Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
श्री जन
UCHIGE
www.kobatirth.org
cal
सत्य प्रकाश
તંત્રો ચીમનલાલ ગોકળદાસ શાહ
ता. १५-८-५४ : सभहावाह
वर्ष १८: : ११]
[ भांड : २२७
र
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR SHREE WAHAVIR JAIN ARADHANA KENDRA Koba, Gandhinagar 362007. Ph10791 23278252.23276204-05
For Private And Personal Use Only
B
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃષ્ઠ :
૧૯૩ ૧૯૪
विषय-दर्शन અંકે ? વિષય ?
લેખક ? ૧. વિનંતિઃ
સંપાદકીય : ૨. પર્યુષણ પર્વને ઉદ્દેશ :
પૂ. મુ. શ્રી. હું સસાગરજી : ૩. જૈન તવારીખના પાને નોંધાયેલી મહા
e ગુજરાતની સમૃદ્ધિ : પૂ. પં. શ્રી. કનકવિજયજી : ૪. હિંસા અહિંસા વિવેક : " પૂ. ૫. શ્રી ધુરંધરવિજયજી : ૫. ખંભાતમાં પ્રગટ થયેલી ૪૧.
- જિન પ્રતિમાઓ : પૂ. મુ. શ્રીવિશાલવિજયજી : ૬. કમ મીમાંસા :
શ્રી. ખુબચંદ કેશવલાલ : ૭. ન્યાયાલયના ચૂકાદાઓમાં સ્વાદ : પૂ. મુ. શ્રીજ્ઞાનવિજયજી : ૮. શ્રી, ગુણસમુદ્રસૂરિ રચિત શાંતિનાથ
ચરિત્ર લેખનપ્રશસ્તિ : શ્રી. ભંવરલાલજી નાટા : ૯. મંત્રી ધનકરાજકે પુત્ર સિંહકા
અજ્ઞાત વૈદ્યક ગ્રંથ : શ્રી. અગરચંદ નાહટા :
૧૯૭ ૨૦૨
૨૦૫ ૨૦૮ ૨૧૦
૨૧૩
ટાઈટલ પેજ બીજું-ત્રીજી
मंत्री धनराजके पुत्र सिंहका
अज्ञात वैद्यक ग्रंथ
लेखक : श्रीयुत अगरचंदजी नाहटा 'प्रज्ञाप्रकर्षः प्राग्वाटे' अर्थात् पोरवाड़ जातिका एक विशेष गुण प्रज्ञाकी प्रकर्षता माना गया है । श्वेताम्बर जैन समाजके श्रावकोंमें इस ज्ञातिके ही रचित ग्रंथ अधिक संख्यामें हैं। इससे इस कथनकी पुष्टि होती है। जैन सत्यप्रकाश वर्ष १९, अंक १में व राजस्थान भारतीके वर्ष ३, अंक ३-४में रणथंभोरके शासक अल्लावद्दीनके मंत्री पोरवाड़ ज्ञातीय धनराजके रचित धनराज प्रबोधमालाका परिचय प्रकाशित किया गया था। अभी अभी धनराजके पुत्र सीहा (सिंह)के रचित एक वैद्यक ग्रंथका अंतपत्र अवलोकनमें आया जिसकी प्रशस्ति यहां प्रकाशित की जा रही है।
[ જુઓ : અનુસંધાન ટાઈટલ પેજ ત્રીજું ]
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
! ! અર્થમ્ ા अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक
मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात)
વર્ષ : ૨૩ || વિક્રમ સં. ર૦૧૦: વીર નિ. સં. ર૪૭૯: ઈ. સ. ૧લ્મ ||
: || શ્રાવણ વદિ ૧ રવિવારે : ૧૫ ઓગસ્ટ
क्रमांक २२७
=
=
=
કામ ન કર
,
વિનંતિ
પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવી રહ્યાં છે, એ સમયે અમારે પ્રત્યેક વર્ષની માફક આ વર્ષે પણ યાદ આપવાની રહે છે કે, માસિકની આર્થિક સ્થિતિ જોઈએ તેવી નથી. આવતા વર્ષના ખર્ચ માટે એની સ્થિતિ ચિંતાજનક છે, જ્યારે બીજી તરફ વિદ્વાન અને પૂજ્ય શ્રમણવર્ગ આ માસિક બંધ ન પડે તે માટે વારંવાર સૂચના આપતા જ રહે છે, આવી પરિસ્થિતિમાં અમે શ્રીસંધને માસિકના નિભાવ માટે યથાશક્તિ મદદ કરવા વિનંતિ કરીએ છીએ, અમારી વિનંતિ માસિકના ગ્રાહકે પૂરતી ન રહે એ ખાતર અમે પૂજ્ય આચાર્યાદિ મુનિમહારાજે જે જે સ્થળે ચતુમાંસ સ્થિત હોય તે તે સ્થળના શ્રીસંઘને માસિકના નિભાવ અર્થે મદદ કરવા ઉપદેશ આપે એવી અમારી આગ્રહભરી વિનંતિ છે.
માસિકની પ્રગતિ માટે કેટલીયે યોજનાઓ પડી છે પરંતુ આર્થિક સ્થિતિ એને પીછેહઠ કરવાની ફરજ પાડે છે. આમ છતાં માસિકની આર્થિક મર્યાદામાં પણ એનાથી બનતું એ અવશ્ય કરે જ છે. એની શક્તિ કરતાં ઘણીવાર એ મિટી ફાળ ભરે ત્યારે એને કેટલીક વખત સંયુક્ત અંક કરે પડે છે.
સમાજ પાસે અમારી માગણી મેટી નથી, પ્રત્યેક વર્ષનું ખર્ચ મળી રહે તેચે બહુ છે. આશા છે કે, આ વર્ષે પ્રત્યેક સ્થળના શ્રીસંઘે અમારી આ માગણીને આવકારી શક્તિ અનુસાર મદદ કરશે તે તે સંતેષકારક લેખાશે. સં
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર્યુષણ પર્વને ઉદ્દેશ લેખક : પૂ. મુનિરાજ શ્રીહંસસાગરજી મહારાજ [ ભાવનગર તા. ૫-૮-૫૪]
રાગ અને દ્વેષ જેઓના સર્વથા ગયા છે, તે સર્વજ્ઞ ભગવંતોએ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી મળી ચાર ગતિરૂપ સંસારને જીવો માટે ભયંકર દીઠ, અને તેવા જ સ્વરૂપે ઓળખાવ્યો છે. તેમણે જણાવ્યું કે-તેમાં (સંસારમાં) રહેનાર અત્માઓને મહાન દુઃખદ એવાં જન્મ, જરા, મૃત્યુ, ઈષ્ટિનો વિગ અને અનિષ્ટ સંયોગ, આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે દુઃખની ઘાણીમાં પલાઈને જીવવાનું હોય છે.
આજ દુ:ખી તે પહેલા પાપી” એ ન્યાયે પૂર્વોપાર્જિત કર્મોનું ફળ કપરું હોય છે, અને તેથી જ મનુષ્યોએ રસ દાખવવાની જરૂર રહે છે.
આ જગત અનંતા સંસારી જીથી ભરેલું છે તેમાં સુક્ષ્મ અને બાદર નિગોદ (વનસ્પતિકાય)માં તેમજ હરકોઈ જાતનાં કંદમૂળ વગેરેમાં અનંતા જેવો હોય છે. પૃથ્વી, જળ, અગ્નિ, પવન વગેરેના રજકણુ જેટલા વિભાગમાં અસંખ્યાતા છેવો હોય છે. ઝાડ, પાન, ભાજી, પાલે, ફળ, ફૂલ વગેરેમાં અનંતા-અસંખ્યાતા-સંખ્યાતા આદિ છે હોય છે. એ દરેક છેવો, એકેન્દ્રિયપણાની જ પ્રાપ્તિવાળા કંગાળ, અશરણ અને હાલવા-ચાલવાનીય શક્તિ વગરના એવા બિચારા બાપડી છે. તદુપરાંત ઇયળ, પૂરા, અળસિયાં, કરમિયાં, વાળા, જળ વગેરે
વો બેઈયિ છે કે જે બિચારાને અનુક્રમે નાક, આંખ અને કાન હોતાં જ નથી, અને માત્ર ઉદરપૂર્તિ માટે જે તે સ્થળે રખડતાં રડતાં પ્રાય: જેઓની જે તે હાથે નિર્દોષપણે જ અને અકાળે ચકદાઈ કપાઈ-ટુકડા થઈ મરી જવાની કરુણ સ્થિતિ સર્જાયેલી હોય છે. માંકડ, ચાંચડ, કીડી, મંકોડી, ઉધેઈ, , લીખ, કાનખજુરા, ધીમેલ, વાંદા વગેરે જીવે ત્રણ ઈવાળા છે કે જે બિચારાંને આંખો અને કાન હોતાં નથી, અને બેઇયિ જેની જ દશાએ કેવળ ઉદરપૂર્તિ માટે જ જ્યાં ત્યાં રઝળતાં જે તે દ્વારા ચગદાઈ–કપાઈ કરુણરીતે જ અકાળે મૃત્યુના મુખમાં ઝડપાઈ જાય છે. તીડ, માખી, મચ્છર, ડાંસ, વીંછી વગેરે જે ચાર ઇંદ્રિયવાળા છે, અને તેઓ બિચારા જન્મથી જ કાન વગરના છે, અને બહુધા માનવીની રહેમ તળે મૂકાઈને અધમજનોના હાથે કરુણ મૃત્યુના ભાજન બને છે. એ સિવાયના પાડા, ઘેટાં, બકરાં, ગાય, ભેંસ, વાંદરા, કુતરા, હરણ, રેઝ, ઉદર વગેરે પશુઓ તેમજ કબુતર, સુડા, પોપટ, મોર, ચકલાં, વળવાંગડી વગેરે પક્ષીઓ પાંચેય ઈોિને પામેલા છે, પરંતુ તેઓ પણું પ્રાયઃ માનવીની રહેમતળે જ પૂરું કવન જીવી શકે, એવા મમાં બિચારાં બાપડાં હોઈને અધમજનોના હાથે નિર્દોષપણે જ કપાઈ–વટાઈ અકાળે જ કરુણ મૃત્યુના ભાજન બને છે. આથી જ હામ-દામ અને ઠામ વિનાના તે તે બિચારા બધા જ જીવો હિંસાનું નહિ, પણ દયાનું સ્થાન છે, એમ પિતાનું ઉજવળ ભાવિ ઈચ્છતા ધાર્મિક માનવી માત્ર સમજીને તેમને બચાવવા એ ફરજ માનવી જોઈએ.
જગતના એ બધા જ છે એ રીતે દુ:ખી હોવા છતાં પિતપોતાની જિંદગી મનુષ્યની માફક જ સુખે જીવવા ઈચ્છે છે, એમ સમજનાર છતાં ધર્મ નહિ મેલે માનવી,
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૧૧ ] પર્યુષણ પર્વને ઉદ્દેશ
[ ૧૫ તેમના કરતાં વધારે સુખી હોવા છતાંય તેવા દુઃખી પ્રાણીઓને પિતાની હાજતો પૂરી પાડવા હણી નાખે છે ! અને તેમાં પોતાને શાણે ગણે છે ! એ એના હૃદયની કઠોરતાની પરાકાષ્ટા છે. સહુ પ્રાણીઓ કરતાં માનવીને હાથે હંમેશાં એવા નિરાધાર છના રક્ષણની ખૂબ જવાબદારી છે. છતાં એ ભૂલીને માનવી તેવા અશરણ છવોની હિંસામાં રાચે તે ઓછું ભેચનીય ન ગણાય. આવા અવિચારક પાપાચરણાદિના યોગે જ માનવ જેવી ઉત્તમ જાતને પણ આ ભવાટવીમાં અનાદિ કાળથી વારંવાર, તેમાંનાં પણ જે તે ભવ પામીને દુ:ખી દુ:ખી હાલતે ભટક્યા જ કરવું પડે છે. આથી જે માનવી આત્મધર્મને ઓળખતે થાય તે જગતના એ બધા જીવો પતિપતાની જિંદગી નિરાબાધપણે જીવી શકે, અને પોતે પણ ઉત્તરોત્તર સુખમય જીવન વિતાવી શાશ્વત સુખને પામે, એમ જ્ઞાની ભગવતિએ જેવું જોયું તેવું જણાવ્યું છે.
ચારે ગતિના છેવામાં મનુષ્યગતિના જ જીવો ધારે તો તે પાપકર્મથી સદંતર મુક્ત બની શાશ્વત સુખના સ્વામી થઈ શકે તેવા શ્રેષ્ઠ છે.' પ્રભુએ મનુષ્યને જ અહિંસા ધર્મને ઉપદેશ આપે, તેમાં એક વિશિષ્ટ હેતુ છે.
મનુષ્ય જેવી ઉત્તમ ગતિને પામેલા જેમાં પણ પાંચ પ્રકાર છે. ૧. કેટલાક જીવો ૫ગલાનંદી હોય છે જે અહિંસા ધર્મને અનર્થકારી માને છે. ૨. કેટલાક જીવોને અહિંસા, ધર્મ વિપરીતપણે પરિણમે છે. ૩. કેટલાક ઈવેને યથાર્થ પરિણમન થયેલું હોય પરંતુ પાલન થઈ શકતું ન હોય. ૪. કેટલાક જીવોને પરિણમન યથાર્થ થયું હોય અને પાલને અમુક અંશે જ કરી શકતા હોય ! જ્યારે પ. કેટલાક જ છે એવા મહાપુણ્યવંત હોય છે કે જેઓ સર્વજ્ઞ પરમાત્માએ ઉપદેશેલ અહિંસા ધર્મનું યથાર્થ પરિણમન પામેલા હોય છે અને તેનું સર્વાગીણ પાલન પણ કરતા હોય છે.
એ પાંચ પ્રકારના મનુષ્યોની પિછાન પશ્ચાનુપૂર્વીએ આ પ્રમાણે થઈ શકે છે– 1-અહિંસાધર્મનું સર્વાગતયા પાલન કરવાવાળીનું આજીવન એ, એ હોય છે કે– “ઇનીનિયા તિહું તિવિહેંગ નવ વિદિા–પૃથ્વી, અપ, તૈઉં, વાઉ. વનસ્પતિ અને ત્રસ એ ઈયે નિકાયના જીવોનું, શાસ્ત્રમાં બતાવેલ વિધિપૂર્વક મન, વચન, અને કાયાથી કરવું-કરાવવું અને અનુમેદવું એ નવટપૂર્વક રક્ષણ કરવું. એટલે કે–વવાળાં જળ-ફળ વગેરે વિના પિતાના પ્રાણ નીકળી જતા હોય તે નીકળી જવા દેવા, પરંતુ તે તે જેના ભાગે તે જીવવું જ નહિ !' આ રીતે પિતાના જીવનના ભેગે પણ સહુ જીવોને જીવવા દેવારૂપ સર્વાગ અહિંસાનું પાલન કરનાર તે જૈન સમાજને પૂજ્ય શ્રમણવર્ગ છે. આ વર્ગ બરાબર સમજે છે કે–“સુમરિયા પિ નીવ હૃતિ કોવિચ સ’–સંપૂર્ણ દુઃખમાં સર્વ ડૂબેલા જીવો પણ જીવવું જ ઇચ્છે છે. તે નીવવિયા સર્ચ ન વજીરું' તેઓને જીવિત કરતાં બીજું કાંઈ પણ વહાલું નથી.
