Book Title: Jain_Satyaprakash 1952 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521687/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org. २८५२-१ श्री जन सत्य તંત્રી ચીમનલાલ ગેાકળદાસ શાહ ता. १५-४-५२ : महावाह वर्ष १७:२७] KAILASSAGARSURI GYANHANDI VIR JAIN ANABHANA KENDRA bandhinagar 382007. 23276252, 23276204-05 x:1979) 23276249 [ भांड : १८८ ८४ (Ta For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir 1385 प्रकाश Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विषय-दर्शन લેખક અષ્ટક ૧૨૧ १२४ S વિષયઃ ૧. ભગવાન મહાવીરઃ ૨. જૈન દાર્શનિક સાહિત્ય અને પ્રમાણુવિનિશ્ચય : ૩. હીરસૌભાગ્યનું રેખાદર્શનઃ ૪. વૈભારગિરિ અને શ્રેણિક મહારાજાઃ ૫. પચીસ-કુસુમાંજલિ મહાકાવ્ય: ૬. સંપાદકીયુ: છે. પ્રાચીન સંતવાણીઃ ૮. સાભાર-સ્વીકાર પૂ. મુ જંબૂવિજયજી: , શ્રી. હીરાલાલ ૨. કાપડિયાઃ ૧૩૨ શ્રીયુત મોહનલાલ દી. ચોકસી: ૧૩૭ પૂ. ૫. શ્રી. ધુરંધરવિજયજી: ૧૪૦ ૧૪૩ ટાઈટલ પેજ ત્રીજું ટાઈટલ પેજ બીજુ" ACHAR SFERALASSAGARSURI GYANMANDIR SHREE XAHAVIR JAIN ARADHANA KENDRA koba, Gandhinagar - 382 007. Ph.: 079) 232 5252, 23 278 20 ક -| f : (079) 2323 24 સાભાર-સ્વીકાર ૨૫) પૂ. આ. ભ. શ્રીવિજયલબ્ધિસૂરીશ્વર જી મ. ના ઉપદેશથી – શ્રી ઈડર જૈન સંધ, ઇડર. (૮) પૂ. મુ. શ્રીગૌતમસાગરજી મ. ના ઉપદેશથી જૈન બાલ મંડળ, કલ્યાણ. ક ૧) પૂ. આ. ભ. શ્રીવિજયલાવણ્યસૂરીશ્વરજી મ. ના ઉપદેશથી—શ્રી સીસોદરા જૈન સંધ, સીસેદરા. ૧. શ્રીસીમધર શાભાતરંગ સંપા. મુનિરાજ શ્રીઅભયસાગર જી, પ્રકા, શ્રી જૈન વેતાંબર સંધની પેઢી, પીપળી બજાર, ઈંદર સીટી મૂલ્ય-એ રૂપિયા નોંધઃ શ્રી. ઉમાકાંત શાહે આપેલી કહાવલી વિશે વધુ ખુલાસા' સ્થાનાભાવે આ અંકમાં પ્રગટ થઈ શકયો નથી. સપાટ For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 & 2 છે. अखिल भारतवर्षी जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) વર્ષ : ૨૭ || વિક્રમ સં. ર૦૦૮: વીરનિ, સં ૨૪૭૮: ઈ. સ. ૧૯૫૨ ચં : ૭ || ચૈત્ર વદ ૫ મંગળવાર : ૧૫ એપ્રિલ क्रमांक १९८ કરી ''અ* 4 FILE -.. . :- = -: સન : રકમ ભગવાન મહાવીર [ જગતનાં રાષ્ટ્રો આજે શસ્ત્રીકરણની ઘોડદોડમાં હરિફાઈ કરતાં હોય એમ દિન-પ્રતિદિનને સમાન ચારથી જણાય છે. પરંતુ આ હરિફાઈનો અંત કયારે અને કેવી રીતે થશે એ કઈ જાણતું નથી. હા. પ્રસિદ્ધ અંગ્રેજી લેખક એચ. જી. વેસે એવી ભવિષ્યવાણી કરી છે કે આવનારી કેટલીક દેશાબ્દીઆમાં માનવજાતિ સ્વય નિમિત શાસ્ત્રથી જ પિતાનો સંપૂર્ણ સંહાર કરી નાખશે ... ત્યારે નોબલ પુરસ્કાર વિજેતા પ્રસિદ્ધ દાર્શનિક લેખક બટેન્ડ રસેલ આ સંહારમાંથી માનવજાતને ઉગારી લેવા કહે છે કે તે વિશ્વને અને તેની સાથે વેજ્ઞાનિક સમાજને જીવિત રહેવું હોય તે મનુષ્ય યુદ્ધલિપ્સાને સદા માટે સમાપ્ત કરી દેવી જોઈશે. આ માર્ગદર્શન વાંચતાં અઢી હજાર વર્ષ પહેલાં થઈ ગયેલા એક મહાપુરુષનું જીવન અને તેમની સાધનામાંથી પ્રગટ થયેલું ઉદબોધન યાદ આવે છે. જાણે એ પુરાણું વાણીનું આ નવું રૂપાન્તર ને હોય ! ત્યારે એ મૂળ વાણી અને તેનું ઉદ્દબોધન કરનાર મહાપુરુષના જીવનની મહત્તાનું સ્વરૂપ આપણી આગળ વિરાટ રૂપે પ્રગટ થાય છે. - ચેત્રી શુક્લા ૧૩ ને દિવસ એ મહાપુરુષના જન્મ કલ્યાણકનો પવિત્ર પર્વ દિવસ છે. એ દિવસે એમનું જીવન અને બેધ સૌ કોઈને પ્રેરણા રૂપ થાઓ એવી આશા સાથે “ધર્મયુગ' સાપ્તાહિકના તા. ૧૩–૪-પરના અંકમાં એ મહાપુણ્ય ભગવાન મહાવીરના લેકિપણી જીવનનો ખ્યાલ આપતે લેખ પિંગટ થયું છે, તેને ગુજરાતી અનુવાદ “ધર્મયુગ” ના સૌજન્યથી અહીં આપવામાં આવે છે. –સંપાવ) For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૨ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૭ તપઃપ્રધાન વિશ્વમાં સમયે સમયે માનવતાના કલ્યાણ માટે મહાન વિભૂતિઓ જન્મ લેતી રહે છે. ભગવાન મહાવીર પણ એવી જ એક અલૌકિક વિર્ભૂત હતા. જે સંસ્કૃતિના ઉજ્જવલ પ્રતીક બનીને આ પૃથ્વી પર અવતર્યા હત! કાયાસ અને શરીરના સુખદુઃખેાની અપેક્ષા રાખ્યા વગર તેમણે પોતાના જીવનની પ્રયેગશાળા દ્વારા જે અત્યંત આદર્શપૂ અને પ્રત્યક્ષ ઉદાહરણ પ્રસ્તુત કર્યું તે વિશ્વ ઇતિહાસમાં અદ્વિતીય રહેશે, તેમનુ જીવન સત્યાત્મક પરિધિના કૅન્દ્રમાં એક પ્રકાશપુંજ સમાન દેદીપ્યમાન રૂપે યુગ યુગ સુધી વર્તમાન રહેશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir જો કે અગવાન મહાવીરના જીવન અને જીવનથી સંબધિત ઘટનાઓ કર્યું અને શ'ખલાબદ્ધ રૂપમાં પ્રાપ્ત થતી નથી; તેમ છતાં જૈન અનુશ્રુતિ અને ધાર્મિક સાહિત્યપ્રથામાં જે સામગ્રી ઉપલબ્ધ છે તેના આધારે એ નિઃ શયરૂપે કહી શકાય કે ભગવાન મહાવીર યુગપ્રવર્તક મહાપુરુષ હતા, જેમણે સર્રજ્ઞ અને સમદર્શી બનીને વિશ્વને સત્ય અને અહિંસાના કલ્યાણપ્રદ માર્ગ પતાવ્યા હતા. ભગવાનનું શુભાગમન ખુદેવના જન્મથી કંઈક વર્ષો પહેલાં ( આજથી લગભગ અઢી હજાર વર્ષ પહેલાં ) મગધ દેશમાં જ્ઞાતૃક્ષત્રિય કુલની એક શાખામાં