Book Title: Jain_Satyaprakash 1953 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521702/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जन सत्य Iીની કિી=1 . તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ તા. ૧૫-૯-૫૩ : અમદાવાદ વર્ષ ૧૮ 'ક : ૧૨ ] [ ક્રમાંક : ૨૧૬ ACHARYA SRI KAILASSAGARSURI GYANSANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA Koba, Gandhinaga - 382 007. Ph. : (079) 23276252, 232762005 Fax: (079) 23276240 For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २२६ વિષચ—ત્રોન ક્રમાકે: લેખ ? ' લેખકે ? ૧. પરિગ્રહનું પાપ : - પૂ. મુ. શ્રી. ચંદ્રપ્રભસાગર છે : ૨૧૭ ૨. પ્રતિકારનાં પગલાં અને સફળતા : સંપાદકીય : - ૨૧૯ ૩. જીવો અને જીવવા દો : પૂ. મુ. શ્રી. 'સસાગરજી : २२३ ૪. અજ્ઞાનને અંજામ : પૂ. મુ. શ્રી. મહાપ્રભવિજયજી : ૫. ઉપાધ્યાય વિવેકસમુદ્ર વિરચિત e નરવર્મચરિત્ર : શ્રી. ભંવરલાલજી નાહટા ? ૬. બંબઈ મડન શ્રી ચિંતામણિ - પ્રતિષ્ઠા સ્તવન : સ, શ્રી. અગરચંદ નાહટા : ૭, પ્રભાસપાટણના શિલાલેખ : સ', પૂ. શ્રી, ચંદનસાગરજી : ૮. શ્રી. જૈન સત્ય પ્રકાશનું અઢારમાં 2 વર્ષનું’ વિષય-દર્શન : ? ૨૩૯ ૯ વિદ્ધતિ : સંપાદકીયુ ટાઈટલ પેજ બીજું ૨૩૫ ૨૩૭ ૩૮ર જ વિનંતિ આ અકે “ શ્રી જૈન સત્ય પ્રકાશ” માસિક પોતાના જીવનકાળનું અઢારમું વર્ષ પૂ શું કરે છે; ત્યારે અમે ફરીથી પૂ. આચાર્યાદિ મુનિવરે, અને શ્રી જૈન સંઘને યાદ આપીએ કે-માસિક પિતાનું આયુષ્ય લખાવી શકે અને સર્વથા પગભર બની શકે એ રીતે એને મદદ કરવાની જરૂર છે. આ પર્યુષણ પર્વ પ્રસંગે તે તે સ્થળના શ્રી સંઘે સમિતિને આર્થિક સહકાર આપવા પિતાથી બનતું કરશે એવી આશા રાખીએ છીએ. -સંપાદક For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिर्नु मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) વર્ષ : ૨૮ || વિક્રમ સં. ૨૦૦૯: વીર નિ. સં. ર૪૭૯ ઈ.સ. ૧૯૫૩ : ૨૨ || ભાદરવા સુદિ ૭: મંગળવાર : ૧૫ સપ્ટેમ્બર માં ૨૨૧ પરિગ્રહનું પાપ લેખક પૂજ્ય મુનિરાજ શ્રી ચંદ્રપ્રભસાગર એક સમય એવો હતો જ્યારે માનવી આજીવિકા મેળવીને નિરાંત અનુભવતો. નિરાં તની વેળાએ એ આળસ પિષ નહિ પરંતુ સંગીત, સાહિત્ય આદિ કળાઓથી પિતાના મુરઝાયેલા મનને ઉષ્મા આપતા, ચિંતનને નવકુરિત કરતો અને એ દ્વારા માનવતાના સંસ્કારને ઉજજવળ બનાવવા પ્રયત્નશીલ રહેતો. નિરાંતને સદુપયોગ ન કરનાર માનવી પશુ જે ગણત. સમાજની એ સ્થિતિને કઈ કવિએ પિતાના શબ્દોમાં આ રીતે ચિત્રસ્થ કરી છે, “સત–સાહિત્યવિહીન , સાક્ષાત્ પશુ: પુછે–વિવાળીનઃ || આજે સમય પલટાયો છે. માનવીને જાણે નિરાંતની વેળા જ નથી. ધનની પાછળ એ હજામે છે. જેઈ શકાય એમ છે કે, પરિગ્રહની વૃત્તિને આધીને માનવી કેટલી હદે પહોંચ્યા છે અને એ કેવી ઉપમાને લાયક ગણુાય તે નીચે આપેલી સરખામણીથી સમજાય છે. માણસે સિંહને જંગલી, હિંસક અને દૂર એવાં ત્રણ હલકાં વિશેષણે આપ્યાં છે અને એનાં જ પ્રતિસ્પધી શહેરી, અહિંસક અને સૌમ્ય એવાં ત્રણ શ્રેષ્ઠ વિશેષણો પિતાની જાત માટે વાપર્યા છે. પરંતુ આ વિશેષ કોના માટે કેટલાં સાર્થક છે એને વિચાર કરીએ. , સિંહ કયારે શિકાર કરે ? - સિંહ ભૂખ્યા હોય ત્યારે જ શિકાર કરે છે. ભૂખ ન હોય તે એની બાજુમાં થઈને એક નાનું બાળક પસાર થાય તે ય એની સામે એ મીટ માંડતે નથી કારણ કે એનું પેટ ભરેલું છે. એને સંગ્રહ કરવાની જરૂર પડતી નથી. * ત્યારે મનુષ્ય જેઓ કાળાંબજાર કરનારા, બજારને ઊંચો નીચો કરનારા, વસ્તુઓને અપરિમિત સંગ્રહ કરનારા છે એ બધા શું ભૂખ્યા છે? બીજાના શ્રમથી કરોડોના માલિક બન્યા છતાંયે લૂંટ અટતી નથી. જેમ ધન વધતું જાય છે તેમ શિકારીશ્રત્તિ વિકસતી જાય છે તેનું કારણ શું? કારણ એ જ કે એને પેટ ભરવું નથી પણ મોટા પટારા ભરવા છે. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૮ ] શ્રી. જેને સત્ય પ્રકાશ [ વર્ષ ૧૮ આમ છતાં તેમાં મગ્ન રહેનાર સિંહ જંગલી ગણાય અને અસંતોષથી જગતને લૂટનાર શહેરી ગણાય ! સિંહ કોનો શિકાર કરે? : સિંહ સામાન્ય રીતે કોઈ શુદ્ધ પ્રાણીને શિકાર કરતા નથી. એ તો સવાડિયાને જ શિકાર કરે. ત્યારે સ્વાથી મનુષ્ય પોતાના જેવા સમૃદ્ધ માણસને છેતરવા જાય તે એને જ એના શિકાર બનવું પડે; અને છેતરપીંડી ઉઘાડી પડી જાય. આથી પિતાથી ઊતરતે હોય એને શીશામાં ઉતારવાને એ પ્રયત્ન કરે. ભોળાને છેતરીને જ એ મનમાં મલકાય. આમ છતાં એ માણસ અહિંસક અને સિંહ હિંસક ગણાય. નાના માણસને છેતરવામાં બહાદુરી માનનાર માણસ દયાળુ ગણાય ! સિંહ કઈ રીતે શિકાર કરે? સિંહ અણધાર્યો કેઈના ઉપર ત્રાટકતો નથી, પહેલાં એ ગર્જના કરે, ત્રાડ નાખે, પૂછડું પછાડે, સામાને ચેતવણી આપી સાવધાન કરે; ત્યારે દંભી માણસ સામાને છેતરતો હોય છે ત્યારે એ ધરાકને એમ કહે ખરો કે અમારે ત્યાં અસત્ય બોલાય છે, નવો માલ બતાવી જૂને માલ અપાય છે, કાળાં બજાર કરાય છે; અમારે ત્યાં આવનારે સાવધાન થઈને આવવાની જરૂર છે.' એમ કહેનાર કઈ વેપારી હજી સુધી જેવા છે? વેપારી તે પિતાની દુકાને પ્રામાણિકતાનાં પાટિયાં રાખે, સંત-મહાત્માઓના ફોટા રાખે, નેતાઓની છબીઓ રાખે–આ બધું શા માટે? અહિંસામાં જરાય ન માનતે હેય, અહિંસાના એકેય સિદ્ધાંતને પાળતા ન હોય છતાં ખાદી પહેરીને ફરે–એ શા માટે? લેકોના દિલ પર પ્રામાણિકતાની છાપ બેસાડવા ખાતર. એ સામા માણસની સાથે વાત કરતા હોય છે ત્યારે એના મેલમાંથી સાકર કરતી હોય એવું એ બેલતો હોય છે, એ માદકતાની એવી ભૂરકી છોટે કે સામે માણસ એ વાણીના ઘેનમાંથી જાગી જ ન શકે. પિતાના ઘરાકને સમજવતાં એ કહે કે–“હું તે જઠું બેલું ? મારે જવું બેલીને કેટલી ભવ કાઢવા છે? હું બેટું કહેતે હેઉં તો ભાઈને ગળાના સમ.' એમ કહી ઘરાકના ગળે હાથે નાખે, પણ એને ક્યાં ખબર છે કે, ભાઈ મરી જાય તો એને નહાવા-નીચેવાનું યે નથી. આ રીતે માણસ મનમાં કંઈક ઘાટ ઘડતે હેાય છે, વચને વળી જુદું બેલતે હેય છે અને કાયાથી વળી ત્રીજું જ કરતા હોય છે. આવા દંભ કરનાર માણસ સૌમ્ય અને ચેતવણી આપી શિકાર કરનાર સિંહ કર ! આ દ્વારા અહીં આખી માનવજાતને સિંહ સાથે સરખાવવામાં આવતી નથી. જેઓ ધર્મ ભૂલ્યા છે તેવાઓની જ આ વાત છે. જેઓ પિતાને ધર્મ સમજે છે, જેમને પિતાના કર્તવ્યનું ભાન છે એ તે માનવ–ટિમાં દેવપુરુષ છે. પરંતુ જેઓ ધર્મને ભૂલી કર્તવ્યને યાદ કરતા નથી, વિવેકને તજે છે તે માણસ સિંહ કરતાં શ્રેષ્ઠ કેમ ગણાય? એવા ધર્મભૂલ્યા માનવીઓ શહેરી, અહિંસક, સૌમ્ય કહેવાતા હોય તે ભલે કહેવાય, એવા વિશેષણની મહત્તા નથી. મહત્તા તે એ વિશેષણને અનુરૂપ જીવન જીવનારની જ છે. - પરિમલની ઘેલછા માણસને કેવો નૃશંસ બનાવી મૂકે છે તેનું ઉદાહરણું શોધવા જવું પડે એમ નથી. રોજ-બ-રોજ ખૂન, લૂંટ, અને હુમલાના તેમજ ભેળસેળના બનાવો બનતા જ જાય છે. પરિગ્રહના પિશાચિક કૃત્યથી સહુ સાવધાન બને એટલું જ માત્ર કહેવું છે. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 પ્રતીકારનાં પગલાં અને સફળતા સૈરાષ્ટ્ર સરકારને ધન્યવાદ, મુંબઈ સરકારને વિનંતિ મુંબઈની ધી જનરલ બુક ડીપ તરફથી શ્રી કાંતિલાલ જોશી એમ. એ. એ સંપાદિત કરેલ “હમારી રાષ્ટ્રભાષા” પુસ્તકના સાત ભાગ પ્રગટ થયા છે. આ પુસ્તક મુંબઈ સરકારે હિદી-હિન્દુસ્તાનીના પાઠયપુસ્તક તરીકે મંજૂર કર્યું” છે; અને સૌરાષ્ટ્ર સરકારે પણ પિતાના રાજયમાં અને રાષ્ટ્રભાષાના પાઠયપુસ્તક તરીકે સ્વીકાર્યું છે. આ પુસ્તકના પાંચમા ભાગમાં સાતમા પાઠ તરીકે શ્રી પ્રતાપનારાયણ મિશ્ર “દાંત” ઉપર લખેલ રમૂજ ઉપજાવે એ કટાક્ષ લેખ આપવામાં આવ્યા છે. આ લેખમાં “દાંત” થી સાહિત્યના નવ રસને અનુભવ કેવી રીતે થઈ શકે એનું વર્ણન કરતાં કરતાં દાંતથી થતા બીભત્સ રસના અનુભવને દાખલો આપતાં લેખકે જેનેના મુનિ મહારાજના દાંતના પ્રત્યક્ષ દર્શન કરવાનું નીચેના શબ્દોમાં (પૃ. ૨૭-૨૮)માં લખ્યું છે – "बीभत्स रसका प्रत्यक्ष दर्शन करना हो तो किसी जैनियोंके जैनी महाराज के दांत देख लीजिए, जिनकी छोटीसी स्तुति यह है कि मैलके मारे पैसा ઢવા જાતા ” (આને ભાવાર્થ એ થશે કે જૈન મુનિઓના દાંત એટલા બધા મેલા હોય છે કે એના ઉપર પૈસો ચેટી જાય છે.) આ લખાણ વાંચતાં એમ જ લાગે છે કે, લેખક મહાશયે બીભત્સ રસને આ છેષભર્યો દાખલો ટાંકીને પિતાના લેખને જ બીભત્સ બનાવી દીધો છે. જૈન મુનિઓ માટેનું આવું લખાણ લેખકની જેન-મુનિઓ પ્રત્યેની નારી નિરાદરવૃત્તિ અને દ્વેષભાવનાને જ વ્યક્ત કરે છે સાથે સાથે એ એમની ક્રુર મશ્કરી કરવામાં પણ પાછું પડતું નથી જેને મુનિઓનું જીવન કેવું તપ-ત્યાગ અને સંયમપરાયણ હોય છે, એ માટે લખવાનું આ સ્થળ નથી. જે પુસ્તકમાં આવું સાંપ્રદાયિક દેષ વ્યક્ત કરતું અને ધાર્મિક લાગણીને દુભવે એવું લખાણ હેય તે પુસ્તક જે પાઠયપુસ્તક તરીકે પસંદ કરવામાં આવે છે તેથી કુમળી વયના ઉછરતા બાળકોના દિલમાં જૈનધર્મ અને જૈન મુનિઓ પ્રત્યે તિરસ્કારની લાગણી જમ્યા વગર ન જ રહે. એક સર્વસાધારણ પુસ્તકમાં પણ જો આવું લખાણ હોય તે તે એ પુસ્તક માટે કલંક સમાન લેખાય તે પછી પાઠયપુસ્તક માટે તે કહેવું જ શું? આવા હલકા લખાણવાળું પુસ્તક પાઠવ્યપુસ્તક તરીકે મંજુર જ શી રીતે થઈ શકે? એ જ વિચારવા જેવો મુદ્દો છે. પુસ્તકમાંનું આવું લખાણ એ તે દૂધથી ભરેલા ઘડામાં વિશ્વના ટીપાં નાખવાની જ ગરજ સારે! For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૦] શ્રી. જેને સત્ય પ્રકાશ [વર્ષ : ૧૮ સૌરાષ્ટ્રમાં સાવરકુંડલાના જૈન યુવક મંડળે તા. ૫-૮-૫૩ના રોજ ખાસ ઠરાવ કરીને અને રાજકોટના “જયહિંદ' પત્રે તા. ૬-૮-૫૩ના અંકમાં અગ્રલેખ લખીને સૌરાષ્ટ્ર સરકારનું આ વાત તરફ ધ્યાન દોર્યું તે માટે તે બન્નેને ધન્યવાદ ઘટે છે. એ ઠરાવ નીચે આપવામાં આવ્યો છે. હવે જાણવા મળે છે કે-સૌરાષ્ટ્ર સરકારે આ વાત ઉપર તાત્કાલિક ધ્યાન આપીને આવા બેહુદા લખાણવાળા આ પાઠને રદ કરવાનું ફરમાન કર્યું છે. આ વાતને આટલી ઝડપથી નિકાલ લાવવા માટે સૌરાષ્ટ્ર સરકારને અને એના કેળવણીખાતાને અમે ધન્યવાદ આપીએ છીએ અને એમને આભાર માનીએ છીએ. દરમ્યાન આ પુસ્તકના સંપાદક શ્રી, કાંતિલાલ જોશીએ “હમારી રાષ્ટ્રભાષા” પુસ્તક માંના દાંત વિશેના પાઠમાં જૈનેની લાગણી દુભાય એવી હકીકત તરફ ધ્યાન ન રહેવા બદલ દિલગીરી દર્શાવતું પત્ર “જયહિંદ' પત્રમાં પ્રગટ કર્યો છે તે અમે નીચે આપ્યો છે અને નવી આવૃત્તિમાંથી એ અયોગ્ય પંક્તિઓ રદબાતલ કર્યાનું’ એથી જાણવા મળે છે. આ રીતે પિતાની ભૂલ સુધારી લેવા બદલ સંપાદકને અમે ધન્યવાદ આપીએ છીએ. પરંતુ આ વાત આટલેથી પતી જતી નથી આ પુસ્તક આખા મુંબઈ રાજ્ય માટે પાઠયપુસ્તક તરીકે મંજુર થયેલ હોવાથી મુંબઈ સરકારે પણ આ માટે, સૌરાષ્ટ્ર સરકારની જેમ તરત ઘટતાં પગલાં લેવાની અને આ પાઠને રદ કરવાની જાહેરાત કરવાની જરૂર છે. આશા રાખીએ કે આ માટે મુંબઈ સરકારને વધુ કહેવા-લખવાની જરૂર નહીં પડે. સાવરકુંડલાને ઠરાવ આજરોજ તા. ૧૦-૮-૧૩ના રોજ પૂજ્ય પંન્યાસજી મહારાજ સાહેબ કનકવિજયજી ગણિવરના અધ્યક્ષપણું નીચે મળેલી સાવરકુંડલાના જૈન સંધ સમસ્તની આ સભા- મુંબઈ તેમજ સૌરાષ્ટ્ર વિગેરે પ્રતિની માધ્યમિક શાળાના પાંચમા ધોરણમાં ચાલતી હિંદી પુસ્તિકા “ હમારી રાષ્ટ્રભાષા”ના પાંચમા ભાગમાં સાતમા “દાંત” નામના પાઠમાં ત્રીજા પેરેગ્રાફમાં તેરથી સત્તર લીટીમાં જેનેના પૂજય ધર્મગુરુઓ-જૈન મુનિઓના દાંત માટે જે બેહુદુ-અગ્ય અને સારીયે જેન આલમની લાગણી દુભાય તેવા પ્રકારનું લખાણ કરવામાં આવ્યું છે તેને આ સભા સખ્ત રીતે વડી કાઢે છે. જ્યારે સરકાર બિનમજહબી અને બિનસાંપ્રદાયિક સરકાર તરીકે ઓળખાતી હોય અને દરેકને વ્યક્તિ સ્વાતંત્ર્ય. અને ધર્મ સ્વાતંત્ર્યની બંધારણ દ્વારા ખાત્રી આપે છે, ત્યારે તે જ સરકારના કેળવણી ખાતામાં આવા પ્રકારના ' ધર્મની લાગણી દુભાય તેવા લખાણવાળા પાઠવાળા પુસ્તકે પાઠયપુસ્તકે તરીકે ચાલતા હોય તે કેટલું અયોગ્ય છે? સાથે આ “હમારી રાષ્ટ્રભાષા” ના સંપાદક શ્રી કાંતિલાલ જોષી તેમજ આ “ દાંત ” નામના પાઠના લેખક શ્રી પ્રતાપનારાયણ મિશ્ર તેમજ આ પુ તકના પ્રકાશક ધી જનરલ બુક ડી–આ બધાયે જૈન સમાજના પૂજ્ય સાધુ મુનિમ રાજે માટે જે અસભ્ય ઉલ્લેખ કર્યો છે તે માટે પિતાની દીલગીરી વ્યક્ત કરીને સાથે ભવિષ્યમાં આવું નહિ બને તેવી ખાત્રી આપવી જોઈએ તેમ આ સભા માને છે. અને જ્યાં સુધી આમ ન બને ત્યાં સુધી ભારતભરના જૈન સંઘોએ જોરશોરથી પિતાને વિરોધ વ્યક્ત કર જોઈએ. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક : ૧૨ ] પ્રતીકારનાં પગલાં અને સફળતા [ ૨૨૧ કેળવણીખાતાએ આવાં પુસ્તકા પાઠયપુસ્તક તરીકે મંજૂર કરતાં પહેલાં રાખવી જોઇતી તકેદારી રાખી નથી તે માટે અને ફરીવાર આવા લખાણવાળાં પુસ્તકો પાથપુસ્તકા તરીકે મજૂર નહીં થાય તેવી આંહેધરી સમગ્ર જૈન સમાજ આપવી જોઇએ. આ સિવાયના ખીજા જે જે પ્રાંતામાં આ પુસ્તિકા ચાલતી હોય તે તે પ્રતિાના કેળવણીખાતાને તથા માનનીય કેળવણી પ્રધાને અમા આ પાર્ક તાત્કાલિક રદ કરવા વિનંતિ કરીએ છીએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir સૌરાષ્ટ્ર સરકારના કેળવણી ખાતાએ આ પાઠને અભ્યાસક્રમમાંથી કાઢી નાખવાના પરિપત્ર સૌરાષ્ટ્રની શાળાઓ ઉપર રવાના કર્યો છે તે માટે જૈન સમાજની લાગણીને માન આપવા બદલ અમે તેમના આભાર માનીએ છીએ; પણુ હજી અમારા વિરોધ ચાલુ જ રહે છે. કારણ કે હાલ જે જે શાળાઓમાં આ પાડવાળી પુસ્તિકા ચાલતી હોય તેમાંથી તે પાઠના પાન કાઢી નાખવામાં ન આવે ત્યાં સુધી આ આખું પુસ્તક જ અભ્યાસક્રમમાંથી રદ કરવું જોઈએ તેમ આ સભા સૌરાષ્ટ્રના તથા મુંબઇ સરકારના માનનીય કેળવણી પ્રધાનાને તથા કેળવણી ખાતાને આગ્રહભરી વિનંતિ કરે છે. માન્યવર, આપના વિશ્વાસુ સાવરકુંડલા જૈન સધ માનદ મત્રી દાશી છબીલદાસ રાયચંદ શેઠ ટાલાલ મણિલાલ જૈન મુનિઓના અયાન્ય ઉલ્લેખ વિષે સંપાદકની દિલગીરી થયેલી ભૂલ અંગે સ્પષ્ટતા કરતા પત્ર ' આપના પત્રના તા. ૬-૮-૫૩ના અગ્રલેખમાં ‘ હમારી રાષ્ટ્રભાષા ' નામક ગદ્યપદ્ય સગ્રહમાળાના પાંચમા ભાગના ૭મા પાઠના એક વાકય પરત્વે આપે કરેલી ટીકાના રૂપે નહિ, પણ એના સંપાદક તરીકે સ્પષ્ટીકરણ કરી દુર્લક્ષ બદલ ખેદ દર્શાવી ક્ષમા યાચવા આ પત્ર લખુ છેં. એ પુસ્તક હિન્દી ભાષાની સાહિત્ય કૃતિઐના સંગ્રહ છે. એને હું સંપાદક છું, એ ખરું, પણ ચર્ચાસ્પદ બનેલા વાયવાળી કૃતિ મેં લખી નથી. ૫૮ વર્ષ પહેલાં થઈ ગયેલા ને ૪૦ પુસ્તકા રચી એક શિષ્ટ સાહિત્યકારની પ્રતિષ્ઠા પામેલા હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ લેખક સ્વ ́સ્થ પ્રતાપનારાયણ મિત્રે લખેલે એ પાઠ છે. પ્રસ્તુત પાઠ વિનાદ પ્રધાન નિબંધ છે તે લેખકે તેમાં સ્વચ્છ અને સારા દાંતની ઉપયેાગિતા સમજાવી છે. આપ એ કૃતિ વાંચી જશે તે આપને ખ્યાલ આવશે કે એ નિબંધ કાઈ ધર્મના ઉપહાસ કરવા સ્વર્ગસ્થ મિશ્ર લખ્યા નથી. પ્રયાગના ઇંડિયન ગેસ લિમિટેડ પ્રકાશિત કરેલા ને મેરાવા ( ઉં. પ્ર. )ની કાલેજના પ્રિન્સિપાલ શ્રી. શિવશંકર વર્ષાં એમ. એ. એ હાઇસ્કૂલની ઊંચી કક્ષા માટે તૈયાર કરેલા - આદરી ગદ્યસંગ્રહુ ' નામના પાઠયપુસ્તકમાં એ કૃતિ પસંદગી પામેલી For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૩ ] શ્રી. ન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૮ સાથી મે હમારી રાષ્ટ્રભાષાના પાંચમા સંગ્રહમાં અને સ્થાન આપ્યું. એ પુસ્તકની એક નલ અલગ રજીસ્ટર્ડ છુપાટથી માકલી છે. તેના પેજ નંબર ૧૪ ઉપર દાંતના પ્રતાપનારાયણ મિશ્રને લખેલા પા છે. એકૃતિમાં જૈનયમના ભાઈ એની લાગણી દુભવે તેવું એક વાકષ આવે છે, એ જો મારા લક્ષમાં ગ્માવ્યુ હોત તો તે વાકય મેં એમાં આવવા દીધુ જ ન હોત, કારણ બધા ધર્મો પ્રત્યે મને માન ને પ્રેમ છે અને ધર્મ વિષયમાં ક્રાઈતી પણ લાગણી જરા પણુ દુભાય એ યેગ્ય નથી એમ હુ માનુ છુ. જૈન મુનિ મહારાજો માટે મને પૂર્ણ માન છે. શ્રી. મિશ્રના એ નિષધમાં જૈન ભાઈ એની લાગણી દુભાય એવુ એક વાકય છે એ વાત ગયા જુલાઈ માસમાં પુસ્તકનું પુનર્મુદ્રણુ કરાવતી વેળા ગ્રુ શ્વેતાં મારા લક્ષમાં આવ્યુ' ત્યારે મને ખેદ થયા અને એ વખતે મે' એ વાકય એ પાઠમાંથી તરત જ કાઢી નાખ્યું. એ સુધારેલા પાડવાળા ફર્યું આ સાથે આપને મોકલું છું. એ જુલાઈના છેલ્લા અઠવાડિયામાં છપાયે છે આ ઉપરથી આપ જોઈ શકશો કે મેં જાતે જ ખ્યાલ આવતાં એ વાકય કાઢી નાખી સુધારા કરી લીધા છે. મેં સૌંપાદિક કરેલા સંગ્રહ, માંની એક કૃતિમાં જૈન ભાઈઓની લાગણી દુભાય એવું એક વાકય અજાણુર્તી રહી ગયુ` એ માટે મને ઘણા જ ખેદ થાય છે તે એ દુÖક્ષના ષ માટે જૈન સમાજની ક્ષમા માણું છું. એ વાકય સામે વિરાધ ઊભા થયા એ પહેલાં જ એ વાકય કાઢી નાખી પાઠે સુધારી લીધા છે એ હકીક્ત થ્યાપને તથા જૈન જનતાને મારી સદ્ભાવનાની તે જૈનધમ તરફની મારી સન્માનવૃત્તિની પ્રતીતિ કરાવશે, એવી આશા રાખુ` છુ' તે આગલી આવૃત્તિમાં મારા દુર્લક્ષના કારણે એ વાકય રહી ગયું' એ બદલ ઊંડી દિલગીરી દર્શાવી ક્ષમા માગું બ્રુ. સુબઇ. ૨૧-૮-૫૩ લિ. કાન્તિલાલ જોશીના સવિનય પ્રણામ. [ અનુસંધાન પૃષ્ટ : ૨૨૫થી ચાલુ ] આ ભગીરથ કાર્યને તન, મન અને ધનથી વેળાસર સમર્પિત થઇ જવું હિતાવહ ગણાય. કારણ કે તેમાં હજારો નિર્દોષ અશરણુ અને મૂંગાં પ્રાણીઓને જીવિતદાન આપવાની સાથે આપા નાસ્તિક વિચાર ધરાવતા બંધુને પણ ધેાર પાપથી ઉગારી લઈ સગતિના ભાજન બનાવવાનું ભગીરથ પુણ્ય સમાયેલું છે, શાસ્ત્રકાર મહારાજ ફરમાવે છે કેઃ—— यो रक्षति परजीवान्, रक्षति परमार्थतः स आत्मानम् ॥ यो हन्ति अन्यान् जीवान् स हन्ति स्वकीय आत्मानम् ॥ અર્થ:— જે અન્ય વાનું રક્ષણ કરે છે, તે કરે છે, જે અન્ય જીવાને હણે છે તે પરમાર્થથી પોતે For Private And Personal Use Only પરમાથી પેાતાનુ જ રક્ષણ પોતાને હણે છે.” પ્રાણીમાત્ર સમાન હોવાથી જે માનવ પશુ-૫ખી પ્રત્યે નિર્દય રહે છે તે માનવ માનવ પ્રત્યે પણ પેાતાને કાટી ઉપાયેય ાળુ લેખાવી શકતે નથી. Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવો અને જીવવા દે [ સાંવત્સરિક અમારી પડહ ] લેખક : પૂજ્ય મુનિરાજ શ્રી. હરસાગરજી વલ્લભીપુર, સૌરાષ્ટ્ર) જી હાનિ કરે એટલે જીવલેણુ થવું એ ભીષણ નિયતા છે. સહુ પ્રાણીને સુખે જીવવા દઈને જીવવામાં માનેવતા છે. જીવને વધુમાં વધુ “સ્પશે દિય, રસેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિંદ્રિય, શ્રોત્રિય, મનબળ, વચનબળ, કાયબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય ' એ દશ પ્રાણ હોય છે. પૃથ્વી, પાણી, અંગ્નિ, વાયુ અને વનસ્પતિના છ એકે પ્રિય છે શંખ, કડા, અળશિયા, પૂર વગેરે છ બેઈક્રિય છે. ઉદેડી, જા, લી ખ, માંકડ, ચાંચડ, મકોડા, કીડી અને કુંથુઆ વગેરે છે તેઈદ્રિય છે. કાનખજારા, ગીગેડા, વીંછી, ઘીમેલ, ધનેરા, માખી, મચ્છર, ડીસ, પતંગિયા, કંસારી વગેરે છે ઉરિન્દ્રિય છે. અને પોપટ, સડા, કાગડા, કત, ચાલાં, કુકડાં, ચામાચીડિયાં, તેતર, કાબર, હલા, મોર, વાગોળ (વળવાંગડી), બગલા, સારસ, બતક, હંસ, મેના, કોયલ વગેરે પક્ષિઓ તથા ગાય, ભેંસ, બળદ, ઊંટ, હાથી, ઘેડ, ગધેડો, હરણ, રજ, વાંદરા, સિંહ, વાઘ, દીપડા, સાવઝ, ચીતરા, કુતરાં, બિલાડી, ભૂંડ (ડુક્કરે), સસલાં, શિયાળ, સપ, ઘ, નેળિયે, શશ, ઉંદર વગેરે પશુઓ પચેંદ્રિય છે. આ ઉપરાંત દે, મનુષ્યો અને નારકે પણ પચેંદ્રિય છે. મનુષ્ય અને દેવ સિવાયના ઉપરનો સર્વપ્રાણીઓ તરતમતાએ પુણ્યહીન હેઈને નિરાધાર અને અશરણુપ્રાયઃ છે. દેવ અને મનુષ્ય જો તેને સુખે જીવવા દેવાની ધ્યા-બુદ્ધિ વાળા હોય તે જ તેઓ સુખે જીવી શકે તેમ છે. મનુષ્ય અને દેવે જે નિર્દય હોય તો તે બિચારાં નિરપરાધી પ્રાણુઓનું જીવનસુખ, તેઓના કરપીણ હાથે અકાળે જ હણાઈ જવા પામે છે. ઉપર જણાવેલ ૧૦ પ્રાણમાંથી એકેન્દ્રિયને ૪, બેઈ દ્રિયને ૬, તેઈદ્રિયને ૭, ચરિંદ્રિયને ૮ અને પદ્રિયને ૧૦ પ્રાણુ હોય છે. પશુ, પંખી, માનવ વગેરેને ૧૦ પ્રાણ હેય છે. ચાર પ્રાણ પછીને એકેક પ્રાણ આત્માને ઘણું જ પુણ્ય ઉપાર્જન થયા પછી મળી શકે છે. છા, આખ, કાન, નાક વગેરે એકેક કાણુ એટલા કિમતી છે કે આખી દુનિયા આપી દેતાંય તેમને એક પ્રાણ પણ મળી શક્તો નથી. આવા કિમતી ૧૦ પ્રાણ પશુ-પક્ષીઓ ધરાવે છે. પણ કે પક્ષીને મારી નાખનાર હિંસક આત્મા, તે પશુ કે પક્ષીની કેટલી મહાન મૂડીને મારું છે તે વિચારવાનું આ સ્પષ્ટીકરણથી સુલભ બને છે. પિતાને પ્રાપ્ત થયેલ સબળતાના બે ભદમાં આવી જઈને તેવા નિરપરાધી અને નિરાધાર પશુ-પક્ષીઓને વધ કરનાર સામે કરાવનાર માનવ, કેટલું ભયંકર પાપ બાંધે છે, તેનું આ આખું દિગદર્શન છે. માનવતાહીન માનવ જ તે નિદિય બની શકે છે. દુનિયામાં નૈતિક નિયમ છે કે For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪] શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૮ પિતાના જીવનને જે આધાર હોય તેને જે હણે તે નર અધમ ગણાય. ઉપર જણાવેલા એકેન્દ્રિયથી લઈ પચેંદ્રિય પશુ અને પક્ષીઓ માનવને આધારભૂત છે. તેઓ દરેકને માનવની કે તેના હાડ-ચામ આદિ કોઈની જરૂર નથી; જ્યારે માનવને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આદિની જેમ ખાસ જરૂર છે, તેમ દૂધ, હાડ, ચામ, દાંત, શીંગ, નખ, પીછ વિગેરેની હાજત પૂરી પાડનારા પશુઓ અને પંખીઓની પણ ખાસ જરૂર છે. એની હયાતિ વિના બહુ હાજતાથી જીવતો માનવ ક્ષણભર પણ જીવવું મુશ્કેલપ્રાયા છે. માનવ તેમને આ એશિયાળ છે, આથી એકેદ્રિયથી માંડી પંચેંદ્રિય ગણુતા પશુ-પક્ષી સુધીના પ્રાણીઓનો આધાર માનવ નથી; પરંતુ માનવને આધાર તેઓ છે. આવા એ પિતાના આધારભૂત પ્રાણીઓને જે માનવ જ હણે તે તે માનવ, નિર્વિચારી, નિર્દય અને અધમ ગણાય એ સહેજે સમજી શકાય તેમ છે. આમ છતાં એવા ય માનવ જોવાય છે કે, જેઓ પિતાના તે આધારને વાતવાતમાં હણે છે અને તેમ કરવામાં પાછા ગૌરવ ધરાવે છે. એવા કૂર માનવને અશરણપણે ભગ બનનારા તે પશુ-પક્ષીઓ, જે માનવ કરતાં સબળ હોય તો માનવ તેમનાથી ચાહે તેટલી નુકશાની થતી હોવા છતાં પણ ખમી ખાતો જ હેત. તેઓને હણવાનો વિચાર સ્વપ્નયા કરત નહિ; ધર્મ બલિદાન માગતો નહિ હોવા છતાં માંસની લોલુપતાથી પશુના કર બલિદાનમાં ધર્મ મનાવનારા પાખંડી જનેએ પણ સિંહ અને વાઘ આદિનાં બલિદાનને તે વિચાર સરખે ય કયાં કર્યો છે? આથી જ આર્યાવર્તમાં ઉત્પન્ન થયેલા દરેક દયાળુ દર્શનકાર રષિ-મુનિઓએ માનવના આધારભૂત તે પ્રાણીઓની [તેની નબળાઈને લાભ લઈને જે તે બહાને ] કતલ કરી નાખવાનું અપકૃત્ય કરનાર માનવને શિકારી, પારધી, પાપાત્મા આદિ શબ્દોથી ઓળખાવેલ છે. મહામૂલ્યવાન ગણાતા મનુષ્યભવને પામેલા માનવામાં પણ સોનું અને પિત્તળની જેમ આસ્તિક અને નાસ્તિક એમ બે વર્ગ સદાના છે. સર્વજીવવત્સલ અષિ-મુનિઓનાં વચનને અનુસરનાર વર્ગ આસ્તિક અને એ આત મહર્ષિઓનાં વચનેથી વિપરીત વર્તનાર વર્ગ નાસ્તિક કહેવાય છે. આસ્તિકનું જીવનધ્યેય, “દુનિયાનાં તેવા બિચારા અશરણું પ્રાણીઓને આયુષ્યના અંતપર્યત સુખે જીવવા દઉં, જીવડું અને હું જીવું ' એ હોય છે; જ્યારે નાસ્તિકનું જીવન ધ્યેય, “દુનિયાનાં તેવાં નિરાધાર પ્રાણીઓના પણ જીવનના ભોગે હું જીવું” એ હેય છે. “હું તેઓને પ્રાણુ આપી શકતો નથી, તેઓનાં પ્રાણે મારી માલિકીના નથી અને તેમના કિમતી પ્રાણોને કયા હક દાવાથી હણી શકું?” એ વિચાર નાસ્તિકને સ્વયં આવો મુશ્કેલ છે. આથી આપણુ આ આર્યાવર્ત માં દયાળુ અને હિંસાર વિચારોનું દૂધ ચાલ્યા કરે છે, અને તે તુમુલ કંદને અદ્યાપિ પર્ય તને આસ્તિકવર્ગ, ઋષિમુનિ કથિત આપ્તવચનોના આધારે (નાસ્તિક વર્ગને ઠડા બનાવી દઈને) સમાવી દેવામાં સફળ જ છે. એવા આપણા આ દયાપ્રધાન આર્યાવર્તમાં પણ કાળદે આજે નાસ્તિક વિચારોને નિરંકુશ નાચતા પણ જોઈ રહેવું પડે, એ આસ્તિક વર્ગની નબળાઈની પરાકાષ્ટા છે. આજે આ આર્યાવર્ત માં નાસ્તિક વર્ગ, આસ્તિક વર્ગને પણ સફાઈપૂર્વક નાસ્તિક બનાવી દેવામાં પાવરધો જોવાય છે. એથી વધુ દુઃખ ક્યું હોઈ શકે? For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૨ ] જીવે અને જીવવા [ ૨૨૫ ઋષિ-મુનિઓએ જેને ધર્મ તરીકે ઓળખાવેલ છે, તે “અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહને નાસ્તિક વગેય ધર્મ તરીકે કબુલ કર્યા વિના ચાલે તેમ નહિ હેવાથી આજે એ જ અહિંસાદિ ધર્મને અંચળો ઓઢીને નાસ્તિક વર્ગ હિંસા, જઠ, કાળાબજાર, અબ્રહ્મ અને પરિગ્રહના ડુંગરા એકઠા કરવાપૂર્વક આસ્તિક વર્ગને છેતરી રહેલ છે. માનવીનું પેટ ભરવાને બહાને અશરણ, મૂંગા અને નિરાધાર પશુ-પંખીઓના અકાળે મોત નીપજાવીને માનવીને તે નિર્દોષ પ્રાણીઓના માંસના લેયા આમતો કરી માનવને દાનવ બનાવવાના ઘર નાટક ભજવી રહેલ છે. એ રીતે અહિંસાના અંચળા તળે “જગતના બધા પ્રાણીઓમાં માનવ જ કિંમતી છે અને તેથી બીજા બધા પ્રાણીઓના ભેગે પણ માનવ જીવ જઈ એ' એવી માન્યતા અને પ્રવર્તન રખાય, તે અનાર્ય જનનું હિંસક અનુકરણ જ ગણાય. જે જીવન જીવવું છે, તેને જે તે બહાને મારી નખાય તેને અહિંસા તે મૂર્ખ જ માની શકે. પિતાને કઈ “મર’ કહે તેટલામાં જે ધુંવા-કુવા થઈ જાય છે, તે માણસ બીજા ને જાનથી મારી નાખતા લકથી પણ કેમ લાજત નહિ હોય? ખેતીવાડી અને બાગબગીચાને હાનિ કરે છે, માટે તેઓને મારવાં જરૂરી છે' એવી દલીલ પણ નિર્દયતા સૂચક છે. નૈતિક એ એકાદ પણ દાખલ નહિ મળે કે, બે પાંચ રૂપિયાનું નુકસાન કરનારને દેહાંત દંડ કરાય. જ્યારે પેટ ખાતર તે બસો-પાંચસો રૂપિયાનું નુકસાન પહોંચાડનારને ય રહેમદિલીપૂર્વક જતા કર્યા હોવાના દાખલાઓ સેંકડો મળી શકે તેમ છે. મોલાતની શરૂઆતથી જ તેમાં ઉપજતી વિવિધ જાતિની અસંખ્ય જીવાત-ઈયળો, કાતરા, ગેરૂ, આગિયા વગેરેથી અને તૈયાર થયેલા પાકમાં થતા અસંખ્ય કુંથુ-ધનેરિયા વગેરેથી ખેતીવાડી અને બાગબગીચાને સદાને માટે અબજો રૂપિયાની અનિવાર્ય હાનિ ચાલું જ હેવા છતાં અદ્યાપિ પર્વત પશુની જેમ માનવી અનાજ અને ફળફલાદિ વગર ભૂખે કરેલ નથી; જ્યારે જ્યાં ત્યાં રખડી-રવડી અને કુટાઈ–પીટાઈને પણ બહુધા ઘાસથી