૨-અહિંસાધર્મનું આંશિક પાલન કરનાર બીજે વર્ગ, પિતાના જીવનને જે રીતે નિભાવવા, બચાવવા અને ભેગાદિ સામગ્રી પૂરી પાડવી દ્વારા પોતે પિતાના જીવનની કિંમત ગણે છે, તેવી જ રીતે બીજા બધા જ જેના જીવનની કિંમત ગણે છે અને તેથી અશક્ય પરિહાર સિવાયના યે કાયના જીવોમાંથી એક પણ જીવને કે–તેના પ્રાણને દુઃખ કે હાનિ કરવા કદી તૈયાર હોતું નથી. જે જૈન સમાજનો દેશવિરતિધર શ્રાવકવર્ગ છે.
૩–અહિંસાધર્મની માત્ર સમજણ ધરાવનાર ત્રીજો વર્ગ સમજે છે કે “જી અને
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬] શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૧ જીવવા દે'–અમારી જેમ જગતના બધા જ જીવોને જીવન ધારણ કરવાનો હક્ક છે. માટે અમારે જીવનનિર્વાહ કે રક્ષણ વગેરે બીજા જીવોના જીવનના ભોગે થાય તે કોઈ પણ રીતે ન્યાયયુક્ત નથી, પાપ છે. આ છે સમ્યગ્દષ્ટિવર્ગ.
૪અહિંસાધર્મની વિપરીત સમજ ધરાવનાર વર્ગ- અને જીવાડના મુદ્રાલેખવાળો છે. ઉપરના ત્રણ વર્ગની તેમજ “વૈતાનિ વવિઝાનિ સર્વેનાં મારિ I સિાસ્વિમોચે ત્યા મૈથુનવર્ઝન'-એ ઉક્તિ અનુસાર અહિંસાધર્મને તે ઉત્તમ જ કહે છે. પરંતુ અહિંસાધર્મને તથારૂપે સમજેલ નહિ હોવાથી અહિંસાધર્મમાં માનતો હોય છે પણ વર્તનમાં ઉતારતા નથી તેથી પિતાના જીવનની જેમ બીજા જીના જીવનના રક્ષણની વાતો માત્ર કરતે હોય છે. પરિણામે “નવો નીચા જીવન' જેવી ઉક્તિને “એક જીવ બીજા જીવના ભાવ જીવનનું કારણ છે? એ સીધો અર્થ ઉલટાવીને “નીવો નીવસ મફળમ્’ એવો જુલમીઅર્થ કરવા માંડે છે એટલે કે- બળવાન દુર્બળનો ઉોગ કરી શકે છે.' એવા ઘેર પાપપ્રવર્તક અર્થને આગળ કરીને આ જગતના અન્ય નબળા પ્રાણીઓના કિંમતી જીવનને પિતાના જીવનના નિર્વાહાથે નાશ કરીને જીવવામાં ફરજ માને છે ! એ રીતે અહિંસાના નામ તળે ધોર હિંસા કર અને ફેલાવતો હોય છે. દયાને કહેતા હોવાથી તે વર્ગ નિરાધાર, નિરાશ્રિત, અંધ, લૂલાં, લંગડાં, પાંગળાં, બેકાર આદિ છવોને જીવાડતો પણ દેખાય, છતાં તેમાં પણ બીજા ના જીવનને બેગ તો લેતો જ હોય છે, આથી બહુલતાએ આ વર્ગને અહિંસાનો અવાજ પણ પ્રાયઃ મનુષ્ય અને ગાયના રક્ષણ પૂરતો જ રહી જવા પામે છે! એ સિવાય પાડા, ભેંસ, બકરાં ઘેટાં, રેઝ, હરણ, સડા, વાગોળ, માંકડ, મચ્છર, ડાંસ, વીંછી ઈત્યાદિ બિચારા લાખો નિરાધાર પશુઓની થતી કરુણ હિંસા પ્રતિ તે લગભગ મૂક પ્રવૃત્તિ જ સેવાતી હોય છે. તેવા પણ મોટા સર્વ જીવોની હિંસા બંધ જ થવી જોઈએ.' એવું મુંબઈની શ્રી જીવદયા મંડળીના તથા અમદાવાદ હિંસાવિધ સંઘના જેવું અહિંસાધર્મનું વ્યાપક ધ્યેય આ વર્ગમાં આવવું મુશ્કેલ હોય છે. આ જોતાં રાજકારણમાં થતી અહિંસાની વાત તો પર પ્રતારણરૂપ જણાયા સિવાય રહેતી નથી.
પ-અહિંસાધર્મને અનર્થકારી માનનાર પાંચમો નાસ્તિક વર્ગ “બીજા જીના ભેગે પણ જીવો'ના મુદ્રાલેખવાળો હોય છે. તે વર્ગનું કહેવું એવું છે કે–ચાવજ્ઞીત સુવં ગીત, ગળ ક્વિા વૃત વિવેત્ | મીભૂત હેચ પુનરાગમનં : ?' એટલે કે જ્યાંસુધી જીવો ત્યાં સુધી હિંસા, જૂઠ, ચેરી, મૈથુન, અને પરિગ્રહ વગેરેથી થતા પાપને બિલકુલ ડર રાખ્યા વિના બસ મોજપૂર્વક છે. સુખે જીવવાના સાધનોના અભાવે ઋણ કરીને પણ ઘી પીઓ. શરીરની રાખ થયા પછી એ ફરી ક્યાં મળવાનું છે ?
મનુષ્યમાં આ પાંચમો વર્ગ તે બિચારે પાપે પાર્જન કરીને ભવાટવીમાં ભટકવા જ સર્જાયેલ હોવાથી તેના માટે તે અહિંસાધર્મ નકામો છે. ચોથા વર્ગ અહિંસાધર્મની આ મેક્ષમહેલ પર પહોંચવા માટેની ઊભી કરેલ સીડીને કૂવામાં મૂકવા જેવું કરે છે, જે સીડી માળ પર ચડવાને બદલે કૂવાના તળિયે ધકેલવાનું કામ આપે છે! આથી વર્ષભરનાં પાપોને ખપાવવાને સમર્થ એવા નજીકમાં આવતાં મહાન પર્યુષણ પર્વની આરાધના મનુષ્ય જેવી ઉત્તમ ગતિને પામેલ હોવા છતાં તે બે વર્ગને તે ઉગી નથી.
[ જુઓ : અનુસંધાન પૃષ્ઠ : ૨૦ ]
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન તવારીખના પાને નોંધાયેલી
મહાગુજરાતની સમૃદ્ધિ.
લેખક – પૂજ્ય પંન્યાસ શ્રી કનકવિજયજી સમૃદ્ધિ કે સંપત્તિ, પૂર્વકાલીન સુકૃત દ્વારા ઉપાર્જિત પુણ્યના વેગે આત્માને પ્રાપ્ત થાય છે. સમૃદ્ધિને મેળવી આપનારું પુણ્ય પાપાનુબંધી અને પુણ્યાનુબંધી આમ બે પ્રકારનું હોય છે. પુણ્યાનુબંધી પુણ્યના ભેગે મળેલી સંપત્તિ આત્માને જાગૃત રાખીને ઉત્તમ પ્રકારના સત્કાર્યોમાં મેટે ભાગે ખર્ચાય છે. જેથી તે લક્ષ્મીને ભોગવનારા આત્માઓ સાચે જ પુણ્યશાલી ગણાય છે. વિનય, વિવેક, દાન, સંયમ, નમ્રતા, ઔચિત્ય, નિઃસ્પૃહતા ઇત્યાદિ સુંદર ગુણો આ પુણ્યશાલી આત્માઓને વારસામાં જ જાણે મળેલા હોય છે, આથી આ પ્રકારના આત્માઓ ભવન્તરમાં પણ સદ્ગતિને મેળવનારા હોય છે.
ભારતવર્ષ એટલા માટે આર્યલકાની વસતિવાળા આર્યદેશ એક રીતે ગણાય છે. મુખ્યત્વે આ દેશમાં આર્યસંસ્કૃતિની અસર રહેલી છે. આ દેશમાં સ્થાયી પ્રજા તરીકે કાયમી વસવાટ કરીને રહેલે વર્ગ આર્યસંસ્કારથી લાલિત થઈ પાલન કે પોષણ પામેલા જનસમુદાય છે. એટલે તેની સમૃદ્ધિ કે સંપત્તિ, સામાન્ય રીતે અન્ય અનાર્ય દેશની પ્રજાઓ કરતાં સહેજે પુણ્યાનુબંધી પુણ્યવાળી હોવી સંભાવ્ય છે.
જ્યારે ગુજરાત-મહાગુજરાતમાં વસતી પ્રજા સંપત્તિ કે સમૃદ્ધિથી સમૃદ્ધ છતાં બધા દેશે. કરતાં વિશેષ પુણ્યાનુબંધી પુણ્યનો ભેગવંટ કરનારી હોવાથી તે ભૂમિ પણ પુણ્યમયી પવિત્ર મનાય છે અને એક કાલે ઈતર દેશની સંપત્તિનું કેન્દ્ર, વ્યાપારનું મથક અને સધળા વાણિજ્ય ઉદ્યોગોનું મધ્ય બિન્દુ ગુજરાતની પુણ્યભૂમિ ગણાતી—એ હકીકત સંકડે વન લિપિબદ્ધ ઈતિહાસ, મુખ્યત્વે-જેન ઈતિહાસ, આજે આપણને કહી રહ્યો છે. જે તે તે જૈન ચરિત્રગ્ર, પ્રબંધ, ચાવત રાસાઓના અભ્યાસક વર્ગને પરિચિત છે. આ બધા ગ્રન્થસર્જન પૂ. શાસનપ્રભાવક જેનાચાર્યો વગેરે જૈન શ્રમણની વિદ્વત્તાનાં પ્રતીકરૂપ છે.
જૈન ઇતિહાસકારોને મહાગુજરાતની ધનસંપત્તિની નોંધ શા સાર લેવી પડી વાર ? આ પ્રશ્ન જન્મે એ કદાચ સંભવિત છે. એનો ઉત્તર સ્પષ્ટ છે અને તે એ કે, “જેન શ્રમણનિર્ટ એ કાંઈ શક્તિને અપવ્યય કરનારા ન હતા, પણ તેઓ મહાપ્રભાવશાલી તિર્ધર પુરુષ હતાં. વિદ્વત્તા સર્જનશક્તિ કે સાહિત્યપ્રવૃત્તિદ્વારા સ્વ કે પરના સાચા લેકકલ્યાણને માટે સતત પ્રવૃત્તિશીલ તેઓએ ગુજરાતની ધનસંપત્તિ એટલા જ માટે નેધી છે કે, “તકાલીન ગુજરાતની પ્રજા ધનસંપત્તિની પૂઠે પાગલ ન હતી, પણ ધનસંપત્તિ કે વૈભવને તુચક ક્ષણજીવી અને હાથના મેલની જેમ માનીને ત્યજી દઈ ઉત્તમ પ્રકારનાં સત્કાર્યો કરી અમર બની ગઈ. તેના નિર્મલ યશદેહને ઈતિહાસમાં નેધીને જૈન ઇતિહાસકારે ભાવી પ્રજાને એ ધર્મસંદેશ આપી ગયા કે- ધન, ધાન્ય, ઋદ્ધિ, સમૃદ્ધિ કે સંપત્તિને મેળવી, સાચવી કે ભોગવીને
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮] શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૯ અમર થઈ શકાતું નથી, વા વિશ્વ ઇતિહાસના પૃષ્ઠો પર સુવર્ણાક્ષરે યશોદેહને વ્યક્ત કરી શકાતા નથી, અને ભવાન્તરમાં સગતિ પ્રાપ્ત થતી નથી પણ પુણ્યાનુબંધી-શુભાનુબંધી સુતથી પ્રાપ્ત સમૃદ્ધિ દ્વારા સુકૃત્યો કરી લક્ષ્મીને સવ્યય કરવાથી જ ત્રણ લેકમાં કીર્તિ પ્રાપ્ત થઈ શકે છે, અને પલેકમાં આત્મકલ્યાણની અનુકૂળતા મળે છે.' મહાગુજરાતની ક્ષેત્રમર્યાદા: | મહાગુજરાતનાં સંખ્યાબંધ દેશ, શહેર કે ગામડાઓની સમૃદ્ધિનો ભૂતકાલીન ઇતિહાસ આજે આપણને જે મળી રહે છે તે લગભગ વિક્રમના અગિયારમા શતકથી લઈને સત્તરમાં શતક સુધી જેન શ્રમણ અને શ્રાવકોદ્વારા ઇતિહાસના પાનામાં નોંધાઈ ચૂકેલ છે. અલબત્ત, ઈવર ઈતિહાસકારોએ તેમજ જૈન ગ્રંથોમાં કવચિત જે કાંઈ આપણને મળી આવે છે તે દષ્ટિએ કહી શકાય કે, વિક્રમના પહેલાં પણ મહાગુજરાતના ધનભંડાર કુબેર ભંડારીની જેમ ખૂબ જ વિસ્તૃત અને વ્યાપક રીતે ફાલ્યોફૂલ્યો હતો. એથી જ કહી શકાય કે તે કાળે ગુજરાતની રમણીય ભૂમિ, ભારતવર્ષ – હિન્દુસ્તાનનું એકનું એક મહાન નંદનવન હતું. ( આજે પણ અમુક પ્રકારની ઉણપોને બાદ કરતાં છે એમ કહી શકાય.)
ગુજરાત કે મહાગુજરાતના નામથી આજે વિશેષ પ્રચલિત છે, તેની ભૌગોલિક મર્યાદા મિ. હ્યુઈટ નામના યુરોપીય લેખકના મત પ્રમાણે દક્ષિણમાં ભૃગુકચ્છ, નવસારી, સૂર્ય પુરસુરત બંદર સુધી હતી; જ્યારે ઉત્તરમાં પાટણ, પાલણપુર, આબુ અને પશ્ચિમમાં દ્વારકા, વેરાવલ, કચ્છ-ભદ્ર શ્વર ઈત્યાદિ બંદરો તેમજ પૂર્વમાં ચોમેર પથરાયેલ સહ્યાદ્વિ–આ મુજબ ચોમેરની ક્ષેત્રમયોદા ઘણી જૂની છે. પાશ્ચાત્ય ઈતિહાસકાર તે વખતની, ગુજરાતના સમૃદ્ધ બંદર ને અંગે ઈતિહાસના પાનામાં જે નેધ કરી ગયા છે, તેમાં ખંભાત, ભરૂચ, નવસારી, બિલીમોરા, દ્વારકા, વેરાવેલ વગેરેને ગુજરાતનાં બંદરો તરીકે ઓળખાવે છે. આમાં ભરૂચ બંદરની સમૃદ્ધિનું વર્ણન એક પરદેશી લેખક, આ રીતના શબ્દોમાં કહે છે: “ભરૂચના વ્યાપારથી પરદેશમાં ઈમ, અરબસ્તાન, ઈરાન વગેરે બંદરે માલ જતો, મીસર અને અરબસ્તાનથી સોનું, રૂપું, પીત્તલ, પિખરાજ, પરવાળાં, દારૂ, પાર, સુરમો, સીસુ અને કાપડ આવતાં અને ઈરાનના બંદરથી સોનું-મોતી આયાત હતાં. ભરૂચથી મીસર અને અરબસ્તાન વગેરે દેશમાં ચોખા, તેલ, ખાંડ, કાપડ વગેરે નિકાસ થતું.’ આ વગેરે ઉલેખોથી ગુજરાતની ક્ષેત્રમર્યાદા દક્ષિણમાં નવસારી સુધી હતી, તેમાં ભરૂચ એ ગુજરાતનું ખૂબ જ સમૃદ્ધ બંદર હતું એ પૂરવાર થાય છે.