જૈનાના અંતિમ તીર્થંકર શ્રી. મહાવરા જન્મ ચૈત્ર શુકલા ૧૩ ના દિવસે થયા હતા. તેમના પિતા સિદ્ધા ક્ષત્રિયકુંડ નામક ગામના રાજા હતા. તથા તેમની માતાનું નામ ત્રિશલા હતું. ભગવાન મહાવીરના નિર્વાણુ-ફથી જૈનધર્મના અનુયાયીએમાં વીર્ સવની ગણના થાય છે. વીર સંવત્ વિક્રમ સવથી ૪૭૦ વર્ષ પુરાણા માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, નિર્વાણુના સમયે ભગવાન મહાવીરની ઉંમર ૭૨ વર્ષીની હતી. આથી એમના જન્મ વિક્રમ સવંતથી ૪૨ વર્ષ પહેલાં માની શકાય એમ છે. આજીવન ગવાન મહાવીરનું જન્મ નામ વર્ધમાન હતું. બાલ્યકાળથી જ એમની રુચિ વૈરાગ્ય અને તપ તરફ હતી. તે શુભ સકલ્પ અને સમ્યક્ શ્રદ્ધાને લઇ તે જીવનપથ પર અગ્રેસર થયા હત!. તેમનુ દાન ત્રણ ભાગામાં વહેંચાયેલું મળે છે તેમના જીવનની પડેલા ભાગ આપણને તેમના ગૃહસ્થજીવનનું દર્શન કરાવે છે. બીજો ભાગ જ્ઞાની—ધ્યાની અને સાધના કનુ રૂપ વ્યક્ત કરે છે. અંતિમ ભાગમાં તે ત્રિલાકી પૂજ્ય સČન સ`દતી કર સ્મૃતીતે ચમકે છે. એ જ્ઞાતૃકુળન દનથી ત્રિલેાકવંદનીય મહાપુરુષ બને છે. વમાન જ્યારે ૩૦ વર્ષના થયા ત્યાચ્ચે જ તે સન્યાસ જીવનના માટે તેનું ચિત્ત વ્યાકુલ બનેલુ હતુ, તેના સ્વીકાર કરવાના તેમણે નિશ્ચય કર્યાં. કેશલુ'ચન કરીને રાજ્ય છેડી દઈ કેવળ એક વભેર તેઓ તપ કરવા નીકળી પડયા. તપશ્ચર્યાનું રૂપ ગૃહત્યાગ કર્યા પછી મહાવીરનું ૧૨ વષઁતુ જીવન એ વાતનુ' ઉત્તમ ઉદાહરણુ છે કે, તપશ્ચર્યાનું સ્વરૂપ કેટલું ઉગ્નમાં ઉગ્ર થઇ શકે; સત્યની શોધને માટે મુમુક્ષુની વ્યાકુલતા કેટલી For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭ ] ભગવાન મહાવીર [ ૧૨૩ તીવ્ર હોવી જોઈએ; સત્ય, અહિંસા, ક્ષમા, દયા, જ્ઞાન અને બેગની ઉચ્ચતા; અપગ્રહ, શ તિ, દયા ઈત્યાદિ દૈવી ગુણોને ઉત્કર્ષ ક્યાં સુધી સાધી શકાય છે તથા ચિત્તની શુદ્ધિ કઈ રાતે થઈ શકે છે ? પિતાના સાધના કાળમાં ભગવાન મહાવીરે સાવરણ સંબંધી કેટલાક મો બનાવ્યા હતા. જેમકે, બીજાની સહાયતાની અપેક્ષા ન રાખવી, જે ઉપસર્ગ અને પરિષહ ઉપસ્થિત થાય તેનાથી બચવાની ચેષ્ટા ન કરવો, દુઃખ માત્ર પાપકર્મનું ફળ છે અને તે જ્યારે આવી પડે ત્યારે તેને દૂર કરવા પ્રયત્ન બાજે થનાર દુ:ખને ભવિષ્યની તરફ ઠેલવા જેવા માનવો. કેળા ની પ્રાપ્તિ : બાર વર્ષના કઠોર તપી અંતે વશી ખ સુદ ૧૦ ના દિવસે ભગવાન મહાવીરને કેવળજ્ઞાન ના દર્શનાધિની પ્રાપ્તિ થઈ. તેમનાં હૃદય કપાટ ખુલી ગયાં; સંશય બધા મટી ગયા, જ્ઞાનનો સ્રોત ઊમટી પડયો અને જાણવાને માટે કંઇ જ બાકી ન રહ્યું. એ પછી ભગવાને ઉપદેશ દેવાને પ્રારંભ કર્યો. તેમને ઉપદેશ કેઈ વ્યક્તિ વિશેષ માટે નહિ, પરંતુ લેક કલ્યાણની ભાવનાથી ઓતપ્રોત થ હતા. તેમનો સર્વ પ્રથમ ઉપદેશ હતો, અહિંસા. તેમણે કહ્યું કે- “સો કઈ જીવવાને ઈચ્છે છે, બધાને જીવન પ્રિય છે, સૌ કોઈ સુખી બનવા ઈચ્છે છે, દુઃખથી દૂર રહેવાને ચાહે છે. આથી કાઈ પ્રાણીને કષ્ટ આપવું ઠીક નથી, આચારાંગ) તેમના કહેવાનું તાત્પર્ય એ હતું કે –તે પળ કાળા કાળ જે રે viાં કાળજું જે એકને જાણે છે તે બધાને જાણે છે, જે બધાને જાણે છે તે એકને જાણે છે. તેમણે સંયમ અને તપને ઉત્કૃષ્ટ ધર્મ બતાવ્યો. કલ્યાણું પદ ઉપદેશ : ભગવાન મહાવીરનું કથન હતું કે આત્મવિકાસની સર્વોચ્ચ અવસ્થાનું નામ ઈશ્વર છે. જ્યારે મનુષ્ય રાગદ્વેષથી વિમુક્ત બની જાય છે -- અર્થાત મનુષ્ય ઈશ્વર બને છે--તે પછી તેને સંસારની સૃષ્ટિના પ્રપંચમાં પડવાથી શું લાભ? તેમણે ઘોષણા કરી હતી કેહે મનુ ! તમે જે ચાહો તે કરી શકે છે, જે ઈ છે તે બની શકે છે, તમારા ભાગ્યના વિધાતા તમે જ છે, પુરુષાર્થપૂર્વક અંધશ્રદ્ધાને તજી દઈ આગળ વષે જાઓ, ઇષ્ટ સિદ્ધિ અવશ્ય વરો જ. મહાવીર સ્યાદ્વાદ' તત્ત્વચિંતનમાં બહુ જ મોટું અવદાન મનાય છે. મહાનિર્વાણ બાર વર્ષ સુધી કઠણ તપ કર્યા પછી ભગવાને મહાધરે ત્રીશ વર્ષ ઉપદેશક અવસ્થામાં વ્યતીત કર્યા. તેમણે દૂર દૂર સુધી પરિભ્રમણ કર્યું અને લોકોને અહિંસા અને સત્યનો ઉપદેશ દઈને લોકહિતનું પ્રદર્શન કર્યું. ત્યારથી કાર્તિક અમાવાસ્યાના પ્રાતઃકાળમાં તેમણે પિતાને અંતિમ સમય વાણી પુ–પાપ વિષયક અનેક ઉપદેશ સંભળાવ્યા અને નિવણને પ્રાપ્ત કર્યું. સંસારની એક દિવ્ય વિભૂતિ ચાલી ગઈ સંસાર શોભાવિહીન બની ગયે. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जैन दार्शनिक साहित्य अन प्रमाणविनिश्चय લેખકઃ પૂજ્ય મુનિરાજ શ્રોજબૂવિજયજી જૈન દાર્શનિક સાહિત્યના અભ્યાસીઓ આ હકીકતથી સુપરિચિત છે કે દાર્શનિક સાહિત્યના ગ્રંથમાં અન્ય ગ્રંથમાંથી પુષ્કળ અવતરણ ઉદ્દત કરેલાં હોય છે, કારણ કે દાર્શનિક સાહિત્યને ઉદ્દેશ સ્વ–પરમતનું ખંડન ખંડન–કરવાને હોવાથી તેમાં અન્યાન્ય મતાનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉલ્લેખ કરવામાં આવે છે. આથી તે તે મત-મતાંતરોનાં મૂળ સ્થાને શોધી કાઢવામાં આવે કદિન લાગતું દાર્શનિક સાહિત્ય ઘણા અંશે સુગમ વિશદ અને શુદ્ધ થઈ જાય છે. આથી ખંતીલા સંપાદક અને વાચકે તે તે મતાનાં અને અવતરણુ વાકયોનાં મૂખ્ય સ્થાને શોધી કાઢવા માટે અતિશય