સસ્થાઓએ હવે વધુ પ્રમાણમાં લાંખી નજરે કામ કરવાની અને એ માટે વધુ જાગૃત થવાની જરૂર છે.
સૌ પ્રથમ પેઢીના મુરબ્બીઓને આગ્રહભરી વિનંતી કરીએ કે શીખોની અકાલી શિરામણી ગુરુદ્વારા પ્રબંધક કમિટિનું બંધારણ ધ્યાનમાં રાખી માત્ર અમુક તીર્થોનો જ નહીં પણ સારાયે ભારતવર્ષના મેટાં-નાનાં તીર્થોના, તેમજ ચમત્કારિક દેવાલયેા અને શિલ્પ–કળા-કારીગરીવાળા સર્વ પ્રાસાદા, તેમજ સર્વ કલ્યાણક ભૂમિના વહીવટ પાતાની દેખરેખ હેઠળ વહેલી તકે લેવાના એ નિર્ણય કરે. એ સર્વ ઉપર માલિકી હક્ક શેઃ આણંદજી કલ્યાણજીના જ હાય. શેઠ આણંદજી કલ્યાણ એટલે ભારતવર્ષને અખિલ જૈન શ્વેતાંબર સધ. જો દીર્ઘદર્શિતાથી આ વાત નહીં વિચારાય તો પ્રાંતાના મનફાવતા કાનૂન્નેમાં આપણે આ ધાર્મિક વારસો ગૂંગળાઈ જશે. કદાચ સારા વહીવટના અભાવે હાથમાંથી સરી પણ જશે. વહીવટી જવાબદારી સ્થાનવતી નજીકના સધ-સભ્યાની સમિતિને સોંપાય અને એ માટે બજેટ નક્કી કરાય. આમ કરવામાં મુશ્કેલીએ નથી એમ ન ગણાય, છતાં જે પેઢીના શ્રદ્ધાસંપન્ન કાર્યવાહકા દેશ–કાળને અનુરૂપ ફેરફારા પાતાનાં બંધારણમાં કરશે, અને આમ કરવા પાછળનો શુભ હૅતુ જુદાં જુદાં વહીવટી તંત્રોને સમજાવશે તે એમાં કંઈ જ મુશ્કેલી નડવાની નથી. આજે પણ વહીવટ જુદો હાવા છતાં કેટલાંક મુખ્ય તીથીને દ્દિાર પેઢીને કરાવવા પડે છે. આજે પણ દેવસ્થાન સંબંધી ટાઇ પ્રશ્ન ખડા થતાં પેઢી તરફ નજર જાય છે જ. જો વ્યવસ્થિત તંત્ર, પૂર્ણ વિચારણા કરી ઊભું કરવામાં આવશે તે આજે ગૃહારના નામે કેટલાક સ્થળે મનગમતા ખર્ચા થઇ રહ્યા છે. અરે, ઐતિહાસિક અવશેષો કાંતા શોભાના નામે નાશ પામી રહ્યાં છે અથવા તા એ ઉપર ચૂનાના લપેડા કરાવવામાં આવે છે, તે અટકી જશે, સંભાળ લેનારના અભાવે કળામય ચીજો અસ્તવ્યસ્ત બની ખેંચાઇ જાય છે તે બચી જશે અને સંરક્ષણ વ્યવસ્થિત હશે તો એ ઉપર સરકારને નજર નાખવાપણું નહીં રહે. કેાટાની મૂર્તિ મ્યુઝિયમમાં ગઇ તેવું બનવા નહીં પામે,
આમ કરવા જતાં ખરચની જવાબદારી વધશે તેમ આવકનાં સાધના પણ આંખ નીચે આવી જશે. આંખ સામેના ખનાવની ઉપેક્ષા કરી આપણે જો પાણી પહેલાં પાળ નહીં ખાંધીએ તેા, વારસા જે રહ્યો છે તે પણ ગુમાવી એસીશું. બિહાર સરકારનું બિલ અને એ અંગે પાવાપુરી તીર્થ માટે ઊભી થયેલી મુશ્કેલીની વાતને કંઈ બહુ વર્ષો વીત્યાં નથી. એ ઉપરથી ખાધપાઠ ગ્રહણ કરી આપણે સવેળા જાગવાની જરૂર છે. આ સંબંધમાં સારાયે ભારતવર્ષની નજર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ઉપર ચોંટે છે અને વિવિધ દષ્ટિબિન્દુથી તપાસતાં તે ઇષ્ટ પણ છે. તેની અત્યાર સુધીની કાર્યવાહી દેવસ્થાના અને તીર્થોના સંરક્ષણની મર્યાદામાં રહેલી છે અને ઉપરની બાબત પણ એમાં જ સમાય છે. જૈન શ્વેતાંબર કાન્ફરન્સ માટે જાત જાતના ધાર્મિક તેમજ સામાજિક કાયડાએ ઉપસ્થિત થાય અને એ સારુ એને ઠરાવે પણ કરવા પડે, એમાં ન્યાય ન મળે તો ખીજા પગલાં પણ લેવાની જરૂર રહે; એટલે એ પૂર્વે વર્ણવેલા વારસાના વહીવટમાંથી મુક્ત હાય એ લાભદાયી છે.
[ જુઓ : અનુસંધાન પૃષ્ઠ : ૨ ]
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન શાસનમાં શ્રી. ભગવતી દીક્ષાનું સ્થાન
લેખક : - પૂજ્ય આ. શ્રી. વિજયજંબુસૂરીશ્વરજી
-
5
જેને દર્શન જગતમાં ઊંચામાં ઊંચું આત્મદર્શન છે. કર્મના બંધનમાં જકડાયેલા આત્માની મુક્તિ શી રીતે થાય એ જ એમાં ઉપદેશવામાં આવ્યું છે. અને એ જ હેતુથી આત્મા બંધનમાં શી રીતે ફસાયે છે, નવાં નવાં બંધનોમાંથી શી રીતે બચી શકાય તેમ જ જૂનાં બંધને શી રીતે છૂટે એ હકીકતે યથાસ્થિત છણીને પરમ પદપ્રાપ્તિ સુધીની સઘળી પ્રક્રિયાઓ આ દર્શનમાં બતાવવામાં આવી છે. ભૌતિક પદાર્થો ઉપરના રાગ વગેરે દોષોથી પ્રત્યેક આત્માનું શુદ્ધ સ્વરૂપ જે બગડવું છે તે તેના ત્યાગ વગેરે ગુણકારી જીવનથી જ સુધરે. આ એક મૌલિક પાયાની હકીકત જે હૃદયથી સમજવામાં આવે તો ભાગવતી દીક્ષાનું મહાઉપકારી સ્થાન કોઈનાથીયે નકારી શકાશે નહીં.
સંસારમાં અનેકવિધ યોનિઓમાં જીવનાં જન્મ-મરણ થાય છે. પશુ વગેરે અન્ય કોઈ યોનિ એવી નથી કે જેમાં આ ત્યાગની સાધના સંપૂર્ણ શકય હોય, સિવાય એક મનુષ્ય યોનિ. આ મનુષ્ય નિમાં પણ જીવના અનેક વખત અવતાર થઈ ગયા હોય છે, છતાં ત્યાગની દષ્ટ સાધના તે કોઈ વિરલ અવતારમાં જ શક્ય બને છે. મેહમાયાના અનાદિ સંસ્કારનું જેર તૂટયા વિના જીવને ત્યાગ જીવન સારી રીતિએ સાંપડતું નથી. એ માટે જ સુખના કામી મનુષ્યએ મુમુક્ષભાવે પિતાના આ મેધા જીવનમાં છેક બચપણથી મરણ પર્યત ત્યાગી જીવનને પ્રવેગાત્મક અભ્યાસ પાડે એ પણ ઘણું જરૂરી અને હિતાવહ છે. યોગ્યતાપૂર્ણ આ સુંદર સ્વાર્પણ-યામાં કોઈની રુકાવટ ન હોય કિન્તુ સહાનુભૂતિ જ હેવી ઘટે.
આત્મા, પરમાત્મા, આ જન્મ, પુનર્જન્મ, આ લેક, પરલેક, સંસાર, મેક્ષ વગેરે માનનાર દુનિયાનો કોઈ ધર્મ, કોઈ સમાજ, કોઈ રાષ્ટ્ર કે કોઈ ધર્મગ્રંથ એવો નથી કે જેમાં ત્યાગની મહત્તા માનવામાં ન આવી હોય. જે મનુષ્યો સંસારમાં રહીને પણ પિત સ્વાર્થ-ત્યાગપૂર્વક સેવાપરાયણ બને છે તે આ દેશમાં કે પરદેશમાં સર્વત્ર પૂજાય છે. આ એક હકીકત છે, તે પછી જેઓ પોતાની શિશુવયમાંથી સર્વ ત્યાગનો પદાર્થ પાઠ સ્વીકારી મહાસેવાપરાયણ બને છે તેના તરફ સુગ રાખવી એ અધૂરી સમજનું પરિણામ છે. દીક્ષા જનતાને સર્વ ત્યાગને પદાર્થ પાઠ આપે છે. અને એનાથી મનુષ્યનું જીવન ઉન્નત બની જગતમાં દરિદ્રનારાયણદ સર્વ પ્રણગણુની મહાસેવામાં દીક્ષિત પોતાના સમસ્ત જીવનને અર્પણ કરી દે છે. એના ભવ્ય માર્ગમાં અંતરાય કરવાનું દુઃસાહસ જેઓ પોતાને સભ્ય, સુધરેલા અને સુશિક્ષિત ગણાવે છે તેમનાથી હરગીજ થઈ શકે નહિ, એમ અમારું નિશ્ચિત માનવું છે
જેન ધર્મમાં સંસારત્યાગની દીક્ષા આઠથી સિત્તેર વર્ષની ઉમર સુધી ગ્રહણ કરી શકાય, છતાં એમાં જેને તેને મૂડી સાધુ બનાવી દેવામાં આવતા નથી. તે નીચે રાખવામાં આવેલી સાવચેતી ઉપરથી જોઈ શકાશે.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬ ]
[વર્ષ : ૨૧
શ્રી. જૈન સત્ય પ્રકાશ દીક્ષા કોને આપી શકાય ?
જૈન રાાઓનુ' એ 'ફરમાન છે. (૧) જે આદેશમાં જન્મેલા હેાય, (૨) વિશિષ્ટ અનિદ્ય જાતિકુલ–સપન્ન હાય, (૩) ખૂન, ચેરી, જારી આદિ દુષ્ટ ન હાય, (૪) ગબુદ્ધિ ન હાય, (૫) ‘ સંસાર કૈવલ જન્મ, જરા, મરણાદિક વિવિધ દુ:ખોથી ભરેલા છે.’ એમ જાણનારા હાય, (૬) એથી જ સ ંસારના રંગરાગાર્દિક ભોગસુખોથી પણ ઉદાસીન– વૈરાગ્યવાન હાય, (૭) શાંત પ્રકૃતિ હાય, (૮) ઝધડાખોર ન હોય, (૯) વફાદાર હાય, (૧૦) ના હાય, (૧૧) રાજવરાધી ન હોય, (૧૨) સમાજ, રાષ્ટ્રના વિશાળ હિતને બાધાકારી ન હાય, (૧૩) ખોડખાંપણવાળા ન હાય, (૧૪) ત્યાગ ધર્મની સચોટ શ્રદ્ધાવાળા હોય, (૧૫) પ્રતિજ્ઞા પાલન કરવામાં અડગ હાય, (૧૬) અને આત્માને મેક્ષના હેતુથી ચારિત્ર લેવા માટે ખડે થયેલા હાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન શાસ્ત્રકારાએ પુરુષને સેાળ વર્ષની ઉંમર પછી સ્વતંત્ર અધિકાર માન્ય રાખેલા છે. એવા પુરુષે પણ પોતાની પાછળ પોતાના આધારે જીવતા કુટુંબીઓની આદિવકાની યાગ્ય વ્યવસ્થા કરેલી હાવી જોઈ એ, તેમ જ તેના માથે કાઈનું ઋણ બાકી હોવું ન જોઇ એ. તેવા યેાગ્ય ઉમેદવારને દીક્ષા આપવામાં સાધુને ચારીને! દાખ લાગતા નથી, આથી સાળ વ સુધીનેા પુરુષ તેના વાલીની સંમતિ વિના દીક્ષા ગ્રહણ કરી શકતા નથી અને જો સાધુ તેવાને દીક્ષા આપે તે તેને ચારીના દોષ લાગે છે, જેથી તેઓ આપતા પણ નથી. જ્યારે સ્ત્રી તો જેના તાબામાં હેાય તેની અનુમતિ મેળવીને જ દીક્ષા લઈ શકે છે, અને સગર્ભા કે આલવત્સા હાય તા તે એ સયાગામાં લઈ શકતી નથી.
દીક્ષામાં શું કરવાનુ હોય છે?
દીક્ષામાં આવનારને મતના માલ-મલીદા ઉડાવવાના કે સમાજને ભારત વન જીવવાનુ` હાતુ નથી કિન્તુ સખત સાધના કરવાની હોય છે. કાઈ પણ જીવની માનસિક હિંસા પણ એનાથી કરી, કરાવી કે અનુમોદી શકાતી નથી. એવી જ રીતે અસત્યતા, ચારીને, સ્ત્રીસંગતા, પરિગ્રહસ’ગ્રહને એણે સંપૂર્ણ ત્યાગ કરવાના હોય છે. પેતાની જાત ઉપર પણ ચાહે તેવું કષ્ટ આવે તે સહન કરવાનું હોય છે. વિન્નતીય સ્પર્શ પણ ન થાય તેવું નવવાડે શુદ્ધ બ્રહ્મચર્ય પાળવાનુ હોય છે. પૈસાને અડવાનું પણ તું નથી, રાત્રિભોજનન પણ સંપૂર્ણ ત્યાગ પાળવાનેા હાય છે. ગાડી, મેટર, પ્લેન, સ્ટીમર કે હાથી ઘેાડા, કશાની સવારી કરી શકાતી નથી. ઉધાડા પગે, ઉધાડા માથે પગપાળા વિહાર કરવાના હોય છે. ગાદી, તકિયા । પથારીએ વાપરી શકાતી નથી, ભૂમિ ઉપર સંથારા પાથરી સાનુ હોય છે. હજામત કરાતી નથી, મસ્તકના કેશ કે દાઢી, મૂછના વાળ હાથે કાઢવાના હાય છે, ગમે તેવી ભૂખ, તરસમાં ઝાડ–પાન કે તેનાં ફળ-ફૂલ તેમજ કૂવા, તલાવ, નદી કે નળ વગેરેનાં પાણીને ઉપયેગ કરી શકાતા નથી. કડકડતી ઠંડીમાં અગ્નિ વગેરેથી તાપવાનું પણ હેાતુ નથી, ગરમીમાં પખા હીંચકા આદિના પવન ખવાતા નથી, છત્રી પણ રખાતી નથી. એકદ્રિય જ્વાને દુઃખ ન થાય એ માટે કાચી માટી આદિને આંગળી પણ અડાડાતી નથી. સ્નાન, દંતધાવન કે સેન્ટ, લવન્ડર તેલ વગેરે એશઆરામની ચીજો વપરાતી નથી. નાટક, સિનેમા, તમાશા, જલસા, પાનાબાજી, ક્રિક્રેટમેચ વગેરે પણ કાંઈ જોવાનું કે રમવાનુ હતુ નથી પગમાં ખૂટ વગેરે પણ નખાતા નથી. આ દીક્ષામાં તે હાલવા-ચાલવા, બેસવા-ઊઠવા, ખાવા—પીત્રા, ખેલવા–કરવા બધામાં ખૂબ જ સયમ પાળવાના હાય છે. જીવદયાના હેતુ માટે જ આધે
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંકઃ ૧] જૈન શાસનમાં શ્રી ભાગવતી ..... મુહપત્તિ અને બીજાં પરિમિત વસ્ત્ર પાત્ર, (તે પણ કાષ્ટનાં) સ્વીકારવાનાં હોય છે. ગૃહસ્થને ત્યાં પિતાના કુટુંબને માટે જ થયેલી રસોઈમાંથી થોડી થોડી શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરવાની હોય છે, એ માટે તેમના ઉપર કશેયે બલાત્કાર હોતો નથી, સ્વેચ્છાથી આપે તે લેવાનું હેય છે. મધ, માંસ, માખણ, મદિરા, કંદમૂળ વગેરે અભા , અપેયને તે સદંતર ત્યાગ જ કરવાનો હોય છે. દહીં-દૂધ, ઘી-તેલ, મિષ્ટાન્ન આદિ ભક્ષ્ય પદાર્થોના રસાસ્વાદને પણ ત્યાગ કરવાનો હોય છે. છ}, અટ્ટમ, ઉપવાસ, આયંબિલ, એકાસણા આદિ તપશ્ચર્યા નિરંતર કરવાની હોય છે. ઉગ્ર કે અસભ્ય ભાષણ કરતું નથી, શાસ્ત્રોને અભ્યાસ કરવાનો હોય છે. બોલ, વૃદ્ધ, ગલાન, માંદા આદિ સૌની સેવા કરવાની હોય છે, ગુર્નાદિકાની આજ્ઞામાં રહેવાનું હોય છે. મંત્ર-તંત્ર, દોરા-ધાગા, કામણ-ટુમણ, ભાવ-તાલ આદિ કશા જ અવળા ચાળા કરી શકાતા નથી. ફક્ત તત્ત્વચિંતવન અને શુદ્ધ ધર્મની જ વાત કરવાની હોય છે, પરીષહ-ઉપસર્ગ સમભાવે સહન કરવાના હોય છે. રાજા–પ્રજા, રાજ્ય-રાષ્ટ્ર, વિશ્વ, પ્રાણી માત્રનું ભલું ચાહવાનું હોય છે. કોઈની હાંસી, ઠઠ્ઠા-મશ્કરી કે નિંદા વગેરે વાત- વિકથા કરાતી નથી. નિદ્રા, પ્રમાદ વધારે ન થઈ જાય તેની સતત સાવધાની રાખવાની હોય છે. ઉભય ટંક પ્રતિક્રમણ, પડિલેહણ, સ્વાધ્યાય, ચિત્યાદિચંદન, પ્રત્યાખ્યાન તથા સન્મ બારીક
ખલનાનું પણ પ્રાયશ્ચિત્ત, ક્ષમા, દયા આદિ સદ્ગણોનું પરિવર્ધન હંમેશ ઉપયોગપૂર્વક કરવાનું હોય છે, આમાં કોઈને લાલચ થાય કે કોઈના ઉપર શિરોરી થાય એવી કોઈ જ સંયોગો નથી, એ દીવા જેવું દેખાઈ આવશે.
ભાત્પાદનને ઉપકાર આવા દીક્ષિત થયેલા મહાત્માએ પોતાના ઉચ્ચ જ્ઞાનથી અને ઉચ્ચ ચારિત્રથી લેકને ધર્મનું સાચું જ્ઞાન આપે છે. અંધકારમાંથી પ્રકાશમાં દોરે છે. તેઓમાં નીતિમય જીવનના ઉચ્ચ સંસ્કારે રેડે છે. તેઓને પાપકર્મો કે ખરાબ કામ કરતાં વારે છે. સંસારના ત્રિવિધ તાપથી પિડાયેલાઓના તેઓ આધ્યાત્મિક વિસામા બને છે. પ્રજાના નૈતિક ઉત્થાન કાર્યમાં આવા સાધુ પુરુષને સદુપદેશ ઘણો મદદગાર બને છે. સાધુવનથી નિપજતા આ ભાવઉત્પાદનનું મૂલ્ય ભૌતિક ઉત્પાદન કરતાં કઈગણું અધિક છે, એ નિર્વિવાદ છે.
કુલાચારથી સુલભ સંસ્કાર જૈન દીક્ષામાં નાના કે મોટા કોઈને પણ બદઈરાદાથી કિવા તેમનું જીવન ખરાબ થાય તે માટે દીક્ષાઓ અપાતી નથી. જેન કુલેમાં જન્મેલાં નાનાં બચ્ચાઓને પણ આ દીક્ષાની કલ્યાણકારિતાની તેમ જ તેમાં પાળવાની ત્યાગકરણની જન્મસિદ્ધ સમજદારી હોય જ છે. જેને ગૃહસ્થ જીવનમાં, પણ નાની ઉંમરથી લગભગ ઘેરે ઘેર સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, ઉપવાસાદિક તપશ્ચયો, શાસ્ત્રવણ–અભ્યાસ, સાધુ-સસંગ, શ્રમણ-સેવા-ભક્તિ, રાત્રિભોજન કંદમૂલાદિ અભક્ષ્ય ત્યાગ, વ્યસનબંધી, અહિંસાદિક ત્રેત-નિયમ, બ્રહ્મચર્ય પાલન, વિવિધ અભિગ્રહ, પચ્ચખાણ, ઉપધાન વગેરે ધાર્મિક દૃષ્ટિના આચારવિચાર નિરંતર એવા સેવાતા હોય છે અને એ દ્વારે સાધુજીવનની તાલીમ તેઓને સ્વાભાવિક મળી જાય છે. આથી બીજાઓની માફક તેઓને સાધુજીવનની કઠેર ચર્ચા કરરૂપે ભાસતી નથી અને જેઓને પૂર્વ જન્મના કોઈક સારા સંસ્કાર જાગે છે, તેને જ સાધુજીવનની દીક્ષા અંગીકાર કરવાના કેડ જાગે છે, બીજાઓને તે થતા પણ નથી. આવી દીક્ષાઓ કેવી ધામધૂમથી પ્રભાવના પૂર્ણ લેવાય છે, તે તે આજકાલનો ઈતિહાસ પણ પ્રગટ રીતે કહી આપે છે. સંસારના વાયરા ખાઈને આવે
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮)
શ્રી. જેન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૦ લાઓ કરતાં તેનાથી અલિપ્ત રહેલા નાની ઉંમરનાઓની દીક્ષા વધારે સારી સફળ નીવડે છે, એની કોઈથી ના પડાય તેમ નથી. આ જ કારણથી જેને શાસ્ત્રકારોએ જૈન શાસનની હયાતી ટકાવી રાખવા માટે બાલદીક્ષા ઉપર ખૂબ ભાર મુક્યો છે. જે જે યુગપ્રધાન અને મહાસમર્થ પ્રભાવક આચાર્યા દ મુનિવરે ભૂતકાળમાં થઈ ગયા છે, તેમાનો માટે ભાગ બાલદીક્ષિતનો છે, તેની પણ આજે ઈતિહાસ સાક્ષી પૂરે છે, આવી અગત્યની દીક્ષાઓને કાયદાની એક કલમે ફુધવી તે જૈન શાસનની પ્રગતિને રુંધવા બરાબર છે એ કદી ભૂલવું ન જોઈએ. અને એમાં હિંસા, જૂ, ચોરી, વ્યભિચાર વગેરે જેવાં અનિષ્ટ તો છે પણ ક્યાં કે જેથી એ રુંધવા લાયક મનાય ? આ ભવ્ય આદર્શ જીવનની બાલલગ્ન વગેરે સાથે સરખામણી કરવી તે પણ તદન સમજવિહોણી વાત છે. હા, એ સાચું છે કે આ દીક્ષાની પ્રતિજ્ઞા જીવન પર્યત પાળવાની હોય છે. સમયના વહેવા સાથે કોઈક ને પાળી શકે તે એથી એનું જીવનધારણું બગડી જતું નથી. તે સંસારમાં પાછો જાય છે, ત્યાં એની લાયકાત મુજબ સામાજિક દરજજો પણ પ્રાપ્ત કરી લે છે. એવા કોઈ દાખલા ભૂતકાળના અને હાલના પણ પ્રત્યક્ષ જોઈ શકાય છે. આયુષ્ય જ્યારે ચંચલ છે અને આજ સગીર કાલે પુખ્ત ઉંમરનો જ્ઞાન થતાં સુધી જીવશે કે નહિ એની ખાતરી નથી ત્યારે ખાસ કરીને મનુષ્યને પોતાના આત્માનો ઉકર્ષ સાધવા માટેની આ શાસ્ત્રજ્ઞા સિદ્ધસાધના કઈ પણ યોગ્ય ઉંમરમાં અંગીકાર કરવાનો પવિત્ર હક્ક અબાધિત જ રહેવા જોઈએ.