જેન ઈતિહાસના અભ્યાસકો, ભરૂચની ઐતિહાસિક્તાને કે તેની સમૃદ્ધ શહેર-વ્યાપારી મથક તરીકેની પ્રખ્યાતિને “સિરિવાલકહા ” નામના શ્રીરત્નશેખરિત કથાગ્રન્થના આધારે સ્પષ્ટતયા જાણી શકે છે. શ્રીપાલ કુમાર ભરૂચમાં જે વેળાએ પહોંચ્યા તે વેળાએ ધવલ નામને ભારતમાં પૂર્વ કૌશાંબી નગરીને રહેવાસી-પરદેશી વ્યાપારી ગૃહસ્થ ભરૂચમાં વ્યાપાર કરવાને આવ્યો હતો. અનેક પ્રકારને માલ ભરૂચના બજારમાં વેચી અને નેવે વિવિધ જતન માલ ખરીદીને ધવલ શ્રેષ્ઠી દરિયાઈ માર્ગે મુસાફરી કરવાની તૈયારી કરતો હતો. તેની પાસે સેંકડો વહાણો હતાં, જેમાં તે માલની આયાતનિકાસ કરતે.” આ હકીકતનું વિસ્તારપૂર્વકનું વર્ણન આ ગ્રંથમાંથી મળી આવે છે. આથી સમજી શકાય છે કે, ભરૂચ-ભગુકચ્છ શહેર ખૂબ જ જૂનું અને પુરાણપ્રસિદ્ધ ઐતિહાસિક બંદર તે કાળે હતું કે જે મહાગુજરાતનું સમૃદ્ધ અને વ્યાપાર કે ગણાતું.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૧૧ ] જૈન તવારીખના પાને....
[ ૧૯૯ - જૈન દતિહાસકાના ઉલ્લેખ
જૈન ઇતિહાસકારોમાં મુખ્યત્વે, વિક્રમના 11 મા શતક પછી થઈ ગયેલા જૈન શ્રમણપૂજ્ય સુવિહિત મૃરિવશ આદિ તેમજ અનેક જૈન શ્રાવક, કવિ વગેરેનો સમાવેશ થાય છે; - જેમાં કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ શ્રી હેમચન્દ્રસૂરિ, શ્રીચારિત્રસુંદરગણિ, શ્રીકક્કસૂરિ મહારાજ,
શ્રીરાજશેખરસૂરિ, શ્રીજિનહર્ષગણિ શ્રી સર્વાનંદસૂરિ, શ્રીદેવવિમલગણિ, શ્રી ઋષભદાસ કવિ વગેરે ગણી શકાય તેમ છે. આ મહાપુરુષોએ પાટણ, પાલણપુર, ધૂળકા, ભદ્રેશ્વર, ખંભાત, સુરત ઈત્યાદિ શહેરે તેમજ ત્યાંના પ્રજાનાયકો વગેરેની ધર્મ પ્રવૃત્તિની પૂઠે ખરચાતી ધનસંપત્તિનું જે વર્ણન કર્યું છે; તદુપરાંત પ્રાસંગિકરીતે તત્કાલીન નૃપતિઓના અને તેમની રાજ્યસં૫ત્તિના જે ઉલ્લેખ કર્યા છે–તે ઉપરથી તત્કાલની ધનસંપત્તિને આછા આછા ખ્યાલ અવશ્ય હરકોઈ અભ્યાસી વાચકને આવી શકે તેમ છે. | સર્વ પ્રથમ કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ શ્રી હેમચન્દ્રસૂરિજી “થાશ્રયકાવ્ય'ના પહેલા સર્ગના લેક ૧ થી ૬૨ સુધીમાં મહાગુજરાતની સમૃદ્ધિ વર્ણવે છે, જે ટૂંકમાં આ મુજબ છે ત્યાં ભૂમિના ગુણથી મગ, તુવેર, શાલિ, અડદ, ઘઉં વગેરે સર્વ અને થાય છે. ગુજરાતના વતનીઓ ઘણું બંદરમાં વેપાર ખેડે છે. થોડા વેપાળથી અઢળક ધન મેળવે છે. ત્યાં મુસાફરોને વૃક્ષોની ઘટા નીચે ચાલવાનું છેવાથી તડકાનું દુઃખ સહન કરવું પડતું નથી. ત્યાં શ્રી શત્રુંજય, શ્રીગિરનાર, ઈત્યાદિ તીર્થસ્થાને તેની સેવા કરનારા ભવ્યને પરમપદ આપે છે. ત્યાં લેકે નાગરવેલના પાનથી મુખ રંગે છે લેકા કસુંબાના અને મજીઠના રંગથી રંગેલા અને ઊંચી જાતના વણાટવાળાં કપડાં પહેરીને સદા ફરે છે. ત્યાં દેશના લેકે સદાચારોથી ભરપૂર છે. ' આ ઉપરાંત પ્રબન્ધચિન્તામણિ, મેહપરાજય નાટક, કુમારપાલપ્રબન્ધ, શત્રુંજય તીર્થોદ્ધારપ્રબંધ ઈત્યાદિ ગ્રન્થોમાં પણ ગુજરાત અને તેના તત્કાલીન પાટનગર પાટણની સમૃદિનાં વિવિધ વર્ણને આલેખાયેલાં જોવા મળી આવે છે.
વળી, વિક્રમના ૧૭મા શતકમાં થઈ ગયેલા શ્રીદેવવિમળગણિવરે શ્રી હીરસૌભાગ્ય' નામના કાવ્યમાં, ૧ લા સર્ગના ૨૩ થી ૬૮ શ્લોક સુધી ગુજરાતની ધન, ધાન્યની સંપત્તિ તેમજ તે દેશના લોકોની ધાર્મિકતા, સદાચાર, વિવેકિતા વગેરે ધર્મસમૃદ્ધિનું વિવિધ પ્રકારે ખૂબ સુંદર રીતે વર્ણન કર્યું છે. તદુપરાંત તે ગ્રન્થકારે, પ્રહાદનપુર-પાલણપુર કે જે ગુજરાતની ઉત્તર દિશામાં રહેલું સમૃદ્ધ શહેર ગણાતું, ત્યાંના નગરજનોની ધર્મકાર્યોમાં સવ્યયને પામતી સમૃદ્ધિને તેમજ તેઓની ધર્મસંસ્કારિતાને અંગે ઉલ્લેખ કર્યો છે, તેઓ જણાવે છે કે તે પાલણપુરના શ્રી પ્રફ્લાદેન પાર્શ્વનાથના મુખ્ય જિનમંદિરમાં દરરોજ પ૦૦ [વીલપુરીયનાણું ]નું રૂપાનાણું, મૂડાપ્રમાણે કલમી ચોખા, અને ૧૬ મણ સેપારી–આ બધું ભેરણારૂપે આવતું.' [ હીરસૌભાગ્ય કાવ્યના પહેલા સર્ગના ૭૮ થી ૧૨૮ લેક સુધી ] પ્રફ્લાદન-પાલણપુરનું
જે વર્ણન કાવ્યકારે આલેખ્યું છે, તેમાં ઉપરની હકીકત આવે છે. આથી ગુજરાત અને તેના મુખ્ય મુખ્ય શહેરેની છેલ્લા ૧૭ મા શતક સુધીની ધન અને ધર્મસંપત્તિની સમૃદ્ધતાનો ખ્યાલ આવી શકે તેમ છે.
આ અરસાના સમયમાં થયેલા શ્રાવક કવિ ઋષભદાસે કુમારપાલ રોસમાં ૯ મા સૈકાની પાટણની સમૃદ્ધિ, તેના વ્યાપાર, વ્યવસાય, લંકાની ઉચ્ચ સંસ્કારિતા ઈત્યાદિને પરિચય પિતાની ગુજરાતી ભાષામાં કવિતા દ્વારા આવ્યો છે, જેને ટૂંક ભાવાર્થ આ પ્રકારે છે –“તે પાટણ
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦ ]. શ્રી. જેન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૯ શહેર જ્યારે વસ્યું તે વેળાએ તેને બાર ગાઉ ફરતે વિસ્તાર હતો. રાશી બજાર, સેનાચાંદીના નાણાઓની ટંકશાળ વગેરેથી તે સમૃદ્ધ હતું. અઢાર પ્રકારના વર્ણના લેકે તે નગરમાં દરેક પ્રકારે પોતાના વ્યાપાર વિવિધ વાણિજ્ય દ્વારા કરતા હતા. મશરૂ, શાળ, પિતાંબર ઈત્યાદિ ઊત્તમ કાપડ, ત્રાંબુ, પીત્તળ, સોનું, મેતી વગેરે ધાતુ અને ઝવેરાતનો વ્યાપાર પણ ત્યાં ધમધોકાર ચાલુ હતા ” રાસકાર કવિ, અનેક કાવ્યોદ્વારા પાટણના બજારની હકીકતોનું વર્ણન કરી અને કહે છે—પાટણમાં એટલે વ્યાપાર ઉદ્યોગ અને દેશપરદેશનો સંબંધ હતું કે શહેરના જકાતી ખાતાને લાખ ટંકની દરરોજની આવક હતી.” ત્યાર બાદ પાટણની પુણ્યભૂમિના વતનીઓની ધાર્મિકતા માટે જણાવતાં શ્રી ઋષભદાસ જણાવે છે:–“પાટણમાં તે કાળે શ્રીજિનમંદિરો અનેક પ્રકારનાં શોભતાં હતાં, ઈતિરધર્મના લેકે પણ પિતાના ધાર્મિક દેવસ્થાનોમાં લક્ષ્મી ખરચનારા હતા. ટૂંકમાં પાટણ શહેરની વસ્તી દાન, શીલ, તપ અને ભાવધર્મની સારી રીતે આરાધના કરનારી હતી.” [ કુમારપાલ રાસ. પૃષ્ઠ: ૧૦-૧૩ ]
જે કાળે પાટણ શહેરની આ રીતની સમૃદ્ધિ હતી તે વેળાએ કહ્યું જોઈએ કે ગુજરાત પણ ઋદ્ધિ-સમૃદ્ધિ અને ધર્મશ્રદ્ધાથી ઉન્નતિની ટોચે હતું. હા, બેશક: ગુજરાતના મુખ્ય મુખ્ય શહેરોએ ચઢતા-પડતીના તડકા-છાંયડા તે તે કાલે પણ અનુભવ્યા હતા એમ તત્કાલીન જૈનજૈનેતર ઈતિહાસ આજે બોલી રહ્યો છે. વિક્રમના ૧૦મા શતકથી યાવત ૧૩ માં શતક સુધી પાટણે સારામાં સારી રીતે ચઢતી જોઈ ધર્મભાવના અને ધનસંપત્તિથી એણે ગૂજરાત-મહાગુજરાત યાવત ભારતવર્ષ અને પરદેશમાં પિતાની કીર્તિનો ધ્વજ ફરકતો રાખ્યો. બાદ-એટલે પરમહંત શ્રી કુમારપાલના મૃત્યુ પછી અજ્યપાલના રાજ્યકાલમાં પાટણની ધીરે ધીરે પડતી શરૂ થઈ
પાટણની સાથે તે કાળે તેની હરોળમાં ઊભી શકે તેવું એક શહેર હતું કે જેની ધાર્મિકતા, ગુજરાતના કોઈ પણ અન્ય શહેર કરતાં ૧૧ મા શતકથી યાવત્ ૧૭ મા શતક સુધી ખૂબ જ ગૌરવપૂર્વક ઇતિહાસમાં આલેખાઈ ચૂકી છે. તે શહેર ગુજરાતનું પુરાણું સમૃદ્ધ બંદર થંભનતીર્થ–ખંભાત હતું. ધાર્મિકવૃત્તિના આત્માઓ તે વેળાએ પાટણની જેમ ખંભાત શહેરમાં પણ વિશાલ સંખ્યામાં હતો. આથી જ તે શહેરની ધનસંપત્તિનાં વર્ણનો, જેન તિહાસમાં આલેખાયેલાં આજે આપણને મળી રહે છે. સુપ્રસિદ્ધ જૈનકવિ શ્રાવક શ્રીઋષભદાસે ૧૭ માં શતકમાં ખંભાતની ધાર્મિક શ્રદ્ધા, સંસ્કારિતા અને ધનસમૃદ્ધિનું વર્ણન પિતાના ગ્રન્થોમાં વિવિધ પ્રકારે સુંદર કવિતા દ્વારા કર્યું છે, જેને સાર આ પ્રમાણે છે –
“ખંભાત શહેરમાં ૧૮ વર્ણને વ્યાપાર સોળે કળાએ ખીલ્યો હતો. ત્યાંના ધનિકો સાધુપુરુષોનાં ચરણો પૂજતા. વિવેક અને સુવિચારથી ત્યાં અઢાર વર્ણના લેકે રહેતા, ધનવાન લેના ઘરની સ્ત્રીઓ પટોળાં પહેરતી હતી, જ્યારે ધનિકો ત્રણ આગળ પહોળા સેનાના કંદોરા, હીરના કંદોરા, અને સેનાનાં માલીઓ પહેરતા હતા. ' ઈત્યાદિ વિસ્તારપૂર્વક ખંભાતના ધનવાનોના પહેરવેશને પરિચય આપવા દ્વારા કવિશ્રીએ તે લેકેની ધનસમૃદ્ધિને આ છો ચિતાર રજૂ કર્યો છે, જે પિતાની નજરે પોતે પોતાના કાલમાં અનુભવ્યું છે, તેને અતિશયોક્તિ વિના અહીં શબ્દદેહ આપે છે. કલાકારની પીંછી જે વસ્તુને કલાદેલ દ્વારા સજીવ કરે છે તે હકીકતને–વસ્તુને કવિ કવિત્વદ્વારા શબ્દદેહ આપી સજીવ કરે છે. કલાકાર અને કવિ આ બન્ને એક અર્થમાં સમાન છે. એ દષ્ટિએ કહેવું જોઈએ કે, કવિ શ્રી ઋષભદાસ સાચેસાચ
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧૧ ] જૈન તવારીખના પાને
[ ૨૦૧ એક સાચા કલાકારની જેમ જીવી આ બધી કૃતિઓ દ્વારા અમર થઈ ગયા. - ધનસંપત્તિનું વર્ણન કરતાં જેન–સુશ્રાવક કવિ કેટલી સાવધ અને ધર્મશ્રદ્ધાળુ છે, એ કવિના આગળનાં કાવ્યો દ્વારા જણાય છે.