જહેમત ઉઠાવે છે. કારણ કે મૂલસ્થાને શોધી કાઢવાથી જે નવીન પ્રકાશ પડે છે એ પ્રકાશના બળથી ગંગ્સ બહુ જ વિશદ બની જાય છે. પરંતુ દુદેવે કાલના મહાગ્યથી કેટલાક મહત્ત્વનાં પ્રાચીન અવૉચીન ગ્રંથ નાશ પામી ગયેલા અથવા અનુ પલબ્ધ હોય છે. આવા ગ્રંથમાંથી ઉદ્ધત કરેલી ચચોઓનાં મૂલ જાણવા માટે સંશોધકે અતિશય તપાસ કરતા હોય છે. કારણ કે મૂળ સ્થાનના અભાવે ઘણી બાબતો ઉપર અંધકાર છવાયેલા રહે છે. આમ છતાં કદાચિત દેવયોગે, તે નાશ પામેલા મનાતા ગ્રંથ કેઈ અપ્રગટ પ્રાચીન ગ્રંથસંગ્રહોમાંથી મળી આવે છે ત્યારે તે વિશ્વના સંશોધકોને જે આનંદ થાય છે તે વર્ણનાતીત હોય છે. દાર્શનિક સાહિત્યના અભ્યાસીઓ સારી રીતે જાણે છે કે બૌદ્ધાચાર્ય ધમકીતિનાં સેંકડો વાક્યો દાર્શનિક ગ્રંથોમાં ઉદ્ધત કરેલાં છે. ભાગ્યે જ એ કોઈ પ્રાચીન ભારતીય દર્શન સાહિત્યના ગ્રંથ હશે કે જેમાં ધર્મ કાર્તિનું એકાદ વાકયે ઉદ્ધત કરેલું નહીં હોય. ધર્મકીર્તિના નાશ પામેલા મનના કેટલાક ગ્રંથો હમણાં જ પ્રગટ થયા છે. છતાં હજુ પણું એવાં કેટલાંક વચને છે કે જે તેમાંય મળતાં નથી. મને જણાવતાં બહુ આનંદ થાય છે કે દાર્શનિક ગ્રંથોમાં ઠામ ઠામ ઉદ્ધત કરેલાં અને જેનાં મૂળ સ્થાનનો હજુ સુધી પત્તો લાગતો. નથી તેવી ધમકીર્તિનાં કેટલાંક સુપ્રસિદ્ધ વાક્યોનાં મૂળ સ્થાન ધર્મ કાતિરચિત “પ્રમાણવિનિશ્ચય' ગ્રંથના ટિબેટન ભાષાંતરમાંથી શોધી કાઢવામાં હું સફળ થયે છું. એ જણાવતાં પહેલાં ધર્મકીર્તિ, તેના ગ્રંથો તથા તેના ટિબેટન ભાષાંતરને થોડે પરિચય આપ અસ્થાને નહીં ગણાય. બૌદ્ધાચાર્ય ધર્મકીર્તિનું બૌદ્ધ દેનાર પરામાં ઘણું જ મહત્ત્વનું સ્થાન છે. દિલ્મીગ બાંદ્રદર્શનને પિતા (Father of the Buddhist Logic ) કહેવાય છે. આ દિદ્ભાગના સિદ્ધાંતને પલવિત કરવાનું અને વેગ આપવાનું કામ જે કાઈ એ કયુ હોય તો ધર્મકીર્તિએ કર્યું છે. એમ કહી શકાય કે દિગ્ગાગે બીજ રોપ્યું અને ધર્મકતિ એ તેમાંથી વટવૃક્ષ બનાવ્યું. ચીની યાત્રી ઈસિંગે ભારતવર્ષમાં પર્યટન કર્યા પછી તેનાં સંસ્મરણોની નેધ રૂપે એક ગ્રંથ ચીની ભાષામાં લગભગ ઈસ્વીસન ૬૯૧ માં લખ્યો છે. તેમાં તેમણે ધર્મકીર્તાિનું ખૂબ વર્ણન કર્યું છે અને જણાવ્યું છે કે “દિનાગ પછી ધર્મકીર્તિએ હેતુ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક : ૭ ] જૈન દાનિક સાહિત્ય અને પ્રમાણવિનિશ્ચય [ ૧૨૫ વિદ્યાને વધારે વિકસિત કરી છે—શુદ્ધ કરી છે' ઇત્સિંગે ધાતિના કેટલાક શિષ્યાનું પણુ વર્ષોંન કર્યું... છે. તેથી સન ૬૫૦ થી ૬૮૫ સુધી ધમકીર્તિના ઉદય કાલ માના ઠીક લાગે છે. ધમકીર્તિના ન્યાય ગ્રંથા આ ધર્માંકાતિએ સાત ન્યાય ગ્રંથેાની રચના કરેલી છે. १ प्रमाणवार्तिक, २ प्रमाणविनिश्चय, ३ न्यायबिन्दु, ४ हेतुबिन्दु, ५ सम्बन्धपरीक्षा, ६ सन्तानान्तरसिद्धि, ७ वादन्याय. " આ સાત પ્રથામાં અત્યાર સુધી ન્યાયશ્રિન્તુ ' જ સંસ્કૃતમાં મળતા હતા. અને તે પણ ભારતવર્ષોમાં માત્ર જૈન ગ્રંથભંડારામાંથી જ મળી આવ્યો હતેા બાકીના બધા ગ્રંથા સંસ્કૃતમાં નષ્ટ થઈ ગયેલા જ માનવામાં આવતા હતા. પરંતુ હમણાં થાડાં વર્ષો પૂર્વે બૌદ્ધ ૫૦ રાહુલ સાંકૃત્યાયને ટિમેટના જૂના સંગ્રહસ્થાનોમાં ધૂળ ખાતા ‘પ્રમાણવાર્તિક ' તા વાદન્યાય’ આ એ ગ્રંથા અને તેની કેટલીક ટીકાઓ શોધી કાઢળ્યા પછી તેનુ સંસ્કૃતમાં અસ્તિત્વ પ્રગટ થયું છે. બાકીના ગ્રંથેાનુ હજી ટિમેટન ભાષાંતર જ મળે છે. આ ગ્રંથાના સક્ષિપ્ત પરિચય નીચે પ્રમાણે છે ' Acharya Shri Kailassagarsuri Gyanmandir ' ૨. પ્રમાળવાતિજ—આ ગ્રંથ ધર્મકીર્તિના સાત ગ્રંથામાં સૌથી વધારે મહત્ત્વના ગણાય છે. આખો ગ્રંથ કારિકાત્મક છે. આના જ પરિચ્છેદ છે—૧ સ્વાર્થાનુમાન, ૨ પ્રમાણુ, ૩ પ્રત્યક્ષ, ૪ પરાર્થોનુમાન. આમાં ૧લા પરિચ્છેદ ઉપર ધમકીર્તિની સ્વાપન્નત્તિ, તેના ઉપરની કણ કામિની ટીકા સાથે કિતાબમહલ, ( અલાહાબાદ )થી દશેક વર્ષ પૂર્વે પ્રકાશિત થઈ છે. બાકીના ત્રણ પરિચ્છેદો ઉપર પ્રજ્ઞાકરગુપ્તે રચેલી વાતિ કાલકાર નામની ટીકાના થાડા અંશ પટણાની ધી બિહાર એન્ડ એરિસા રિસર્ચ સેાસાયટી 'ના જર્નલમાં તેમજ મહાખેાધિ સાસાયટી ( સારનાથ ) તરફથી પ્રગટ થયા છે. બાકીને બધા ભાગ અમારી પાસે હસ્તલિખિત છે, આ ચારે પરિઅે મૂળ માત્ર, તેમજ · મનેરથનન્દિની ’ટીકા સાથે બિહાર એન્ડ એરિસા રિસર્ચ સાસાયટીના જર્નલમાં દશેક વર્ષ પૂર્વે પ્રગટ થયા છે. આ સિવાય દેવેન્દ્રમતિ નામના ધર્મ'કાર્તિના શિષ્ય તેમજ બીજા ધણુએ આના ઉપર વૃત્તિ રચેલી છે. પરંતુ તે સંસ્કૃતમાં અત્યારે મળતી નથી, તેનુ ટિમેટન ભાષાંતર જ માત્ર મળે છે. < ' ૨. પ્રમાિિનશ્ચય—ઞા ગ્રંથ પ્રમાણવાતિક જેવા જ મહત્ત્વને અને મેટા છે, સસ્કૃતમાં આ ગ્રંથ મળતો નથી. માત્ર ટિબેટન ભાષાંતર મળે છે. આ ગ્રંથ ઉપર ધર્માંત્તરની ઘણી મેોટી ટીકા મળે છે કે જે બૃહદ્ધર્માંત્તર ’ના નામથી એાળખાય છે. આના ઉપર જ્ઞાનશ્રીભદ્રની પણ નાની વૃત્તિ મળે છે. ३. न्यायबिन्दु- ——આ ગ્રંથ અને તેના ઉપરની ધર્માંત્તરની વૃત્તિ કે જે ‘લઘુધર્મોત્તર'ના નામથી ઓળખાય છે તે જૈન ગ્રંથભંડારામાં સંસ્કૃતમાં મળતાં હોવાથી ધણા જ વખતથી ૧ પેકીંગ એડીશનમાં તંબૂર, મુદ્દો, ને CIX = ૧૦૯ નબરની નબરની પેથીનાં ૨૦૯ B ષાનાં પછી ૨૦૯ B થી ૩૫૫ પાનાં તેમજ તંદૂર જો, વે CX = ૧૧૦ તેમજ ૧૨૪૬૩ શ્લોકપ્રમાણ છે. આ વૃત્ત છે. 