આત્મસુધારણાને મહાપંથ એ યાદ રાખવું જોઈએ કે જેને દીક્ષાની પ્રતિષ્ઠા સંસારમાં આત્માને મોક્ષ સાધવા માટે છે. સંસારના ભેગો વગેરેના રાગ વગેરેથી આત્માને સંસારવર્ધક કર્મો બંધાય છે. તે તેનો ત્યાગ વિના અટકી શકતાં નથી અને તપશ્ચર્યા વિના દૂર થઈ શકતાં નથી. આ કાંઈ એક જન્મમાં બની જતું નથી, મેહમાયાના અનાદિ સંસ્કારે જડમૂળથી ઉખેડવા માટે કઈ ભવોના અભ્યાસની આવશ્યકતા હોય છે. બાળક જેમ ચાલતાં પડે તે પણ એના ચાલવાને કે ચઢવાનો અભ્યાસ છોડાવી શકાય નહીં, તેમ વ્યક્તિગત કઈક ખલનાઓ કેઈકમાં આવી જાય તે પણ તેથી આત્મસુધારણાનો આ મહાપંથ અને તે પથે વારંવાર ચાલવા ચઢવાને અભ્યાસ જરાયે ભૂલો પાડી શકાય નહીં કે ડામી શકાય નહીં. ચિદાનન્દમય શાશ્વત મુકિતમહાલયમાં પ્રવેશ કરવા માટે મુમુક્ષુને જે અપ્રમત્ત યોગથી સંપકભાવે ગુણશ્રેણીના ઉચ્ચઉચ્ચતર પગથિયાં ચઢવાનાં છે તે સંસારના સંગમાં રહીને બિલકુલ આરહી શકાતાં નથી. એ માટે તે સમ્યક્ત્વ આદિ ગુણેની સપાટી ઉપર આવીને આ દીક્ષાના પ્રથમ પગથિયે ચડવું પડે છે. તેને અભ્યાસ ખૂબ આત્મસાત કરી શકનારે ઉપરનાં પગથિયાં આરહી કૈવલજ્ઞાનને પ્રકાશ લાધી મુક્તિપદ મેળવી શકે છે. જેઓ અન્યલિંગમાં અન્ય સંયોગમાં પણ મુક્તિને વય છે, તેઓને પણ પૂર્વ જન્મમાં આ દીક્ષાઓ સ્વીકારીને પાડેલા ઉત્તરોત્તર સુંદર અભ્યાસને જ ઉપકાર થયેલું હોય છે. જય હે એ દીક્ષા દેવી. જેમને “બાળ -શાનરાત્રિા નક્ષનr” – જૈન શાસનના આ સૂત્રમાં શ્રદ્ધા છે તેઓ ભાગવતી દીક્ષાને વંદન કર્યા વિના રહેશે નહીં, તેમ જ પિતાને માટે બચપણથી આ દીક્ષાનો ઉદય ચાહ્યા વિના પણ રહી શકશે નહીં, જે જેનને બાલ ઉંમરમાં દીક્ષા નથી મળી છે તે પિતાની જાતને ઠગાયેલી માનનાર હોય છે. આ જે જીવનના માનસ ઉપરથી શ્રી. ભાગવતી દીક્ષાની અનિવાર્યતા સો કાઈની બુદ્ધિમાં સારી રીતે ઊતરે એ જ શુભ-મકામના.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણા ‘આવશ્યક સૂત્ર'માં ચાલતી અશુદ્ધિઓ
લેખક :–પૂજ્ય પં. શ્રીકલ્યાણવિજયજી
‘આવશ્યક સૂત્ર’‘ શબ્દથી અહીં શ્રાવક પ્રતિક્રમણુસૂત્ર 'વિવક્ષિત છે. આ સૂત્રનુ અનેક સંસ્થાઓએ, પુસ્તક-પ્રકાશકાએ તથા વ્યક્તિઓએ પ્રકાશન કર્યું છે. એકલા ભીમસી માણેકે જ આની ૧૦ થી અધિક આવૃત્તિઓ કાઢી છે છતાં આની માગણી આજે પણ ઓછી નથી. આ ઉપરથી એટલું તો નિશ્ચિત છે કે પ્રતિક્રમણુસૂત્રના એક સારા સરકરણની આવશ્યકતા હતી અને છે. પ્રોાધ–ટીકા' સાથે પ્રકાશિત થયેલ ‘· પ્રતિક્રમણત્ર ' પહેલાનાં સંસ્કરણા કરતાં સારું કહી શકાય, છતાં સર્વાંશે ઉપયાગી તે નહિ જ.
ગુજરાતી ટીકાકાર શ્રી. ધીરજલાલે આમાં પોતાના વિશાલ વાચન અને સર્વ મુખી પ્રતિભાના યથેચ્છ ઉપયાગ કર્યો છે, જેના પિરણામે ગ્રન્થનુ આ સૌંસ્કરણ સર્વભાગ્ય ન બનતાં અધ્યાપકા અને વિચારાના કામનું બની ગયું છે. પિરણામ એ આવશે કે, આની અધિક આવૃત્તિઓ નીકળવાના સંભવ આછે. રહેશે.
અમેએ આ ટીકાનું માત્ર · ડેિરીપુલાક ન્યાયે ' અવલોકન કર્યુ છે, એટલે એની ખૂખીએ કે ખામીઓ વિષે લખવું તે સાહસ જ ગણાય; છતાં અન્યના મૂલનું અમોએ સપૂ વાચન કર્યું છે, તેથી એની સપાદનશૈલી અને સંશોધન વિષે કંઈક લખવુ પ્રાસ'ગિક ગણીએ છીએ.
સૂત્રાનાં નવાં નામેા—
સંપાદકે પ્રત્યેક સૂત્ર વા સત્રખંડને પોતાના કલ્પિત નામથી અલંકૃત કરેલ છે. પ્રાકૃતને પ્રાકૃત અને સસ્કૃતને સ'સ્કૃત નામ લગાડીને અન્તે સૂત્રનું પ્રચલિત નામ આપ્યું છે. આનું કારણ ‘એકવાકયતા ’ જાળવવારૂપ જણાવ્યું છે, જે અમારી માન્યતાનુસાર નિરાધાર છે. ગતિક્રમણ–સત્રા, સત્રખંડા કે તદુ પયેગી જે વસ્તુએ નિયત છે; તે પ્રત્યેક પેાતાના નામ સાથે જ નિયત છે, એ વિષયમાં ટીકાકાર, સંપાદક કે સંશોધકને નિરાધાર નવાં નામેા લગાડવાનું સાહસ કરવાની કશી આવશ્યકતા ન હતી, જો સત્રગત વસ્તુજક શબ્દ લખવાની જ તેમનીઈચ્છા હતી તો ટિપ્પણમાં વાટીકામાં તે કાઈ શબ્દ લખીને પૂરી કરી શકાતી હતી, પણ પ્રત્યેક સૂત્ર અને સૂત્રખંડના ગળામાં પ્રાકૃત અને સસ્કૃત નામેાની બધે નવી ધટડીઓ વળગાડવાના સંપાદકને કંઇ જ અધિકાર ન હતા. · સાત લાખ, અઢાર પાપસ્થાનક’ જેવા લાકભાષામય આલોચનાપાને પ્રાકૃત અને સંસ્કૃત ભાષાનાં નવાં નામેા કેટલાં બધાં વિચિત્ર લાગે છે? આમાં કેવા પ્રકારની એકવાકયતા છે તે અમે સમજી શકતા નથી.
r
* તસ્સ ઉત્તરીકરણેણ', ' ‘અન્નત્થણસસિએણું' જેવા સૂત્રખડા કે જે વાસ્તવમાં • ઇરિયાવહયા'ના જ અંશે છે, તેને નવાં નામે લગાડીને એક પ્રકારની તેએમાં વિકૃતિજ ઉત્પન્ન કરી છે. વળી, કેટલાંક નવાં નામે તો મૂળ વસ્તુને જ ઢાંકનારાં અને જૈન શૈલીને બાધક થાય તેવાં છે. અન્ત:શીર્ષકો અને અન્તવ ચા—
કેટલાંક સ્થળામાં સપાદકે ‘ અન્તઃશીર્ષકા ’ અને વિધિગત પ્રતિવચના ' સૂત્રોમાં દાખલ
,
૩
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. રેન સત્ય પ્રકાશ
'[ વર્ષ: ૨૧ કર્યા છે, એ પણ અવિચારિત કાર્ય કર્યું છે, આવા પ્રક્ષેપ કાલાન્તરે લેખકોના અજ્ઞાનથી સૂત્રોનાં અંગ બનીને મૂળ વસ્તુને વિકૃત કરે છે કે જેનું સંશોધન પણ અશક્ય બની જાય.
વન્દનાક સૂત્ર” તથા “અભુઠિઓ ' આદિમાં દાખલ કરેલાં “ગુરુપ્રતિવચનો,' “સ્થાન નિવેદન ” આદિ બાબતો અજાણ સ્વયં શીખનારાઓ માટે હાનિકર થશે, એટલું જ નહિ પણ પોથીલેખ દ્વારા સૂત્રનાં અંગ બનીને તે મૂળ વસ્તુને બગાડનાર નીવડશે. આ પ્રતિવચને, સ્થાનાદિ નિવેદન વિધિમાં શોભનારીવરતુઓ છે, જેઓને મૂળમાં પ્રવેશ કરાવીને સંપાદકે અક્ષમ્ય ભૂલ કરી છે.
લઘુશાન્તિસ્તવમાં ‘વિજ્યાદિ જગમંગલ કવચ, અારસ્તુતિ, આમ્નાય, ફલશ્રુતિ, અંતમંગલ આદિ શીર્ષ કાના કોણ વેરીને શાતિપાઠીઓને માર્ગ દુર્ગમ બનાવ્યો છે, આવાં સૂચને અસ્થાનીય અને અપ્રાસંગિક હતાં. સંશાધન
અમે પ્રથમ જ કહી ચૂક્યા છીએ કે સંશોધનની દૃષ્ટિએ આ સંસ્કરણ સારું છે, કેટલીયે પ્રવાહપતિત લેનું આમાં પરિમાર્જન થયું છે છતાંયે પૂર્વથી ચાલી આવતી ચેકબુધ અશુદ્ધિઓ આમાં પણ રહી જવા પામી છે, ભીમસી માણેકના સંસ્કરણની કેટલીક ભૂલે મહેસાણાનો સંસ્કરણમાં સુધરી છે, તેમ મહેસાણાના સંસ્કરણની કતિપ, ભૂલે આમાં સુધરી છે, એમ છતાં ભીમસીની ઘણી ભૂલે મહેસાણાએ અપનાવી છે અને મહેસાણાનું અનુસરણું આ સંસ્કરણના સંશોધકોએ કર્યું છે, ખાસ કરીને ભાષાની કૃતિઓ-પાક્ષિકાદિ અતિચાર ” “ સકલતીર્થવન્દના આદિમાં ભીમસી માણેકે ભાષાવિષયક પરિવર્તન કરીને ભૂલ કૃતિઓને વિકૃત કરી હતી તે જ રૂપે મહેસાણા અને અષ્ટાંગ-વિવરણકારે પિતાના સંસ્કરણમાં તેની પુનરાવૃત્તિ કરી છે. ખરી રીતે એવી કૃતિઓને પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓના આધારે સુધારીને પિતાના મૂલરૂપમાં પ્રકાશિત કરવી જોઈતી હતી. “અજિતશાન્તિસ્તવમાં જેમ પ્રાચીન ટીકાના આધારે શાબ્દિક પરિવર્તન કર્યું છે તે જ રીતે ઉક્ત કૃતિઓને એના મૂલરૂપમાં ઉપસ્થિત કરી હતી તો યેય ગણીત. અજિતશાનિસ્તવમાં કરેલ પરિવર્તને
અજિતશાન્તિસ્તવમાં કેટલીક હસ્વ દીધની ભૂલે સુધારી છે એ તે ઠીક, પણ છન્દોના આધારે આમાં કેટલેક ઠેકાણે ગાથાઓનો જે અંગભંગ કર્યો છે તે અક્ષતવ્ય છે. સંશોધકે ગમે તે ભાવથી પણ “અજિતશાન્તિસ્તવની છન્દ વિષયક છેડછાડ કરીને તે પોતાની બુદ્ધિનું જ પ્રદર્શન કર્યું છે. છન્દઃ શાસ્ત્ર' તે કંઈ કતિષય વૃત્તવાહિની લઘુતરંગિણી નથી પણ લાખ વૃત્તોને એ “મહાર્ણવ ' છે, આનું તળ જોયા વિના અજિતશાન્તિસ્તવના હજારે વર્ષ જૂના છંદોની જાતને થાહ લેવાની ચેષ્ટા પણ સંશોધકને મૂંઝવનારી થઈ પડે તેવી છે, આવી વસ્તુ સ્થિતિ હોવા છતાં સંશોધકે અજિતશાન્તિસ્તવના છંદોની ચર્ચા કેમ કરી તે અમે સમજી શકતા નથી.
છન્દોજાલ અતિગહન છે, અજિતશાન્તિસ્તવના ઈદનું સંશોધન કરવા નીકળેલા સંશોધક પિતે એની ભુલભુલામણીમાં પડીને “ઉપજાતિ ને “ઈન્દ્રવજા' અને “ઓપછ—સિક ને “વૈતાલીય ' લખવાની ભૂલ કરી બેસે છે કે જેની એને સ્વયં ખબર પણ નથી પડતી. ત્યારે અજિતશાતિના છની એમની સમાલોચના ભૂલભરેલી ન હોય એમ કોણ કહી શકે તેમ છે ?
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણું આવશ્યક સૂત્ર...,
[ ૧૧ ટીકાકારનું કર્તવ્ય સૂત્રના પાઠની શુદ્ધિ કરવાનું હતું, એ માટે આવશ્યકનિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકાઓની જૂનામાં જૂની પ્રતિ એકત્ર કરીને પ્રત્યેક સુત્ર અને સૂત્રખંડના પંચાંગીના પ્રાકૃત, સંસ્કૃત પાઠોની સાથે અર્થની દૃષ્ટિએ મિલાન કરવાનું અને જ્યાં અર્થવૈષમ્ય જણાતું હોય ત્યાં મૂલનાં પ્રતીક તપાસી અશુદ્ધિઓ પકડવાનું હતું. આ કાર્ય માટે માત્ર આવશ્યક પંચાંગીની પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓની જે જરૂરત હતી, નહિ કે ૧૧૨ જેટલા આધાર ગ્રંથ કે ૩૧ જેટલી હાથપોથીઓની બાંધછોડ કરવાની, ઈ દોની સમાલોચના, કરવાની કે તાંત્રિક તત્ત્વનું પ્રદર્શન કરવાનું કંઈ જ પ્રજને ન હતું. અષ્ટાંગ વિવરણને બદલે ૧ શુદ્ધ મૂલપાડ, રે સંસ્કૃત છાયા, ૩ ગુજરાતી ભાષામાં શબ્દાર્થ ૪, અન્યથાર્થ અને ૫ તાત્પર્યા–આટલી વસ્તુઓને અનુલક્ષીને જ વિવરણ કરવાની જરૂર હતી. અનિશ્ચય તાત્પયર્થમાં આવી જાય છે જ્યારે આધાર, ઈતિહાસને સારા કે છંદનું નામ, લક્ષણ ટિપ્પણમાં પણ આપી શકાતું હતું. લેખકે જે ઉપર્યુકત માર્ગ ગ્રહણ કર્યો હોત તે ઓછા પરિમે અને ઓછા ખર્ચે આનાથી વિશેષ સારા સંસ્કરણ તૈયાર થઈ શકયું હતું અને થોડા મૂલ્યમાં આને સર્વત્ર પ્રચાર થઈ શક્યો હોત. પણ જે કામ થઈ ગયું છે તેને અંગે હવે વધુ લખવાનું અનાવશ્યક છે.