- ખંભાતના રહેવાસીઓએ દેવ, ગુરુ કે ધર્મ માટે ઉદારતાપૂર્વક લક્ષ્મીને સવ્યય કરી ઊભાં કરેલાં ગગનચુંબી જિનમંદિરો, પૌષધશાલા વગેરે ધર્મસ્થાને, તેમજ તે ધનવાનની ભક્તિ ઈત્યાદિ માટે કવિશ્રી ખૂબ જ સહાયતાથી કહે છે –
“પચાશી જિનના પ્રાસાદ, ધ્વજ તરણ તિહાં ઘટાનાદ, પિસ્તાલીસ જિહાં પૌષધશલ, કરે વખાણ મુનિ વાચાલ; પડિઝમણું પૌષધ પૂજાય, પુણ્ય કરતાં દા'ડો જાય, પ્રભાવના વ્યાખ્યાનિ યાંતિ, સાહમિવાત્સલ્ય હોય ત્યાંહિ, ઉપાસરો દેહરૂં જુહાર, અત્યંત દૂર નહિ તે વાર,
ઇંડિલ ગોચરી સોહિલ્યાં રમાણિ, મુનિ આણિ રહિયા હિંડિ :પ્રાણિ.” ગુજરાતની સમૃદ્ધિને અંગે અહીં આ ટૂંક-લેખદ્વારા કરેલા ઉલ્લેખેથી સમજી શકાશે કે “જૈન કથાકાર, રાસકો કે પ્રબંધકારે સ્વયં નિર્મથ, નિઃસ્પૃહ શ્રમણો હોવા છતાં નિર્લોભી સુશ્રાવકો છતાં પોતાની કૃતિઓમાં તે તે કાળના આત્માઓની, દેશની કે નગરની ધનસમૃદ્ધિને પરિચય, પિતાના સર્જન દ્વારા એટલા જ માટે આપતા હતા–આપી ગયા છે કે, આવા ધનસંપન્નો પણ લમીને અસાર, તુચ્છ અને ક્ષણિક માની સાર, નિર્મલ અને ચિરંજીવ્ર ધર્મની આરાધનાધારા પૂર્વત સુકૃતની અમી વેલને સીંચી સાચા આરાધક બની ગયા હતા. આ હકીકત જનતાના હૃદયમાં ઉતારવા માટે આ પુરુષને આ પ્રયત્ન હતું. પરમહંત શ્રી કુમારપાલ, શ્રીવસ્તુપાલ તેમજ જગડુશાહ વગેરેના કાલના ગુજરાતની ધનસમૃદ્ધિને પરિચય આપવાની પૂંઠે પૂ. જૈનાચાર્યનો આ જ પવિત્ર ઉદ્દેશ છે અને હતો. આ હકીકત છે તે કાળની ધનસંપત્તિનો ઇતિહાસ વાંચનાર કે સાંભળનારે ભૂલવી જોઈએ નહિ, અને પ્રાપ્ત સંપત્તિનો વ્યય કરી ધર્મની આરાધનાથી આત્માને નિરંતર સુસંસકારી રાખવા ચૂકવું નહીં.
[ અનુસંધાન પૃષ્ઠ: ૧૯૬ થી ચાલુ ]. જિંદગીભરને માટે અહિંસાના જ બેયની મેર નેબત વગાડનારા પહેલા, બીજા અને ત્રીજા વર્ગને માટે આગામી પર્યુષણાપર્વનું પવિત્ર આરાધન, વર્ષભરનાં પાપ ખપાવવાને અવશ્યમેવ સમર્થ નીવડી શકે તેમ છે. અહિંસાધર્મનાં જિંદગીભરનાં પાલન અને આદર બહુમાનથી માનવ જેવા ઉત્તમ જીવનને સફલ કરવા ભાગ્યશાળી બનેલા એ ત્રણેય વર્ગો, આગામી પર્યુષણાસંવત્સરી પર્વને તન, મન અને ધનથી ભારે મહોચ્છશ્વપૂર્વક ઊજવી આત્માને તકૃત્ય કરે. સાધર્મિક બંધુ સાથે વર્ષભરમાં થઈ જવા પામેલ નાનામોટા સમસ્ત અપરાધની વાત્સલ્યનાં અશ્રુભય નેત્ર અને હૃદયથી સકલ સંધની સાક્ષીએ ક્ષમાપના કરે અને પિતાના જીવનને નિર્મળ બનાવે. એ સાથે આ બાળ લેખકનો પણ હાર્દિક મિથ્યાદુષ્કત સ્વીકારવા કૃપા કરે.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંસા-અહિંસા-વિવેક
લેખક-પૂજ્ય પંન્યાસ શ્રી ધુરધરવિજ્યજી
(૨) હિંસાની ભ્રમજાળ હિસા એટલે જીવનને પ્રાણથી વિમુક્ત કરે–એ જે આગ્રહ બંધાઈ જાય તે પણ જીવ વિવેક ચૂકી જાય છે અને જ્યાં ખરેખર હિંસા નથી ત્યાં હિંસા માનવા લાગે છે. બીજી બાજુ સામા જીવનું હિત કરવાની ભાવનાપૂર્વક એવું આચરણ કરવામાં આવે કે સામાના પ્રાણ જાય અને હિત ન સધાય એ સ્થિતિમાં ભાવના ઉપર ભાર મૂકીને જે તેને હિંસા ગણવામાં ન આવે તે પણ અનર્થની પરંપરા વધે. એટલે હિંસાનું સ્વરૂપ સુક્ષ્મ બુદ્ધિથી અનાગ્રહભાવે વિચારીને સ્થિર કરવા જેવું છે. | ગમે તે જીવને ગમે તેમ મારવા અને તેમાં અમે તેનું પણ હિત કરીએ છીએ એવું માનવું અને મનાવવું એ ખરેખર હિંસા છે. વિવેકદ્રષ્ટિથી ખૂબ જ વેગળું છે. એ હિંસા પાછળ ધર્મનો હાથ નથી પણ કષાયોન–મોહના તીવ્ર ઉદયને હાથ છે.
“ના Éિસ્થાન સર્વભૂતાનિ' કોઈપણ વને હણવો નહિ-એવું સૂત્ર વ્યાપક કરીને ધર્મને નામે જુદા જુદા ની ધૃણા ઉત્પન્ન થાય એ રીતે હિંસા કરવા આદેશ કરતાં અને આચરણમાં પણ એવી હિંસાને અનુસરતા ગ્રન્થ અને માનવ મહાહિંસક છે.
વિહિત હિંસા—વેદવિહિત હિસાને નામે વિશ્વમાં હિંસાનું તાંડવ ખૂબ જ ચાલ્યું. હિંસાને પણ છે ધર્મ માનવા લાગ્યા. હિંસાની એ માયા એટલી વધી ગઈ કે અશ્વમેધ અને નરમેધ યજ્ઞો થવા લાગ્યા. રક્તવતી અને ચર્મવતી એવાં નામે નદીઓનાં પડ્યાં. પિતાની મેલી વાસનાઓને ધર્મને નામે સંતોષવાનું અને પોષવાનું કાર્ય આમ ધમધોકાર ચાલ્યું. સુજ્ઞ અને સમજુ આત્માઓ પણ એમાં ફસાયા. મેડા મેડા પણ જેમને સાચો રાહ મળ્યો તેઓ પાછા ફર્યા અને બચી ગયા. જેઓને સાચો માર્ગ ન મળ્યો, મળ્યા હતાં જેઓ તેને સ્વીકારવાનું સામર્થ્ય ન કેળવી શક્યા તેઓ એમાં ને એમાં પડી રહ્યા અને પરિણામે પાપકર્મથી ભારે બનીને દુર્ગતિને વર્યા.
આ હિંસામય પાપધર્મથી બચાવવા માટે કડક શબ્દોમાં પણ શુદ્ધધર્મને અનુસરનારાઓએ ચેતવણી ઉચ્ચારી છે. ભલે તે તે ધર્મને પ્રિય માનનારાઓને ન એ, ન ગમે, ભલે તેઓ ક્રોધે ભરાય, પણ ખરેખર કહેવાયેલા શબ્દો યથાર્થ છે. જ્યારે મહાહિંસાને પણ ધર્મ ગણાવતા એ ધર્મનાક ખચકાયા નથી તે તેને તેના ખરા સ્વરૂપમાં ખુલ્લા પાડનારા પણ શા માટે કરે! કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજી મહારાજે ગશાસ્ત્રમાં કહ્યું છે કે—
“વ , રોગ પ્રતિક છે वेदोक्तितापलछमछन्नं रक्षो न जैमिनिः ॥"
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧૧ ]
હિંસા-અહિંસા–વિવેક -બિચારે ચાર્વાક સારે છે જે ખુલ્લે ખુલ્લો નાસ્તિક છે પણ વેદવચન અને તાપસ બે માયા-કપટ નીચે છુપાયેલો જેમિનિ રાક્ષસ સારો નથી.
ચાર્વાક કરતાં પણ જેમિનિને ભયંકર કહેવાનું મહત્ત્વનું કારણ તો એ જ છે કે તે ધર્મને નામે અધર્મને ચલાવનાર છે, જ્યારે ચાર્વાક અધમને અધર્મરૂપે ચલાવે છે.
આમ હિંસાની પ્રાથમિક ભૂમિકા જોઈએ તે નીચે પ્રમાણે તેનું પૃથક્કરણ થઈ શકે— ૧. અજ્ઞાનથી થતી હિંસા. ૨. સ્વાર્થથી થતી હિંસા. ૩. હિંસામાં દોષ નથી એમ માનીને થતી હિંસા. ૪. ધર્મને નામે થતી હિંસા. ૫. અશકિતથી થતી હિંસા.
ઉપરના પાંચ પ્રકારેને ટૂંકમાં આ પ્રમાણે સમજી શકાય(૧) અજ્ઞાનથી થતી હિંસા:
વિશ્વમાં ઘણાં છે એવા છે કે જેઓ હિંસાને સમજતા જ નથી. અજ્ઞાનવશ એવી પ્રવૃત્તિઓ કરે છે કે જેમાં જીવની પારાવાર હિંસા થાય છે. જેમ નાના બાળકો તળાવ કે, નદીને કાંઠે બેસીને દેડકાને કાંકરાથી મારે તેમાં બાળક અજ્ઞાનદશામાં છે અને દેડકાના પ્રાણ જાય છે. એ પ્રમાણે અનેક છેવા અજ્ઞાનથી હિંસા કરે છે. (૨) સ્વાર્થથી થતી હિંસા
શક્તિનો વિકાસ થતો જાય છે તે સ્વાર્થને પણ વિકાસ થતો જાય છે. જો મેહને પ્રબલ ઉદય હોય તો સ્વાર્થ સાધવા માટે જીવ ગમે તેવાં કર્મ કરતાં અચકાતા નથી. વિશ્વમાં શક્તિવાળા જીવોને હાથે થતી હિંસામાં સ્વાર્થ એ પ્રધાન ભાગ ભજવે છે. સ્વાર્થ એક પ્રકારને હોતો નથી, જુદા જુદા અનેક પ્રકાર હોય છે. ધન પ્રાપ્ત કરવા માટે, પેટ ભરવા માટે, વાસના સંતોષવા માટે વિશ્વમાં ડગલે ને પગલે હિંસા થાય છે. તે સર્વ હિંસાઓ સ્વાર્થથી થતી હિંસાઓ છે. (૩) હિંસામાં દેવ નથી એમ માનીને થતી હિંસા:
કેટલાએક જીવ હિંસા-ભયંકર હિંસા આચરે છે છતાં એમ માનતા હોય છે કે આ હિંસા જ નથી. વિવિધ પ્રકારના જેની તેઓ હસ્તી માનતા નથી ને તેથી તે તે ની હિંસા કરવા છતાં ત્યાં હિંસા નથી એમ માનતા હોય છે. કદાચ એવા જીવોની હિંસા થતી હોય તો પણ તેમાં કંઈ પણ દોષ નથી એમ તેઓની માન્યતા હોય છે. ઈશ્વરે આ બધું શા માટે બનાવ્યું છે? એવા પ્રશ્નો કરીને પોતાની વિચિત્ર વાસનાઓની તૃપ્તિ કરવા માટે નાની હિંસાથી લઈને મોટી હિંસા કરતાં તેઓ અચકાતા નથી.
કેટલાએક વિચિત્ર વિચારો ધરાવતા છે એમ માનતા હોય છે ને કહેતા હોય છે કે આ આત્મા મરતે નથી અને કોઈને મારતો પણ નથી, એમ માનીને ગમે તેવું આચરણ કરતાં તેઓ ખચકાતા નથી. મેરી મેટી લડાઈ લડનાર અને તેમાં જોડાયેલા સૈનિકોના મનમાં એવું કહ્યું ને હસાવ્યું હોય છે કે લડાઈમાં કરવામાં અને મારવામાં પાપ લાગતું નથી.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી. જૈન સત્ય પ્રકાશ
૨૦૪ ]
[ વર્ષ : ૧૯
(૪) ધર્મને નામે થતી હિંસા:
હિંસામાં ધર્મ છે એમ માનનારા પણ વિશ્વમાં ઘણા છે, તેઓ જુદા જુદા છવાનું બિલદાન આપે છે. યજ્ઞમાં થતી હિંસા ધર્મને નામે થાય છે. દેવદેવીઓને અપાતા ભાગેામાં જે હિંસા થાય છે. તે ધર્મને નામે થાય છે. કુરબાનીને નામે કરવામાં આવતી હિંસા ધર્મને નામે થાય છે. મોટે ભાગે ધર્મને નામે થતી હિંસામાં સ્વાનુ એવુ મિશ્રણ થઈ ગયું હોય છે કે તે તે હિ ંસાને સ્વાહિંસા કહેવી કે ધર્મહિસા કહેવી એ કાયડા થઈ જાય છે. ખરેખર જોવામાં આવે તો એ સ્વાર્થ-હિંસા છે પણ હિંસા કરનારા અને કરાવનારાઓએ પોતાના સ્વાર્થને ધર્મા અંચળા ઓઢાડવો હાય છે. એટલે અહિંસા ધર્મને નામે કહેવાય છે. આ હિંસાનું સામ્રાજ્ય જગતમાં એટલું વ્યાપક બન્યું છે કે તેમાંથી જીવોને છોડાવવા એ કપરું કાર્ય છે. પૃથ્વી પણ આવી હિંસાથી ત્રાદિ માં ત્રાહિ માં’ ાકારી ઊઠે છે. (૫) અશક્તિથી થતી હિંસા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલાએક જીવ જગમાં એવા હાય છે કે તેઓને હિંસા ગમતી નથી પણ કર્યા સિવાય ચાલતું નથી, તેઓ અશક્ત છે—પરવશ પડેલા છે. બીજી બાજુ કેટલાક વા એવા છે કે તેમનુ છગન હિ ંસામાં જતુ હોય છે પણ તે હિંસા સાથે તેને સીધેા કાંઈ સંબંધ હતો નથી, એ સર્વે જીવા જે હિંસા આચરે છે તે અશક્તિથી થતી હિંસામાં ગણાય છે.