2 For Private And Personal Use Only પેથીનાં ૩૪૭ પાનાં સુધી આ ગ્રંથ છે, સુધી જ્ઞાનશ્રીભદ્રની Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ પ્રસિદ્ધિ માં આવેલાં છે. આ ધર્મોત્તરની વૃત્તિ ઉપર મલવાદી કે જે “નયચકાર શ્રીમલવાદી ક્ષમાશ્રમણરિ (વિક્રમના પાંચમા સૈકાના) થી નિશ્ચયે ભિન્ન છે, તેમણે રચેલું એક ટિપ્પણ તથા એક બીજું ટિપ્પણ પણ જેસલમેર તથા પાટણના જૈન ગ્રંથભંડારોમાં મળે છે, જે હજુ છપાયેલ નથી. આ સિવાય વિનીતદેવે રચેલી એક વૃત્તિ પણ છે પણ તે સંસ્કૃતમાં નથી મળતી, ટિબેટન ભાષાંતર મળે છે. છે. દેવિટુ–આની અચકૃત ટીકા પાટણના જૈન ગ્રંથભંડારમાં જ મળે છે. આ ટીકા વડેદરાની ગાયકવાડ ઓરિએન્ટલ સીરીજમાં છપાઈ ગઈ છે. તેની સાથે હેતુબિન્દુ મૂળ પણ છાપવામાં આવ્યું છે કે જે “ઉત્પાદાદિસિદ્ધિ' નામના જૈન ગ્રંથમાં આવતાં હતુબિન્દુના ખૂબ લાંબાં અવતરણોનો સંગ્રહ કરીને તેમ જ ખૂટતા ભાગનું ટિબેટન ભાષાન્તર ઉપરથી સંસ્કૃતમાં ભાષાંતર ( Retranslation) કરીને તૈયાર કરવામાં આવ્યું છે. “હેતુબન્દુ’ ટિબેટન ભાષાંતર નર-ફ એડીશનમાં તંબૂર મો XCV (=૧૫) પૃ. ૩૫૩ -૩૭૬ માં છે ૬. સંવંચપરીક્ષાર–આ ગ્રંથ માત્ર રપ કારિકાને છે. આ સંસ્કૃતમાં નાશ પામી ગયો મનાય છે. ટિબેટન ભાષાંતર જ માત્ર મળે છે. પરંતુ સ્વાદાદરત્નાકર, પ્રમેયકમલમાર્તડ, ન્યાયમુદચંદ્ર વિગેરે જેન માં આની ૨૨ કારિકાઓ ઉદ્ધત કરેલી છે એટલે લગભગ આખો આ ગ્રંથ જ જૈન ગ્રંથમાં સમાઈ ગયેલે હેવાથી તારે કરી શકાય તેમ છે. હું તેના ટિબેટન ભાષાંતર સાથે ટૂંક મુદતમાં જ આખો ગ્રંથ પ્રગટ કરવાનો છું. છેવટની ત્રણ કારિકાઓ જે કોઈ ગ્રંથમાંથી મળી આવે તે સંપૂર્ણ તૈયાર થઈ જશે. એ શોધવાનું કામ બાકી છે. “સંબંધ પરીક્ષા’ ઉપર ધર્મકીર્તિની સ્થાપત્તવૃત્તિ પણ છે. આનું પણ ટિબેટન ભાષાંતર જ મળે છે. ટિબેટન ભાષાંતર ઉપરથી તેમ જ જૈન સાહિત્યને આધારે આ આવૃત્તિ પણ ઘણે અંશે સંસ્કૃતમાં તૈયાર કરી શકાય તેમ છે. ૬. સરતાના તરદ્ધિઆ મૂળ ગ્રંથ માત્ર એક જ કારિકાનો છે. તેના ઉપર ટિબેટન ભાષાંતરમાં (પૃ. ૪૧૭-૪૨ ૧ રનથ એડીશન) ધર્મકીર્તિની પત્તવૃત્તિ વિસ્તારથી છે. મૂળ જે એક કારિકા છે તે કાશમીર રાજ્ય તરફથી પ્રસિદ્ધ થયેલા નરેશ્વરપરીક્ષા નામના ગ્રંથમાં ઉદ્ધત કરેલી મળી આવે છે કે જે નીચે પ્રમાણે છે: बुद्धिपूर्वो क्रियां दृष्ट्वा स्वदेहेऽन्यत्र तद्ग्रहात् । ज्ञायते यदि धीश्चित्तमात्रेऽप्येष नयः समः ॥" ૧ આના ઉપર વિનીતદેવે રચેલી વૃત્તિ ટિબેટન ભાષાંતરમાં મળે છે. જુઓ પિજ ગ એડીશન તંજૂર કૂવો, શે CXI (=૧૧૧) પૃ. ૧૨૩ B-૨૨૩ B ૨ આના ઉપર વિનીતદેવ તથા શંકરાનંદે રચેલી વૃત્તિઓ પેકીંગ એડીશનની તંબૂર, મો. XII (૧૧૨) નંબરની પ્રતિમાં મળે છે પૃ. ૧-૨૬ તથા ૨૭–૪૪ A उ यदुक्तम् बुद्धिपूर्वां क्रियां दृष्ट्वा स्वदेहेऽन्यत्र तद्ग्रहात् । ज्ञायते यदि धीश्चित्तमात्रेऽप्येष नयः समः ।। -નરેવરપરીક્ષા પૃ. ૬ર કાશ્મીર સીરીજ ન. ૪૫) ૪ આનું ટિબેટન ભાષાંતર નીચે પ્રમાણે છે હુ-જુહૂ કો-સ્ટોન-sો- વિ -વ-કૂથો નફ્ફ -૪ ! For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ઃ ૭ ] જૈન દાર્શનિક સાહિત્ય અને પ્રમાણુવિનિશ્ચય | ૧૨૭ ૭. વાન્ત્યાય—આ ગ્રંથ અને તેના ઉપરની શાન્તરક્ષિત ( ‘ તત્ત્વસંગ્રહ’કાર ) રચિત વિપશ્ચિતાર્થાં 'નામની વૃત્તિ બૌદ્ધ પં. રાહુલ સાંકૃત્યાયને ટિમેટમાં કાઇ મઠમાંથી શેોધી કાઢયા પછી બિહાર એન્ડ ઓરિસા રિસર્ચ સોસાયટી (પટણા)ના જર્નલમાં (૨૨મા વેલ્યુમમાં) તેમજ મહાખાધિ સાક્ષાયટી ( સારનાથ ) તરફથી સેાળ વર્ષ પૂર્વે પ્રગટ કરેલાં છે. આના ઉપર વિનોતદેવની પણ પ્રાચીન ટીકા ટિબેટન ભાષાંતરમાં Tangar Mdo CX11 ( =112) P. 11a 71a (Peking edition )માં મળે છે. ऽजिन - फिर गल-ते ब्लो शेस् ऽग्युर् सेम्स्- चम्-ल यङ् छुल् ऽदि म्छुङस् ॥ —તંરૃ, મૂળે. XCV (=૬૧) રૃ. ૪૧૮ A (નર્—થક ) ૫. આ જણાવવા બદલ શ્રો. પુરુષાત્તમદાસભાઈ તારકસ( આર્કાલાવાળા)તે અભિનદન આપુ છું. ૬. ટિબેટન ભાષાંતરાના પરિચયઃ— સરકૃત ગ્રંથાનાં ટિબેટન ભાષાંતરા આજથી લગભગ હજાર વર્ષ પૂર્વે થયેલાં છે. ભારતમાંથી ગયેલા પંડિત અને ટિમેટના પ ંડત એમ બે ભેગા મળીને સંસ્કૃત પ્રથાને અનુવાદ કરતા, એવી પદ્ધતિ હતી. તેથી અન્યોન્ય ભાષાનાનમાં જે અપૂતા હોય તે દૂર કરવાના પ્રયત્ન કરવામાં આવતા હતા. આ બધા ગ્રંથૈાનુ પાછલના એક બૌદ્ધ લામાએ બે વિભાગમાં વી”કરણ કર્યું હતું—૧ કસ્તૂર, ૨ તાર. સૂત્રોનાં ભાષાંતરા કન્નૂરમાં છે. ન્યાય, વ્યાકરણ, કાવ્ય, કાશ, વિગેરે વિવિધ વિષયાનાં ભાષાંતરા તર્જામાં છે, બધા ગ્રંથેાની મોટી મેાટી પોથીમા બનાવેલી હોય છે. એક એક પોથીમાં અનેક ગ્રંથા હોય છે. કેટલાંક વર્ષોં ગયા પછી આ હસ્તલિખિત પ્રતિ ઉપરથી લાકડાં ઉપર કાતરકામ કરીને એક પ્રકારના બ્લેક જેવાં લાકડાંનાં પાટિયાં બનાવવામાં આવ્યાં. આ પાટિયાંને શાહીમાં મેળાને આ પ્રથા કાગળ ઉપર છાપવાની શરૂઆત થઇ. આવાં પાટિયાં પાંચ જગ્યાએ બના વવામાં આવ્યાં હતાં —૧ છે.