હવે અમે આપણા “આવશ્યકસૂત્રમાં તેમજ પ્રતિક્રમણમાં બોલાતી, સ્તુતિ-સ્તવાદિમાં અજ્ઞાતપણે પ્રવેશેલી અને આજ પર્યત ચાલી આવતી અશુદ્ધિઓની સૂચી આપીને આ ચર્ચાને સમેટી લઈશું.
લગભગ ત્રણેક વર્ષ ઉપર અમોએ મહેસાણાના સંસ્કરણને આધાર કલ્પી આવશ્યક સંબંધી સૂત્રોનું એક શુદ્ધિપત્રક તૈયાર કર્યું હતું અને તેને છપાવી પ્રકટ કરવાને પણ વિચાર કર્યો હતો પણ એ પછી થોડા જ સમયમાં “પ્રબોધટીકા'ના પ્રથમ ભાગના પ્રકાશનની ખુશીમાં મુંબઈ મુકામે જેનેની સભા થઈ અને લાગતાવળગતાઓને અભિનંદન અપાયાં. આ બનાવ ઉપરથી અમને લાગ્યું કે હવે “પ્રતિક્રમણ સૂત્ર'નું શુદ્ધ સંસ્કરણ પ્રકાશિત થતાં અમારા આ શુદ્ધિપત્રકને પ્રકટ કરવાની આવશ્યકતા રહેશે નહિ, અમોએ પ્રધટીકાવાળા સંસ્કરણને પ્રથમ ભાગ મંગાવીને દષ્ટિગોચર કર્યો, કેટલીક ભૂલે તેમાં સુધરેલી જણાઈ ત્યારે કેટલીક નવી ભલે દૃષ્ટિગત થઈ. અમોએ આખો ગ્રન્થ છપાઈ ગયા પછી જે એના સંબંધમાં કંઈ પણ લખવાનો નિર્ણય કર્યો, ગત ચાર્તુમાસ્યમાં અન્તિમ ભાગ બહાર પડ્યો તે મંગાવીને આખા ગ્રંથનું મૂલમાત્ર વાંચી લીધું અને નજરે ચઢેલી ભૂલેની નોંધ કરી લીધી. .
અહીં અમે પ્રથમ મહેસાણાના સંસ્કરણની અને તેની સામે પ્રધટીકાના સંસ્કરણની અશુદ્ધિઓનું શુદ્ધિપત્રક આપીશુંજેથી પૂર્વે આ સૂત્રમાં કેટલી અશુદ્ધિઓ હતી અને આ નવા સંસ્કરણમાં કેટલી રહી અને કેટલી નવી પ્રવિષ્ટ થઈ એને વાચકગણ વિચાર કરી શકે –
મહેસાણુ-સંરકરણું
અશુદ્ધ
પ્રધટી સંસ્કરણ જગચિંતામણિમાં
શુદ્ધ અશુદ્ધ મહુરિપાસ
મહુરિપાસ કેડીએ.
કોડીઓ,
મુહરિપાસ કવિઓ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨]
જઈ
શ્રી. જૈન સત્ય પ્રકાશ
| [ વર્ષ: ૨૧ મહેસાણ-સંસ્કરણ
પ્રબોધટીકા-સંસ્કરણ
ઇરિયાવહિયામાં અશુદ્ધ
શુદ્ધ અશુદ્ધ ઈરિયાવહી ઈરિયાવહી
ઈરિયાવહી ઈરિયાવહિયં ઈરિયાવહિય
ઈરિયાવહિયં ઈરિયાવહિયા ઈરિયાવહિયા
ઈરિયાવહિયા ઉવસગ્ગહરમાં ભક્તિભર ભક્તિભર ૦
ભક્તિભર સંસારદાવાનલ સ્તુતિમાં૧ (ઈદ્રવજા)
(ઉપજાતિ) પુખરવરદીવડ્ડ–
જાઈ છે “સ્સલ્ફઅ"સ્મભૂખ ૦
°સ્સભૂખ વદિત્ત સૂત્રમાં મણુવ્રયાણું
મહુવવ્યાણું , વિભાગપરીમેગે- ઉમેગે પરોગે છે "ફેડી સુવેન્જર
ડીસુ વજ્જર ) મા મજઝ
મા મજઝ છે ભવનદેવતા સ્તુતિમાં ભવનદેવી ભુવનદેવતા
ભવનદેવતા ભુવનદેવતા ભવનદેવતા ભુવણદેવયા
ભવાદેવયા ભવણ ભુવનદેવી
ભવનદેવી અાઈજેસુમાં પનરસસુ પન્નરસસુ પનરસસુ
પન્નરસસ પડિગધારા પડિગહધરા "પડિગહધારા
પડિગધરા "મહવયધારા મહુવયધરા મહયધારા
મહØયધરા. સીલિંગ ધારા "સીલગધરા સીલંગધારા
સીલિંગધરા અખિયાયાર અખુયાયાર અકખયાયાર
અખુયાયાર લધુશાંતિમાં જીત્યા
જીત્યાં છે
ભુવનદેવી
ભુવણ
“દષ્ટિનાં
"દષ્ટીનાં ચકાસાયમાં
મુસુમરણ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- મયણરેહા
ઉજજુત્તા
ગુણૂઈ
મલી
અંક:૧]
આપણુ આવશ્યક સૂત્ર......... મહેસાણા-સંસ્કરણ
પ્રબોધટીકા-સંસ્કરણ
ભરસરબાહુબલિ સઝાયમાં અશુદ્ધ શુદ્ધ અશુદ્ધ
શુદ્ધ યૂલિભદ્દો યૂલભદો કે
થૂલભદ્દો વિલયં અંતિ વિલિન્ક્રતિ વિલયનંતિ
વિલિજંતિ
મયણરેહ યૂલિભદ્રસ્સા શૂલભદ્રસ્સ
ભૂલભદ્રસ મહહ જિણાણ મહ જિણાણું
મન્નહ જિણાવ્યું ઉજજુત્તો
ઉજજુના હોઈ ભાસાસમિઈ” ભાસાસમિઈઓ સમિઈ
સમિઈઓ છજજીવકરુણાય
áકરુણાય છજજીવક ગુણુએ
ગુરુથુઈ ૦ * સકલાર્હતમાં મલ્લિક ભગવાન ચતુર્થાર
ભગવાશ્વત્થર રાજાચિંતાના રાજચિતાનાં છે
રાજાચિતાનાં પ્રદીપાન “પ્રદીપનિ પ્રદીપાન
પ્રદીપનિલ ૦ ° ફૂટાદઃ, તત્ર
ફૂટાદયે- સ્નાતસ્યા સ્તુતિમાં જિન જિન: ૦
જિનઃ હસાસાહત હંસાંસાહત
હંસાંસાહત મલ-સદૃશં "મલસદશં
મલસદશં અતિચારમાં વચલ વલ્લે જે કોઈ
અને જે કોઈ દિસિ–રહાણ અણપસે
-અણુપયે કમતઃ કર્મતઃ માત રે
-માતરિયું રે સમ-સલેહણ સમ્સ સંલિહણ પીલ્યાં
-પાલી પર સવિહુ-સર્વે પણ -સવિહુ સર્વનું
અપસે–પ્રવેશ કર્યો અણપસે અવેદન કર્યા ચઉવ્વીસસ
ચકવીસસ ચ વિના (ટિ) માંજ્યો ઈ વિના (ટિ) ભાં
અને બીજો –અનેરા-અર્ચતર ભક્ષિત–ઉપેક્ષિત–ભક્ષણ ભક્ષિત–ઉપેક્ષિત ભક્ષણ કરતાં ઉપેક્ષા કીધી કિ” ઉપક્ષા કીધી. અહવા દશમી
અહિયા દશમી અથવા દશમી
અવિધવા દશમી
દિસ-નાણું
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪]
મહેસાણ-સંસ્કરણ
અશુદ્ધ વિછિન્ન સંથિ વચિએ * જીવણ સુંદરવઈ આસી
શ્રી. જૈન સત્ય પ્રકારે
[વર્ષ : ૨૧ પ્રધટીકા-સંસ્કરણ અજિતશાન્તિસ્તવમાં
શુદ્ધ અશુદ્ધ વિસ્થિત્ર ૦
વિસ્થિન સંઠિ
સંઠિ વચિએ ચઆ
વિચિ જુવર્ણ જ સુર
જે સુર સુંદરવઈ
આસિ અજિતશાન્તિસ્તવમાં કેહિ વિ
કેહિ વિ સિરિવચ્છ •
સિરિવચ્છ બહાન્તિમા પાર્થ દ્યોત
લોકેદ્યોત પુષ્ટિર્ભવતુ ભૂમડલે આયતન ભૂમડલાયતને
-
સુંદરવઈ આસિ
સિરવચ્છ
પાશ્વ પુષ્ટિભવતુ
શામ્યતુ
રાજ્યાધિપ°
ગાછી પુર
રાજાધિપ રાજાસંનિવે ગોષિકપુર પૌરમુખાણાં કર ગણે. "ભવતુ લોકાર તિસ્થરમાયા
રાજ્યાધિપાનાં રાજયસંનિવેશ શ્રીરાજ્યાધિપાત્ર શ્રી રાજ્યસંનિવે. ત્રીપુરમુખ્યાલ ગેવાલયમાયા,
રાજ્યાધિપ શામ્યન્ત ૨ રાજ્યસનિ રાજાધેિપ
ગેષ્ઠીપુર ગોષ્ટિપુર પુરમુ ાણું રાજાધિપાનાં કરાગુરુ રાજસંનિવેશ ભવતું લેકા શ્રીરાજાધિપાનાં– ગોવાલયમાયા શ્રીરાજસંનિવે.
શ્રીપૌરમુખ્યાણ
તિસ્થરમાયા સંતિકરસ્તવમાં મણુએસર કુમાર મણુઓ સુરકુમારે,
વઈસ્ટ દર વઈસ્કૃછત્ત દિયરખ ૦
પચ્ચખાણોમાં સાપરિસી સાપરિસી સપરિસિં સાપરિસિં ૪ પણને ૩ પછન આઉંટર્ણ વિગઈઓ બહલેણ રે બહુલેવેણ રે અભટ્ટ ૨ અભટ્ટે ૨ પાણહાર ૨ પાણહાર રે
મણુઓ સુકુમારે વઈરસ્થા દિઠ્ઠીરકM
મણુએસર કુમારે
દિદિયરખું
સાપારિસી સાપરિસિ પછન ૩ આઉટ્ટણ બહુલેણ રે અલ્પત્ત ૨ પાણહાર રે
સાઢપેરિસી સપિરિસિં જ
પન્ન વિગઈઓ બહલેણું રે અભત્ત ૨ પાણહાર ૨
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચઉબિહે પિ૦
અંતે ચંદવસે
આપણું આવશ્યક સૂત્ર. ...
પૌષધપ્રત્યાખ્યાનમાં અશુદ્ધ
શુદ્ધ અશુદ્ધ ચવિહં પિ
ચઉવિહે છે. ચઉવિહં પિ
• ભન્ત
ચંદનડિસે
સંથારપેરિસીમાં જિદિજા!