ઉપરની પાંચે પ્રકારની હિંસા પાપ બધાવે છે, તેથી વા દુર્ગતિનાં દુ:ખો ભોગવે છે. એ હિંસાથી છૂટવા માટે શક્તિવાળા જીવાએ સતત પ્રત્નશીલ રહેવું જોઈ એ.
હિંસાની સામે અહિંસા રહેલી છે. તેનું સાચું સ્વરૂપ સમજવાથી હિંસાથી વ છૂટી શકે છે તેનું સ્વરૂપ હવે પછી જણાવવામાં આવશે. ( ક્રમશઃ )
[ અનુસધાન પૃષ્ઠ : ૨૧૬ ]
दातुः शुभं भवतु मङ्गलमस्तु पाठोत्कण्ठाजुषां श्रवणकर्म्मणि लालसानाम् । भद्राणि पाणिकमले विलसंतु सन्तु कल्याणधोरणियुजो भुवि संघपादाः ॥ ४१ ॥ मंगलं महाश्रीः । कृतिरियं श्रीगुणसमुद्रसूरीणाम् ॥
अक्षरमात्र पदस्वर हीनं व्यंजनसन्धिविवर्जित रेफम् ।
साधुभिरेव मम क्षमितव्यं कोऽत्र न मज्जति शास्त्रसमुद्रे ॥ १ ॥
भ्रान्तितो वा लिखनातिरेकाद् व्यासंगतो वाऽन्यविधेरलीकम् ।
अत्रालिखं वर्णापदांहिगद्यश्लोकादि यत्तन्निपुणैर्न दृष्यम् ||
संवत् १६१२ वर्षे आश्विन शुदि ११ दिने तालध्वजनगरे श्रीआनंद विमलसूरिशिष्यश्रीकणगणिना लिखितं श्री शान्तिनाथचरित्रमिदम् ॥ श्री ॥
[નોધપુર મહાવીરસ્વામી મંત્રિò જ્ઞાનમંડાર પોથી નં.૧૧ પ્રતિ ??. ૧૪]
O
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંભાતમાં પ્રગટ થયેલી ૪૧ જિનપ્રતિમાઓ
લેખકઃ પૂજ્ય મુનિરાજ શ્રીવિશાળવિજ્યજી
ખંભાત પુરાણું બંદર છે. તે 1રમા સૈકાથી લઈને ૧મા સૈકા સુધી એની જાહલાલી પુરબહારમાં હતી. ગુજરાતના પાટનગર પાટણ કે અમદાવાદ પછી બીજા નંબરનું આ શહેર ગણાતું રહ્યું છે. ખાસ કરીને સ્તંભન પાર્શ્વનાથ તીર્થ તરીકેની એની પ્રસિદ્ધિ થઈ ત્યારથી આ શહેર વિશેષ ઉન્નત બનતું ગયું છે. આ તીર્થની એ પ્રભાવશાળી પ્રતિમાનો પુરાતન ઇતિહાસ શ્રીજિનપ્રભસૂરિએ “વિવિધ તીર્થ કલ્પ’માં આ રીતે આલેખ્યો છે –
દ્વારિકામાં સમુદ્રવિજય દશા શ્રીમનાથ ભગવાનના મુખથી મહાપ્રભાવશાળી રત્નમયી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા જાણીને પ્રાસાદમાં સ્થાપન કરી પૂજા કરી. દ્વારકાનો દાહ થયો ત્યારે એ મૂર્તિ સમુદ્રમાં પધરાવી. કાળાંતરે કાંતિનગરીને ધનેશ નામનો વહાણવટીઓ એ સ્થળે વહાણ લઈને જતો હતો ત્યારે એ પ્રતિમાની સ્થળ આગળ એનું વહાણ થંભી ગયું. દેવવાણીથી જ્યારે એણે જાણ્યું કે અહીં જિનબિંબ છે ત્યારે તેણે નાવિકો દ્વારા એ મૂર્તિ બહાર કઢાવી, પિતાના નગરમાં લઈ જઈ એક પ્રાસાદમાં સ્થાપન કરી. અચિંત્ય લાભથી ખુશી થયેલો ધનપતિ જ એ મૂર્તિની પૂજા કરતા હતા. એવામાં નાગાર્જુને આ મૂર્તિને અતિશય જાણ્યું ત્યારે તેણે રસસિદ્ધિ માટે એ મૂર્તિ ગ્રહણ કરી, અને શેઢી નદીના કિનારે સ્થાપના કરી. નાગાર્જુન એ મૂતિને રસિદ્ધિ માટે રોજ ચંદ્રલેખા નામની સતી સ્ત્રી પાસે રસમર્થન કરાવતા હતા. એમ કરતાં છેવટે એને સિદ્ધિની પ્રાપ્તિ થઈ અને એ સ્થળે રસ ઑભિત થતાં સ્થંભન (થાંભણ) નામે ગામ વસ્યું. કાળાંતરે એ મૂર્તિ નવાંગીવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિના હાથે એ સ્થળેથી બારમા સૈકામાં પ્રગટ થઈ. એ મૂતિ પાછળથી ખંભાતમાં લાવવામાં આવી અને ખંભાતને સ્તંભન તીર્થની નામના મળી.
બારમા સૈકામાં ને તે પછી અહીં દેરાસર બંધાતાં ગયાં. ૧૭મા સિડાના કવિ શ્રી ઋષભદાસે અહીંના ૮૫ ઉત્તુંગ જિનપ્રાસાદની ઝળહળતી ધ્વજાઓ અને સંભળાતા ઘટાનાદની વાત નેંધી છે. શ્રીહીરવિજયસૂરિ અને શ્રીવિજયસેનસૂરિના સમયમાં અસલ ગંધારના રહેવાસી અને પાછળથી ખંભાતમાં રહેતા વજિયા અને રાજિયા નામના બંધુઓએ
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬ ] શ્રી. જન સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૯ સં. ૧૬૪૪માં બંધાવેલા ચિંતામણિ પાર્શ્વનાથના ભવ્ય મંદિરનું વર્ણન એક શિલાલેખમાંથી આ પ્રકારે જાણવા મળે છે –
મૂળનાયક શ્રીચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા ૪૧ આગળ ઊંચી અને શેષનાગથી સેવિત હતી. તેમજ મસ્તક ઉપર સર્પની સાત ફણાઓ કોતરેલી હતી.
એ મંદિરમાં બાર સ્તંભો અને છ દ્વાર હતાં. સાત નાની નાની દેવકુલિકાઓ હતી, ને બે દ્વારપાલની મૂર્તિઓ હતી. મૂળ પ્રતિમાની આસપાસ બીજી પચીશ ઉત્તમ મૂર્તિઓ સ્થાપન કરી હતી. વળી, એ મંદિરમાં એક ભવ્ય ભંયરું હતું, જેને ૨૫ પગથિયાં હતાં. એ પગથિયાંની સામે જ સુંદર આકૃતિવાળી ગણેશની મૂર્તિ બેસાડેલી હતી. એ ભેચ રસ હતું અને ૧૦ હાથ જેટલું ઊંચું હતું. એની અંદર બીજી નાની નાની ૨૬ દેવકુલિકાઓ હતી અને એને પાંચ દ્વાર હતાં. એ બેયરામાં પણ બે દ્વારપાલો તેમજ ચાર ચારધારક હતા. એની વેદિકા ઉપર ૩૭ આંગળ પ્રમાણે શ્રી આદિનાથની, ૩૩ આંગળ પ્રમાણ શ્રીમહાવીરદેવની અને ર૭ આંગળ પ્રમાણ શ્રી શાંતિનાથની પ્રતિમાઓ સ્થાપન કરેલી હતી. વળી, એ ભેંયરામાં ૧૦ હાથીઓ અને ૮ સિહ કોતરેલા હતા. આવી રીતે સ્થભતીર્થ (ખંભાત)માં ભૂષણ સમાન અને જોવાલાયક એ મંદિર ઉક્ત બંને ભાઈઓએ બંધાવ્યું હતું.
આ મંદિર શેઠ અંબાલાલ પાનાચંદની ધર્મશાળા પાસે આવ્યું છે પરંતુ આ દેરાસરમાં ઘણે ફેરફાર થઈ ગયા છે. દ્વારપાલ, હાથી, સિંહ, કે દેવકુલિકાઓ વગેરે કંઈ જ હયાત નથી.
બીજું શ્રીમહાવીરસ્વામીનું મંદિર પણ એ બંને ભાઈઓએ જ બંધાવ્યું હતું તે મંદિર ક્યાં આવ્યું તે હજી માલમ પડ્યું નથી,
મતલબ કે, ૧૭મા સૈકામાં બંધાયેલું મંદિર એના મૂળસ્વરૂપે રહેવા પામ્યું નથી ત્યારે ૧૫મી શતાબ્દીના કે તે પહેલાંનાં મંદિરે એના તત્કાલીન સ્વરૂપમાં જોવા ન મળે એ સ્વાભાવિક છે. કેટલાંક મંદિર નષ્ટ થયાં કે કર્ણ થયાં ને કેટલાંકને એક બીજામાં ભેળવી લેવાયાં. થોડાં વર્ષો પૂર્વે જ અહીંનાં ચાર દેરાસને વધાવી લઈ એક જ મંદિરમાં પ્રતિમાઓ પધરાવવામાં આવી હતી.
મંદિરની મૂતિઓ મુસ્લિમ કાળમાં ભંડારી દેવામાં પણ આવતી, જે અત્યારે ઘણે સ્થળે ઘણી વખત પ્રગટ થતી જાણવા-જોવા-સાંભળવામાં આવે છે. ખંભાતમાં આ રીતે ઘણી વખત જમીનમાંથી મૂતિઓ મળી આવેલી છે. હાલમાં જ ૪૧ જિનપ્રતિમાઓ પ્રગટ થઈ છે, એ વિશે જ અહીં વક્તવ્ય છે
સંઘવીની પિળમાં શ્રી કુંથુનાથજીના દેરાસરની સામે શ્રી. અમૃતલાલ ફૂલચંદ ઠાકરસીનું મકાન છે. પૂર્વ દિશામાં સામા દ્વારનું એક મકાન છે. તેની ઉત્તરે ખુલ્લી જગાના ચોકમાં કાઠી નાખવા માટે ખાડો ખોદવામાં આવ્યો ને કાઢી મૂકતાં જ તે ભાંગી ગઈ. આથી પાસે જ કૂ કરવા માટે ૧૫ ફૂટ ખોદતાં તા. ૧૦-૬-૫૪નાં જેઠ સુદિ બીજી ૯ના દિવસે ૯-૫૦ મિનિટે પ્રથમ ૪ પ્રતિમા નીકળી આવી અને પછી એક પછી એક એમ સાંજ સુધીમાં તે કુલ ૪૧ જિનપ્રતિમાઓ નીકળી. તેમાં એક પ્રતિમાજી ખંડિત થયાં છે. એક ચૌમુખજી નીકળ્યા છે અને એક શેઠ-શેઠાણીની મૂર્તિ પણ નીકળી આવી છે. આ મૂર્તિઓ
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧૧ ] ખંભાતમાં પ્રગટ થયેલી પ્રતિમાઓ [ ૨૦૦ ભવ્ય અને તેજસ્વી છે. કેટલીક મૂર્તિઓ લો કૂટ, ફૂટ, 1 ફૂટ અને છ ફૂટની છે. લગભગ બધી મૂર્તિઓ ઉપર લેખ છે. મેટે ભાગે ૧૫મા સૈકાના લેખે છે. નમૂનારૂપે પાંચેક મૂર્તિઓના લેખે આ પ્રકારે છે – १. संवत् १४६० वर्षे आषाढ सुदि १० दशम्यां बुधे सोनि वीसलपुत्र सोनी त्रिलोक्यसिंहेन
भार्या तेजलदेश्रेयो) श्रीपार्श्वनाथबिंब कारितं प्रतिष्ठितं उपकेशगच्छे श्रीदेवगुप्तरिभिः ।। २. सं. १४२९ माघ व. ७ सा० चांपा भार्या पीमीश्रेय० श्री आदिनाथबिंब का० प्र०
श्रीदेवगुप्तसूरिभिः॥ ३. संवत् १४२८ वैशाख वदि १ सोमे पाल्हाउतगोत्रीय संघपतिभार्यया सं. पाल्हादेव्याः
सुतगोवलश्रेयसे श्रीआदिनाथबिंब कारित प्रतिष्ठितं मलधारिगच्छे श्रीराजशेखरसूरिपट्टे श्रीमुनिशेखरसूरिभिः ।।
૪. શ્રી ચૌમુખજીની મૂર્તિઓ બહુ સુંદર છે. મૂર્તિઓ એક વેંતની છે. ચારે બાજુએ બખે ગંધ ફૂલની માળા ધારણ કરતા બતાવ્યા છે. બંને પડખે ચામરધારકે પણ છે. ચારે ભગવાનના પબાસનની નીચે હાથી, સિંહ, દેવી છે. ઉપરનું શિખર તૂટી ગયું છે. ચારે બાજુએ ખાનાં છે, જેથી ઉપરના ભાગમાં ચંદર બાંધવો હોય તો બાંધી શકાય. ચૌમુખજીની નીચે ભગવાન દેશના આપતાં ગઢની રચના કરેલી હોવી જોઈએ તે નથી, એના ઉપરનો લેખ આ પ્રકારે છે--
પહેલી તરફ–શ્રીમહાવીરદેવ રાજશ્રીગુજઇવચ બીજી તરફથી મહાદેવ પૂંજાળા: त्री त२३-श्रीमहावीरदेव राणकश्रीझांझणः
ચોથી તરફ –ીમદવિવેવ માતાશ્રીકચર થાઃ ૫. એક જ પથ્થરમાં ઉપરના ભાગમાં જિનબિંબ અને નીચે શેઠ–શેઠાણીની મૂર્તિઓ છે. શેઠના હાથમાં ફૂલની માળા છે. શેઠાણીના હાથમાં પૂજાનો સામાન છે. તેમની બંને પડખે બાળક અને બાળિકા હાથ જોડીને ઊભા છે. તેમની નીચે આ પ્રકારે લેખ છે:
सं. १४३२ साधुश्रीसारंगभार्या सिंगारदेव्याः स्वपुत्रेण साधुसायरेण पुत्र्या केर्वातदेव्या सहितेन का० प्र० श्री देवगुप्तसूरिभिः ।।
[આ ૪૧ જિનમૂર્તિઓના લેખે શ્રી. ચીમનલાલ ડી. દલાલે મહાવીરશાસન 'ના તા. ૧૬-૭-૫૪ ના અંકમાં આપ્યા છે. તેનો ઉતા જેન’ના તા. ૩૧-૭-૫૪ ના અંકમાં પ્રગટ થયો છે. જિજ્ઞાસુઓને તે અંકમાંથી લેખો જોઈ લેવા ભલામણ છે. સંપા. ]
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મ મીમાંસા
લેખક : શ્રીયુત માસ્તર ખુબચંદ કેશવલાલ, શરિાહી
(લેખાંક-ત્રીજો ] આ પ્રમાણે જેનેતર દર્શનમાં દર્શાવેલ કર્મના અસ્તિત્વ અંગેની વિચારણા અગાઉ કરી છે. આથી કોઈ પણ મનુષ્યને કર્મનું અસ્તિત્વ માન્યા વિના ચાલે એમ નથી. કર્મના અસ્તિત્વ વિષે શંકા ધરાવતા વર્ગને પણ તેમના જીવનમાં કેટલીક વખતે ઇચ્છિત ધારણાઓ અનેકવિધ પ્રયત્નો કરવા છતાંય જ્યારે વિપરીતપણું પામે છે ત્યારે યેન કેન પ્રકારે પણ તેમના હૃદયમાં કર્મ અંગેની શ્રદ્ધા જરૂર ઉદ્દભવે છે. જીવ અને કર્મના સંબંધને લીધે જ બંધ–વિશ્વપ્રપંચ છે, અને તેમના વિયોગને લીધે જ જીવનો મોક્ષ છે. બંધની તરતમતાને આધારે જ દેવનારકની કલ્પના છે, પુણ્ય-પાપની કલ્પના છે; અને આ ભવનું પરભવ સાથે સાદસ્ય છે કે નહિ એ શંકાને આધાર પણ જીવ-કર્મને સંબંધ જ છે. સંક્ષેપમાં સંસાર અને મોક્ષની કલ્પના પણ જીવ અને કર્મની કલ્પના ઉપર જ આધાર રાખે છે. જગતમાં જીવ અને જડ એ એનું તેફાન છે. જડની સંગતિથી આત્મા દુઃખી થઈ રહ્યો છે. એ સંગતિ ટાળવા માટે આમા અને કર્મની ઓળખાણ કરવી આવશ્યક છે. એ ઓળખાણ કરવા પહેલાં તેના અસ્તિત્વની શ્રદ્ધા પહેલી પ્રગટ થવી જોઈએ.