અને ખડધન આદિથીય ક જ પેટને અડધો-પડધે ખાડો પૂરવા પામતા પશુ-પંખીઓ તે બિચારા તે ઘાસ આદિના અભાવે આજે ઢગલાબંધ પ્રમાણમાં ભૂખે મરી રહેલ છે! આ દુઃખદ બીના આંખ સામે હેવા છતાં પાંચ-પચીશની હાનિખાતર તેને પિતાના જ આધારભૂત પ્રાણીઓની કતલ ચલાવવા પ્રેરાવું તે ઘોર હિંસાખોર હૃદયનું પ્રતીક ગણાય. અલ્પ નુકસાન કરે, તેને જે કતલની સજાને ન્યાય ગણી કાઢવામાં આવે તે એ રીતે અન્ય પ્રાણીઓના અમૂલ્ય પ્રાણેને જ હણી લેવા જેવું મહાન નુકસાન કરે તેમને કઈ અને કેવી ઘર સજા ન્યાય ગણવે? સર્વ પ્રાણી પેટ અને તે ભરાય તેટલું પુણ્ય, સાથે જ લઈને જન્મેલ હેવા છતાં, કુર માનવીઓ પિતાના પેટને ખાડો પૂરવાના કુટિલ બહાના તળે તેવા નિરાધાર અને મૂક પાણુઓની ઊંડા ખાડાવાળાં ભૂખ્યા પેટે જીવતાં જ ફાડી નાખવાનાં ઘોર પાપ ઉપાજે, એ બીના હરકેઈ આર્યાને કમકમાટી ઉપજાવે તેવી કરુણ ગણાય. તેવા જનોને તેવી હિંસક પ્રવૃત્તિથી અટકાવવાના શ્રી મુંબઈ જીવદયા મંડળીએ લીધેલા સર્વ પ્રતિની પ્રેમાળ લાગણીભર્યા સંવત્સરીની શાસ્ત્રીય અમારીનાં પગલાં હરકેઈ દયાવંત માનવીને વારંવાર અનુમોદનીય ગણાય આત્મકલ્યાણને ઇચ્છનાર ધર્મિષ્ઠ આત્માઓએ જીવદયા મંડળીના [ જુઓ અનુસંધાન પૃષ્ઠ ૨૨૨] For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજ્ઞાનનો અંજામ લેખક: પૂજ્ય મુનિરાજ શ્રી મહાપ્રભવિજ્યજી (આ. શ્રી. વિજયરામચંદ્રસૂરીશ્વરજી શિષ્ય ) નિધન દશામાં દુ:ખથી કંટાળી, સ્ત્રી અને પુત્રને નિરાધાર મૂકી, પરદેશમાં શેઠે વેપાર માટે પ્રયાણ કર્યું. પુત્રના પુણ્યથી ઘરમાંથી ધન નીકળતાં મહેલ બંધાવ્ય, દેવાંગના જેવી આઠ કન્યાઓ પરણી, પરદેશ જઈ કરોડોની દાલત મેળવી એક વર્ષમાં પાછા વળતાં, તેના દર્શન માટે અને પરણાવવાની કોડ સેવતા, પરદેશથી પાછા ફરેલા પિતા આનંદ માનવાની જગાએ પતિાના સુખ ખાતર અજ્ઞાનથી તેને મરાવી નાખે છે. પિતા જિંદગી હારી જાય છે. અજ્ઞાનથી સાચા દુશ્મને ઓળખાતા નથી અને શત્રુઓમાં પણ મિત્રને આભાસ થઈ જાય છે. ખરું જોતા આત્માના એકતિ અહિતકારી એવા દુન્યવી પદાર્થો આપણને સુખના સાધનરૂપ દેખાય છે પણ આપણે ગળામાં જન્મ-મરણ-રોગ-શેક આદિને કારણે કસિ ઘાલતા એ દુષ્ટ આપણાથી ઓળખી શકાતા નથી. અજ્ઞાને જગતમાં દુઃખના દાવાનળ સળગાવેલા છે. સ્પષ્ટ છે કે સઘળાંએ દુઃખનું કારણ અજ્ઞાન છે. જ્ઞાનના પ્રતાપે અજ્ઞાને હઠે છે, મિથ્યાત્વ કરે છે, શત્રુ અને મિત્રનું ભાન થાય છે, દુરાચાર દૂર થાય છે, સદાચાર જીવનમાં પ્રગટે છે. દુ:ખ સઘળું લાગે છે અને સુખ સ્વયં આવી મળે છે. ધન-ધાન્યથી ભરપુર એક નગરમાં એક ધનહીન શેઠે અને શેઠાણી રહેતાં હતાં. પૂર્વના પાપથના કારણે તેમની પાસે નથી કેઈ સંપત્તિ, જર-જમીન, ઓથ કે આબરુ. સગાં કે વહાલાં માત્ર પિતે બે પતિ-પત્ની. આટલું બધું દુઃખ છત ભલી સ્ત્રી પતિને જરાયે કષ્ટ ઉપજાવતી નથી, આમ દિવસે વ્યતીત થાય છે. શેઠને ત્રીસ વર્ષની ઉંમરે એક પુત્ર થયો. શેઠને ગરીબાઈનું દુઃખ ઘણું સાલતું. લેકના મેણુ-ટોણું, અપમાન અને ધિક્કાર દેખીસાંભળી શેઠના પ્રાણુ કઠે આવી ગયા. તેમણે શેઠાણુને કહ્યું : “તું કુળવાન છે. પુત્રનું રૂડી રીત જતન કરજે, તને વિશેષ કહેવાની જરૂર નથી. વ્યવહારમાં મારા કરતાં તું વિશેષ જાણે છે. હવે આ નગરમાં હું રહેવા માગતો નથી, પરદેશ જઈ જાત-મહેનતથી સંપત્તિ મેળવવા પ્રયત્ન કરીશ, સફળતા મળે અને ઉજળે મેએિ ફરી શકાય તેવી સ્થિતિ થશે તે હું પાછો આવીશ. નહિ તો આ આપણું છેલ્લું મિલને માનજે.' શેઠની દયામણું મુદ્રા, દીન વચન અને થરથરતી કાયા દેખી શેઠાણની આંખોમાં શ્રાવણ-ભાદરે વહેવા લાગ્યો; છતાં હૃદયને દબાવીને શેઠાણીએ પતિને વિનવ્યું: “નાથ! પરદેશ જવાની જરૂર નથી. આ શહેરના સજજને કંઈ તમને સંતાપતા નથી. અને દુજને સતાપે તેમાં તે નવાઈ જ નથી. માટે શાંતિ રાખી પ્રભુભજન કરે. પૂર્વના પાદિયે દુઃખ આવ્યું છે તે તેને પણ હસતે ગાંએ સહન કરવામાં આપણી મહત્તા છે. કાયરતાથી દુઃખ જતું નથી. પરદેશ જવા માત્રથી કલ્યાણ થઈ જાય એ માનવાયેગ્ય નથી. અહીં સંતોષ રાખી રહીએ તે શું દુઃખ છે? ખાવા ટલે, રહેવા ઝુંપડી અને શરીર ઢાંકવા જાડાં કપડાં તે મળે છે.” આમ શાણીએ સમજાવ્યા છતાં શેઠે કંઈ ન માનતા પરદેશ જવાને અફર નિશ્ચય બતાવ્ય દેરી, લોટ, બિસ્તરો અને થોડું ભાતું લઈ શેઠ વિદાય થયા, ઘેર નાનું બાળક અને તેની માતા નિરાધાર સ્થિતિમાં રહ્યાં, શેઠ થોડે દૂર ગયા હશે તેવામાં જ શેઠાણી પિતાના છોકરાને રમાડતાં હતાં. તે છોકરા પાસેના ખૂણામાં જઈ બેઠે For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૨ 1 અજ્ઞાનને અંજામ | [ ૨૭ અને માને ત્યાં દવાને આગ્રહ કરવા લાગ્યા. માએ બાળહઠને આધીન થઈ ખાડો કરવા માંડવો. તે ખોદતાં તેમાંથી સોનામહોર ભરેલો ચરુ નીકળ્યો. પુણ્યશાળી આત્માઓનું પુણ્ય કઈ રીતે અને કયા કાળે ઉદયમાં આવે છે તેની ગતિ અકળ છે, શેઠાણુએ પતિને પાછા લાવવા અનેક માણસો દોડાવ્યા પણ કંઈ પત્તો લાગે નહિ. આ ચરુના ધનથી શેઠાણીએ સુંદર બંગલો બંધાવ્યો. ગાડી, ઘેડા આદિ અનેક સુખનાં સાધને પોતાના પુત્રને માટે વસાવ્યાં. પોતે પતિવ્રતા હેઈ પતિનું સ્મરણ કરતી, શરીરને પોષવા માટે જ છે, સૂકો આહાર કરતી અને પતિના ભલાની જપમાળા જયા કરતી. પાણીના પ્રવાહે વર્ષો વહી ગયાં. પુણ્યશાળી બાળક સારી રીતે ભણ્યો, નગરમાં આબરુ જમાવી, લેકે તેમજ રાજાને પણું માનીતા બન્યા. * વીસ વર્ષની ઉંમર થતાં પુત્રે કરીઆણુ ભરી પરદેશમાં વેપાર ખેડવા વિચાર કર્યો, તે વખતે માતાએ કહ્યું “વત્સ ! પરદેશ તું ભલે જા, તેમાં મારી ના નથી. પણ મારી એક વાત માની પરદેશ જવાનું હમણું એક માસ માટે મુલતવી રાખ, તું ઉંમરલાયક છે અને સેકડો શ્રીમતે પિતાની દીકરીઓ માટે તારું માથું કરે છે, તેને મારે શું જવાબ આપો? માટે એગ્ય કન્યાઓ સાથે લગ્ન કરી મારા મનોરથ પૂરીને પછી પરદેશ જા. મારા આશીર્વાદ છે કે તારું કલ્યાણ થશે. પરદેશ ગયેલા તારા પિતાજીને કંઈ પત્તો નથી, તેમને શોધવા માટે પણ તને પરદેશ જવા મારી પ્રેરણા છે. ” પુત્ર વિનીત હતો. એટલે હાથ જોડી નમ્રપણે કહેવા લાગ્યું કે, “મા! તારી ઈચ્છાથી વિરુદ્ધ મારે કંઈ જ કરવું નથી, તારી આજ્ઞા પ્રમાણ છે.” આ સાંભળી માને કેટલે આનંદ થયો હશે, તેનું વર્ણન શક્ય નથી છતાં પૂર્વની અવસ્થા અને વર્તમાન અવસ્થામાં શેઠાણીનું હૈયું એક જ સરખું નિરભિમાની હતું. પછી તે એ પુત્રે દેવાંગના જેવી આઠ કન્યાઓનું મેટા સમાહપૂર્વક પાણિગ્રહણ કર્યું અને કરડેને દાયજો મેળવ્યું. થોડા સમય પછી પુત્રે આઠ સ્ત્રીઓ સાથે પરદેશ જવાને વિચાર રજૂ કર્યો. ત્યારે બે શાંત અને શાણ પત્નીએ પતિનાં તીર્થસ્વરૂપ પૂજ્ય માતાની સેવા કરવા રહેવાની ઈચ્છા પતિને દર્શાવી. બનેના વિવેકથી પતિને આનંદ થશે. બાકીની છ સ્ત્રીઓ અને સેંકડો શેઠ-શાહુકારના પુત્ર અને નેકર-ચાકરના મોટા કાફલા સાથે પુત્ર દેશાટન માટે પ્રયાણ કર્યું. પુણ્યશાળી જય જય ત્યાં મોટા મહોત્સવ થાય છે, માન-સન્માન મળે છે અને સંપત્તિઓ તેને શોધતી આવે છે. બાર માસ સુધી ઘૂમી પુત્ર કરેડોની પિદાશ કરી પિતાના નગર તરફ પાછા વળી રહ્યો છે. રત્ન-મણિમાણેકનાં ગાડીઓ ભરેલાં છે. સુખનાં સઘળાં સાધનો સાથે છે. ગીતગાન-નાટારંભ આદિમાં આખો દિવસ પસાર થાય છે. બે ચાર દિવસમાં પિતાનું નગર આવી પહોંચે એવા સ્થળે પુત્ર આવી ગયો છે. મા, બન્ને સ્ત્રીઓ અને નગરના ન્યાયી રાજાને અને નગરના. લેકને મળી, ભેટી પરદેશના અવનવા કહેવાને ઉમંગ કુમારને માત નથી. બીજી તરફ લાંબા કાળથી પરદેશ રહી શેઠ પિતાના વતન તરફ આવતા હતા આપે. દિવસ પગે ચાલતા અને અત્યંત પરિશ્રમ કરતા શેઠ ચારેક ને કરો સાથે રાત્રે એક સ્થળે નિરાંતે ઊંધ લઈ સવારે પાછા પ્રયાણ શરૂ કરી દેતા. કુમારે જે સ્થળે પડાવ નાખે હતે એ સ્થળે આવી તેઓ સૂતા. પણ આ સ્થાનમાં તો ગીત-ગાન-નાટારંભ આદિથી રાતના બાર વાગ્યા સુધી ગર્જના થયા કરતી હતી. તેથી તેમને કંટાળો આવ્યો. બીજું કોઈ એમ સ્થળ હતું નહિ એટલે પિતાના માણસ મેકલી. ગાયન-નાટક બંધ કરાવવા તેમણે પ્રયત્ન For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રર૮]. શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૮ કર્યો પણ સફળતા શી રીતે મળે ? જ્યાં શેજી (પુત્રના) ના દરવાજામાં પેસવાનું જ મુશ્કેલ હોય ત્યાં આવા સંદેશ સંભળાવવાની તે વાત જ ક્યાંથી? આ કાફલાના માલિક ઉપર નવા આવનાર શેઠને કારમે રોષ ચઢયો. બીજે દિવસે બને શેઠે પ્રયાણ કર્યું. ધનાઢય શેઠને કાલે સાધન દ્વારા યોગ્ય સ્થળે પહોંચી જતો અને જગ્યા રોકી લઈ રાવડીઓ ખડકી નાખતો. જગ્યાના અભાવે સાધન વગર પાછળ આવનાર શેઠને પણ ત્યાં જ ઊતરવાનું અને જમવાનું