જિજજા ! ૦ કુક્કડ અતર્ત
અંતરંતુ અતરત સિરિસ
સિરિંગ્સ સિરસુ મણુસાઈ
માસાસએ “માણસાઈ મુઝડ વર ન ભાવ મઝદ ને વઈરભાવ મુજઝહ વઈર ન ભાવ વાણ
વાયા
અતરંતુ
સિરિંસુ
“મણુસાએ મજઝહ ન વઈરભાવ
વાયાઈ
સકલતીર્થમાં
૦
અડલમ
૦
૦ અલખ ૦ અંતરિખ
અંતરીખ કેવળ મહેસાણા-સંસ્કરણ તિજ્યપહુત્તમાં
નમિઊણમાં ગહભૂજ સેયવુપિચ્છાયા
સેયવયિછાયા દેવીએ દેલીઉ સત્ય
સહે ગહભુએ ગહભૂઅ “ ભથ્થાય
ભિવાય ભક્તામરમાં મુદ્યોતક
“મુદ્યોતક સુ-દૂર પ્રકટી-કષિ પ્રકટીકષિ ઉદ્યોતિતેવું
ઉદ્યોતિષ જલ-ધેર્નનું જલધેર્નનું આતપ-ત્ર
અતષત્ર સ–વિધા સુવિધા અસુ-મ
અસુમતે સ-મહી–સંહ સમહીસહ “સ્તવૈવ
“સ્તવૈવ સુ–મનસાં સુમનસાં સંતતિ
સતત મહેસાણા-સંસ્કરણના શુદ્ધિપત્રકની અશુદ્ધિઓમાં ૧૮ અશુદ્ધિઓ તિજ્યપહુત, નિમિણ, ભક્તામર નામક સ્તોત્રોની છે કે જે સ્તોત્રો પ્રબોધટીકાવાળા સંસ્કરણમાં સંગ્રહીત નથી, બાકીની અશુદ્ધિઓ પ્રતિક્રમણમાં આવતાં સૂત્રો અને તેત્રોની છે.
પ્રબોધીકાવાળા સંસ્કરણમાં દૃષ્ટિગોચર થયેલી ૬૩ જેટલી અશુદ્ધિઓ પૈકીની ઘણા સામાં ચાલી આવતી અશુદ્ધિઓ છે જ્યારે તેના એક ચતુર્થાશ જેટલી સંપાદક-ક્ત છે.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬] શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૧ આ બંને શુદ્ધિપત્રકોમાં તે જ અશુદ્ધિઓ અમોએ લીધી છે કે જેને સંપાદકોએ પિતાના શુદ્ધિપત્રકમાં સમાવેશ કર્યો નથી, આ ઉપરાંત પણ આ સૂત્રોમાં અશુદ્ધિઓ હશે જે અમારી નજરે ચડી નથી અથવા તે અમારા લક્ષમાં આવી નથી.
વળી, આ સુત્રોનાં પ્રાચીન પુસ્તકે અને પ્રસ્થાન્તોમાં પાઠાન્તરે પણ દષ્ટિગોચર થાય છે કે જે ઉપર ઊહાપોહ કરીને ગ્રાહ્ય જણાય તે મૂળમાં દાખલ કરી દેવા જોઈએ, દષ્ટાંત તરીકેઆયરિઅઉવજઝાએ 'માં કુલગણે -કુલગણે વા.
અંજલિ કરિઅ સીસે–અંજલિ કરે સીસે !
સધમ્સ અયં પિ–સવ્યસ્સ ય તુમંપિ ! ઈત્યાદિ પ્રકારનાં અવશ્યક સૂત્રોમાં અનેક પાઠાન્તરે નજરે પડે છે અને સમન્વય માગે છે. આ બધી વાત ઉપર ગંભીરતાપૂર્વક વિચાર કરી ગીતાર્થોએ આપણું આવશ્યક સત્રોને પરિમાર્જિત કરી શુદ્ધ અને સપભોગ્ય સંસ્કરણ પ્રકાશિત કરવું જોઈએ. તથાસ્તુ.
પ્રતિક્રમણ કઈ પણ સાચા જૈન માટે રેજની છ આવશ્યક ક્રિયાઓમાં પ્રતિક્રમણ એક મુખ્ય કર્તવ્ય છે. પ્રતિક્રમણ વિના તેને વ્રતનિયમની શુદ્ધિ થઈ શક્તિ નથી. કહ્યું છે કે
" पडिक्कमणेणं भंते ! जीवे किं जणयइ ? पडिक्कमणेणं वयछिदाणि पिहेइ । पिहियवयछिद्दे जीवे निरुद्धासवे असबल-चरित्ते अट्ठसु पवयणमायासु उवउत्ते अपुडत्ते सुप्पणिहिए विहरइ ॥"
ભગવન! પ્રતિક્રમણ કરવાથી શું લાભ છે?
ભદ્ર/ પ્રતિક્રમણ કરવાથી વ્રતમાં લાગતા દોષ શકાય છેમનુષ્ય ભૂલેથી બચી જાય છે. વળી, શુદ્ધ વ્રતધારી હોવાથી ખરાબ કર્મોને આશ્રવ થતું નથી, ચારિત્ર શુદ્ધ થાય છે. આઠ પ્રવચન માતાઓ, પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓમાં સાવધાન બને છે. શુદ્ધ ચારિત્રથી અલગ ન થતાં સમાધિને પ્રાપ્ત કરી વિચરે છે.
આથી પ્રતિક્રમણ માટે સૂની શુદ્ધિ જરૂરી છે. અન્યથા અર્થને અનર્થ થઈ બેસે !
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
---
રોય,
કૂતરો ને સંન્યાસી
- લેખક –શ્રીયુત જયભિખુ એક દિવસ સવારનો સમય હતો. એક સંન્યાસી સરયુ નદીમાં તારાસ્નાન કરવા આવ્યો ખૂબ નિરાંતે નાહ્યો, વસ્ત્ર ધોયાં ને પવિત્ર થઈને હાથમાં પૂજાની સામગ્રી સાથે બહાર આવ્યું.
નદીતટ પરથી એક ધેરી રસ્તા શહેર તરફ જતો હતો. આ રસ્તા પર એક મેટે કૂતરે બેઠો હતો. એ પણ તાજું સ્નાન કરીને આવ્યા હતા. આખા શરીર પર પાણી ભરેલું હતું. શરીર પરના પાણીને લૂછવા એની પાસે કંઈ સાધન નહોતું. એણે પાણી ઉડાડવા પિતાના સ્વભાવ પ્રમાણે આખું શરીર ધુણાવ્યું. રૂંવાટીમાં ભરાયેલાં જલબિંદુ ઊડી ઊડીને આઘે સુધી પડ્યાં.
એ જ વખતે પેલે સંન્યાસી સ્નાનાદિથી શુદ્ધ થઈ ત્યાંથી નીકળ્યો. કૂતરાના શરીરના થોડાક છાંટા તેના દેહ પર પડી. તરત જ સંન્યાસીના ચહેરા પર ક્રોધનાં વાદળો ઘેરાઈ ગયાં, ને ગુસાની વીજળી ગરજવા લાગી.
સંન્યાસી બેલ્યો : “રે દુષ્ટ ! તેં મારો પવિત્ર દેહ અભડાવ્યો !'
કૂતરે નમ્રતાથી બોલ્યો: “મહારાજ ! હું તાજો નાલે છું. પાણી ઉડાડવા મેં મારી રીત મુજબ મારું શરીર હલાવ્યું. આપને છાંટા જરૂર ઊળ્યા, પણ એથી મારે લેશ પણ ઈરાદો આપને અપવિત્ર કરવાને નહેતા !'
સંન્યાસી ગઈને બેલ્યો: “રે મૂર્ખ ! તું એક બ્રાહ્મણને ને એક કૂતરાને ભેદ સમજ. નથી. ખરી રીતે તારે ધોરી રસ્તાથી દૂર રહેવું જોઈતું હતું.'
કૂતરે બોલ્યો : “અમે ખૂણે ભરાઈ રહીએ તે અમને જમાડવા માટે કઈ જગાડવા ન આવે. આ ધોરી રસ્તે જ અમારાં પેટ પાણીને સરળ માર્ગ છે. આપે સંભાળીને ચાલવું જોઈતું હતું, મહારાજ !'
કૂતરાના આ સવાલ-જવાબ સાંભળી સંન્યાસીના ગુસ્સાને પાર ન રહ્યો. તે ગઈને બેલ્યો : “નાલાયક, મને શિખામણ આપે છે? લે જા, તારી ધૃષ્ટતાનું ફળ !” એમ કહી બગલમાં ધ્યાન ધરવા માટેની પવનપાવડી હતી, એનાથી એણે કૂતરાને ત્રણ-ચાર પ્રહાર કર્યો.
કૂતરે એના જાતસ્વભાવ પર ન ગયે, બલકે નમ્રતાથી બોલ્યો; “સંન્યાસી મહારાજ ! ભારે વાંક નથી, છતાં તમે મને માર્યો, ભગવાન રામચંદ્રજીના રાજમાં આવે જુલમ ન ચાલે. હું રામદરબારમાં તમારી વિરુદ્ધ ફરિયાદ કરીશ. ભગવાન રામ ન્યાય તોળશે. એ ન્યાય તેળાય તે પહેલાં તમે ચાલ્યા જાઓ તે, તમને રામદુહાઈ છે. '
રામદુહાઈ સાંભળી સંન્યાસીના પગ ન ઊપડયા. બંને જણે ન્યાય તોળાવવા રામદરબાર ભણી રવાના થયા.
રામદરબારનાં દ્વાર અભંગ હતાં. ગમે તે ફરિયાદી ગમે ત્યારે આવી દાદ માગી શકતે. દરબારની બહાર, એક સાંકળ સાથે મોટો ઘંટ લટકાવેલું હતું. કોઈ પણ એ ઘંટ વગાડતું કે સ્વયં રાજા રામ આવીને ઊભા રહેતા. ગમે તેની ફરિયાદ સાંભળતા ને કોઈની શરમ કે શેહ વગર ન્યાય ચૂકવતા.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮ ]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૨૧
રામચંદ્રજી અંતઃપુરમાં બેઠા હતા. એક પડખે સીતાજી હતાં, બીજે પડખે લક્ષ્મણજી હતા. સામે હુકમ બજાવતા હનુમાન ખડા હતા, ત્યાં તો એકાએક ધટ રઝણ્યા ખણીગ, ખીંગ, ખણીંગ !
લક્ષ્મણ વીર ! દરવાજે કાઈ દીન
રાજા રામે લક્ષ્મણજીને તરત હુકમ કર્યો; ' જા દુઃખિયું આવ્યું. લાગે છે ! '
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષ્મણ વીર દેાડવા. થાડી વારમાં પાછા આવ્યા તે મેલ્યા : હું ભગવાન | એક કૂતરા અને એક સન્યાસી બહાર ઊભા છે. ફરિયાદ કૂતરાની છે. '
· કાને ફરિયાદ કરવાની છે ! '
'
:
• એક સન્યાસી સામે કૂતરાની ફરિયાદ ! માણસ સામે પશુની ફરિયાદ ! જરૂર કંઇક જાણવા જેવું હશે. ચાલે, આવું છું !' રાજા રામચંદ્ર એમ ખાલ્યા તે ઊભા થવા ગયા. સીતાજીએ તેમને ઊભા થતાં શકયા ને કહ્યું : ' અતેને ખેલાવા, લખમણ વીર ! અમે પણ રામરાજ્યના ન્યાય જોઈ એ. '
અહીં
૪ બહુ સારું ! તેને અહીં હાજર કરા ! ' રાજા રામે
લક્ષ્મણને આજ્ઞા કરી, ઘેાડી
વારમાં બંનેને લઇ લક્ષ્મણ ત્યાં હાજર થયા. ભગવાન રામચંદ્રજીએ અનેતે જોઈ તે પ્રશ્ન કર્યો:
* જી, મારે !' કૂતરાએ કહ્યું.
"
1
વારુ, તમારી જે ફરિયાદ હાય તે, કાઈ ના ડર રાખ્યા વગર, સાચે સાચી કા, ન્યાય જરૂર મળશે.'
*
* સ્વામી ! રામરાજ્યમાં શું શ્વાન કે શું સન્યાસી બને સમાન છે. આ સન્યાસીએ મને વગર વાંકે ત્રણચાર દંડ માર્યા છે. માટે તેના ન્યાય કરો.' કુતરાએ પોતાની ફરિયાદ રજૂ કરી, કૂતરા ખેાલી રહ્યો, એટલે રાન્ન રામે સન્યાસીને પૂછ્યું કહે। સન્યાસીજી! આ કૂતરા જે ફરિયાદ કરે છે, તે મુજ્બનુ કાર્ય તમે કર્યુ છે? પૂછું તેને જ જવાબ આપજો.' હા, મેં તેને માર્યાં છે પણ...' સન્યાસીએ આગળ ખેલવા પ્રયત્ન કર્યો. પણ રામચંદ્રજીએ તેને વારતાં કશું: હું કારણ પૂછીશ. જાણું છું કે કારણ વગર કાર્ય ન થાય. વારુ, શા કારણે, કયા અપરાધે તમે તેને માર્યા ?'
• ભગવન્! એ એક નીચ રઝળતા કૂતરા છે, હું એક પવિત્ર સંન્યાસી છું. તે ભેદ ન્યાય તાળતાં આપ લક્ષમાં લેજો. વાત એવી બની કે આજ સવારે સરયૂ નદીમાં હું તારાસ્નાન કરવા ગયેલો. સ્નાનાદિ વિધિ પતાવી, શુદ્ધ થઈ બહાર નીકળ્યા, ત્યાં ધોરી માર્ગ પર આ નાલાયક કૂતરા ખેડા હતા. એણે નીચે પેાતાના દંડ હલાવી, તેના શરીર પર રહેલા પાણીના છાંટા મારા દેહ પર નાખ્યા, મને અપવિત્ર કર્યો. મને ક્રોધ ચઢયો. મેં પવનપાવડીના પ્રહાર કર્યાં,’ વારુ ! તો તમારી વાત સ્પષ્ટ થઈ ગઈ. હવે શ્વાન બિરાદર ! તમે છાંટા ઉડાડવાની આબતમાં શું કહેા છે?' રાજા રામચંદ્રજીએ કૂતરાને પ્રશ્ન કર્યો.