કર્મની સત્તા ઘણી પ્રબળ છે, કોઈનું ત્યાં ચાલી શકતું નથી. આ કર્મ શું છે અને કર્મની સાથે કર્મફળનો સંબંધ શું છે તે અહીં ટૂંકામાં બતાવવાને ઉદેશ છે. કર્મના અસ્તિત્વ અંગે તો પૂર્વોક્ત દરેક દર્શનમાં જે ખ્યાન છે તે જોતાં માલમ પડશે કે-સંસ્કાર, વાસના, અવિજ્ઞપ્તિ, માયા, અપૂર્વ, કર્મ એવાં નામે પૈકી કોઈ પણ નામે કર્મનું માનવીપણું તે દરેકમાં છે. કર્મ તે પુદ્ગલ દ્રવ્ય છે કે ગુણ છે કે ધર્મ છે કે બીજું કંઈ સ્વતંત્ર દ્રવ્ય છે એ બાબતમાં દાર્શનિકામાં વિવાદ છતાં વસ્તુગત ખાસ વિવાદ નથી એ તે સ્પષ્ટ જણાઈ આવે છે. આમ છતાં તેના અસ્તિત્વ અંગે અશ્રદ્ધા રાખનાર આત્માએ પિતાનું દુર્ભાગ્ય જ ગણવું જોઈએ.
- જ્યાં સુધી આત્માને એક સ્વતંત્રદ્રવ્ય તરીકે માનવામાં ન આવે ત્યાં સુધી આ લોક સિવાયના પોકમાં તેના ગમનની માન્યતા કે તેના કારણે પુણ્ય–પાપરૂપ કર્મની માન્યતાને અવકાશ નથી રહેતે પણ જ્યારે આત્માને સત્ય તત્ત્વરૂપે સ્વીકારવામાં આવે ત્યારે જ એ બધા પ્રશ્નોને વિચાર કરવાનું સ્વતઃ પ્રાપ્ત થઈ જાય છે. આમ હોવાથી જ આત્મવાદ અને કર્મવાદ અંગે અતિવિસ્તૃતપણે સુક્ષ્મરીતે વિચાર કરવામાં આવે ત્યારે જ અનાદિકાળથી સંયુક્ત આત્મા અને કર્મના સંબંધને મુક્તતા પ્રાપ્ત કરવાનો માર્ગ મળશે. કર્મની સાથે કર્મનાં ફળાનો ચોક્કસ સંબંધ છે અને ભૂતકાળના સંચિત કર્મવર્ગણાના પ્રતાપે જ જીવ વર્તમાન અવસ્થા ભગવે છે એ વાત બધાં દર્શનને માન્ય છે, પણ રીતસર એનો વિચાર કોઈએ કર્યો નથી.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૧૧ ] કર્મમીમાંસા
. [૨૦૯ આથી કર્મવાદની જે પ્રકારની વ્યવસ્થા જેના ગ્રંથમાં મળે છે તે પ્રકારની વિસ્તૃત વ્યવસ્થા અન્યત્ર દુર્લભ છે. કર્મની વિવિધતા અને તેનું વિસ્તૃત વર્ણન પ્રાચીન કાળથી જેન પરંપરામાં અતિસુંદરપણે આલખેલું છે. કર્મની સ્થિતિ, અને કર્મના પુત્ર કેમ ભગવાય ? કેમ બંધાય ? કેમ છુટે તેનું સર્વાગપૂર્ણ તત્ત્વજ્ઞાન માત્ર જૈન દર્શનમાં જ છે.
અન્ય દર્શનકારે આત્માના ગુણે અને તેને રોકનાર કર્મના સંબંધમાં ઊતર્યા જ નથી. આત્મા ચેતનાથી ઓળખાય, ઉપગ હોય ત્યાં વ્ર અવશ્ય છે. ઉપગ, ચેતના, જ્ઞાન એ જીવનું લક્ષણ છે. તે કોનાથી આવરાય, કોના જવાથી વધે તે માટેનું વિવેચન જેનો સિવાય અન્ય દર્શનમાં નથી. આત્માને મુખ્ય વિભાવે જ્ઞાન, તેને રોકનાર તે જ્ઞાનાવરણીય કર્મ એવી માન્યતા બીજા મતે એ માનેલી નથી. ભણ્યા પછી સંભાળી રાખવું કેમ પડે છે ? વગર સંભાળ્યું હતું નથી માટે, જેનું જ્ઞાન આપણને થયું છે તે અત્યારે યાદ કરવું છે તે પણ કેટલીક વખત યાદ નથી આવતું, વિકૃત થઈ જાય છે. થોડીવારે પાછું યાદ આવી જાય છે, વિસ્મૃત થવાના સમયે જ્ઞાન છે તે ખરું જ, અને જે ન હોય તે થેડીવાર પછી યાદ આવી જાય છે તે આવે નહિ. હવે જ્ઞાન છે અને વિકૃત થયું તેનું શું કારણ ? એનો જવાબ એ જ છે કે યાદ ન આવ્યું. તે વખતે કોઈક રોકનાર ચીજ હતી, યાદ આવ્યું તે વખતે રોકનાર ચીજ ખસી ગઈ. જરૂર વખતે યાદ નથી આવતું તેથી માનવું પડશે કે જ્ઞાનને રોકનાર કેઈક કર્મો છે, જેને જૈન દર્શનમાં જ્ઞાનાવરણીય કર્મ તરીકે ઓળખાવ્યું છે. જેને જ્ઞાનાવરણીયનો
યોપશમ થયો હોય તેને લગીર વારમાં આવડી જાય છે, પશમ ન હોય તેને યાદ કરતાં ઘણી વાર લાગે છે. આ દિશામાં બીજા મતવાળાઓ ઊતયા નથી.
આઠે કર્મો તપાસી લો, અને આઠ કર્મના વિભાગ, કર્મ કારણો, બંધની રોકાવાની, નિર્જ રવાની દશા બીજા મતમાં નથી. જે મતવાલાએ જ્ઞાનાવરણીય કર્મ ન માન્યું તે તેડવાના રસ્તા બતાવે ક્યાંથી ? આત્માને જ્ઞાન સ્વભાવ જણાવે ત્યારે જ્ઞાનની અધિકતા, ન્યૂનતા જણાય, જ્ઞાનમાં તરતમતા-ઓછીવત્તાપણું સાથી છે? જીવમાં સ્વભાવ સરખા છે છતાં અધિક ન્યૂનતા કેમ હોય છે? કહેવું પડશે કે, જ્ઞાન એ આત્માને સ્વભાવ છતાં પણ કંઈક રોકનારી ચીજ છે. મિલકત સરખી છે છતાં ઘરાકમાં દબાઈ ગયેલાને હાથ છૂટો હેત નથી. તેમ દરેક વ્ર કેવળ જ્ઞાનમય છતાં જ્ઞાન સ્વભાવને રોકનારા કર્મ વડે કેવળ સ્વરૂપ આવરાઈ ગયું છે. આ રીતે જૈનદર્શન સિવાય બીજાઓએ જ્ઞાન સ્વભાવને રોકવાનું કામ માન્યું નથી, અને રોકાવાનાં કારણે તથા તેડવાના પ્રકારે ત્યાં બતાવ્યા નથી. ધર્મને બતાવનારા આત્માના સ્વભાવને રોકનારાં કર્મ ને બતાવી શકે તે આત્મસ્વભાવ પ્રગટ શી રીતે કરી શકાય ? - જ્ઞાન આત્માનો ગુણ માનીએ તો દર્શન આપોઆપ માનવું પડે. દર્શન એટલે સામાન્ય બેધ. કોઈ વસ્તુનું સામાન્ય જ્ઞાન થાય અને પળવિશેષ જ્ઞાન થાય છે. તેમાં પહેલાં સામાન્ય જ્ઞાન છે, તેનું જ નામ દર્શન. તે દર્શન એટલે જીવ સ્વભાવને જે માને તે જ દર્શનાવરણીય માની શકે છે. નિદ્રા વખતે જ્ઞાન હોય, માત્ર એટલે કાળ જ્ઞાન રોકાય, ઊંઘ ઊડી ગયા પછી જ્ઞાન લાવવા બીજો પ્રયત્ન કરે પડતું નથી. નિદ્રા અવસ્થામાં જ્ઞાન હતું પણ અનુભવમાં નહોતું. નિકા સામાન્ય દર્શનને રેકે એટલે જ્ઞાન શી રીતે આવે ? આ રીતે જ્ઞાનાવરણીયની જેમ દશનાવરણીય પણ સમજવું.
[ચાલુ)
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન્યાયાલયના ચૂકાદાઓમાં સ્યાદ્વાદ
લેખક :—પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનવિજ્યજી (ત્રિપુટી) મુ. મેરસદર
ભગવાન શ્રી મહાવીર સ્વામીએ વિશ્વવ્યવસ્થામાં સ્વાવાદનું નિરૂપણ કર્યું છે. એ એક દષ્ટિકોણ નથી કિન્તુ વિભક્ત દૃષ્ટિકોણોનું વારતવિક સત્ય છે. રાષ્ટ્ર સમાજ, જ્ઞાતિ, ઘર્મ, સભા, સોસાયટી કે મંડળો એ દરેકની નિયમાવળીમાં કે વ્યવસ્થા પદ્ધતિમાં સ્યાદવાદ ઓતપ્રેત હોય છે જ. ભિન્નભિન્ન વિચારધારાઓમાં જ્યાં સુધી લાગેવળગે છે ત્યાંસુધી સાત નમાંથી કઈ ને કઈ એક નયની પ્રધાનતા હોય છે અને એ દરેક વિચારધારાઓનું સામંજસ્ય કહે કે એ સાતે નાનું સાપેક્ષ એકીકરણ કહો એ જ સ્યાદવાદ સિદ્ધાંત છે. સ્વાવાદના વિવિધ અંશો અંગે જૈનદર્શનમાં ઘણાં ઘણાં વિવેચનો મળે છે. - રાષ્ટ્રરક્ષામાં ન્યાયાલય (કચેરી)ના કાયદાઓ મુખ્ય ભાગ ભજવે છે. તેમાં પણ સ્યાદવાદને અચૂક સ્થાન આપવામાં આવે છે અને જે એને ભૂલી જવાય તે એ કાયદો લોભ ને બદલે માનવજાતની હાનિ કરનારી નીવડે છે.
સાપ્તાહિક સચિત્ર હિંદુસ્તાનમાં કેટલાએક ફેંસલાઓની યાદી છપાઈ છે, એના આધારે સ્પષ્ટ સમજી શકાય છે કે ન્યાયાધીશ ભિન્નભિન્ન પરિસ્થિતિમાં હરકોઈ એક મબૂત દેખાતા દષ્ટિકોણને પ્રધાનતા આપી ન્યાય આપે છે. ઘણીવાર ઉપલી કેર્યો બીજા દૃષ્ટિકોણથી એ ન્યાયને ફેરવી નાખે છે. આમાં રમુજ નથી, આમાં શકિતપણું નથી, કિન્તુ દષ્ટિકોણને જ ભેદ હોય છે. આનું નામ જ સ્વાદુવાદ.
ચૂકાદ કરવામાં જે જે તર્કણાઓને અવકાશ છે તેની નાનકડી યાદી નીચે આપુ છું:
૧–એક બાપે મંદિરમાં પિતાના પુત્રને ઉદ્દેશીને કહ્યું કે-તે ચાંડાલે છે, તેણે ટે સાથે ભોજન કર્યું છે. આ સ્થિતિમાં પિતાએ પુત્રનું અપમાન કર્યું છે એમ મનાય કે ન મનાય ?
(૧) હા. કારણ-“ચાંડાલ" શબ્દ અપમાન સૂચક છે. (૨) નહીં. કારણ–“ચાંડાલ” એ એક હલકી ગાળ છે, અપમાનજનક નથી. (૩) નહીં. કારણ માબાપ માટે ભાગે પિતાના સંતાનને “ચાંડાલે’ કહ્યા જ કરે છે. સૂચના-આરસી (બિહાર)ની હાઈકોર્ટે બીજા નંબરવાળા ચૂકાદો આપ્યો છે.
૨–એક કાળીએ પિતાને ફેંસલે સાંભળ્યા બાદ પંચને ગાળો આપી, ત્યાં તેણે પંચનું અપમાન કરવાને અપરાધ કર્યો છે એમ મનાય કે નહીં ?
(1) નહીં. કારણ–ચૂકાદો આપ્યા બાદ પંચ ન્યાયાધીશની સ્થિતિમાં રહેતું નથી.
(૨) હા. કારણ-પંચે ફેંસલે સંભળાવી દીધો છે પણ તેણે પંચની અદાલતને બરખાસ્ત કરી નથી એટલે હજી તે ન્યાયાધીશની હાલતમાં છે-હજી તે ન્યાય આપી શકે છે.
સૂચના –અલાહાબાદ-પ્રયાગની હાઈકોર્ટ બીજા નંબરવાળો ચૂકાદો આપો છે.
૩–વલ્લભરામ ધ્રુવે રામ પટેલ પાસેથી ૧૫ રૂપિયા લાંચના લીધા પરંતુ ધ્રુવે એ લાંચ શા કારણે લીધી છે એ નક્કી ન થઈ શકે છે તે લાંચ લેવાને અપરાધી ખરે ?