ની, ૨ પૈકીગ, ૩ દેજે, સ્ત-થ, ૫. હૃહુાસા. આથી તે તે સ્થાને છપાયેલા ગ્રથા તે તે એડીશનના નામથી એળખાય છે. જેમકે છેાની એડીશન, પેકીગ એડીશન વિગેરે. આમાં છેતી(ચીનના પ્રદેશ )નાં લાકડાનાં પાટિયાં પાંચસે વર્ષોં પૂર્વે લુટારુએ બાળી નાખ્યાં હોવાથી એ એડીશનની હવે નવી નોા મળતી નથી. અમેરિકાના વેાશિઝિનમાં Library of Congress (Washington 25, D. C.) માં આની ગમે ત્યાંથી મળવેલી એક નકલ છે. આ બહુ સ્પષ્ટ છપાયેલ છે. પેકીગ એડીશનના લાકડાંનાં પાટિયાં પણ બળવાખારાએ સને ૧૯૦૦માં બાળી નાખ્ય હાવાથી હવે આની નકલ મળી શકતી નથી. પેરીસના (ફ્રાંસ) La Bibliotheque Nationale નામની લાયબ્રેરીમાં એ ગ્રંથા છે. જાપાનમાં પણ છે. આ લાલ શાહીથી છાપેલું એડીશન છે અને તેના અક્ષરા સ્પષ્ટ છે. દેજે એડીશન પણુ સ્પષ્ટ છે. પરંતુ દેજે ચીનની સરહદ પાસે ભેટમાં બહુ દૂર આવેલુ છે. એટલે ત્યાંથી તે એડીશન મેળવવું બહુ મુશ્કેલ છે. For Private And Personal Use Only .. લ્હાસા એડીશન સ્પષ્ટ છે પણ તેમાં ત ાર ' વિભાગ છે જ નહીં, સ્ન-ચડ્ એડીશન જ જગતમાં વ્યાપક છે. પશુ તેનાં લાકડાંના પાટિયાં ધસાઈ ગયાં Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૭ ધકતિના ગ્રંથાના આટલા પરિચય આપ્યા પછી કેટલાંક સુપ્રસિદ્ધ અવતરણાનાં મૂળ સ્થળેા જણાવું તે પહેલાં એક વાત જણાઇ દઉં કે ટિમેટન ભાષાંતર કરનારા પડિતાએ કેટલીકવાર સંસ્કૃતને અર્થ બરાબર ન સમજવાથી ભાષાંતર કરતી વખતે ભૂલ કરી નાંખી છે. વળી, જે સંસ્કૃત પ્રતિ ઉપરથી તેમણે ભાષાંતર કરેલું' તે પ્રતિમાં જે પાડો અશુદ્ધ હાય તે પાઠોનાં ભાષાંતરો પણ અશુદ્ધ જ થયેલાં છે. જે લાકડાંના બ્લેકેાથી ટિબેટન ગ્રંથા છાપવામાં આવે છે તે બ્લેકે કાતરનારને હાથે પણ ઘણીવાર ભૂલ થઈ જાય. એટલે ટિમેટન ગ્રંથાનાં જુદાં જુદાં એડીશનામાં પાઠ ભેદો જોવામાં આવે છે. અસ્તુ. હું જે ' પ્રમાણવિનિશ્ચય માંથી મૂળ સ્થાને આપવાના છું. તે સ્નર્ થ† એડીશનનાં છે અને તે તંદ્ન નામના મૂળે વિભાગની ચે (૯૫) નંબરની પ્રતિમાં પૃ. ૨૫૯૧ થી ૩૪૮ A સુધી છે. આ ગ્રંથ અને બીજા અનેક ગ્રંથૈ! મને ડૈસુર રાજ્યની એરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીમાન ર્ગાસ્વામી રામાનુજ આયંગર ( H. R. P Iyengar ) કે જે મારા વિદ્વાન મિત્ર છે અને ટિમેટન ભાષાના વિદ્વાન છે તેમના સૌજન્યથી હમણા પ્રાપ્ત થયા છે તે બદલ તેમને ધન્યવાદ આપું છુ. આ ટિબેટન પાનાંઓની લંબાઈ-પહાળાઇ ૨૨૮૫'' ઇંચ હેાય છે. બંને બાજુએ છાપેલું હોય છે. પાનાની પ્રત્યેક બાજુમાં સાત સાત લીટી હોય છે. ટિબેટન લિપિ અલગ પ્રકારની હોય છે. અહીં તેનુ દેવનાગરીમાં પરિવર્તન કરીને આપવામાં આવશે, પહેલાં ટિમેટન અને પછી તેનુ' સ ંસ્કૃત આપવામાં આવશે. टिबेटन —– फन् - प दङ् मि-फन्-प थोबू-प दङ् स्पोङ्-ब-नि डेस् पर् य-दग्-पडि शेस्प-रङोन्-दु-प्रो-ब चन् यिन्-पस् न दे मि- मूखस्-प नम्स्-ल बस्तन् पडि- दोन्-दु दि ખમ્ પ મેં । ર यङ्-दग्-पडि शेस्-प दे-नि नम्-प जिस ते । मुङोन्-सुम् दङ् नि जैस-सु-दपग् चेसू ब्यो । दिग् गम् दोन योङ्स्-सु- द्व्यद्-नस् ऽजुग्-प-नि दोन-व्य-ब ल बस्लुबू - मेद् - पड़िપિયર્ -રો .. .. छद्म र्नम् ञिम् खो न स्ते बेल-व-निग्ान् लम् मुङोनू - सुम्-म-यिन्-प । ડર-વડે વ્હા તુ તો-બિયર -રો । —પ્રમાળવિનિ. રૃ. ૨૧૧ A-B संस्कृत--हिताहितप्राप्तिपरिहारयोर्नियमेन सम्यग्ज्ञानपूर्वकत्वाद् तदपटूनां व्युत्पादनार्थ मिदमारभ्यते । [ प्रत्यक्षमनुमानं च प्रमाणे सदृशात्मनः । अप्रत्यक्षस्य सम्बन्धादन्यतः प्रतिपत्तितः ॥ ] तत् सम्यग्ज्ञानं द्विविधम्- प्रत्यक्षमनुमानं चेति । न ह्याभ्यामर्थं परिच्छिय प्रवर्तमानोऽथक्रियायां विसंवाद्यते । । प्रमाणे द्वे एव सदृशात्मनः अप्रत्यक्षस्य सम्बन्धादन्यतः પ્રતિપત્તિતઃ ।' હાવાથી યા અન્ય કાઈ કારણે સારું છાપકામ થતું નથી. તેથી અનેક જગ્યાએ અક્ષરે તૂટી જાય છે, ધાબાં પડી જાય છે, અને ખરાબર વાંચી શકાતુ નથી, For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૭ ] જૈન દાર્શનિક સાહિત્ય અને પ્રમાણુવિનિશ્ચય [ ૧૨૯ टिबेटन—ग्शन दग् म्ङोन्-सुम्-म-थिन्-पडि छद्-म नि मेद्-दो शेस् झेर-ब दे नि रिग्स्-प-म-यिन्ते । गङ्-गि-फ्यिछद्-दङ्-चिग्-शोस् स्थि-शग् दङ् । ग्शन्-ब्लो तॊग्स् परव्थेद्-पियर दङ्गऽ-शिगू ऽगोगू-पर-व्येद्-मिथर् । छद्-म-ग्शन् नि सिद्-प-जिद् । संस्कृत-अन्ये ' अप्रत्यक्षं प्रमाणं नास्ति' इत्याहुः तन्न युज्यते, यस्मात् प्रमाणेतरसामान्यस्थितेरन्यधियोगतेः । प्रमाणान्तरसद्भावः प्रतिषेधाच कस्यचित् ॥ २४ ७५२ [“दे शेस्-बडि गसल्-ब ऽगऽ-शिगू-स हि काश्चिज्ज्ञानव्यक्ती: "] વિગેરે શબ્દોમાં ધર્મકીર્તિનું વિસ્તૃત વિવેચન છે. टिवेटन-ऽदिल्तर्-- म्ङोन् सुम् यङ् नि दोन्-मेद्-न । मि-ऽब्युङ्-ब-लस् छद्-म-जिद् । ऽब्रेल्-ब-यि नि रङ्ब्शिन देति । यु-यिन् पस्-न जिस्-क मछुङस् । -प्रमाणविनि० पृ. २६१ A संस्कृत-तथा हि अर्थस्यासम्भवेऽभावात् प्रत्यक्षेऽपि प्रमाणता। प्रतिबद्धस्वभावस्य तद्धेतुत्वे समं द्वयम् ।। टिबेटन-गूशन् यङ् दोन् नि जे-ब-ख्योर्-ब-नऽङ । गान् या स्प-स्च्योर द्रन्-प ल गल्-ते बङ्-पोऽि-ब्लो ल्तोम् । दोन्-दे छोद्-पर ऽग्युर् -ब थिन् । -प्रमाणविनि. पृ. पृ. २६१ A संस्कृत-अन्यच्च अर्थोपयोगेऽपि पुनः स्मात शब्दानुयोजनम् । अक्षधीयद्यपेक्षेत सोऽर्थो व्यवहितो भवेत् ॥ टिबेटन—दे-िफ्यिर् गङ स्टोन् ब्लो-यि स्क्येद् व्येद् मिन् । मेर् ब्योर् ख्यद्-पर मेद-पडि-फ्यिर् । दे नि फ्यिम् क्यङ्ग्यु र् देव न । दोन्-मेद्-न या मिश्-ब्लोर ऽग्युर् । —प्रमाणावनि पृ. २६१ A संस्कृत-तस्मात् यः प्रागजनको बुद्धरुपयोगाविशेषतः । स पश्चादपि तेन स्यादपायेऽपि नेत्रधीः ।। 2 For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १३०] શ્રી જૈન સત્ય પ્રકાશ [ वर्ष : १७ टिबेटन—दबङ्-पोति व्य-ब-मेद्-प-ल। स्न-यिस् दोन् नि म्थोङ-ब शिन् ब्लो-ल स्ना-ब मेद्-पडि-फ्यिर् । दे नि बोद्-मेद् र्तोगसू-ब्येद्-यिन् -प्रमाणविनि. पृ. २६५ A संस्कृत-शब्देनाव्यापृताक्षस्य बुद्धावप्रतिभासनात् । अर्थस्य दृष्टाविव तदनिर्देशस्य वेदकम् ॥ टिबेटन–डोन्-दे नि म्ङोंन्-सुम् म-डेस्-पडि-ब्दग्-जिद्-लस जि-ल्तर् थस्जद्-दु ऽयुर् । ऽदिडो शेम व्य-बर् टेस् न नि बदे दद् स्दुग् ब्ङल्-ग्यि स्गुब्-पर-व्येद्-प-दग् थोब्-प दङ् स्पोङ्-बाऽ दोन दु ऽजुग्-पडि फ्यिर्-रो शे-न । स्क्योन् ऽदि मेद् दो। गङ्-गिफ्यिर् 'दोन् मथोङ्-ब ऽदि मथोङ्-नम्स्-ल । म्योङ् बडि मथु-लस् ब्युङ्ब यि । द्रन्-लस् मङोन् पर् ऽदोद्-प-यिस् । थ-स्मद् रब् तु- जुग प यिन् ते। -प्रमाणविनि. पृ २६५ B संस्कृत-ननु प्रत्यक्षस्य अनिश्चयात्मकत्वात् कथं व्यवहारः, 'इदम्' इति निश्चये हि सुख-दुःखसाधन-प्राप्तिपरिहारार्थं प्रवृत्तेरिति चेत् , नायं दोषः, यतः तैदृष्टावेव दृष्टेषु संवित्सामर्थ्य भाविनः । स्मरणादभिलाषेण व्यवहारः प्रवर्तते ॥ टिबेटन—गशन्यङ् ल्हन्-चिग् मिग्स्-प डेस् पडिमियर् । स्ङो-दङ् दे-ब्लो ग्शन्-म यिन् । - प्रमाणविनि. पृ. २७४ A संस्कृत-अन्यच्च-सहोपलम्भनियमादभेदो नीलतद्धियोः । टिबेटन-मिगस्-प म्ङोन्-सुम्-म-यिन्नैं। दे म्थोङ् रब्-तु- गुब्-पर-ऽग्युर् । -प्रमाणविनि० पृ. २७४ B १. मी दोन् मथोड़-ब ऽदि' पाई पाटा छ. माना ५२नी धातिना मां 'दे-मथोड्-ब-जिद्-न' ५४ छे ते । सायो छे, ૨. આ કારિક નંદિસૂત્ર–મલયગિરિવૃત્તિ આદિ અનેક ગ્રંથોમાં ઉદ્ધત કરેલી છે. ३. विव२४प्रभेयसंग्रहमा मानी साथे “ अन्यच्चेत् संविदो नील न तद् भासेन संविदो" વિગેરે દોઢ કારિકા ઉદ્ધત છે, પણ તે પ્રમાણુવિનિશ્ચયમાં નથી. ४. भडी 'दे म्थोङ रब -तु-ऽब-पर ऽग्युर्' ५४ मोटी छ. टी तथा मीन प्रमाने साधारे विया२ ४२ता ‘दोन् म्थोङ् रब-मि-ऽगुब-पर ग्युर्' ५६ सान्यो For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૭ ] જૈન દર્શનિક સાહિત્ય અને પ્રમાણુવિનિશ્ચય [૧૩૧ संस्कृत-अप्रत्यक्षोपलम्भस्य नार्थदृष्टिः प्रसिध्यति । टिबेटन-गल-ते जिसू कति छद्-मडि युल्-दोस्-पो यिन् न दे नि जि-स्तर र्तगसूलसू स्म्यि तॊगसू ल । गशन्-लस् नि रङ्-गि-मछन्-जिद्' यिन् शे-न । ब्शद्-प 'दे-शिन् (दे-मिन् ) रङ्-शिन् ला स्]ल्दोग्-पडि । द्डोस्-पो चम्-शिग् रब्-स्गुब्-फ्यिर् स्प्यिति युल्-चन्-दु ब्शद् दे। ख्यद्-पर् ग्नस्-प मेद्-फ्यिर्-रो। -प्रमाणविनि० पृ. २७७ A. संस्कृत -यदि द्विविधः प्रमाणस्य विषयः कथं लिङ्गात् सामान्य प्रतीयते, अन्यस्मात स्वलक्षणमिति चेत् । उच्यते अतद्रूपपरावृत्तवस्तुमात्रप्रसाधनात् । सामान्यविषयं प्रोक्तं लिङ्ग भेदाप्रतिष्ठितेः ॥ આમાં જે શ્લોકો છે તેના ઉપર ધર્મકીર્તિનું પત્ત વિવેચન પણ પ્રમાણુવિનિશ્ચયમાં જ છે પરંતુ તે બધું આ સંક્ષિપ્ત લેખમાં આપવું શક્ય નથી. પ્રમાણુવિનિશ્ચય ગદ્ય-પદ્યાત્મક છે. અર્થાત્ તે કારિકાઓ અને તેના ઉપર ધર્મકીર્તિના પણ વિવેચનથી બનેલા ગ્રંથ છે. ઉપર જણાવ્યાં છે. તે સિવાય બીજા પણ અનેક અવતરણાનાં મૂલ સ્થાને આ ગ્રંથમાં તપાસ કરવામાં આવે તો મળી શકે તેમ છે. તે માટે અવતરણ વાક્યોને સંગ્રહ કરીને આ ગ્રંથનું વ્યાપક પરિશીલન કરવું જોઈએ. જૈનસાહિત્યમાં આવાં પુષ્કળ અવતરણ વાકયો ભરેલાં છે. જૈનસાહિત્ય એ ખરેખર ભારતીય સંસ્કૃતિનાં પ્રાચીન વિજ્ઞાન, કલા, પુરાતત્ત્વ વિગેરે અનેક દૃષ્ટએ અમૂલ્ય ખજાનો છે. બીજે સ્થળે દુર્લભ એવી અનેક મહામૂલ્યવાન સામગ્રી અને માહિતી સંશાધકાને જૈનસાહિત્યરૂપી મહાસાગરમાંથી મળી શકે તેમ છે. માટે તેનું સર્વાગી અધ્યયન જેન તેમ જ જૈનેતર તમામ શોધકને અત્યંત લાભદાયક છે. સં. ૨૦૦૮, ફાગણ વદ એકાદશી | મુનિરાજ શ્રીભુવનવિજ્યાન્તવાસી મુ. માલેગામ (જિલ્લા નાસિક) ઈ | મુનિ જવિજય. 1. અહીં “ વૃશિન' પાઠને બદલે “ મિન' પાઠ જ સાચી લાગે છે, For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હીરસૌભાગ્યનું રેખાદર્શન 7 લેખક-પ્રા. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ. Acharya Shri Kailassagarsuri Gyanmandir '' જૈન સાહિત્ય એની વિવિધતા અને વિપુલતા માટે સુવિખ્યાત છે. એમાં કેવળ ધાર્મિક કૃતિએ જ છે એમ નહિ; કાવ્યા, મહાકાવ્યોને નુરૃપ સામગ્રી પણ એમાં પિરસાયેલી છે. પ્રસ્તુતમાં હું “ મહાકાવ્ય ” તરીકે ઓળખાવાતા હીરસોભાગ્યની આછી રૂપરેખા આલેખું છું. નામ-પ્રતિષ્ઠાસામે વિ. સ. ૧૫૪માં સામસૌભાગ્ય નામનું કાવ્ય સંસ્કૃતમાં ચ્યું છે. એમાં એમણે પ્રભાવશાળી સામસુ ંદરરનુ જીવનવૃત્તાંતર રજૂ કર્યું છે. વળી ત્રીજા સમાં પટ્ટપરપરા આપેલ છે. એમ લાગે છે કે આ રચના ઐઇને દેખવમલગણુએ પેાતાની કૃતિના નામના અંતમાં ‘સૌભાગ્ય' શબ્દ યેજી અને એમાં હીરવિજયસૂરિતુ ચિરત્ર ગૂથી એને ‘હીરસૌભાગ્ય ' નામ આપ્યુ છે, અને ગુરુપરપરા પણ આપી છે. આ છે કૃતિ સિવાયની કાઈ જૈન કૃતિના અંતમાં ‘સૌભાગ્ય' શબ્દ હોય તો તે જાવું બાકી રહે છે. વિ. સ. ૧૨૪ પહેલાંની કાઈ અજૈન કૃતિના અંતમાં આવી રીતે ‘ સૌભાગ્ય ’ શબ્દ છે ખરા ? સ્વપજ્ઞ વૃત્તિથી વિભૂષિત આ કાવ્યને સ્વાપન્ન વૃત્તિના પ્રારંભમાં ત્રીન્ન પદ્યમાં હીરસોલાગ્યકાવ્ય’ એ નામે એળખાવાયું છે. વળી પ્રત્યેક સના અંતની વૃત્તિની પ્રશસ્તિમાં પણ એમ જ ઉલ્લેખ છે. વળી પ્રાયઃ પ્રત્યેક સર્વાંના અંતિમ પદ્યમાં ‘હીયુક્સોભાગ્ય ' એવા ઉલ્લેખપૂર્વક આ કાવ્યનું નામ હીરસૌભાગ્ય દર્શાવાયું છે. વિભાગ-હીરસૌભાગ્ય કાવ્યને સત્તર વિભાગમાં વિભક્ત કરાયુ છે અને રઘુવ‘શર્દિની પેઠે એ પ્રત્યેક વિભાગને સગ ' કહ્યો છે. સત્તર સૌમાં અનુક્રમે નીચે પ્રમાણે શ્લાક સખ્યા છેઃ૧૩૮, ૧૪૨, ૧૩૧, ૧૪૯, ૨૧૪, ૧૯૫, ૯૫, ૧૭૧, ૧૧૬, ૧૩૧, ૧૫૮, ૧૩૦, ૨૨૭, ૩૦૬, ૮૨, ૧૪૨, અને ૨૧૪, આમ ૨૭૮૯ પદ્મવાળા સગ સૌથી મોટા છે અને પદ આ કાવ્યમાં એછાવત્તાં પદ્યોવાળા સગો છે, તેમાં ચૌદમા સૌથી નાના છે. પાઠાંતર—છઠ્ઠા સનું ૨૬મું પદ્ય ૨૫મા પદ્યના પાઠાંતર રૂપે રજૂ કરાયું છે. ત્રુટિ અને અશુદ્ધિ ઇ. સ. ૧૯ ૦માં “નિયસાગર મુદ્રણાલય તરફથી સ્વાપન્ન વૃત્તિ સહિત છપાયેલા આ કાવ્યમાં કાઈ કાઇ સ્થળે પદ્ય કે પથાંશ ખૂટે છે, દા. ત. જુએ સ ૧૪ના શ્વે. ૧૯૪, સ. ૨. શ્લા. ૧૩૭ તે સ` ૧૩ના શ્લેા. ૩૨. વળી કાઈ કાઈ સ્થળા અશુદ્ધ છે. ઉદાહરણાર્થ સ. ૬, શ્લા. ૬૪ની વૃત્તિ (પૃ. ૨૬)માં ઔપપાતિક' તે બદલે ‘અપાતિકા' છપાયુ છે. એવી રીતે સ. ૧૪, શ્વે. ૮૭-૮૮માં કેટલાક આગમાનાં નામ અશુદ્ધ છપાયાં છે. અહી કાઈ વિવિષ્ટ પ્રસ્તાવના નથી એટલે આ બધી બાબતા લક્ષ્યમાં લેતાં આ કાવ્ય વૃત્તિ સહિત ફરીથી છપાવવું ઘટે. 6 .. For Private And Personal Use Only دو ૧. આ કાવ્ય ગુજરાતી ભાષાંતર સહિત છપાવાયુ છે. આ કાવ્યમાંથી આપણને અનેક ઐતિહાસિક સ્થળો અને વ્યક્તિ વિષે માહિતી મળે છે. ૨. વાચક એવિજયે વિ. સ. ૧૯૨૭માં શિશુપાલવધની પાપૂર્તિરૂપે દેવાન મહાકાવ્ય રચી એમાં વિજયદેવસૂરિ અને વિજયપ્રભસૂરિનાં જીવન વૃત્તાંત આપ્યાં છે, એમણે રચેલા મેટામાં મેાટા કાવ્યમાં દિવિજય-મહાકાવ્યમાં પણ વિજયપ્રભસૂરિનું વનત્તાંત છે. વળી મેઘદૂત સમસ્યા લેખ નામના પત્ર પણ વિજયપ્રભસૂરિને ઉદ્દેશીને છે, Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૭ ]. હીરસૌભાગ્યનું રેખાદર્શન [ ૧૩૩ ભાષા-મૂળ તેમજ પત્ત વૃત્તિ એ બંનેની ભાષા સંસ્કૃત છે. એમાં કેટલાક શબ્દોને સંસ્કૃતિને સ્વાંગ સજાવાય છે જેમકે મોગલ માટે મુદ્દગલ, મોગલોમાં મહત્વ જણવનાર યુવન જતિ નામ તરીકે “ ગાજી' (સ. ૧૪, શ્લો, ૪૨,) ખાનખાન (સ. ૧૪, શ્લો. ૯૪) અર્થાત્ મિયાંખાન, પાદશાહ માટે પાતિસાહિ (સ. ૧૪, ગ્લો. ૮ની વૃત્તિ), મહમ્મદ માટે મહમુન્દ (સ. ૧, સ્લો ૧૨૯), શેખ માટે શેષ (સ. ૧૭, બ્લો. ૧૯૧), ત્યારી (એક જાતનું નાણું) એ માટે ક્યારી અને લ્યારિકા (સ. ૧૭, લો. ૧૭૧ ને ૧૭૨ અનુક્રમે, કથી એક જાતના વસ્ત્ર માટે કથીપક (સ. ૧૭ લો ૧૭૧), ફરમાન માટે સ્કુરમાન (સ. ૧૧. લો. ૧૮), પયગંબર માટે પૈગંબર સ. ૧૩, શ્લો. ૧૩૭), કુરાને માટે કુરાન (સ. ૧૩ લો. ૧૪૧) અને ખુદા માટે ખુદા (સ. ૧૩ લા. ૧૩૮) છંદ-આ કાવ્યમાં જાતજાતના છંદોને ઉપયોગ કરાય છે. દા. ત. પ્રથમ સર્ગ મુખ્યતયા ઉપજત છંદમાં અને છેલ્લાં ત્રણ પદ્યો શાર્દૂલવિક્રીડિતમાં છે. બીજો સર્ગ પ્રાયઃ વંશસ્થમાં, એનું ૧૩ મું પદ્ય મંદાક્રાન્તામાં, ૧૪ મું હરિમાં અને ૧૪૧મું તથા ઉપરમું શાર્દૂલમાં છે. ત્રીજો સર્ગ મોટે ભાગે વસંતતિલકામાં અને એનું ૧૩૪મું પદ્ય શિખરિણીમાં છે. એવી રીતે અન્ય સગો વિષે ઉલ્લેખ થઈ શકે, આ તો રેખાદર્શન છે. એટલે હું અહીં વિશેષ અધિક હકીકતે નધિતો નથી. લી—શૈલી સુગમ અને રોચક છે. એમાં વધુ પડતા સમાસો નથી. રસપ્રવાહ એકસરખો વહે છે. વિષય –આ કાવ્યને મુખ્ય વિષય “જગદ્દગુર’ ‘હીરવિજયસૂરિની જીવનરેખા-ધર્મપ્રવર્તન આલેખવાને છે. પાર્શ્વનાથને, વાવીને અને પિતાના ગુરુને પ્રણામ કરી તેમજ સંતને પિતાને અનુકૂળ રહેવા વિનવી દેવવિમલગણિએ કાવ્યને પ્રારંભ કર્યો છે. હીરવિજયસૂરિનાં સંસારી-પક્ષે પિતા કંરા અને માતા નાથીનું વર્ણન અપાયું છે. સ. ૩. વ્હે. ૨૬૨૮માં લગ્ન સમયના ગ્રહો અને એ દિવસને ઉલ્લેખ છે. વૃત્તિમાં