'
For Private And Personal Use Only
કૂતરા નમ્રભાવે ખેલ્યા : * સ્વામી ! મેં છાંટા ઉડાડવ્યા એ વાત સાચી નથી, પણ મારાથી અજાણતાં છાંટા ઊડી ગયા, એ સાચું છે. હું સરયૂમાં સ્નાન કરીને આવ્યા હતા. દેહ પરના પાણીને લૂછવા માટે, અમારી પાસે કઇ વસ્ત્ર હોતું નથી. અમે શરીર હલાવીને અમારા ભી
દેડ કારેણ કરી લઈએ છીએ.'
• વારુ ! ત્યારે આટલા મુદ્દા નક્કી થયા. સન્યાસીને કૂતરાથી છાંટા ઊડયા. સન્યાસી
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧] કૂતરે ને સંન્યાસી
[ ૧૯ અપવિત્ર થયા. એમણે માર માર્યો. પણ સ્થાન બિરાદર! એક વાત પૂછવાની બાકી રહી. તને સંન્યાસીએ ડંડા માર્યા એ વખતે તારા સ્વભાવ પ્રમાણે તને ક્રોધ ચઢવો જોઈતો હતો. તે વારુ ! તું તેમને કરો કેમ નહિ ?” રાજા રામે પ્રશ્ન કર્યો.
કૃત બોલ્યો “સ્વામી! એક ક્ષણ એ વિચાર આવી ગયો, પણ મેં મનને માર્યું –અલ્યા, પરભવ તે ક્રોધ કર્યો હશે, લેભ કર્યો હશે ને બીજા પાપ આચર્યો હશે, એટલે આ ભવે કૂતરો સર જાણે, ભૂંડા ! તારે રહેવા ઘર નથી. ટાઢ, તડકે કે વરસાદ, બધામાં રસ્તા પર પડી રહી, હડહડ થતાં જે બટકું રોટલો મળે તે ખાવાનો. એમાં આ ભવે તું ક્રોધ કરે, ધારે તે એક વાર સંન્યાસીને જીવ પણ લઈ લે, પણ એથી તને શું હાંસલ થશે ? તારે પરભવ બગડ્યો છે ને આ ભવ પણ બગડશે. એટલે મહારાજ ! મેં ક્રોધને કાબૂમાં રાખે, ને આપની પાસે ન્યાય માગવા આવ્યા.”
તે હવે તમે બંનેને ન્યાય નક્કી થઈ ગયો. સંન્યાસી ! તમને કારણ મળ્યું ને તમે ક્રોધ કર્યો. કૂતરાને કારણ મળ્યા છતાં એણે ક્રોધ ન કર્યો. બીજું ગંદા જળથી જેટલે માણસ અપવિત્ર થાય છે, તેટલે જ બલકે વધુ ગંદા વિચારોથી અપવિત્ર થાય છે, એટલે તમે ભલે દેખીતી રીતે કૂતરાને ઉડાડેલા છાંટાથી અપવિત્ર બન્યા પણ તમારે દેહ તે હલકા વિચારેથી
અપવિત્ર બન્યો જ હતો. જ્યારે કૂતરાનો દેહ ભલે ગંદા હોય, પણ એના અંતરમાં ઉત્તમ વિચારરૂપી પવિત્રતા ભરેલી જ છે એટલે એ પવિત્ર જે હતે. વળી, તમારે ધર્મ ક્ષમા કરવાને હતો, તે ધર્મ તમે ભૂલ્યા. કૂતરાને ધર્મ કરવાનો હતો, તે તેણે છોડ્યો. એટલે એક રીતે કહીએ તો મુનિને ધર્મ કૂતરાએ અદા કર્યો. કૂતરાને ધર્મ તમે અદા કર્યો. પાળે તેને ધર્મ, ગા વાળે તે ગવાળ. એટલે સંન્યાસી : રામરાજ્ય તમને ગુનેગાર લેખે છે.'
રાજા રામને ન્યાય સાંભળી સીતાજી, લક્ષ્મણ વગેરે આશ્ચર્યમાં પડી ગયાં. રાજા રામે છેલ્લે છેલ્લે કહ્યું: “સંન્યાસીજી! જટા રાખવાથી, ભગવાં પહેરવાથી, માળા ફેરવવાથી સંન્યાસી નથી થવાતું. મને મારા નહિ; દેધ, લેભને ઓછાં કરે નહિ. ત્યાં સુધી મુનપણું મળતું નથી ! માટે સાચા મુનિ બને ! સાચે મુનિ તે ચાંડાલ, બ્રાહ્મણ ને શ્વાન ત્રણેમાં સમાન વૃત્તિવાળા હાય.”
[ લેખકની ‘હિંદુધર્મની પ્રાણીકથાઓ ’માંથી ]
| અનુસંધાન પૃ8 ૨૨ થી ચાલુ છે ૧૬ વિશ્વભૂતિ
રાજગૃહ
મનુષ્ય ૧૭ મહાશુક ઉ. સ્થિતિ [ક. સુ ] ૧૮ ત્રિપુચ્છવાસુદેવ ૮૪ લાખપૂર્વ
પિતનપુરી
મનુષ્ય ૧૯ અપ્રતિષ્ઠાન ૩ ૩ સાગરેપુભ [ ક.
નારક (૭-નારકી) ૨૦ સિંહ ૨૧ (૪થી) નારકી
નારક ૨૨ મનુષ્ય
મનુષ્ય ૨૩ પ્રિય મિત્ર ચક્રવતી ૮૪ લાખપૂર્વ ૨૪ મહાશુક્ર ૨૫ નંદન રાજપુત્ર ૨૫ લાખપૂર્વ
છત્રિકા નગરી
મનુષ્ય ૨૬ પ્રાણત ૨૦ સાગરોપમ [ ક. સુ.) ૦
સંકેત સમજણ – ૧૦ જાણવામાં નથી. ( કે. સુ.] “ કલ્પસૂત્ર સુબોધિકા માં આવા સ્થાને આયુષ્યનો નિર્દેશ કર્યો છે
તિર્યંચ
મૂકાનગરી
દેવ
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રમણ ભગવાન મહાવીરના
પૂર્વના ૨૬ ભવે
(સંક્ષિપ્ત પરિચય)
લેખકઃ પૂજ્ય મુનિરાજ શ્રીમૃગેન્દ્ર મુનિ ચરમ તીર્થપતિ મહાવીરસ્વામીના પહેલાં ૨૬ ભ પૈકી દરેક ને લગતી ઓછીવધતી વિગતો પૂરી પાડનારું પ્રાચીનમાં પ્રાચીન ઉપલબ્ધ સાધન તે આવશ્યક (આવ ની નિયુક્તિ” છે. એની નિમ્નલિખિત ગાથાઓ અત્રે પ્રસ્તુત છે: [ ગાથા ૧૪૬ થી ૧૪૯, અને ૪૪૦ થી ૪૫૦ ] "पंथं किर देसित्ता, साहणं अडविविप्पणहाणं । सम्मत्तपढमलंभो बोद्धब्बो वद्धमाणस्स ॥१४६॥ [पन्थानं किल देशयित्वा साधूनां अटवीविप्रनष्टानां । सम्यक्त्वप्रथमलाभो, बोधव्यो वर्द्धमानस्य ॥]
– ખરેખર, અટવીમાં ભૂલો પડેલા સાધુઓને માર્ગ બતાવવાથી વિભુ વર્ધમાનસ્વામીના આત્માને પ્રથમવાર સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ એમ જાણવું. (એ એમને પહેલે ભવ ગણાય છે.) "लणं य सम्मत्त,अणुकंपाए उ सो सुविहाणं । भासुरवरे बोदिधरो देवो वेमाणिओ जाओ। १४७ [लब्धा च सम्यक्त्वं अनुकम्पया त्वसौ सुविहितेभ्यः ! भास्वरवरबोधिधरो देवो वैमानिको जातः ।।]
–સુવિહિત (મુનિવરે)ની અનુકંપા (ભક્તિ) કરવાથી એ સમ્યક્ત્વને પામ્યા અને (એ ભવે પૂર્ણ થતાં) તેઓ દેદીપ્યમાન ને ઉત્તમ દેહવાળા વૈમાનિક દેવ તરીકે (સૌધર્મ કલ્પમાં) ઉત્પન્ન થયા (ભવ-રજે.) चइउण देवलोगा इह चेव य भारहमि वासंमि । इक्खागकुले जाओ उसमसुअसुओ मरीइत्ति । १४८ [ યુવા વોરિદૈવ મારતે ઘઉં સુવા જ્ઞાતિ: જમદુતપુતો મરીચિરતિ ]
(ત્યાર પછી)દેવકથી અવીને અહીં ભારતવર્ષમાં જ ઇક્વાકુલેમાં ઋષભદેવના પૌત્ર મરીચિ તરીકે (ઉત્પન્ન) થયા. (ભવ–૩ો.) इक्खागकुले जाओ, इक्खागकुलस्स होइ उप्पत्ती। कुलगरवसेऽईए, भरहस्स सुओ मरीइत्ति । १४९ [ इक्ष्वाकु कुले जातः इक्ष्वाकुकुलस्य भवति उत्पत्तिः । कुलकरवशेऽतीते भरतस्य सुतः मरीविरिति ॥]
– કુવાકુકુલની અંદર કુલકરના વંશની સમાપ્તિ થતાં ભરતના પુત્ર મરીચ તરીકે ઉત્પન્ન થયા. ઇફ્તાકુકુળની ઉત્પત્તિ (કહેવાય) છે. इक्खागेसु मरीई, चउरासीई अ बंभलोगंमि । कोसिउ कुंल्लागंमी(गेसु), असीइमाउं च संसारे। ४४० [ इक्ष्वाकुषु मरीचिः चतुरशीति च ब्रह्मले के । कौशिकः कोलाके ( कोल्लाकेषु ) अशीति आयुश्च संसारे ॥]
– ઈવાકુકુળમાં (એ જ ભવમાં) ૮૪ લાખ પૂર્વ આયુષ્યને ભેળવીને બ્રહ્મલોકમાં મરીચિ થયા–ઉત્પન્ન થયા, (ભવ જ છે. અને ત્યાંથી (વી) કલાક ગામમાં કૌશિક (બ્રાહ્મણ) થયા. ત્યાં ૮૦ લાખ પૂર્વનું આયુષ્ય હતું. (ભવ પ .) (ત્યાર બાદ) સંસારમાં (કેટલાક કાળ) ભમ્યા. थूणाइ पूसमित्तो, आउं बावत्तरिं च सोहम्मे । चेइअ अग्गिजोओ, चोबट्टीसाणकप्पमि ॥ ४४१॥ [ સ્થળાયાં કુવમેત્રઃ નાયુઃ દ્વિતિ સૌષર્ષે 1 smોતઃ જતુ:ખિરીશન૨૨ ]
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૧] શ્રમણ ભગવાન મહાવીરના પૂર્વના ૨૬ ભ
[ ૨૧ -સ્થૂણ (નગરી)માં પુષ્પમિત્ર (બ્રાહાણ) થયા (અને ત્યાં) ૭૨ લાખ પૂર્વનું આયુષ્ય હતું (ભવ દો.) (ત્યાંથી) સૌધર્મ ક૫માં ઉત્પન્ન થયા (ભવ છેમો.) અને ત્યાંથી (ઍવી) ચિત્ય (સંનિવેશ)માં અગ્નિદ્યોત (બ્રાહ્મણ ) થયા. ૬૪ લાખપૂર્વ આયુષ્ય ભેગવી (પરિત્રાજક થઈ ભવ ૮મો.) ઈશાનકલ્પમાં દેવ તરીકે ઉત્પન્ન થયા (ભવ ૯.) मंदिरे अग्गिभूई, छप्पणा उ सणंकुमारंमि । सेअवि भारदाओ, चोआलीसं च माहिंदे ॥४४२॥ [મડિમિતિઃ પ્રચારાનુ તનકુમારે જોતાં મારદ્વાગઃ ચતુચરાશિથ મહેન્દ્ર II ]
– ત્યાંથી ચ્યવી ) મંદિર (સંનિવેશ)માં અગ્નિભૂતિ (બ્રાહ્મણ) થયા ( ત્યાં) (૫૬ લાખપૂર્વ આયુષ્યને ભેગવી (પરિવ્રાજક થઈ) (ભવ ૧૦.) સનતકુમાર કલ્પમાં દેવ થયા. (ભવ ૧૧મો). (ત્યાંથી વી) “વેતાંબી નગરીમાં ભારદ્વાજ (બ્રાહ્મણ થયા (ત્યાં) ૪૪ લાખપૂર્વ આયુષ્યને ભેગવી (ભવ ૧૨.) મહેન્દ્રક૯પમાં ઉત્પન્ન થયા (ભવ ૧૩મે.) संसरिअ थावरो, रायगिहे चउतीस बंभलोगंमि । छस्सुवि पारिवज, भमिओ अ संसारे ॥ ४४३ [ संसृत्य स्थावरः राजगृहे चतुस्त्रिंशत् ब्रह्मलोके । षट्स्वपि पारिवाजकं, भ्रान्तः ततश्च संसारे ॥ ]
-(માહેન્દ્ર કલ્પથી) વી રોજગૃહ નગરમાં સ્થાવર (દ્વિજ) થયા ત્યાં) ૩૪ લાખ એ પ્રમાણે – વાર પરિવ્રાજક (૨૬ પૈકી ૩, ૫, ૬, ૧૦, ૧૨, ૧૪, ભમાં) થયા. ત્યાર પછી (બ્રહ્માલેકથી અવી) સંસારમાં (કેટલેક કાળ) ભમ્યા. [रायगिह विस्सनंदि,विसाहभूई अ तस्स जुवराया। जुवरण्णो विस्सभूई, विसाहनंदी अ इअरस्स ।।-४ [राजगृहे विश्वनन्दी विशाखभूतिश्च तस्य युवराजः । युवराजस्य विश्वभूतिः विशाखनन्दिश्चेतरस्य ॥]
–રાજગૃહ નગરમાં વિશ્વનંદિ રાજા હતા અને વિશાખભૂતિ તેને યુવરાજ હતા. (તે) યુવરાજની ધારિણુદેવીને પુત્ર વિશ્વભૂતિ હતો. (ભવ ૧૬.) અને વિશાખનંદિ બીજા (રાજા)ને હતો. रायगिह विस्सभूई, विसाहभूइसुओ खत्तिए कोडी । चाससहस्सं दिक्खा, संभूअजइस्स पासंमि ।।-५ [અગર વિશ્વમૂત્તિ વિશવમૂરિજીત: ક્ષત્રિયઃ ડો. ઘર્ષદલ્લ રીક્ષા સંપૂત તિ), I ]
–રાજગૃહમાં વિશાખશ્રુતિના પુત્ર ક્ષત્રિય વિધભૂતિ હતા અને તેમનું ક્રેડ વર્ષનું આયુઃ હતું તેમજ તે જ ભવમાં) સંભૂતિ મુનિરાજ પાસે દીક્ષિત થઈ એકહજાર વર્ષ પર્યન્ત પાલન કર્યું गोत्तासिउ महुराए,सनिआणो मासिएण भत्तेण । महमुक्के उववण्णो, तओ चुओ पोअगपुरंमि॥-६ [ गोत्रासितो मथुरायां सनिदानो मासिकेन भतेन । महाशुक्रे उपपश्नः ततः च्युतः पोतनपुरे ॥]
– એકદા પારણા માટે (ગોચરી જતાં) મથુરા નગરીમાં ગાયથી ત્રાસ પામેલા ( પરાજય પામેલા તેમણે) નિયાણું કર્યું (આયુષ્ય સંપૂર્ણ થયે) માસક્ષપણના તાપથી મહાશુક્ર કલ્પમાં ઉત્પન્ન થયા (ભત્ર ૧૭મે.) ત્યાંથી ચવેલા તેઓ પિતનપુર (નગર)માં. पुत्तो पयावइस्सा, मिआवई देविकुञ्छिसंभूओ। नामेण तिविठुत्तो, आई आसी दसाराणं ॥ ४४५ [ પુત્ર: પ્રજ્ઞાપતેઃ મૃાવતીક્ષિસંમતઃ નાન્ન ‘ત્રિક 'રાતિ “ માઃિ' માસોત્ સારા ]
– મૃગાવતી દેવીની કક્ષમાં ઉત્પન્ન થયેલા, અને પ્રજાપતિના પુત્ર નામે ત્રિપુર એ દસારે (વાસુદેવો)માં પ્રથમ હતા.
