________________
Shri Mahavir Jain Aradhana Kendra
ભવે! ૧ ( નયસાર ) ૨ સૌધર્મ ૩ મરીચિ
૨૨]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
चुलसीईअपइट्ठे सीहो, नरएसु तिरियमणुएसु । पिभित्त चक्कवट्टी, मूआइ विदेहि चुलसीई ॥ - ८ [ चतुरशीति अप्रतिष्ठे सिंहो नरकेषु तिर्यगमनुष्येषु । प्रियमित्रश्चक्रवर्ती मुकायां विदेहे चतुरशीतिः ॥ ] ——ત્યાં વાસુદેવના ભવમાં) ૮૪ હજાર વર્ષનું આયુષ્ય ભોગવીને (ભવ ૧૮મા. ) ( સાતમી નારકીના) અપ્રતિષ્ઠાન ( નામના પાઘડા)માં ઉત્પન્ન થયા ( ભવ ૧૯મા.) પછી સિંહ. ( ભવ ૨૦મે.) પછી (ચેાથી) નરકમાં (ભવ ૨૧મા.) ત્યારબાદ તિર્યંચ વગેરે થઈ મનુષ્ય તરીકે ઉત્પન્ન થયા (ભવ ૨૨મે.) (ત્યાંથી ચ્યવી) વિદેહમાંની મૂકા નગરીમાં ૮૪ લાખ પૂર્વના આયુષ્યવાળા પ્રિયમિત્ર ચક્રવતી થયા.
पुतो धणजयस्सा, पुडिल परिसाउ कोडि सव्वट्ठे । णंदण छत्तग्गाए, पणवीसाउं सय सहस्सा ॥ ४४९ [ पुत्रः धनञ्जयस्य प्रोष्टिलः प्रव्रजितः वर्षकोटिः सर्वार्थे । नन्दनः छत्राप्रायां पञ्चविशति शतसहस्राणि ॥ ] ~~~ ત્યાર પછી પ્રિયમિત્ર ) ધનંજયના પુત્ર તરીકે ઉત્પન્ન થયા. અને ચક્રવર્તીના ભાગાને ભાગવી) પ્રાલિાચાર્યની પાસે દીક્ષા લીધી (તેમનેા) પ્રવ્રજ્યા પર્યાય એક ક્રોડ વર્ષા થયા હતા. (ભવ ૨૭મા.) ( ત્યાંથી ચ્યવી મહાશુક્ર કલ્પમાં ) સર્વો વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. (ભવ ૨૪મે.) (ત્યાંથી પછી ) છત્રગા નગરીમાં (જિતશત્રુ રાજાના) નંદન નામે રાજકુમાર થયા ત્યાં) ૨૫ લાખ પૂર્વનું આયુષ્ય હતું.
!
पव्वज्ज पुट्टिले सयसहस्स सव्वत्थ मासभत्तेणं । पुप्फुत्तरि उवण्णो तओ चुओ माहणकुलमि ॥ ४५० [ प्रवज्य प्रोष्टिले शतसहस्रं सर्वत्र मासभक्तेन । पुष्पोत्तरे उपपन्नः ततच्युतः ब्राह्मणकुले || —(રાજ્યના ત્યાગ કરી) પાટ્ટિલાચાર્યની પાસે દીક્ષા લીધી અને એક લાખ વર્ષ પર્યંન્ત હંમેશ માસક્ષપણથી ( કર્મોને ખપાવી પ્રાણત કલ્પમાં) પુષ્પાત્તર નામના વિમાનમાં ઉત્પન્ન થયા [ભવ ૨૫–૨ ક્રમ. ] ત્યાંથી ચ્યવેલા તે બ્રાહ્મણકુલમાં (માહણુકુંડ નગરમાં બાહ્મણી દેવાનંદાની કુક્ષિમાં ગર્ભ પણે ઉત્પન્ન થયા. [ ભવ. ૨૭]
આ ઉપરથી એની નીચે પ્રમાણે તારવણી થઈ શકે છેઃ
આયુષ્ય
૪ બ્રહ્મલેક ૫ કૌશિક
૬ પુષ્પમિત્ર છ સૌધ ૮ અગ્નિદ્યોત હું ઈશાન
૧૦ અગ્નિસ્મૃતિ
૧૧ સનત્કુમાર ૧૨ ભારદ્વાજ
૧૩ માહેન્દ્ર ૧૪ સ્થાવરજિ ૧૫ બ્રહ્મોક
www.kobatirth.org
0
૧-પલ્યેાપમ [ ૩. સુ. ] ૮૪ લાખપૂર્વ
૧૦ સાગરાપમ [ક. સુ. ]
૮૦ લાખપૂર્વ ૭૨ લાખપૂર્વ મધ્યસ્થિતિ ૬૪ લાખપૂર્વ મધ્યસ્થિતિ
૫૬ લાખપૂર્વ મધ્યસ્થિતિ ૪૪ લાખપૂર્વ મધ્યસ્થિતિ
૩૪ લાખપૂર્વ મધ્યસ્થિતિ
નગરી
.
0
.
O
કાલ્લાક
[ કે. સુ, ]
[ ક. ૩ ]
[ ક સુ. ]
[ ક,સુ. ]
[ કે. સુ, ]
[ જુએ : અનુસ'ધાન પૃષ્ઠ : ૧૯ ]
સ્થૂણા
For Private And Personal Use Only
ચૈત્ય સન્નિવેશ
0
મંદિર
.
શ્વેતાંખી
0
રાજગૃહ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
0 0 1 0 1 0 0 1 0 0 0 0 3 0
પરિવ્રાજક ગતિ
.
.
ઈ
છે
.
d
છે
[
.
વર્ષ : ૧૨
મનુષ્ય દેવ
મનુષ્ય
દૈવ
મનુષ્ય
''
દેવ
મનુષ્ય દેવ
મનુષ્ય
મનુષ્ય
દેવ
મનુષ્ય
મ