(૧) હતા. કારણ–તેણે લાંચ લીધી છે.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧૧] ન્યાયાલયના ચૂકાદાઓ...
[ ૨૧૧ (૨) નહીં. કારણ–તેણે લાંચ શા માટે લીધી છે એ સાબિત ન થાય ત્યાં સુધી તે લાંચ લેવાનો અપરાધી નથી,
સૂચના અલાહાબાદ પ્રયાગની હાઈકોર્ટ બીજા નંબરવાળે ચૂકાદો આપે છે.
૪–એક પુરુષ કેઈ બીજી સ્ત્રી સાથે પાર્ટીમાં જાય છે, તેને જ પિતાની સ્ત્રી તરીકે ઓળખાવે અને સાથે સાથે પૂછનારને એમ પણ કહી દે છે કે, મેં પહેલી સ્ત્રીથી ટાછેડા કરી લીધા છે. આ સ્થિતિમાં તેની અસલી સ્ત્રી પતિનું પરસ્ત્રીગમન માની છૂટાછેડાને દાવો કરી શકે ?
(૧) હ. કારણ–પષ્ટ છે કે પતિઓ પરસ્ત્રીગમન કર્યું છે.
(૨) નહીં. કારણ–અમુક મારી સ્ત્રી છે એમ પાર્ટીમાં કહેવા માત્રથી તેને પરસ્ત્રીગમન માની છૂટાછેડાને દાવો તે કરી શકે ?
(૧) હા. કારણ-સ્પષ્ટ છે કે પતિઓ પરસ્ત્રીગમન કર્યું છે.
(૨) નહીં. કારણ અમુક મારી સ્ત્રી છે એમ પાણીમાં કહેવા માત્રથી તેણે પરસ્ત્રીગમન કર્યું છે, એ સિદ્ધ થતું નથી.
સૂચના–પંજાબની હાઈકોર્ટે બીજા નંબરવાળો ચૂકાદો આપ્યો છે.
પ સરકારે ખાંડને અમુક ભાવ બાંધ્યા પરંતુ તેનો પત્ર આવ્યા પહેલાં વ્યાપારીએ વધુ ભાવ લઈને ખાંડ વેચી, તે એ વ્યાપારી ગૂગાર ખરો ?
(૧) હા. કારણ -આશા રાખી શકાય છે કે, ખાંડને અમુક ભાવ બંધાયો છે એમ હરએક વ્યક્તિ જાણે છે.
(૨) નહીં, “સરકારે અમુક ભાવ બાંધ્યો છે. ' એમ જાણવા છતાં પણ તેણે ખાંડને વધુ ભાવમાં વેચી છે એ સાબિત ન થાય તો.
(૩) નહીં. વ્યાપારીએ વધુ રકમ લીધી છે એ સાબિત ન થાય તે. સૂચના–પેપ્સની હાઈ કોર્ટ બીજા નંબરવાલે ચુકાદો આપ્યો છે.
૬-એક દૂધવાળા પારો ખરાબ દૂધ હતું એ કારણે તેનો દંડ થયે, દૂધવાળાએ માની લીધું કે મારી પાસે ખરાબ દૂધ હતું, તે શું આ દંડ ઠીક છે ?
(૧) હા. કારણ –તે માને છે કે તેની પાસે ખરાબ દૂધ હતુ. (૨) હા. કારણ–એવું અનુમાન લગાવી શકાય છે કે–તે દૂધ વેચવા માટે હતું. (૩) નહીં. એ નક્કી કેમ કહી શકાય કે એ દૂધ વેચવા માટે જ હતું ? સૂચના –અજમેરની હાઈકોર્ટે ત્રીજા નંબરવાળો ચૂકાદો આપ્યો છે.
–એક મનુષ્ય એક મકાનમાં પીધેલી હાલતમાં મળે, શહેરના તે વિભાગના મેજીસ્ટ્રેટ તેને દંડ કર્યો, પરંતુ તેણે દારૂ ક્યાં પીધે હવે તે સાબિત થઈ શક્યું નહીં. તે તેને દંડ કરી શકાય ?
(૧) હ. કારણ મોટે ભાગે દારૂડિ દારૂ પીએ તે સ્થાને જ પીધેલી હાલતમાં પડ્યો રહે છે. . (૨) નહીં. કારણનશે ઘણા ટાઈમ સુધી રહે છે તે દરમ્યાન દારૂડિયા કર્યાનો ક્યાં ચાલ્યો જાય છે.
(૩) હ. કારણદારૂડ્યિો પિતે બરાબર જાણે છે કે પોતે દારૂ ક્યાં પીધો છે જેથી પોતે આ મેજીસ્ટ્રેટવાળા શહેરના વિભાગમાં દારૂ પીધે નથી એ સાબિત કરવું તે દારૂડિયાના હાથમાં છે.
સૂચનાસોરાષ્ટ્રની હાઈ કોર્ટ બીજા નંબરને ચૂકાદો આપ્યો છે.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨ ] શ્રી. જેન સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૯ ૮–એકવીશ વર્ષની ઉંમરના એક જુવાને એક વૃદ્ધને મારી નાખ્યો, આ યુવાનને ફાંસી મળે કે જન્મટીપ મળે?
(૧) આજન્મ કેદ. કારણ-અપરાધી નાની ઉંમર છે. (૨) આજન્મ કેદ. કારણ—અપરાધીના પરિવારને કષ્ટ પડશે.
(૩) ફાંસી. કારણ—અપરાધી પિતાની જવાબદારી સમજી શકે એવી ઉંમરને છે. બીજું ન્યાયાધીશ અપરાધી અને અપરાધને વિચાર કરે, તેના કુટુંબને વિચાર કરીને ફેંસલે આપી શકે નહીં.
સૂચના–ત્રિપુરાની હાઈકોર્ટે ત્રીજો ચૂકાદો આપ્યો છે.
૯–એક સ્વામીજી પોતાને ઈશ્વરને અવતાર માને છે. તેનો ભક્ત રથયાત્રાને દિવસે આ સ્વામીજીની રથયાત્રા કાઢે છે. જગન્નાથજીની રથયાત્રામાં જનાર ૨૦ જાત્રાળુને એ તે માત્ર પથ્થરની બનેલા દેવ છે એમ કહી જગન્નાથજીની યાત્રામાં જતા રોકે છે. સ્વામીજીને ઉક્ત ભક્ત તે ત્યાં સુધી જાહેર કરે છે કે, પોતે પથ્થરના દેવ ઉપર પેશાબ કરી શકે છે. તે શું સ્વામીજી અને તેનો ભક્ત ગુનેગાર મનાય ?
(1) સ્વામીજી ધોખાબાજ' તરીકે અપરાધી છે. કારણું–તે જૂડી વાત બતાવે છે. (ગપ હોકે છે.) ' (૨) સ્વામીજી જાણી જોઈને સમજપૂર્વક બીજાઓની ધાર્મિક ભાવનાને ઠોકરાવે છે. એ કારણે અપરાધી છે. - (૩) સ્વામીજી અપરાધી નથી. કારણ–તે ધખા દેવા માટે નહીં કિન્તુ પિતાના ખરા વિશ્વાસથી પિતાને ઈશ્વરનો અવતાર માને છે.
(૪) સ્વામીભક્ત બીજાની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડે છે તે વાતે અપરાધી છે. કારણ તે જાણી જોઈને જગન્નાથજીની મૂર્તિની બાબતમાં અપશબ્દ બોલે છે.
(૫) સ્વામીભક્ત અપરાધી નથી. કારણ–તે ખરેખર સ્વામીજીને ઈશ્વરનો અવતાર માને છે. સૂચના–ઓરિસા (બિહાર ) ની હાઈ કોર્ટે ત્રીજા અને ચોથા નંબરને ચૂકાદો આપ્યો છે.
૧૦-એક મેજીસ્ટ્રેટે એક વેપારીને કાનની બહાર માલ વેઓ એ સાબિત ન થવાથી એને નિર્દોષ માન્યો. પરંતુ માત્ર શકના કારણે તેને માલ જપ્ત કરવાનો હુકમ કર્યો. શું આ
(૧) નહીં. કારણ–શક પડવા માત્રથી માલ 'ત ન કરી શકાય. (૨) હા. કારણું–શક પડવાનાં બીજાં પૂરતાં કારણે હોય છે. (૩) હા. તે વ્યાપારી બીજીવાર મન થાય તે પણ એવી ભૂલ ન કરે તે માટે. સુચના-કલકત્તાની હાઈ કોર્ટે પહેલા નંબરનો ચૂકાદો આપે છે.
કેર્ટના ચૂકાદામાં સાત નસ્થાવાદ કે ભાગ ભજવે છે તે ઉપરની યાદીમાંથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે.
સ્યાદ્વાદની ઉપગિતાના આ પ્રત્યક્ષ પુરાવાઓ છે.
ભગવાન મહાવીર સ્વામીના આ સ્યાદ્વાદને સમજી જાત પ્રગતિ કરે તો ઘણી આંટીઘુંટી અને આફતમાંથી બચી જાય.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री गुणसमुद्रसूरि रचित शांतिनाथचरित्र
लेखन-प्रशस्ति
लेखक : श्रीयुत भंवरलालजी नाहटा मध्यकालीन जैन-इतिहासके साधन बहुत विस्तृत प्रमाणमें पाये जाते हैं। प्रतिमा-लेखों, ग्रन्थ-प्रशस्तिओं, लेखन-पुष्पिकाओंके अतिरिक्त ऐतिहासिक प्रबंधसंग्रह, काव्य, रास, पदावलियां, तीर्थमालाएं आदि अनेक साधन यत्र-तत्र उपलब्ध हैं । इस बिखरी हुई सामग्रीको एकत्र करने पर जैन इतिहासकी ही नहीं, भारतीय इतिहासकी अनेक गुत्थिएं सुलझ सकती हैं और एक सलंग इतिहास अच्छे रूपमें उपस्थित किया जा सकता है। अब से २० । २५ वर्ष पूर्व इनके संग्रह एवं प्रकाशनका कुछ प्रयत्न हुआ था, पर इधर इस उपयोगी कार्यकी प्रगति कुछ धीमी है। जिसे पुनः जोरोंसे चालू किया जाना आवश्यक है।
प्रतिमा-लेखोंकी भाँति ग्रंथोंकी रचनाएं एवं लेखन-प्रशस्तिएं समकालीन लिखित होनेसे इतिहासके महत्त्वपूर्ण साधन हैं। प्रतिमा-लेखोंके प्रकाशनकी ओर थोड़ा बहुत ध्यान गया फलतः १०।१५ जैन प्रतिमा-लेख-संग्रह प्रकाशित हो चुके व अब भी हो रहे हैं। पर प्रशस्ति लेखोंकी ओर बहुत ही कम ध्यान गया हैं। लेखन-प्रशस्तियोंके तो केवल दो ही संग्रह-ग्रंथ प्रकाशित हुए हैं, जिनमेंसे प्रथम देशविरति धर्माराधक सभा, अहमदाबादसे और दूसरा मुनि जिनविजयजीद्वारा संपादित सिंघी ग्रंथमालासे प्रकाशित हैं । हस्तलिखित प्रतियां लाखोंकी संख्यामें हैं और उनमें से हजारों प्रतियोंमें महत्त्वपूर्ण प्रशस्तिएं लिखी मिलती हैं । अतः उनके अधिक रूपमें प्रकाशनकी अत्यधिक आवश्यकता है ।
तीन वर्ष हुए जोधपुरके महावीरस्वामी मंदिरके ज्ञानभंडार में माणिक्यचन्द्रसूरि रचित शान्तिनाथचरित्रको प्रति अवलोकनमें आई, जिसमें गुणसमुद्रसूरि-रचित ४१श्लोकोंकी प्रशस्ति भी अंतमें दी हुई है। प्रशस्ति महत्त्वपूर्ण जान कर मैंने इसकी नकल की थी, जिसे यहां पर प्रकाशित की जा रही है। इसके ३३ ३ श्लोकमें हरिभद्रमुनिके शत्रुजय पर अनशन करनेका उल्लेख विशेष महत्त्वपूर्ण है । जिनरत्नकोषके अनुसार मूल शान्तिनाथचरित्रकी रचना सं. १२७६ में माणिक्यचंद्रसूरिने की जो राजगच्छके सागरचंद्रसूरिके शिष्य थे । ग्रंथ ८ स!में है और इसका परिमाण ५५७४ श्लोकोंका है। प्रकाशित की जानेवाली लेखन-प्रशस्ति सं. १४१४ की है। हमें प्राप्त प्रति उसको परवर्ती प्रतिलिपि है जो सं. १६१२ की है। हमारे संग्रहमें सैकड़ों महत्त्वपूर्ण प्रशस्तियों हैं जिनमेंसे चुनचुन कर प्रकाशित की जाती रहेंगी।
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२१४]
श्री. सत्य ५४२ [वर्ष : १८
श्री गुणसमुद्रसरि-रचित माणिक्यचन्द्रसूरिकृत शान्तिनाथचरित्रकी
लेखन-प्रशस्ति ऋषभस्तुति-सुरासुराधीश्वरसेवितांहिपद्मश्चिदानन्दपदप्रतिष्ठः । ___ इहाप्यमुत्रापि महोदयाय भूयादयं नाभिभवो जिनेन्द्रः ॥ १ ॥ यक्षस्तुति-श्रीनाभेयजिनाधिपांहियुगलीसेवानिबद्धादरो
भूदेवान्वयसंभवो विजयते यक्षाधिनाथो भुवि । क्षुद्रोपद्रवविद्रुतिव्यतिकराध्यक्षप्रभावोदयः
स्फातेर्धाम स रामसीणिमुकुटः श्रीक्षेमसिंहायः ॥ २ ॥ वंश-अच्युतवृषाङ्कविधिभिः सुमनोभि गिभिनरैनिचितः ।
त्रैलोक्याभोग इव श्रीमान् श्रीमालवंशोऽस्ति ॥ ३ ॥ प्रांशुभ्रशं सुभगपर्वभरः शुभंयुः संभाव्यभाग्यपरभागभवोपलम्भः।
वंशो नृमौक्तिकततिप्रभवो बिभर्ति श्रीमाल इत्यखिलवंशवतंसलक्ष्मीः ॥ ४ ॥ पूर्वज-तत्राभवद् भुजनसंसदि निश्चितार्थवादोदयो द्युतिपदं शुचिताचिताङ्गः ।
मुक्तामणीवदमलप्रकृतिः सुवृत्तौ लोकंपृणोल्वणगुणो वरनागनामा ॥ ५ ॥ दानं दधार करकोरकचारिचारु गोत्रद्विषा सह न संगतिमाततान । यो दानवारिभिरुवाह न संस्तवं च नव्यं बभार स कृती वरनागभावम् ॥ ६ ॥ न जनार्दनभीमविग्रहाधिगतिर्नद्विरसज्ञसंगतिः । कथमेष जनैः स्म गीयते वरनागोऽयमुदेति संशयः ॥ ७ ॥ उज्जागरानुरागो जिनराजसभाजने जनाभिमतः ।