૧. પરંતુ આ ઠેકાણે “કલ્પસૂત્ર સુધિકા’માં ૧૦ લાખ પૂર્વ આયુષ્યને નિર્દેશ કરાયેલ છે.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ભવે! ૧ ( નયસાર ) ૨ સૌધર્મ ૩ મરીચિ
૨૨]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
चुलसीईअपइट्ठे सीहो, नरएसु तिरियमणुएसु । पिभित्त चक्कवट्टी, मूआइ विदेहि चुलसीई ॥ - ८ [ चतुरशीति अप्रतिष्ठे सिंहो नरकेषु तिर्यगमनुष्येषु । प्रियमित्रश्चक्रवर्ती मुकायां विदेहे चतुरशीतिः ॥ ] ——ત્યાં વાસુદેવના ભવમાં) ૮૪ હજાર વર્ષનું આયુષ્ય ભોગવીને (ભવ ૧૮મા. ) ( સાતમી નારકીના) અપ્રતિષ્ઠાન ( નામના પાઘડા)માં ઉત્પન્ન થયા ( ભવ ૧૯મા.) પછી સિંહ. ( ભવ ૨૦મે.) પછી (ચેાથી) નરકમાં (ભવ ૨૧મા.) ત્યારબાદ તિર્યંચ વગેરે થઈ મનુષ્ય તરીકે ઉત્પન્ન થયા (ભવ ૨૨મે.) (ત્યાંથી ચ્યવી) વિદેહમાંની મૂકા નગરીમાં ૮૪ લાખ પૂર્વના આયુષ્યવાળા પ્રિયમિત્ર ચક્રવતી થયા.
पुतो धणजयस्सा, पुडिल परिसाउ कोडि सव्वट्ठे । णंदण छत्तग्गाए, पणवीसाउं सय सहस्सा ॥ ४४९ [ पुत्रः धनञ्जयस्य प्रोष्टिलः प्रव्रजितः वर्षकोटिः सर्वार्थे । नन्दनः छत्राप्रायां पञ्चविशति शतसहस्राणि ॥ ] ~~~ ત્યાર પછી પ્રિયમિત્ર ) ધનંજયના પુત્ર તરીકે ઉત્પન્ન થયા. અને ચક્રવર્તીના ભાગાને ભાગવી) પ્રાલિાચાર્યની પાસે દીક્ષા લીધી (તેમનેા) પ્રવ્રજ્યા પર્યાય એક ક્રોડ વર્ષા થયા હતા. (ભવ ૨૭મા.) ( ત્યાંથી ચ્યવી મહાશુક્ર કલ્પમાં ) સર્વો વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. (ભવ ૨૪મે.) (ત્યાંથી પછી ) છત્રગા નગરીમાં (જિતશત્રુ રાજાના) નંદન નામે રાજકુમાર થયા ત્યાં) ૨૫ લાખ પૂર્વનું આયુષ્ય હતું.
!
पव्वज्ज पुट्टिले सयसहस्स सव्वत्थ मासभत्तेणं । पुप्फुत्तरि उवण्णो तओ चुओ माहणकुलमि ॥ ४५० [ प्रवज्य प्रोष्टिले शतसहस्रं सर्वत्र मासभक्तेन । पुष्पोत्तरे उपपन्नः ततच्युतः ब्राह्मणकुले || —(રાજ્યના ત્યાગ કરી) પાટ્ટિલાચાર્યની પાસે દીક્ષા લીધી અને એક લાખ વર્ષ પર્યંન્ત હંમેશ માસક્ષપણથી ( કર્મોને ખપાવી પ્રાણત કલ્પમાં) પુષ્પાત્તર નામના વિમાનમાં ઉત્પન્ન થયા [ભવ ૨૫–૨ ક્રમ. ] ત્યાંથી ચ્યવેલા તે બ્રાહ્મણકુલમાં (માહણુકુંડ નગરમાં બાહ્મણી દેવાનંદાની કુક્ષિમાં ગર્ભ પણે ઉત્પન્ન થયા. [ ભવ. ૨૭]
આ ઉપરથી એની નીચે પ્રમાણે તારવણી થઈ શકે છેઃ
આયુષ્ય
૪ બ્રહ્મલેક ૫ કૌશિક
૬ પુષ્પમિત્ર છ સૌધ ૮ અગ્નિદ્યોત હું ઈશાન
૧૦ અગ્નિસ્મૃતિ
૧૧ સનત્કુમાર ૧૨ ભારદ્વાજ
૧૩ માહેન્દ્ર ૧૪ સ્થાવરજિ ૧૫ બ્રહ્મોક
www.kobatirth.org
0
૧-પલ્યેાપમ [ ૩. સુ. ] ૮૪ લાખપૂર્વ
૧૦ સાગરાપમ [ક. સુ. ]
૮૦ લાખપૂર્વ ૭૨ લાખપૂર્વ મધ્યસ્થિતિ ૬૪ લાખપૂર્વ મધ્યસ્થિતિ
૫૬ લાખપૂર્વ મધ્યસ્થિતિ ૪૪ લાખપૂર્વ મધ્યસ્થિતિ
૩૪ લાખપૂર્વ મધ્યસ્થિતિ
નગરી
.
0
.
O
કાલ્લાક
[ કે. સુ, ]
[ ક. ૩ ]
[ ક સુ. ]
[ ક,સુ. ]
[ કે. સુ, ]
[ જુએ : અનુસ'ધાન પૃષ્ઠ : ૧૯ ]
સ્થૂણા
For Private And Personal Use Only
ચૈત્ય સન્નિવેશ
0
મંદિર
.
શ્વેતાંખી
0
રાજગૃહ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
0 0 1 0 1 0 0 1 0 0 0 0 3 0
પરિવ્રાજક ગતિ
.
.
ઈ
છે
.
d
છે
[
.