થતું. ઉતરવાના સ્થાનની અગવડથી અને આ સ્થાન ગાજતું રહેવાથી, રાતના બાર વાગ્યા સુધી ઊંઘ ન આવવાથી શેઠનો વિવેક દીપક બુઝાઈ ગયે. પિતાના વિશ્વાસુ નેકર દ્વારા ઉપકારી ધનાઢય શેઠજીને પ્રાણ લેવાને તેમણે પ્રયત્ન કર્યો. નેકર પૂરે છળકપટી હતો. રાત્રિના એક વાગે બધું યે શત થઈ જતાં તે કઈ યુક્તિથી એ પુણ્યશાળી શેઠની રાવઠીએ પહોંચ્યો અને એવી રીતે સળગાવી કે પોતે પકડાઈ ન જાય અને આ શેડછ બચી પણ ન જાય. જે રાવઠી બાળવામાં આવી તેમાં શેઠજી અને એક સ્ત્રી સૂતેલાં હતાં. બીજી રાવડીમાં બીજી સ્ત્રીઓ અને ધાવણું બાળકે સૂતાં હતાં. શેઠ-શેઠાણીને બચાવવાનો પ્રયત્ન ઘણો થયો પણ નિષ્ફળ ગયો. કુમારનું આ રીતે કરુણ મૃત્યુ થતાં કાફલાના બધા માણસે છાતી ફાટ રૂદન કરવા લાગ્યા. તે વખતે પાછળથી આવનાર શેઠજી અને તેના ચાર નેકરે આનંદમાં ગુલતાન બની ગયા. તેમને હાડક વળી કે, હવે નિરાંતે ઊંધ આવશે. મેટ કા ભાગલા પગે એક બે દિવસે પિતાના નગરમાં પહોંચ્યો. પાછળથી આવનાર શેઠજી લાખેક રૂપિયા કમાઈને આવ્યા હતા એટલે ધરતી પર તેમના પગ ઠરતા નહોતા. આનંદ અને અભિમાનમાં તેઓ વિચારે છે કે, “ઘેર જઈશું, સ્ત્રીની આગળ આવડતની અને કમાણીની વાત કરીશું. છોકરે પણ વીસ-બાવીસ વર્ષ થયા હશે, એને પરણાવીશું. પછી લેકે તિરસ્કાર કરી શકશે નહિ.” આવા વિચાર કરતા શેઠ પિતાના ચાર માણસ સાથે નગરમાં આવી પહોંચ્યા. કુમારના કરુણ મૃત્યુના સમાચારથી આખા નગરમાં શેકની કાળી છાયા પથરાઈ ગઈ હતી. તેવામાં પેલા શેઠજી ગામમાં આવતાંવેત જ્યાં પોતાના ઘેર જાય છે ત્યાં પહેલાંની ઝુંપડી નથી પણ હાથી, ઘેડા સાથે મોટો મહેલ છે. ત્યાં નવયુવાન સ્ત્રીઓ કારમે વિલાપ કરી રહી હતી, માથાના વાળ લેવડાવવાની ક્રિયા ચાલુ હતી. શેઠે પિતાના ઘરની પૂછપરછ કરી. લેકેએ શેઠને ઓળખ્યા. બધી બીના કહી. છોકરો બે દિવસ પૂર્વે જ રાવડીમાં બળી ગયો એ સમાચાર જાણી શેઠ મૂર્ણિત થઈ ઢળી પડ્યા. હાથનાં કર્યા હૈયે વાગ્યાં. મૂછ ઉતરતાં શેઠાણી પાસે ગયા. શેઠાણીએ ભારે કલ્પાંત સાથે કહ્યું: “બે દિવસ પહેલાં જ પુત્રનું ક્રૂર દૈવે કરુણ મૃત્યુ નીપજાવી આપણી ઉપર, કાળો કેર વર્તાવ્યો છે. તમે પુણ્યશાળી પુત્રનું મુખ કે તેની ઈજજત જઈ ન શક્યા એનું મને દુઃખ થાય છે.” શેઠાણીના આ શબ્દો સાંભળતા શેઠ છાતી ફુટતી કહેવા લાગ્યાઃ “દૈવને દોષ દેવા જે નથી. દોષ તે કર્મચંડાળ એવા મારો જ છે.” શેઠે પુત્રની રાવડીને જે આગ લગાવી હતી એ બધી વાત શેઠાણીને થોડા વિસ્તારથી કહી. શેઠાણી આ સાંભળી સંસારથી વિરત બની ગયાં. સંસાર ખરેખર કારમો અને અકારે લાગ્યા. અકસ્માત કારી ઘા થવાથી કંઇ ચેન ન પડતાં સંતાન વગરની શેઠાણીએ પિતાની પુત્રવધુ સાથે સાથી બની આત્મકલ્યાણ લાવ્યું. શેઠજી તે જીવ્યા ત્યાં સુધી રોજ એ અજ્ઞાન પ્રસંગ યાદ કરી કરી રેયા. અજ્ઞાનના અંધકારમાં શું શું બને છે અને તેને કે કરુણ અંજામ આવે છે તે આ વાતથી સમજાય છે. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir उपाध्याय विवेकसमुद्र विरचित नरवर्मचरित्र लेखक : श्रीयुत भंवरलालजी नाहटा विक्रमकी आठवीं शती संस्कृत भाषामें आगमों की टीका लिखनेका कार्य श्रीहरिभद्रसूरिजी से प्रारंभ हुआ पर चरित्रकाव्य दसवीं शती के प्रारंभ तक प्राकृत भाषामें ही लिखे जाते रहे । दसवीं शती के महान् ज्योतिर्धर विद्वान सिद्धर्षि ने ' उपमितिभवप्रपंचाकथा' नामक विश्वसाहित्य में अजोड ग्रंथरत्न रच कर संस्कृत में रूपक चरितकाव्य रचनेका प्रारंभ किया । फिर भी बारहवीं शती तकके अधिकांश चरितग्रंथ प्राकृतमें रचे जाते रहे। आचार्य हेमचंद्र - सूरिने ' त्रिषष्टिशलाका पुरुष चरित' लिखके संस्कृतमें चरितकाव्यों को लिखनेका मार्ग प्रशस्त कर दिया, फलतः तेरहवीं शती से चरितकाव्य संस्कृत में लिखे जाने लगे । खरतरगच्छके विद्वानोंने भी विशेषतः श्री जिनपतिसूरिजी के शिष्य जिनपाल, पूर्णभद्र और जिनेश्वरसूरिजीके शिष्य चंद्रतिलक, श्रीजिनरत्नसूरि, लक्ष्मीतिलक आदिने कई महाकाव्य रच कर जैन संस्कृत साहित्यका मुख उज्ज्वल किया । प्रस्तुत लेखमें जिनेश्वरसूरिजी के ही एक विद्वान शिष्य श्रीविवेकसमुद्र उपाध्यायके एक महाकाव्यका परिचय दिया जा रहा है । I उपाध्याय विवेकसमुद्रकी दीक्षा सं. १३०४ वैशाख शुक्ला १४ के दिन श्रीजिनेश्वरसूरिजी के करकमलों से हुई थी । आप श्रेष्ठिवर्य वाहडांगज श्रीबोहित्थके पुत्ररत्न थे, 'नरवर्म चरित्र' की प्रशस्ति में इन्होंने स्वयं इस बातका निर्देश किया है, यह ग्रंथ भी स्वपितु बोहित्यजीकी प्रार्थनासे ही निर्माण किया गया था । सं. १३२३ में द्वितीय ज्येष्ठ शुक्ला १० को जेसलमेर में श्रीजिनेश्वरसूरिजीने इन्हें वाचनाचार्य पदसे अलंकृत किया । सं. १३३९ मिती फाल्गुन शुक्ला ५ को जाबालिपुर से मंत्री पूर्णसिंह आदि द्वारा ५०० शकट सह निकाले हुए अर्बुदगिरि यात्री संघ में श्रीजिनप्रबोधसूरि व श्रीजिनरत्नसूरिजी आदिके साथ आप भी थे और शुक्ला १४ के दिन अर्बुदगिरिमंडन श्री आदिनाथ और नेमिनाथ प्रभुके दर्शन किये। ८ दिन तक वहीं नाना उत्सव होनेके पश्चात् संघके साथ जाबालिपुर पधारे । सं. १३४२ मिती वैशाख शुक्ला १० के दिन जालौर के श्रीमहावीर जिनालय में श्रीजिनचंद्रसूरिजीने आपश्रीको अभिषेक - उपाध्याय पदसे अलंकृत किया था । ' आपश्रीने आचार्य श्रीजिनरत्नसूरि, उपाध्याय लक्ष्मीतिलक व उपाध्याय अभयतिलक १ युगप्रधानाचार्य गुर्वावली - (सिघी जैन ग्रन्थमाला से प्रकाशमान ) For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २३.] શ્રી. જૈન સત્ય પ્રકાશ [वर्ष : १८ गणिके पास दोनों व्याकरण, न्यायकंदली, अनेकान्तजयपताका, न्यायाधुधिखण्डन आदि ग्रन्थोंके अध्ययन करने का उल्लेख किया है। आचार्य श्रीजिनकुशलसूरिजीको आपने विद्याध्ययन कराया था जिसका उल्लेख 'चैत्यवन्दन कुलकवृत्ति में आचार्यश्चीमे स्वयं इस प्रकार किया है: " सन्मौक्तिकस्तबकसेव्यपदोऽनुवेलमस्ताघसंवरधरः कुपथप्रमाथी । विद्यागुरुर्मम विवेकसमुद्रनामोपाध्याय इद्धतरत्मनिधिर्बभूव ॥" सं. १३७७में गच्छनायक श्रीजिनचंद्रसूरिजीका स्वर्गवास हो जाने पर श्रीमालकीर्ति गणिको आचार्यपद देना निश्चित किया गया तो संघ व विशेषतः श्रीतेजपालने उत्तके आचार्यपदोत्सव करनेकी आज्ञा तत्कालीन आचार्य राजेन्द्रचन्द्रसूरि व आपश्रीसे ली थी। ' श्रीजिनकुशलसूरि पट्टाभिषेकरास'में ' इस बातका निर्देश इस प्रकार है : " ता गुरु राजेन्द्रचंद्रसूरिवरराउ । सुयसमुह मुनिवररयणु, विवेउसमुद्द उवझाउ ॥ ११ ॥ संघ सयल गुरु वीनवए, तेजपाल सुविसेसु । पाटमहोच्छव कारविसु, दियइ सुगुरु आएसु ॥ १२ ॥ इस उल्लेखसे उस समय आपका गच्छमें कितना सम्मान व प्रेमभाव था मालुम हो जाता है । आप गच्छमें वयोवृद्ध गीतार्थ और प्रकाण्ड विद्वान थे। संवत १३७९ पाटणमें आचार्यश्री जिनकुशलसूरिजी अपने पूर्व दिये हुए वचनका पालन करनेके लिये भी भीमपल्लोसे .पधारे और मिती ज्येष्ठ सुदि १४ के दिन श्रीविवेकसमुद्रोपाध्यायका अपने ध्यानबलसे आयुःशेष निकट जान कर स्वस्थ शरीर होने पर भी चतुर्विध संघके समक्ष मिथ्या दुष्कृत, क्षामणापूर्वक अनशन करा दिया । उपाध्यायजी पंच परमेष्ठिका ध्यान करते हुए ज्येष्ठ शुक्ला' के दिन स्वर्गवासी हुए । पाटणके संघने बडे समारोहके साथ उनका स्वर्गोत्सव मनाया और अग्निसंस्कारके स्थान पर उनके स्मारकरूपका निर्माण कराया। श्रीजिनकुशलसूरिजीने मिती आषाढ शुक्ला १३ के दिन. वासक्षेप देकर प्रतिष्ठित किया । . आपकी रचनाएं _ 'जेसलमेर-जैनभाण्डागारीय ग्रन्थानां सूची 'के प्रस्तावना पृष्ठ ५३ और डूंगरजी मंडारके ग्रन्थोके विवरणमें आपके रचित 'पुण्यसागरकथानक का विवरण प्रकाशित हुआ है। सं. १९९९ में जेसलमेर जानेपर हमने उक्त भंडार देखते हुए अपने संग्रहालयके लिये इस प्रतिकी प्रतिलिपि करवा ली थी जिसके आधारसे उपाध्याय श्रीसुखसागरजीने श्रीजिनदत्तसूरि २ प्र. हमारे संपादित ऐ. जै. काव्यसंग्रह. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંકઃ ૧ર ] ઉપા. વિવેકસમુદ્રવિરચિત નરવર્મચરિત્ર [ ૨૩૧ ज्ञानभंडार-सूरतसे इस कथानकको सं. २००१ में प्रकाशिक कर दिया है । इस ग्रन्थकी रचना संवत १३३४ प्रथम कार्तिक पूर्णिमाके दिन जेसलमेरमें हुई थी, इसकी पद्यसंख्या ३४२ है। इतः पूर्व उमेदपुर प्रतिष्ठामें भाग लेकर आगरा जाने पर श्रीयुत काकाजी अगरचंदजीने श्रीविजयधर्मसूरि-ज्ञानमंदिरमें आपके — नरवर्मचरित की प्राचीन प्रति देखी थी। जेसलमेर भंडारमें उक्त ग्रन्थकी प्रति अपूर्ण थी अतः यह प्रति अत्यन्त महत्त्वपूर्ण प्रतीत हुई। अतः सं. २००२में अपने हथरस फर्मके निरीक्षण-प्रसंगसे आगरा जाना हुआ और उस प्रतिको निकलवा कर आदि, अंत, प्रशस्ति आदि नकल कर ली गयी। इस ग्रंथका अपर नाम सम्यक्त्वालंकार है । जेसलमेर भंडारकी सूचीमें पं. हीरालाल हंसराजकी सूचीके अनुसार प्रस्तावना पृ. ५३ में उल्लेख मात्र कर दिया गया है । स्वर्गीय देसाई महोदयके “जैन साहित्यनो संक्षिप्त इतिहास में तो इसका उल्लेख नहीं है पर प्रो० वेलणकरने “ जिनरत्नकोश "में आगरेको प्रतिका उल्लेख किया है पर उन्होंने उसे विनयप्रभोपाध्यायवाला ही होगा ऐसा अनुमान कर लिया, जो गलत है । श्रीविनयप्रभोपाध्यायवाला तो ८०० श्लोकका छोटासा ग्रंथ है पर श्रीविवेकसमुद्रोपाध्यायका प्रस्तुत महाकाव्य ५४२४ श्लोक परिमाणका है। सं. २००२ में लिये अपने नोट्सके अनुसार यहाँ परिचय व प्रशस्ति दी जा रही है। इस महाकाव्यके पांच सर्ग हैं और सं. १३२३ दीवाली के दिन खंभातमें रचकर पूर्ण किया गया है। आदि: ॥ॐ॥ अहं ॥ श्री गौतमस्वामिने नमः ।। प्रव्रज्याप्रमदाविधाहमहसि स्कन्धस्थकेशावलीसंक्रान्तिच्छलतः कपोलविलसत्कस्तूरिकामण्डनः । सर्वस्वर्वनिताप्रगीतघवल: सन्मार्गमासेदुषां, भव्यानामिह जायतां जिनवरः श्रीनाभिमू: सम्मुखः ॥१॥ की. पीयूषवृष्टया मम निखिलममी तापमौर्वीत्थमन्नन् , नूनमन्वेति येभ्यः करचरणनखच्छमना रत्नराशिः । स्वःसन्मन्थेऽपि गुप्ता कथमपि हि मणी कौस्तुभं दासयन्ती, प्रीत्या प्राभृत्यका(न्मम ददतु शिवं तेऽजिताया जिनेन्द्राः ॥२॥ आयातो गलहस्तिामृतरुचिच्छत्रत्रयीछमतः, त्रिश्रोता किल तीर्थमुत्तमतमं यं बाडमासेवितुं । उर्ध्वस्वं जडरूपिणी व्रजति स श्रीवर्द्धमानश्रिये उर्ध्वस्फटाम्रदलकः करुणामृतेनाकण्ठभृतो दशनदीधितीपुष्पमालः । विश्वत्रयी शिरसि संस्थित आशु भूयाच्छ्रीपार्श्वपूर्णकलशो मम संमुखीनः ॥ ४ ॥ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २३२] શ્રી. જૈન સત્ય પ્રકાશ [वर्ष : १८ श्रीगौतमः सूरिजिनेश्वरश्च श्रुतं च जैनं श्रुतदेवता च । चतुष्कमेवं हृदयाङ्गणेश्चे भुक्ता मयं सिद्धिकृते प्रपूर्यः आमूलाचूलविलसत्सुकृत नरवर्मनायकमहस्कं । सम्यक्त्वालंकारं हृदलंकारं सतां कुर्वे ॥ ६॥ युग्मम् ।। अन्त्यप्रशस्तिःइति श्रीयुगप्रवरागमश्रीजिनपतिसूरिशिष्यतिलकश्रीमजिनेश्वरसूरिशिष्यलेश वाचनाचार्यविवेकसमुद्रगणिविरचिते सम्यक्त्वालंकाराख्ये नरवर्ममहाराजचरित्रे द्वादशव्रतकथाप्रतिपादनदुर्दुरूढ़देवधरश्रेष्ठिप्रतिबोधनरवर्ममहाराजस्वर्गगमनव्यावर्णनो नाम पंचमः सर्गः ॥छः ।। तत्समाप्तौ च समाप्तं सम्यक्त्वालंकाराख्यनरवर्ममहाराजचरित्रम् ॥छः॥ ग्रंथानं. १५११ ॥ छः ।। श्रीगौतमस्वामिने नमः । श्रीशारदायै नमः॥ सिद्धान्तांश्चन्द्रकान्तान् रसमतिविशदं श्रावयित्वाशु तेनाज्ञानान्धान प्राणभाजः प्रवरतरदृशः प्रादधानं प्रकामं । कीयुद्यत्कौमुदीभिर्धवलितसकला सांतरालं कुलश्रीसान्दं चान्द्रं क्षमायां विघटयतितमा मूलतो दुस्तमांसि ॥ १ ॥ साधुज्योतिरधीश्वरोऽत्र कुमताधीशां महादंतिनां, दंतानामपि मूलतो विरचयन् भंगं च चोरो विषा । भन्यवातविलासिनः प्रमदयन् श्रेयःश्रिया खेलतः, शिष्योत्तंसमुदे जिनेश्वरगुरुः श्रीवर्द्धमानप्रभोः ॥२॥ सूरिश्रीर्जिनचंद्र एष नु स्फूर्जत्फलर्द्धिविभौ, सेव्यशश्वदपीश्वरैः स्वशिरसामोदास्पदं सदृशां । दुष्कालोर्जितकोपसर्वविषमाद् बाढं विरक्तो भवात् , सिद्धान्ताब्धिमगाहतामृतकृते योऽहर्निशं हर्षवान् ॥ ३ ॥ भव्यानां निचयं सदा निदधतः संसारकारागृहे, रागाद्यान् भुजाङ्गान् प्रहरणैर्जिष्णुः समुन्मूलयत् । तत्पट्टे धुतरंगिणी परिवृढे चारित्रलक्ष्म्यां समं. विक्रीडाभयदेवसूरिरनिशं सिद्धान्तपीयूषभूक् । सूरिश्रीजिनवल्लभो ऽभवदथो विद्याब्धिनीभास्करस्तत्प? जिनदत्तसरिरमरैः सेव्यो गणाधीश्वरः । सूरिश्रीजिनचंद्र इन्द्रवदहो सन्नाकलोकस्तुतः, श्रीमान् साबुपतिस्तलो जिनपतिः सन्नम्रपृथ्वीपतिः For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ ८ ॥ અંકઃ ૧ર ] ઉપા. વિવેકસમુદ્રવિરચિત મવર્મચરિત્ર [२ नानानल्पविकल्पजाललहरीलोले यदीये वचोवार्डी वादिवरा ध्रुवं निपतिताः संरुद्धकण्ठान्तराः, प्राप्तो निग्रहभूमिकामपि परं पारं समीयुस्तरां, यत्या द्वितयं प्रणामतरणीमासाद्य सद्यः पर सारालंकृतिभिर्विदग्धहृदयानंदश्रियां खानिभिः, विद्याभिः कमलेक्षणाभिरनिशं क्रीडत्तमः संमदात् । निस्वानोर्जिततर्जितांबुदवरः ध्यातक्षमाभृत्पतिः, श्रीमान् सूरिजिनेश्वरो विजयते तत्पदृसिंहासने दुष्टोपद्रवकारिणा कलिमहाभूतेन विश्वेऽखिले, व्याक्रान्ते निरुपद्रवाः पटुतमा विद्याः समस्ताः सुखम् । दाक्षिण्योपशमोपकारपरता मुख्यैर्गुणैन्त्रिकैरुद्युक्तैः परिरक्षिते दिननिशं तिष्ठति यत्के पुरे प्रभुत्वपाण्डित्यकवित्वशान्ततामुख्यैरसंख्यैरसमैर्गुणैर्वृतम् । प्रजापतेयं सृजतोऽनुविस्मृता वार्धक्यतस्तुर्ययुगस्य निर्मितिः ॥९॥ प्रौढिं प्राप्तवतो ऽधुना कलिरिपोर्बिभ्यत्करांभोरुहे, यत्के सत्त्वमहानिधौ कृतयुगं नूनं प्रविष्टं सदा । विद्वत्ताकविताधनित्वजनतापूज्यत्वकीया॑दयस्तत्स्पर्शेऽवतरंति यत्सुकृतिनामैदंयुगीना गुणाः ॥१०॥ विद्यचूडामणयो यदीयाः शिष्याः सहस्रांशुकरा इवोर्सा, तमोपहाः श्रीजिनरत्नमरिमुख्या विराजंति विभास्वरंगाः ॥११॥ यच्छिष्यौ श्रीलक्ष्मीतिलक-श्रीअभयतिलकनामनौ। अभिषेकशिरोमण्यो बहुप्रबन्धाप्तविधियशसौ ॥१२॥ अध्यापयेतां पितृबन्नितान्तं सदाहितौ व्याकरणद्वयीमाम् । कन्दल्यनेकान्तजयध्वजौ च न्यायाम्बुधिखण्डनमुख्यतर्कान् ॥ १३ ॥युग्मम् ॥ तच्छिष्यलवोऽस्मि विवेकसमुद्राभिख्यवाचनाचार्यः । सम्यक्त्वालंकारचरितं नरवर्मभूमिपतेः गुरुणामुपदेशेन रचयामासिवानिदम् । वाहडांगजबोहित्थः स्वपितुः प्रार्थनावशात् ॥ १५ ॥युग्मम् ॥ वाणीविश्वशीतांशुसंख्ये विक्रमवत्सरे । स्तंभतीर्थपुरे दीपोत्सर्वपूर्णमदोऽभवत् For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૩૪ ) www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ वर्ष : १८ अक्षय्यशास्त्र वरपासपूर्ण शिष्यव्याजेन सत्रसदनान्यनिवारितानि । निर्माय येन वरसगुणपालिबन्धं प्रत्येकबुद्धचरितं चिदधीकरोतु ॥ १७ ॥ श्रीमन्तो जिनरत्नरितिका विद्याब्धिपारीणता, प्राप्ता दर्शनषट्कतर्कजलधौ कुंभोद्भवस्पर्द्धिनः । शब्दार्थादिक दोषकरमलमपीदं शास्त्रताम्रं निजैर्वाक्यैश्वानरसैः सुवर्णममलं ते लीलया निर्ममुः श्रीलक्ष्मीतिलकाभिषेक तिलक स्तत्तत्कलाकौशलक्रीडावेश्म सुवर्णगुणगणालंकार श्रृंगारितम् । तावत् कीर्ति विभूषणोत्तममहः संभूषितक्ष्मातलः सर्वेषां श्रवणोचितं व्यरचयच्छास्त्रं सुवर्ण त्वदः ॥ १८ ॥ युग्मम् ॥ ॥ १९ ॥ ॥ २१ ॥ अस्य प्रती द्वे प्रथमे शुभाक्षरे स्वर्गापवर्गादिरयो वैशाकृतिं । कर्त्तुं तु यंत्रेऽखित् ससंमदः श्रेयः प्रियो रत्ननिधानसूरिः ॥२०॥ ताते तनूभूरि व चारुभक्तिरस्मास्वदःशास्त्रसुपुस्तिकानि । प्रपा सद्धर्मसुधारसस्य व्यधत्त धीमान् गणिहेमसेनः यावद्वारिनिधौ क्षितिप्रवहणं हेमाद्रिकूपोच्छ्रितं, स्वर्गगाविलसन्महासितपटं चन्द्रार्क निर्यामकम् । रत्नं क्षोणिधरादिपण्यकलितं भाव्य " दण्डध्वजं तावच्छास्त्रमिदं प्रदत्तरां संसेव्यमानं बुधैः ॥ २२ ॥ ग्रंथाग्रं सर्वसंख्या ५४२४ श्रीरस्तु छः ॥ श्रीशुभं भवतु || लेखकवाचकस्य ॥ प्रतिपरिचयः - पत्रसंख्या १३८, चौदहवीं शतीके उत्तरार्द्धकी प्रति; अंतिम पत्र १६वीं शतीका | किनारे ताड़पत्रीयाङ्क; प्रथम पत्र एक तरफ, १ पृष्ठ में १३ पंक्ति, प्रत्येक पंक्ति में ५१-५२ अक्षर, प्रशस्तिके १८वें श्लोकके अंतिम ५ अक्षर और बाकीका अंश अंतिम १६वीं शतीवाले पत्र में हैं । १०७वें पत्रमें दोनों तरफ १२-१२ पंक्ति है और १६वीं शतीका है। बीच बीचके कुछ पत्र भिन्न भिन्न रंगो में रंगे हुए और श्वेत अक्षरों व कुछ पीले अक्षर में लिखे हुए हैं। For Private And Personal Use Only प्रन्थ प्रकाशनके योग्य है। आगरेसे प्रति प्राप्त कर इसकी प्रेसकापी करनेका प्रयत्न चाल है । जैसलमेरकी अपूर्ण प्रति व इस प्रतिके अतिरिक्त कहीं इसको प्रति हो तो जानकार महोदय सूचित करने की कृपा करें । Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir बम्बई मण्डन श्रीचिन्तामणि प्रतिष्ठा स्तवन संपा० श्रीयुत अगरचंदजी नाहटा बम्बईके श्रीचिन्तामणिजीके मन्दिर निर्माण सम्बन्धमें दो-तीन वर्ष पूर्व हमसे पूछा गया था, पर उस समय इस सम्बन्धमें कोई प्रामाणिक साधन स्मरण नहीं था। हमारे मंदिरोंके निर्माणादिके सम्बन्धमें बहुत वार तो वहां प्राप्त शिलालेख, मूर्ति लेखादिके आधारसे निर्णय हो जाता है पर कई मन्दिर ऐसे भी हैं जिनके निर्माणादि सूचक शिलालेख प्राप्त नहीं होते और मूर्तियोंके लेख पृष्ठ भागमें होनेसे या पचीमें दब जानेसे पढ़नेमें नहीं आते। कई मन्दिरोंमें मूलनायकादि प्रतिमाएं अन्य स्थानोंसे लाकर विराजमान की जानेके कारण उनके लेख भी मन्दिरके इतिवृत्त जाननेमें सहायक नहीं होते। वहां एक मात्र साधन पुराने कागजात या समकालीन बने स्तवन ही होते हैं। बम्बईका चिन्तामणि मन्दिर कोई अधिक प्राचीन नहीं, फिर भी १२५ वर्ष हो जानेसे उसके पुराने कागजात संभव है उसके निर्माणादिके सम्बन्धमें निर्णय न दे सकते हो इसीलिए समकालीत स्तवनादिकी खोज की गयी। हमें यह तो विदित था कि खरतरगच्छीय वाचक अमरसिंधुरजी सं. १८८०के लगभग बम्बई जाकर कई वर्ष रहे थे और वहां उनके रचित कुशलसूरिस्थाननामगर्भित स्तवन गा. ६५, प्रदेशी चौपाई, एवं नवाणुं प्रकारी पूजा आदि भी ज्ञात थे। हमारा अनुमान था कि उन्हींके उपदेशसे श्रीचिन्तामणिजीका मन्दिर स्थापित हुआ हो । अभी इसकी पुष्टि हमारे संग्रहके एक गुटके, जिसमें उनके रचित अनेक पद है, में प्राप्त चिन्तामणि पार्श्वनाथ स्तवनसे हो गई है। यह गुटका सं. १८८८में बम्बईमें ही उन्होंने अपने शिष्य रूपचंद और आनंदके लिए स्वयं लिखा था । इसके प्रारंभिक २९ पत्र प्राप्त नहीं हैं इसलिए इनकी बहुतसी रचनाएं (जिनकी संख्या ३९ थी व ४०का कुछ अंश भी नहीं है ) प्राप्त न हो सकी, फिर भी प्राप्तपत्रोंमें भी शताधिक रचनाएं हैं। अंतमें जैसलमेरके पटवोंके संघके वर्णनकी तीर्थमाला है, जो लिखते हुए छोड दी गयी है । चिन्तामणि पार्श्वनाथजीके भी इसमें अनेक स्तवन हैं। और भी उनके पदादि उत्तम होनेसे प्रकाशन योग्य हैं जिनका प्रकाशन चिन्तामणिजी मंदिरके ट्रस्टियोंको करवाना चाहिए। यहां तो हम केवल उसी स्तवनको प्रकाशित कर रहे हैं जिसमें इस मंदिरके निर्माता और प्रतिष्ठापक आदिका वर्णन है। यद्यपि प्रतिष्ठाका संवत् नहीं दिया है पर वह निम्नोक्त विचारणासे निर्णित हो जाता है। इस स्तवनके ९वें पद्यमें अमरसिंधुरजीके ८ वर्षकी प्रेरणा व प्रयत्नसे इस मंदिरका For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org २३६ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ वर्ष : १८ निर्माण व प्रतिष्ठा होनेका उल्लेख है और गुटकेकी निम्नोक्त लेखनप्रशस्ति से सं. १८८८ में बम्बई में अमरसिंधुरजीका ११वां चातुर्मास चल रहा था, बतलाया गया है। इसलिए इस जिनालयकी प्रतिष्ठा संवत् १८८५ में होनी चाहिए । पुष्पिका यह है :- " संवत् १८८८ वर्षे मिती फागुण सुदि ९ रवौ श्री मंबुई बिंदरे एकादशमी चतुर्मासी कृता । लिखत वाचक अमरसिंधुरगणि पं. रूपचंद पं. अणदावाचनार्थं श्रीबृहत्खरतर भट्टारकगच्छे श्रीजिनकुशलसूरि शाखायां । " ( मोरा साहिब हो श्रीशीतलनाथक पहनी । ) सुखदायक हो चिन्तामणि साम कि मंबुईपुर मनरंग नमो 1 Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 दरसण कर हो हो नयणानंदकि दुख दोहग दूरे गमो । पावडीया हो तिहां सात प्रसिद्ध कि देवल चढतां दीपता । दोय पासै हो प्रतिहार प्रधान कि जुगतै अरिंगण जीपता ॥ १ ॥ सु० ॥ उपासरे हो अतिशोभ उदार कि खरतरगच्छ चढती कला । सदगुरुजी हो श्रीकुशलसुरिंद कि पूजीजै पगला भला । पटधारी हो प्रणमी गुरु पायक लायक गुरु गुण दीपता । भवि बोधक हो शोधक क्रम जाण कि पंचेन्द्रिय विष जीपता ॥ २ ॥ सु० ॥ दिस दोए हो पावड़िय प्रधान कि सुंदर अति सोहामणी । चढि चौंपे हो लहो परमाणंद कि देवल छवि सोहावणी । क्षराजा हो चिन्तामणि जाणि क चितनी चिन्ता ते हरै । गुणवंता हो गोरल बड़वी कि भोग सुजस लखमी भरै ॥ ३ ॥ सु० ॥ मनगमती हो भमतीय भमंत कि मंदिर शिखर सोहांबणो । दंडे हो सोहै श्रीकार कि कलश कंचन रलियामणो । बिहु पासै हो अति उन्नत जाण कि धमशाला दोषै भली । धम कारण हो करवाने काज क देख्यां पूगै मन रली ॥ ४ ॥ सु० ॥ मूलनायक हो राजे महाराज कि श्रीचिन्तामणि सुखकरू । उपगारी हो त्रिभुवन आधार कि दरसण दुख दोहग हरू | तेवीसम हो जग तारक जाणकि दोहरा दुरति निकंदणो । पुण्य योगे हो लायक सुविलासक दरसण लहय राजिंद नौ ॥ ५ ॥ सु० ॥ विवेकै हो मिलि चौविह संघ कि विनय सहित वंदन करै । पूजा विध हो ग्रह समय उदार कि करतां पुष्य दशा भरै ॥ पदमावति हो पूरै मन आस कि श्याम भैख सुप्रसन सदा । आराध्या हो आवै अधिक आणंद कि प्रघल दीयै सुख संपदा ॥ ६ ॥ सु० ॥ : अनुसंधान पृष्ठ : २३८ ] [ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org पुत्र Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रभासपाटणना शिलालेखो [ गतांकथी पूर्ण ] सं. पू. मुनिराज श्रीचन्दनसागरजी અતિ જૂની થઈ ગયેલી પંચધાતુની સપરકરવાળી નાની પ્રતિમા ઉપરના લેખા २० - १३०९ वैशा० [० सु० ३ बुधे श्रीब्रह्माण गा० श्रे० रा श्री शांतिनाथबिंबं कारितं प्रतिष्ठितं श्रीप्रद्युम्नसूरिभिः ॥ ' २१- ' सं० १०५५ वर्षे वैशाख वदी १२ शुक्रे ऊकेशवंशे शा तुंगसूरीन्द्राणामुपदेशेन मातृश्रेयसे श्रीपार्श्वनाथबिंबं कारितं प्रतिष्ठितं श्रीसूरिभिः । ' આ મૂર્તિ'ની પાછળ ચાપદાર દંડ લઈને ઊભા છે. २२ - ' सं० १४९२ चै० सुदि ५ शुक्रे श्रीकोरण्टकगच्छे उपकेशज्ञातोय सा रतनसी भार्या देलणसुत वाछाकेन स्वपित्रोः श्रेयसे श्रीशीतलनाथबिंबं कारितं श्रीककसूरिपट्टे श्री साधुदेवसूरिभिः । ' २३- सं० १३०२ वै० शु० १५ श्रे० उदाशासुतेन श्रे० सोहनेन पित्रोः श्रेयसे x कारितं प्रतिष्ठितं श्रीसिंहदत्तसूरिभिः । ' X २४ - वि० सं० १३७० वैशाख सुदि २ श्रीमालीज्ञातीयपितृश्रे "श्रीआमदेवसूरीणामुपदेशेन श्री आदिजिन कारित' रणादेवी श्रेयसे श्रेयसे • २५ - वि० सं० १३२२ वैशाख वद ७ बुधे श्रीनागरगच्छे श्रीप्रद्युम्नसूरिभिः प्रतिष्ठितं पार्श्व कारितं " ********...) २६ - सं० १२२० फाल्गुन सुद १२ गुरौ स्वदुहितृ श्रेयादेवी श्रेयोऽर्थं सहनीकया श्रीमहावीरबिंबं कारितं प्रतिष्ठितं "पल्लीवाल गोसलपुत्र्या दाहुनाम्न्या 'श्री आदिनाथबिंबं कारितं For Private And Personal Use Only “श्रेयोर्थं पुत्रसंतान 'गच्छेश श्रीमेरु "रतनसीं हमातृ *******7 २७ - ' वि० सं० १२८८ वर्षे वैशाख वदि । श्रीजिनेश्वरसूरिशिष्यैः श्रीजरासिंह सूरिभिः । ' २८ - वि० सं० १२८२ फाल्गुनमासे पार्श्वनाथबिंबं कारितं श्रीजिनेश्वरसूरिभिः प्रतिष्ठितमिदं । ' २९ - वि० सं० १४२६ वर्षे वैशाखे श्रीश्रीमालीय' प्रतिष्ठितमिदं श्रीजिनचन्द्रसूरिपालंकारैः श्रीजिनोदयसूरिभिः श्रेयसे भवतु । ' ३० - ० सं० १४२६ वैशाख वद ५ शनौ श्रीमालय' श्रीशान्तिनाथबिंबं कारितं श्री अभयसिंहसूरीणामुपदेशेन शा ३१ - ' सं० १२६२ आगमगच्छे ओसवाल सा० काह्मीकेन मातृदेलहणनिमित्तं श्री .. "सूरिउपदेशेन बिंबं श्रीशांतिनाथस्य कारितं सूरिभिः प्रतिष्ठितं— • श्रेयोर्थं भ्रातृमदनेन Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org २३८ ] શ્રી જૈન સત્ય પ્રકાશ —નવાં ભરાયેલાં બિબામાંના એક બિખના લેખ— ३२ - श्री अजितनाथप्रभुना बिंब विषेनो लेख पुठे - वीरसं० २४७८ वर्षे माघ शु० ५ गुरौ श्रीचन्द्र सागरसूरिणाऽञ्जितमिदं श्रीअजितनाथबिंबमिति शुभम् । पलांठी नीचे - वीरसं० २४७८ वर्षे २००८ विक्रमार्के माघशुक्लपञ्चमी गुरौ श्रीचन्द्रप्रभासतीर्थे चन्द्रप्रभस्वामिप्रासादे श्रीदेवसुरतपागच्छसंरक्षकागमोद्धारकाचार्यसागरानन्दसूरीश पट्टघरसिद्धचक्राराधनः तीर्थोद्धारकाचार्यश्रीमच्चन्द्रसागरसूरिकृताञ्जनशलाकायां श्रीअजितनाथस्वामिबिंबं प्रभासपत्तनस्थ श्रेष्ठिदेवजीभाइसुत- अमरचन्द्रभार्याजमनाबाइसुत जेठा भ्रातुमघीपल्या हीराचन्द्र, प्रेमजीभाइ, मगनलाल, पानाचन्द्रेति चत्वारः पुत्राः तन्मध्ये पानाचन्द्रभार्या पानकुंवरसुत कान्तिलालस्तथा पुत्र्यस्तारामति-- कलावति-भद्रमणि - नयनबालादिपरिवारैः श्रीसंघ श्रेयोऽथेमञ्जितमिति शुभम् ॥ * Acharya Shri Kailassagarsuri Gyanmandir आणाघर हो वाचकपद धार कि अमरसिन्धुर महिमा वरू ॥ ए उद्यम हो करतां मनरंग कि बच्छर आठ बोलावोया । [ अनुसंधान पृष्ठ २३६ थी थासु ] चढि चौमुख हो- चंदाप्रभु चंग कि, अजित सुमति संभव सही । भल दरसण हो करतां शुभ भाव कि जात्र पुण्य पामै सही ॥ कोठारी हो कुल मण्डण जाण कि अमरचंद चढती कला । भाई भल हो वृद्धिचंद्र सुजाण कि हीराचंद सुत तसु भला ॥ ७ ॥ सु० ॥ देवल भल हो दीपायो जेण कि देवभुवन सम दीपतो । अति ऊंचो हो सोहै श्रीकार क मोह मिथ्यामत जीपतौ ॥ भल लीधो हो लखमी नो लाह कि पुण्य भंडार भरावियौ । धमधोरी हो गावै गुणवंत कि जग जस पडर बजावियौ ॥ ८ ॥ सु० ॥ गच्छ खरतर हो गणधर गुणवंत कि हरखसुरीसर हितधरू । [वर्ष : १८ For Private And Personal Use Only प्रतिष्ठा हो कीधी सुप्रधान कि गुणीयण मिल गुण गावीया ॥ ९ ॥ सु० ॥ ए मिंदर हो रहो अचल आणंद कि थिर जिम सुरगिरि सालता । चिन्तामणि हो पूजेज्यो जाम कि अधिक वधेज्यो आसता ॥ सुप्रसन मन हो सेवो प्रभुपाय क त्या सुप्रसन्न जदा तदा । वो या घर हो सुख संपति धाम क वधज्यो मंगल मालिका ॥ १० ॥ सु० ॥ १ गुटके में अन्यत्र सूरतसे इन प्रतिमाजीके बम्बई आनेका सूचन 'सूरतथी भल साहिबा हो मंबुई बिंदर महाराज आया इहां आणंद सु सहुना सीधा काज । C. Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશનું अढारमा वर्ष, विषय-दर्शन १७० = " પ્રતીકાર આબૂ-રાણકપુરનાં જગપ્રસિદ્ધ દેર; ભૂલભરેલી પુસ્તિકાઓને પ્રચારઃ શ્રી. જયભિખ્ખઃ પ્રતિકાર : પ્રભુશ્રી મહાવીરદેવ અંગેના અયોગ્ય લખાણને રદીયો : (એક મિત્રના પત્રમાંથી) ૧૯૫ પ્રતિકારનાં પગલાં અને સફળતા : સંપાદકીય ૨૧૯ નિવેદન અને પ્રાસંગિક નેંધ પ્રાસંગિક નેધ–-અઢારમા વર્ષે : સંપાદકીય : નિવેદન : પ્રભાવના અંગેનું સુલભ સાધન : શ્રી મોહનલાલ દી. ચોકસી જૈન સમાજને ચેતવણી : શ્રી. ૫. લાલચંદ્ર ભ, ગાંધી એક કેંદ્રસ્થ સંસ્થા : શ્રી. મેહનલાલ દી.ચેકસી - કેંદ્રસ્થ સંસ્થા કેવી જોઈએ ? શ્રી, મેહનલાલ દી. ચેસી : મધ્યસ્થ-સમિતિ : શ્રી. મેહનલાલ દી. ચેકસી : વૈશાલી સંધ : શ્રી. મોહનલાલ દી. ચેકસી : ૧૦૧ ત્રાડપત્રીય જ્ઞાનભંડાર શ્રી. મોહનલાલ દી. ચેકસી : ૨૧૦ વિનતિઃ સંપાદકીયઃ અંકેઃ ૧૨ ટાઈટલ પેજ ૨ સાહિત્ય આચાર્ય સિદ્ધસેન ઃ શ્રી. વસંતલાલ કાંતિલાલ : શ્રી. મહાવીર સ્તુતિ ધાત્રિશિકા : (શ્રી. સિદ્ધસેન દિવાકરકૃત) પૂ. પં. શ્રી ધુરંધરવિજયજી ઃ જીવન શોધનનાં સોપાન સંબંધી જેને તેમજ અજૈન મંતવ્યો (ગત વર્ષથી ચાલુ): B. શ્રી. હીરાલાલ ર. કાપડિયા ૨૧, ૪૧, ૬૮ ચિત્ર વાર્ષિક (ઉં. ૨૧દવ) હા કારિત સેં. વનારાણ, g p. વીy ઈ. ૨૧ ભેદજ્ઞાન : શ્રી. વસંતલાલ કાંતિલાલ આપણુ મહાજન : શ્રી. રતિલાલ મફાભાઈ: સ્નાત્ર પૂજા ? પૂ. પં. શ્રી. ધુરંધરવિજયજી : સમરાઈકહા (પરિચય) પૂ. પં. શ્રી. ધુરંધરવિજયજી: ૬૬, ૮૦, ૧૦૭, ૧૩ पूर्वदेश-चैत्यपरिपाटी (શ્રી. શિનવનિરિક્ષ) ઉં. જી. સરંજની નારા ' Bયશ્ચિત શ્રી, વસંતલાલ કાંતિલાલ : For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૪૦ ] અહિંસાના પ્રભાવઃ www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ ચાર મહાપુરુષ ઃ जात्यंध पुरुषों द्वारा हस्ति स्वरूप के वर्णनवाला दृष्टांत क्या बौद्धग्रंथसे लिया गया है ? વર્ષી તપના મહિમાં : ઈશ્વરીતત્ત્વ ઃ षट् दर्शनियोंके १०२ नाम : कहुआ मत पट्टावली में उल्लिखित उनका साहित्य : ધશિક્ષણ અને સાધુએ : શૃંગારવૈરાગ્યતર’ગિણી. ( પરિચય ) હૈમ કૃતિઓમાં હારિભદ્રીય ઉલ્લેખા અને અવતરણા : માનવતાના મૂક સદેશ : સામસાભાગ્યનુ અવલાકન : શ્રીમત સરકાર સયાજીરાવ મહારાજાના પ્રવચનમાંથી : ૉ. અલભદ્રજી જૈન : श्री. अगरचंदजी नाहटा પૂ. આ. શ્રી. વિજય ખૂરિજી : શ્રી. વતલાલ કતિલાલ : શ્રી. અપની નાદા : Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રો, અમૃતલાલ કાલીદાસ દેશી : પૂ. શ્રી. ૫. ર ધરવિજયજી : પ્રા. શ્રી. હીરાલાલ ૨. કાપડિયા પૂ. ૫. શ્રી. કનકવિજયજી ગણિ : પ્રા. શ્રી. હીરાલાલ ર, કાપડિયા : પરિગ્રહનું પાપ ઃ જીવા અને જીવવા દ્દા : उपाध्याय विवेकसमुद्र विरचित नरवर्मचरित्र : શ્રી. મથહાજનો નાહટા बहमंडन श्रीचिंतामणि प्रतिष्ठा स्तवनः श्री. अगरचंदजी नाहटा : તત્ત્વજ્ઞાન પૂ. મુ. શ્રીચંદ્રપ્રભસાગરજી ૨ પૂ. સુ. હંસસાગરજી : " પ્રશ્નોત્તર કિરણાવલી : ( ગત વર્ષ : ૧૭ : અંક : ૧૨ થી ) આ. શ્રી. વિજયપદ્મસૂરિજી : गर्दभी विद्याका वैज्ञानिक आविष्कार : હૉ. બનારસીવાલ સૈન. હમ્. પ. પીપલ્ ટી. જૈન દર્શનના ક્રમ સિદ્ધાંત અને એનુ તુલનાત્મક અવલાકન : પ્રે॰ શ્રી. હીરાલાલ રસિકદાસ કાપડિયા નિર્મૂળ મનઃ ૧. મુ. શ્રીચંદ્રપ્રભસાગરજી ઇતિહાસ-પુશતત્ત્વ-સશાધન કેટલીક જૈન અનુશ્રુતિએ અને પુરાતત્ત્વ (ગત વર્ષોંથી ચાલુ) ડૉ. મેાતીચંદ્ર એમ. એ. પીએચ. ડી. कतिपय आवश्यकीय संशोधन : श्री. अगरचंदजी नाहटा મુદ્રા-વ્યાપારના સુસંગત અર્થ : શ્રી, ષ, લાલચ, ભ, ગાંધી For Private And Personal Use Only [ વર્ષ : ૧૮ ૯૭ ૐ ૨૦ ૧૧૧ ૧૨૩ ૪૨ RA ૧૬૯ ૧૮૧ ૧૮૫ ૧૯૭ ૨૦૫ ૩૧૭. ૨૩૩ २२९ २३५ ૪૬, ૧૫૯ ११३. ૧૧૫, ૧૫૨ ૧૪૫ ૧૧, ૩૧, ૨૯ હર ૮૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir राणकपुर, तारंगा, नाडलाइ व नडूलके कतिपय लेख: श्री. भंवरलाल नाहटा पूर्वदेश चैत्यपरिपाटी: साह राजसी रासका एतिहासिक सार શ્રી. સેલમુનિ જિત १३७ સંધપતિ વિસલની વિશેષ શિ૯પકૃતિઓ : ૫. શ્રી. ચીમનલાલ લલ્લુભાઈ ઝવેરી ૧૪૭ પ્રાચીન તીર્થ* ચંદ્રપ્રભાસ પાટણ અને - પ્રતિમા લેખા ; પૂ. મુ. શ્રીચંદનસાગરજી ૧૬ ૧, ૧૯૦, ૨૧૬,૨૩૭ પુરાતન વૈશાલી અને તેના અવશેષો : ૫, શ્રી ચીમનલાલ લલુભાઈ ઝવેરી ૧૭૫ खेडके जैन शिलालेखो: श्री. अगरचंदजी और भवरलालजी नाहटा १८७ રાજઘાટથી મળી આવેલી શ્રી પાર્શ્વનાથ મૂર્તાિ : શ્રીકૃષ્ણદત્ત વાજપેયી અ'ક : ૧૦ ટાઈટલ પેજ साधुचंद्रकृत तीर्थराज चैत्यपरिपाटीका समय: श्री. भंवरलालजी नाहटा २१२ खेडके शातिजिनालय संवन्धी डल्लेख: श्री अगरचंदजी और भंवरलालजी नाहटा २१४ વાત-કથા સિંહ પુરુષ : શ્રી. જયભિખુ પતિતપાવન : શ્રી. મહાવીર અને ગોશાલક : ૧૨૫ માનસિક પાપની ભય કરતા : પૂ. મુ. શ્રી. મહાપ્રભવિજયજી ૨૦૧ ૫૫ : પ્રકીર્ણ છે સને ૧૯૫૧ને નેશનલ મેન્યુમેન્ટ એકટ ૭૧ : ટાઈટલ પેજ સમિતિમાં પાંચમા મુનિસમ્પની નિમણુકના પત્રવ્યવહાર ગ્રંથ સ્વીકાર અંક : ૪-૫ ટાઈટલ પેજ અ'ક : ૮ ટાઈટલ પેજ ૩, અંક : ૧૧ ટાઈટલ પેજ ૨ છે For Private And Personal use only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha, Regd. No. B. 3801 શ્રી જૈન સત્વ પ્રારા શ્રી જૈન સત્ય પ્રકાશ - અ ગે સૂચના ચાજના | 2. આ માસિકનું વાર્ષિક લવાજમ રૂા. 3] 1. શ્રી. જનવમ" સત્ય પ્રકાશક સમિતિ | ત્રણ રૂપિયા રાખવામાં આવ્યું છે. દ્વારા શ્રી. જૈન સત્ય પ્રકાશ' માસિક 17 વર્ષ ( 3. માસિક વી. પી. થી ન મંગાવતાં લવાથયાં પ્રગટ કરવામાં આવે છે. જમના રૂા. 3] મનીએંડ રદ્વારા મોકલી આપ, એ સમિતિના આ જીવન સ રક્ષક તરીકે 1 વાથી અનુકુળતા રહેશે. રૂા. 500] આ૦ દાતા તરીકે રૂા. 200] આ૦ સદસ્ય તરીકે શ. 101) રાખવામાં આવેલા 4. આ માસિકનું નવું વર્ષ દિવાળીથી છે. આ રીતે મદદ આપનારને માસિક કાયમને શરૂ થાય છે. પરંતુ ગ્રાહક ગમે તે એકથી માટે મોકલવામાં આવે છે. બની શકાય. વિનતિ | 5. ગ્રાહકોને એક મોકલવાની પૂરી સાવ 1. પૂજ્ય આચાર્યાદિ મુનિવરે ચતુર્માસનું | ચેતી રાખવા છતાં એક ન મળે તે સ્થાનિક સ્થળ નક્કી થતાં અને શેષ કાળમાં જ્યાં વિહરતા | પાસ્ટ ઑફિસમાં તપાસ કર્યા પછી અમને હોય એ સ્થળનું સરનામું માસિક પ્રગટ થાય | સૂચના આપવી. એના 15 દિવસ અગાઉ મોકલતા રહે અને તે ( 6. સરનામુ’ બદલાવવાની સૂચના ઓછામાં તે તે સ્થળે આ માસિકના પ્રચાર માટે ગ્રાહકો | ઓછા 10 દિવસ અગાઉ આપવી જરૂરી છે, બનાવવાના ઉપદેશ આપતા રહે એવી વિનંતિ છે. - 2. તે તે સ્થળામાંથી મળી આવતાં પ્રાચીન લેખકોને સૂચના અવશેષ કે ઐતિહાસિક માહિતીની સૂચના આપવા વિનંતિ છે. 1. લેખે કાગળની એક તરફ વાંચી શકાય 8. જૈનધર્મ ઉપર આક્ષેપાત્મક લેખો | | તેવી રીતે શાહીથી લખી મોકલવા. આદિની સામગ્રી અને માહિતી આપતા રહે | 2. લેખે ટૂંકા, મુદ્દાસર અને વ્યક્તિગત એવી વિનંતિ છે. ટીકાત્મક ન હોવા જોઈ એ. ગ્રાહકોને સૂચના 3. લેખે પ્રગટ કરવા ન કરવા અને તેમાં 1. " શ્રી જૈન સત્ય પ્રકાશ " માસિક પ્રત્યેક | પત્રની નીતિને અનુસરીને સુધારાવધારા કરવાના અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રગટ થાય છે. હક તત્રી આધીન છે. મુદ્રક : ગોવિંદલાલ જગશીભાઈ શાહ, શ્રી શારદા મુદ્રણાલય પાનકોર નાકા, અમદાવાદ. | પ્રકાશક : ચીમનલાલ ગા કળદાસ શાહ. શ્રી. જેનષમ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિ'ગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ For Private And Personal Use Only