अभवदभङ्गुर भाग्यो गरिमैकगृहं स वरनागः ॥ ८ ॥ संतति-तस्यात्मजोऽजनि तमीरमणाभिरामस्फूर्जद्यशाः सुकृतिनां कृतिनां पुरोगः ।
वैशबढयमतिसन्ततिराततश्रीसारोपकारकुशलः किल वीसलाहः ॥ ९ ॥ धृतिमुवाह विहाय विहानयोत्सवमयं समयं न धनेऽर्जिते । स मतिमानतिमात्रमदीदिपत्स्यु(त् सु)चरितैश्च निजान्वयमन्वहम् ॥ १० ॥ राजहंससमवायसंमतः श्रीविलासवसती रसांचितः । मित्रमुद्यतमवेक्ष्य विकासी सू नुरस्य समजायत पद्मः ॥ ११ ॥ अनघनयविलासः प्रश्रयश्रीनिवासः प्रणिहतकलिलील: पुष्यकृत्याप्रमीलः । वितरणगुणसारः क्लुप्तसर्वोपकारः स्वमलमकृत वंशं सैष लब्धप्रशंसं ॥ १२ ॥
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૧૫
અંક: ૧૧] શ્રી શાંતિનાથચરિત લેખનપ્રશસ્તિ
तस्य पंच तनया दयालवः शीलशीलनकलाकलाशयाः । जज्ञिरे जनयिता च तैरभूत् पंचशाख इव धर्मपादपः ॥ १३ ।। शिष्टसंगतिविशिष्टसौष्ठवो ज्येष्ठतामधित तेषु सांगनः। सिंहवत्तदनुजो भुजोष्मणा संबभूव रणसिंहनामकः ॥ १४ ॥ कलिकालकेलिभरसंगसंगरः सुकृतादभूदभयडस्तृतीयकः । वहति स्म विस्मयकरी तुरीयको गुणसंपदं गरिमधाम केल्हणः ॥ १५ ॥ तेषां मनीषायतनं कनीयानजायतोत्तानयशोवितानः । कृतानतिः प्रत्यहमर्हणीयजनेषु वील्हाक इति प्रतीतः ॥ १६ ॥ वील्हाकम्य रतिप्रीतिसन्निभे बल्लभे शुभे । उभे बभूवतुर्भूरिसौभाग्यभरभासुरे ॥ १७ ॥ आद्यानवद्या चरिता नितांतं संसारदेवीति तयोरभिज्ञा । परा परस्त्री दुरितक्रियाणां शीलोज्ज्वलाऽजायत मुंजलाहा ।। १८ ॥ वील्हाङ्गजः स्फारविचारसारः संसारदेवीतनुभूर्बभूव । परिस्फुरत्सद्गुणमालभारी स्मरानुकारी हरियाभिधानः ॥ १९ ॥ वील्हाकस्य द्वौ सुतौ मुंजलायामासातां यौ राजहंसाविव स्वम् । आचारेण व्योमवत्तल्लवद्वाऽलं चक्राते वंशमुच्चैविशालं ॥ २० ॥ मुख्यो महीपनामाऽभिरामधामा महीतले विदितः । उद्भटपटुमतिरपरः सजनमुकुटस्तयोः सुभटः ॥ २१ ॥ वील्हात्मजेन हरिणा हरिणारिहारि विक्रान्तिनाथकलिकुंभिमदच्छिदायाम् । वंशोऽभ्यशोभि स यशोभिरदभ्रशुभैरभ्राजि रेकरभरै शमंशुनेव ॥ २२ ।। धर्मकर्मठमना जिनागमासारसारसरसांतराशयः । नैपुणादिकगुणोदयादयं पर्यदीप्यत हरिर्विशेषतः ॥ २३ ॥ राकामृगाङ्कामलशीललीला नीलारविन्दोपमलोचनोऽभूत् । हरेरिव श्रीः सुभगाऽस्य कान्ता हम्मीरदेवीति नितान्तकान्ता ॥ २४ ॥ अथ निसर्गमनोहरविग्रहौ सविनयौ सनयौ तनयौ तयोः । अभवतां भवतांतिनिवारणप्रवणकेवलिभक्तिपरायणौ ॥ २५ ॥ परिवर्द्धितानुपधिपुण्यनिधिः प्रबभूव रासिल इति प्रथमः । चरमस्तयोर्जयति नान इति प्रथमानमानधनदानमनाः ॥ २६ ॥ निरुपाधिसाधितपरोपकृतिः प्रतिपत्नवृत्तिनिभृतप्रकृतिः । सुमतिः कृताधनिकृतिः सुकृतिप्रवरः स भाति हरिभूरपरः ॥ २७ ॥
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२१६] શ્રી. જેન સત્ય પ્રકાશ
[वर्ष : १० गुरुपरम्परा-बृहद्गच्छे स्वच्छे गुणगणमणी रोहणगिरि
गुरुः श्रीमान् शान्तिः समजनि धनोत्तानितयशाः । अवन्ध्यं सान्निध्यं यदभिलषितौ दैवतवरैः
प्रचक्रे चक्रेशासुरभिमुखमुख्यैरहरहः ॥ २८ ॥ आसीद् गुणाकरगुरुर्गरिमातिमात्रपात्रं क्रमेण गुणधाम तदन्ववाये। अध्यक्षतामधिगतैरधिकं प्रसन्नैः सिद्धादिभिः सुरवरैर्भुवि पप्रथे यः ॥ २९ ॥ आसीत् ततः प्रवरसूरिवतसरत्नं तत्पट्टनिर्जरगिरीन्द्रविनिद्रचन्द्रः । वाग्भंगिचंगिमगुणाधरितामृतश्रीरत्नप्रभोऽतिधिषणो धिषणोदयेन ॥ ३० ॥ तस्य प्रशस्यचरितस्य जयत्यमायाव्यायामभाग् गुणसमुद्रगुरुविनेयः । जैनेन्द्रसप्तनयतत्त्वमयागमोक्तिश्रद्धालुताविदलिताखिलपापपंकः ॥ ३१ ॥ श्रीमद्गुणाकरगुरोरभवद् विनेयः सौजन्यधन्यमनसा धुरि माननीयः।
उन्निद्रसान्द्रसुकृतैकरतिर्मुनीन्द्रो भद्रोन्नतिव्यतिकरो हरिभद्रनामा ॥ ३२ ॥ शधुंजये अनशन-अतुच्छवाच्छ (त्स)ल्यकृतस्वगच्छोच्छ्यस्य सोत्साहनहःसहस्य ।
शत्रुजयाद्रौ हरिभद्रनाम्नो मुनेः प्रपन्नानशनस्य तस्य ॥ ३३ ॥ सन्यस्तसर्वार्थकदम्बकस्य साम्यामृतप्लावितमानसस्य । निरंतरध्यानजिनाधिपस्य स्वर्वासिंसंवासमुपागतस्य ॥ ३४ ॥ श्रेयःश्रिये तेन नियोगिना न नाम्ना हरेः कन्यसनन्दनेन । नैपुण्यपुण्येन गुणानुरागप्रोज्जागरूकाशयभासुरेण ॥ ३५ ॥ कल्याणीभक्तिना धर्मप्रोन्नतिप्रवणात्मना । श्रीमद्गुणसमुद्राह्वगुरवे भृशगौरवात् ॥ ३६ ॥ प्रध्वस्तसर्वदुरितं विशदानुभावसंभारभासुरतरं स्फुरिताखिलथि । श्रीशांतिनाथचरितं सुकृतप्रतानसंपादकं सकलमंगलधाम दत्तम् ॥ ३७॥ युर्ग-शशाङ्ग-चतुः-क्षितिसम्मिते नृपतिविक्रमतः परिवत्सरे । तपसि मासि भृशं सकले विधावहनि पंचदशे गुरुसंगते ॥ ३८ ॥ अयमलेखि सुवर्णपरम्परा सकललोकविलोचनरोचनः । अवरजेन हरेः सुतयोः स्वयं प्रमदतालमदायि च पुस्तकः ॥ ३९ ॥ यावत् तरंगततिसंगतिशालिवेलाशैलोर्णवो वसुमतीतलमण्डनत्वम् । धत्ते बुधैरनुदिनं परिवाच्यमानस्तावत् सतां सदसि नंदतु पुस्तकोऽयम् ॥ ४०॥
[जुमा : अनुसंधान ४ : २०४ ]
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
[ અનુસંધાન ટાઈટલ પેજ બીજાથી ચાલુ ]
प्राप्त पत्रमें १०९९ से ११२३ तकके पद्य हैं जिसमें 'भगंदरनाशनो रसः दीपको रसः,' वाजीकरण औषधियोंका वर्णन १११९ श्लोक तक फिर चार श्लोकोंमें प्रशस्ति है । प्रति १७वीं शताब्दीकी लिखित प्रतीत होती है । पत्रसंख्याका अंक कट गया है। ग्रंथके अंतमें ग्रंथका नाम लिखा नहीं गया है। प्रशस्तिमें इसकी संज्ञा निबंध और इस ग्रंथमें ५ उन्मेष होनेका उल्लेख किया गया है। ग्रंथकी रचना सं. १५२८के मिगसर वदी ५ को हुई है। रणस्तंभदुर्गके शासक अल्लावद्दीन खिलजीके सब मंत्रियोंमें मुख्य धनेशकी पत्नी धर्मिणी के पुत्र सिंहने इस निबंधकी रचना की । प्रशस्ति इस प्रकार है
प्रशस्ति
यं प्रास्तताखिलानां वसनघनघनक्लेशहाराय पूतः,
सूनुं तं श्रीधनाख्यो गुणगुणतुलिता श्रीर्यया धर्मिणिः सा । तस्य श्रीपोरवाड़ान्वयमुकुटमणेः सिंहसाधोः शुभेऽस्मिन् । ग्रन्थेनासत्यमार्गानुसरणचतुरः पंचमोन्मेष एषः
असितदलतिथौ वा पंचमी के के गुरुमशुभदिने सौ
खलचिकुलमहीपश्रीमदल्लावदीनप्रबलभुजसुरक्षे श्रीरणस्तंभ दुर्गे ॥ सकलसचिवमुख्य श्रोधनेशस्य सूनुः समकुरुत निबन्धं सिंहनामा प्रभुर्यः ॥ २१ ॥ वसुकरशरचंद्रे १५२८ वत्सरे रामानंदज्वलनशशि
१३९३ मिते श्रीशके मासिमार्गे ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
यावत् तपति दिनेशो यावत् स्यात् स्वर्धुनीनीरम् । यावन्मेरौ कनकं तिष्ठतु तावन्निबन्धोऽयम् ॥ ११२३॥ उ ॥ शुभं भवतु लेखक पाठकयोः ॥ उ ॥
॥२०॥
ग्रन्थवर्यः समाप्तः ॥ २२॥
खोज की जानी आवश्यक है, जिससे ग्रंथका नाम और विषयों का
धरमिणि - वाडूनाम्ना स्त्रीयुगलं मन्त्रिधनराजस्य । प्रथमोदरजौ सीहाश्रीपतिपुत्रौ च विख्यातौ ॥ १० ॥
इस ग्रंथकी पूर्ण प्रति पूरा परिचय मिल सके ।
धनराज - प्रबोधमालाकी प्रशस्ति में सिंहाका दशवें और ११वें श्लोकमें उल्लेख मिलता है । प्रशस्ति के अनुसार जिस समय प्रबोधमाला की रचना हुई, धनराजके धर्मिणी और वाडू दो पत्नियां थीं और धर्मिणीके सीहा और श्रीपति दो पुत्र थे । उन्हें कुलदीपक, राजमान्य, दानवीर और गुणाकर विशेषण दिये हैं
For Private And Personal Use Only
कुलदीपकौ द्वावपि राजमान्यौ, सुदातृतालक्षणलक्षिताशयौ । गुणाकरौ द्वावपि संघनायक धनाङ्गजौ भूवलयेन नन्दताम् ॥ ११ ॥
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No. B. 8801 શ્રી જૈન તત્વ નવરા શ્રી જૈન સત્ય પ્રકાશ અંગે સૂચના ચાજના 2. આ માસિકનું વાર્ષિક લવાજમ રૂા. 31. 1. શ્રી. જૈનધર્મ" સત્ય પ્રકાશક સમિતિ ત્રણ રૂપિયા રાખવામાં આવ્યું છે. દ્વારા 6 શ્રી. જૈન સત્ય પ્રકાશ ' માસિક 19 વર્ષે 3. માસિક વી, પી, થી ન મંગાવતાં લવીથયાં પ્રગટ કરવામાં આવે છે. જમના રૂા. 31 મનીઓર્ડ રદ્વારા મોકલી આપ૨. એ સમિતિના આજીવન સંરક્ષક તરીકે વાથી અનુકુળતા રહેશે. રૂા. 500] આ૦ દાતા તરીકે રૂા. 200] આ૦ સદસ્ય તરીકે રૂા. 10 1) રાખવામાં આવેલા 4. આ માસિકનું નવું વર્ષ દિવાળીથી છે. આ રીતે મદદ આપનારને કાયમને માટે શરૂ થાય છે. પરંતુ ગ્રાહક ગમે તે અંકથી માસિક મોકલવામાં આવે છે. બની શકાય. - વિનંતિ 5. ગ્રાહકોને એક મોકલવાની પૂરી સાંવ૧. પૂજ્ય આચાર્યાદિ મુનિવર ચતુમસનું ચેતી રાખવા છતાં અંક ન મળે તો સ્થાનિક સ્થળ નક્કી થતાં અને શેષ કાળમાં જ્યાં વિહરતા પોસ્ટ ઑફિસમાં તપાસ કર્યા પછી અમને હાય એ સ્થળનું સરનામું માસિક પ્રગટ થાય સૂચના આપવી. એના 15 દિવસ અગાઉ એકલતા રહે અને તે તે સ્થળે આ માસિકના પ્રચાર માટે ગ્રાહકો છે. સરનામું બદલાવવાની સૂચના ઓછામાં બનાવવાના ઉપદેશ આપતા રહે એવી વિનંતિ છે. ઓછી 10 દિવસ અગાઉ આપવી જરૂરી છે. 2. તે તે સ્થળામાંથી મળી આવતાં પ્રાચીન લેખકને સૂચના અવશેષો કે ઐતિહાસિક માહિતીની સુચના આપવા વિનતિ છે. 1. લેખે કાગળની એક તરફ વાંચી શકાય 3. જેનધમ ઉપર આક્ષેપાત્મક લેખો તેવી રીતે શાહીથી લખી મેકલવા. આદિની સામગ્રી અને માહિતી આપતા રહે હૈ, લેખે ટૂંકા, મુદ્દાસર અને વ્યક્તિગત એવી વિનંતિ છે. - ટીકાત્મક ન હોવા જોઈ એ. ગ્રાહકોને સૂચના 3. લેખ પ્રગટ કરવા ન કરવા અને તેમાં 1. 89 શ્રી જૈન સત્ય પ્રકાશ " માસિક પ્રત્યેક પત્રની નીતિને અનુસરીને સુધારાવધારો કરવાના અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રગટ થાય છે. હક તંત્રી આધીન છે. મુદ્રક : ગોવિંદલાલ જગશીભાઈ શાહ, શ્રી શરિદા મુદ્રણાલય, પાનકોર નાકા, અમદાવાદ. પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ, For Private And Personal Use Only