વર્ષ : ૧૨
મનુષ્ય દેવ
મનુષ્ય
દૈવ
મનુષ્ય
''
દેવ
મનુષ્ય દેવ
મનુષ્ય
મનુષ્ય
દેવ
મનુષ્ય
મ
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
बीकानेरका त्रैलोक्यदीपक प्रासाद।
___ लेखक : श्रीयुत अगरचन्दजी नाहटा बीकानेर राज्यकी स्थापना राव बीकाजीने संवत् १५४५ के लगभग की। जोधपुरसे आते समय उनके साथ कई ओसवाल जैन भी थे। अतः बीकानेर राज्यके किलेकी नींव डालनेके साथ-साथ चिंतामणिजीके जैन मंदिरकी भी नींव डाली गयी। इस मंदिरका संवत् १५६१ राव बीकाजीके समयका शिलालेख है । इसके पश्चात् भांडाशाहने सुमतिनाथका एक जैन मंदिर बहुत ऊँची भूमिका पर बनाया। संवत् १५७१ में राजाधिराज लूनकरणजीके समय यह मंदिर तैयार हुआ। सूत्रधार गोदाने इसके निर्माणमें मुख्य रूपसे भाग लिया। इस मंदिरके शिलालेखमें इस विशिष्ट जिनालयका नाम 'त्रैलोक्यदीपक ' लिखा मिलता है । ___ जोधपुर राज्यके सुप्रसिद्ध राणकपुरके धरणाशाहके 'त्रैलोक्यदीपक-प्रासाद'का परिचय 'लोकवाणी' व 'धर्मयुगादि 'के पाठक पा चुके हैं। बीकानेरका यह भांडाशाहका जिनालय उसी राणकपुरके विशाल जैन मंदिरका अनुकरण है। इसके निर्माता भांडाशाहके नामसे बीकानेर में यह मंदिर भांडाशाहजीके नामसे ही प्रसिद्ध है। राजकीय लक्ष्मीनाथजीके मंदिरके पास ही यह त्रिमंजिला जिनालय बहुत दूरसे ही लोगोंको आकर्षित करता है। बीकानेर राज्यभरमें इतना विशाल कलापूर्ण और ऊंचा अन्य कोई प्रासाद नहीं है। मंदिरके परकोटेकी लंबाई सामनेको ओरसे १७० फुट और पीछेकी ओरसे १९० फुट है। चौड़ाई सामनेको ओरसे १४४॥ फुट और पीछेकी ओरसे १०९॥ फुट है। परकोटेके भीतर मूल मंदिरके चारों ओर काफी स्थान खुला छोड़ा गया है । मूल मंदिरकी लंबाई ७२।। फुट, बाह्य मंडप २२॥ फुट अर्थात् ९५ फुट है । और चौड़ाई पीछे की ओर ५२।। फुट तथा सामनेकी ओर ३९ फुट है। समतल भूमिसे ११२ फुट मंदिरका शिखर ऊंचा है । और फर्शते शिखर तककी ऊंचाई ८१ फुट है। मंदिर कितना संगीन बना है यह उसके सामनेके परकोटेके औसारसे ही पाठक अनुमान लगा सकते हैं । इसकी दीवारकी चौड़ाई १० फुटके लगभग व कंगूरोके पास २॥ फुट चौड़ी है। इससे इस मंदिरकी ऊंचाई, विशालता और भव्यताका कुछ आभास मिल सकता है।
कहा जाता है कि इस मंदिर का निर्माण बीकानेर बसनेके साथ साथ या उससे भी पहले आरंभ हो गया था। इसको बनानेके लिए पानी 'नाल' नामक स्थानसे (जो कि बीकानेरसे आठ मील दूर है) लाया जाता था और पत्थर जैसलमेरसे । जैसलमेरका पीला टिकाऊ पत्थर इधर और भी कई मंदिरोंमें प्रयुक्त हुआ है। इस पत्थरमें जाली और शिल्पकार्य बहुत सुन्दर होता है। ___ कहा जाता है कि इसके निर्माता मांडाशाह धोका व्यापार करते थे। हजारों मन घी इनके यहां संग्रहीत रहता था जिसे ऊंटो द्वारा बाहर भेजा जाता था। एक दिन घीमें एक
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. જૈન સત્ય પ્રકાશ [ १६:२१ मक्खी गिर पड़ी, भांडाशाहने उसे तुरंत निकाल कर राख पर डाल दी और अंगुली पर लगे घीको अपनी जूती पर रगड़ लिया। पास खड़े एक शिल्पीने सोचा कि यह सेठ बड़ा ही कंजूस मालूम होता है। जो व्यक्ति इतनेसे घीका भी विचार करता है वह मंदिर क्या बनवायेगा। परीक्षार्थ शिल्पीने जब नींव भरनेका समय आया, तब सेठसे कहा कि प्रासादके सुदृढ़ और निरुपद्रव होनेके लिए नींवमें घी और खोपरोंका डाला जाना आवश्यक है। भांडाशाहने कहा कि चाहो जितना घी घरसे मंगवा लो और तुरंत अपने सेवकोंसे सैकड़ों मन घीके कुप्पे मंगवाकर नींवमें डलवाने लगा। शिल्पी सेठकी इस धार्मिक भावनाको देखकर अवाक् रह गया । और घी डलवाना बंध कर अपने विचार प्रगट किये कि मैंने आपको परीक्षाके लिए ही यह बात कही थी। भांडाशाहने कहा कि भाई हम लोग फिजूलमें थोड़ी भी वस्तु न गवाँकर शुभ कार्यमें आवश्यकतानुसार बड़ी से बड़ी सम्पत्तिको भी लगानेमें नहीं हिलकते । इससे शिल्पीको बहुत उत्साह मिला और उसने अपनी ओरसे मंदिरको सुदृढ़ और दर्शनीय बनानेमें कोई कसर न रक्खी । भव्य रंगमंडप, विशाल गुंफन और शिखर की निर्माण-कला देखते ही बनता है। गर्भगृहकी भमती (प्रदक्षिणा )ने भरतमुनिके नाट्यशास्त्रसे समर्थित वाद्ययंत्रधारी और नृत्यरत देव-देवियोंको अंकित करने में शिल्पकारने अपने हृदय और मस्तिष्ककी एकाग्र वृत्तिको छेनी और हथौड़ीकी सहायतासे प्रस्तर खंडको कलाका साकार रूप दिया है। इसके पुतलियोंकी भाव-भंगिमा विविध सात्त्विक और भक्तिपूर्ण अभिव्यक्तिका केन्द्र है। मंदिर में १२ स्तंभ हैं। तीनों मंजिलोंमें चौमुख जिनप्रतिमाएं विराजमान हैं । ऊपरकी मंजिलसे बीकानेर नगरका दृश्य बहुत ही सुन्दर दिखाई देता है। मंदिरका शिखर बहुत दूरसे दिखाई देता है।
शिल्पकी दृष्टि से तो यह मंदिर बहुत ही महत्त्वपूर्ण है । प्रदक्षिणाका स्थापत्य चार भागोंमें विभक्त होता है। चार दिशाओंमें चार मूर्तियां है, जिनमें सामने द्वार है और जालियां हैं। प्रत्येक कक्षमें छः कायोत्सर्ग मुद्रास्थित जिन मूर्तियां है। दो-दो यक्ष प्रतिमा, चार-चार भावभंगिमावाली, नृत्यवाजिंत्रवाली १६ पुतलियां-इस प्रकार कुल ४८ मूर्तियां हैं। इसके परिकर, वाहन, वस्त्र और मुद्राएं भिन्न-भिन्न हैं। मूर्तियोंकी ऊंचाई ३ फुट, ८ इंच और चौड़ाई २ फुट है।
विगत अर्ध-शताब्दिमें इस शिल्पकलापूर्ण जिनालयको चित्रकलाकी दृष्टि से भी खूब समृद्ध किया गया। बीकानेरके सुप्रसिद्ध चित्रकार मुरादवक्षने संवत १९६० से ४ वर्ष तक निरंतर
और फिर समय-समय पर नाना चित्रों का निर्माण और सुनहरा 'मनौति काम' करके इस जिनालयके सौंदर्यमें अभिवृद्धि की । बाह्य सभामंडपके गुंबजमें सुजानगढ़का मंदिर, स्थूलभद्रदीक्षा, वेश्या-प्रतिबोध, भरतबाहुबलि-युद्ध, ऋषभदेवके १०० पुत्रोंका प्रतिबोध, दादाबाड़ी,
[ मा : मनुसंधान पृ. 2142 or lad]
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫) પૂ આ શ્રીવિજયભક્તિસૂરીશ્વરજી મ૦ ના સદુપદેશથી શ્રી જૈન સંધ,
| સમી (ગુજરાત) ૨૫) પૂ૦ મુનિરાજ શ્રીકળતિમુનિજી મ૦ ના સદુપદેશથી શ્રી ગોધાવી જૈન
- મૂર્તિપૂજક શ્રીસંધ, ગોધાવી (ગુજરાત) ૧૫) પૂ૦ મુનિરાજ શ્રીસુધાંશુવિજ્યજી મ૦ ના સદુપદેશથી શ્રીહરજી જૈન શાળા
- જામનગર (સૌરાષ્ટ્ર) ૧૫) પૂ મુનિરાજ શ્રીગુલાબમુનિજી મ૦ ના સદુપદેશથી કોટન ગ્રીન જૈન
| સકલ સંધ, મુંબઈ ૧૫) પૂ મુનિરાજ શ્રીજયંતવિજયજી મં૦ ના સદુપદેશથી શ્રીજૈન શ્વેતાંબર :
મૂર્તિ પૂજક ગુજરાતી પંચ, માલેગાંવ (જિ. નાશિક ) ૧૫) શ્રી જૈન સંધ સમસ્ત,
| લુણાવાડા (પંચમહાલ) ૧૫) પૂ૦ આ૦ શ્રીવિજયઉમંગસૂરીશ્વરજી મ૦ ના સદુપદેશથી શેઠ છગનલાલ
નાનચંદ દફતરી, ધ્રાંગધ્રા (સોરાષ્ટ્ર) ૧૧) પૂ૦ મુનિરાજ શ્રીપુણેાદયવિજ્યજી મ૦ ના સદુપદેશથી શ્રી જૈન સંધ
પાસલિયા (રાજસ્થાન) ૧૧) પૂ આ શ્રીઋદ્ધિસાગરસૂરીશ્વરજી મ૦ ના સદુપદેશથી શેઠ આણંદજી
| કલ્યાણજીની પેઢી, વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર). ૧૦) પૂ૦ ઉપાધ્યાય શ્રીધમ વિજયજી મ૦ ના સદુપદેશથી શ્રી ઉંઝા જૈન
મહાજન, ઉંઝા (ગુજરાત) ૧૦) શ્રી સિદ્ધક્ષેત્ર જૈન મોટી ટાળી,
- પાલીતાણા (સૌરાષ્ટ્ર) ૧૦) શેઠ પારી પાનાચંદ વ્રજલાલની પેઢી, .
કપડવંજ (ગુજરાત) ૧૦) પૂ૦ મુનિરાજ શ્રીલલિતવિજયજી મ૦ ના સદુપદેશથી શ્રી જૈન વેતાંબર
| સંધ સમરત, કેલ્હાપુર (મહારાષ્ટ્ર) ૮) પૂ૦ મુનિરાજ શ્રીગૌતમસાગરજી મ૦ ના સદુપદેશથી શ્રી નારદીપુર
જૈન સંધ, નારદીપુર (ગુજરાત) ૫) પૂ૦ મુનિરાજ શ્રીજ્યવિજયજી મ૦ ના સદુપદેશથી શ્રી અહમદનગર :
|
જૈન સંધ, અહમદનગર (દક્ષિણ ) ૫) પૂ૦ મુનિરાજ શ્રીમાનતુંગવિજ્યજી મ૦ ના સદુપદેશથી શ્રી માનતુ ગ
જૈન ભક્તિ બાળસમાજ, ભાવનગર (સૌરાષ્ટ્ર) ૫) પૂ મુનિરાજ શ્રીભદ્ર કરવિજ્યજી મ૦ ના સદુપદેશથી શ્રી નખત્રાણા
જૈન સંધ, નખત્રાણા (કચ્છ)
[ અનુસંધાન પૃષ્ઠ ૨૪ થી ચાલુ ] धन्नाशालिभद्र चरित्रके ३ चित्र, विजय सेठ-सेठानीके २ चित्र, इलाचीपुत्र, सुदर्शन सेठके २ चित्र तथा समवसरण-ये कुल १६ विशाल चित्र हैं। इसके नीचे कानिशि पर बीकानेर विज्ञप्तिपत्रका संपूर्ण चित्र है और ऊपर नेमिनाथकी बारात आदिके ८ चित्र हैं। दादा साहबके चरित्रसे संबंधित १६ चित्र हैं। गुंबजके सबसे ऊंचे भागके सोलह चित्र तीर्थंकरोंके चरित्रसे संबंधित है । अन्य चित्रोंमें जैन तीर्थों और जैन स्थानकोंके भावोंके चित्र विशेषरूपसे उल्लेखनीय है। इस प्रकार बीकानेरके इस कलाधामका यहां संक्षिप्त परिचय प्रस्तुत किया गया है ।
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No. B. 8801 જી વન સત્ય કહાણી શ્રી જેન સત્ય પ્રકાશ. ગે સૂચના યોજના. 2. આ માસિકનું વાર્ષિક લવાજમ રૂા. 3] 1. શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ ત્રણે રૂપિયા રાખવામાં આવ્યું છે. દ્વારા શ્રી. જૈન સત્ય પ્રકાશ ' માસિક 19 વર્ષ 3. માસિક વી. પી. થી ન મંગાવતાં લવાથયાં પ્રગટ કરવામાં આવે છે. જન્મના રૂા. 31 મનીઓર્ડ રદ્વારા મોકલી આપ- 2, એ સમિતિના આવન સંરક્ષક તરીકે વાથી અનુકુળતા રહેશે. રૂા. 500] આ૦ દાતા તરીકે રૂા. 200] આ૦ સદસ્ય તરીકે રૂા. 10 11 રાખવામાં આવેલા 4. આ માસિકનું નવું વર્ષ દિવાળીથી છે. આ રીતે મદદ આપનારને કાયમને માટે સારૂ થાય છે. પરંતુ ગ્રાહકે ગમે તે અ કથી માસિક મોકલવામાં આવે છે. બની શકાય. વિનતિ પ. ગ્રાહકોને એક માલવાની પૂરી સાવે૧. પૂજ્ય આચાર્યાદિ મુનિવરો ચતુર્માસનું ચેતી રાખવા છતાં અંકે ન મળે તે સ્થાનિક સ્થળ નક્કી થતાં અને શેષ કાળમાં જ્યાં વિહરતા પોસ્ટ ઓફિસમાં તપાસ કર્યા પછી અમને હોય એ સ્થળનું સરનામું માસિક પ્રગટ થાય સૂચના આપવી. એના 15 દિવસ અગાઉ માલતા રહે અને . તે તે સ્થળે આ માસિકના પ્રચાર માટે ગ્રાહકો 6. સરનામું બદલાવવાની સૂચના ઓછામાં બનાવવાનો ઉપદેશ આપતા રહે એવી વિનતિ છે. ઓછા 10 દિવસ અગાઉ આપવી જરૂરી છે, | 2. તે તે સ્થળામાંથી મળી આવતાં પ્રાચીન લેખકોને સૂચના અવશેષે કે ઐતિહાસિક માહિતીની સૂચના આપવા વિનંતિ છે. 1. લેખે કાગળની એક તરફ વાંચી શકાય 3. જૈનધર્મ ઉપર આક્ષેપાત્મક લેખે તેવી રીતે શાહીથી લખી મોક્લવા. આદિની સામગ્રી અને માહિતી આપતા રહે 2. લેખો ટૂંકા, મુદ્દાસર અને વ્યક્તિગત એવી વિનંતિ છે.. ટીકાત્મક ન હોવા જોઈ એ. - ગ્રાહુકાને સૂચના | 3. લેખો પ્રગટ કરવા ન કરવા અને તેમાં 1. 1 શ્રી જૈન સત્ય પ્રકાશ " માસિક પ્રત્યેક પત્રની નીતિને અનુસરીને સુધારાવધારો કરવાને અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રગટ થાય છે. હકે તત્રી આધીન છે. મુદ્રક : ગોવિંદલાલ જગશીભાઈ શાહ, શ્રી શારદા મુદ્રણાલય, પાનકાર નાકા, અમદાવાદ. પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ.. શ્રી. જૈનધર્મ" સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ધીકાંટા રોડ-અમદાવાદ For Private And Personal Use Only