વિ સં. ૧૫૮૩ નાં માસ તિથિ ઈત્યાદિને જન્મ આશ્રીને નિર્દેશ છે. હીરવિજયસૂરિની બાલક્રીડા, અને એમને વિદ્યાભ્યાસ, એમની દીક્ષા, દેવગિરિ (દોલતાબાદ)માં દ્વિજ પાસે પઠન, એમને અપાયેલી વાચક અને સૂરિની પદવી, એમણે કરેલું રિમંત્રનું ધ્યાન, સમ્રાટ અકબર સાથેને એમને પરિચય, એમના વિવિધ સ્થળોમાં વિહાર અને ચાતુર્માસ, અકબર દ્વારા “અમારિ’ નું પ્રવર્તન, સૂરિની સંખના અને અંતિમ આરાધના, એમણે આદરેલું અનશન, એમનું વિ સં. ૧૬૫માં નિર્વાણ, એમને અંગે રચાયેલી માંડવી એમના મૃત દેહને ચંદનાદિ વડે અગ્નિસંસ્કાર, અને સ્તૂપની રચના એમ મુખ્ય મુખ્ય બાબતે મનોહર પદ્યો દ્વારા નિરૂપાઈ છે. આ પ્રમાણેના મુખ્ય વિષયની સાથે સાથે આનુષંગિક વિષયો તરીકે કેટલાંક નગરનાં વર્ણન છે. ચોથા સર્ગમાં મહાવીરસ્વામીથી માંડીને તેની વિજયદાનસૂરિ સુધીની પટ્ટપરંપરા વર્ણવાઈ છે. વિવિધ ઋતુઓનાં સૂર્યોદય, સૂર્યાસ્ત વગેરેનાં વર્ણન છે. આઠમા સર્ગમાં શાસનદેવતાનાં ૧ એમને જન્મ વિ. સં. ૧૬૫૮૩માં અને સ્વર્ગવાસ ૧૫રમાં થયેલ છે. ૨. શિશુપાલ વધુ ( સ. ૧૧ ) માં માલિની’ ઇદમાં પ્રભાતનું ભવ્ય વર્ણન છે, For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૩૪ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ { વર્ષ : ૧૭ સમસ્ત અંગેપાંગાનુ તાદશ વર્ણન કરાયુ છે, હુમાયુ અને અકબરને પરિચય દેશમા સમાં કરાવાયા છે. આબુ, શત્રુજય વગેરે ગિરિરાજ વિષે વિસ્તારથી કથન કરાયું છે. www.kobatirth.org ચૌદમા સમાં દેવ, ગુરુ અને ધર્માં એ ત્રણ તત્ત્વોનું સ્વરૂપ નિરૂપાયુ છે. વિશેષમાં એમાં છ વ્રતાની સમજણ અપાઇ છે. ' 12 * ' રસપ્રદ સામગ્રી:-સામાન્ય વાચકને રસ ઉપજાવનાર વસ્તુ શી છે તે આનંદશકર ધ્રુવે “ ગુજરાતનું સંસ્કૃત સાહિત્ય ' એ નામના લેખમાં નીચે મુજબ દર્શાવી છે:— હીરવિજયજીએ અકબર બાદશાહતી સભામાં મેળવેલુ' માન, એમના ઉપદેશથી ગુજરાતમાં જવા વેરાની કરવામાં આવેલી માફી, તથા એમની મુસાફરીમાં એમણે જોયેલાં શહેરા -- નદીઓ – ડુંગરાનાં વા તથા તે તે સ્થળાના સસ્કૃત નામ વગેરે છે. આ જૈન આચાર્ય ઉત્તરે દિલ્હી અને કંદહાર સુધી, દક્ષિણે ખાનદેશ અને વરાડ સુધી અને કાર્ડિયાવાડમાં દીવ અને ઊના સુધી ફર્યા હતા. ગુજરાતના વર્ણનમાં ........એમાં હું આનન્દપુર ’ બૃહન્નગર ’=વડનગર, તારંગાના ડુંગર, આદિથી માંડીને વર્ણન ચાલે છે. એક સ્થળે ઝૂઝવાડા 'ના સૂર્યદેવની પ્રતિમાને ઉલ્લેખ આવે છે. સાભ્રમતી અને ઍના કાંઠાની ભૂમિના ડુંગરા, ડાંગરના કારડા, અને એમાં ભતાં પક્ષીએ સારસા—ગાયે। વગેરેનાં બહુ સુન્દર વન છે. ગુર્જર દેશનું અહમદાબાદ ' તે મુખ અને હાટુ પાટણ અને ખંભાત (‘ ત ́ભતી' ') તે કુંડલ એમ ઉપમા કલ્પી છે. ‘ રાજનગર ’( અમદાવાદ )થી અર્ણાહલપુર પાટણુ જતાં રસ્તાની ‘કુંજભૂમિ ' વિવિધ છન્દોનાં નામ દ્વારા વર્ષોંધી છે.૨ * ', રસ્તાનાં ઝાડ ઉપર ઊડતાં પેટનાં ટાએ પણ કવિના લક્ષ બહાર ગયાં નથી. મિલ્લપલ્લી 'માં કિરાતાનુ` મદ્ય( કાદમ્બરી )પાન ભીલરાજા અર્જુનજીને કરેલુ જીવદયાનુ નિયમદાન વગેરેના વન પછી આખુ અને એનાં દહેરાં આવે છે....... “ પ્રાચીન ‘ તક્ષશિલા ' જેને આપણે પેશાવર પાસે હતું ધારે છે !— બાદ કરતાં આપણા વિ મકા કવિનાં 29 Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતીમાં કહું તે— બરાબર જણાય છે. સુખાવાધ વૃત્તિ -આ વૃત્તિ (પૃ. ૬૮૧)માં નીચે મુજબનું સુક્ત છે :~ “વિતા નિતા નીતિ: સ્વયંમેવાતા વરમ્ । बलादाकृष्यमाणाऽपि सरसा विरसा भवेत् ॥ " ॥ એમ જાણીએ છીએ, તેને સંસ્કૃત નામાની યોજના કવિતા વનિતા ગીતિ, રુડી આવે સ્વયં યદિ, ખેચી આણી બળે જો એ, સરસા વિરસા થતી. 2. ઉન્નતનગર ( ઉના ), ખાન (ખાનદેશ), ગોપાલશૈલ (ગ્વાલિયર ) દ્વીપપુર (દીવબ દર ), પાદલિપ્તપુર ( પાલીતાણુ), મેદિનીપુર (મેડતા) વિક્રમનગર (બીકાનેર ), શ્રીરાહિણી ( શિરોહી ), k ૧. 'कुत्रचिद् वाणिनी स्रग्विणी शालिनी यत्र लोकपूणा कापि वातो मका | For Private And Personal Use Only हंसमाला क्वचित् क्वापि कन्या मृगी कुत्रचिन्मालती पुष्पिता या पुनः ॥ क्वापि शार्दूलविक्रीडितं दश्यते क्वापि दप्यद् भुजङ्गप्रयात पुनः । सूरिशीतयुतेः सर्पतः पद्धतौ छन्दसां जातिवत् कुजभूमिः स्म भूत् ॥ " Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૩૫ અંક : ૭ ] હીરસૌભાગ્યનું રેખાદર્શન આ વૃત્તિ કઈ બહુ વિસ્તારવાળી નથી. અને એવી રચવાની તે વૃત્તિકાર દેવવિમલગણની ઈચ્છા પણ નથી એ વાત નિમ્નલિખિત પદ્યમાં પ્રતિજ્ઞારૂપે જોવાય છે : ___" स्वोपज्ञहीरसौभाग्यकाव्यस्याव्यासशालिनीम् ।। कुर्वे वृत्ति विदग्धानां झगित्यर्थविबोधिकाम् ॥" વૃત્તિની પ્રશસ્તિ (. ૨૦ માં સૂચવાયા મુજબ આ વૃત્તિનું નામ સુખાવબોધા છે. આ વૃત્તિમાં સમાસ અને છંદ વિષે નિરૂપણું નથી. અલંકાર વિષે કવચિત્ ઉલ્લેખ છે. મૂળ કૃતિને અર્થ સમજાય એવી રીતે શબ્દાર્થ અને ભાવાર્થ રજૂ કરાયા છે. શબ્દોના અર્થ કરતી વેળા હેમ કોશ વગેરેની સાક્ષી અપાઈ છે. આ તેમજ ભાવાર્થ માટે રધુવંશ, નૈષધચરિત વગેરેમાંથી અવતરણો અપાયાં છે. કોઈ કોઈ વાર વ્યાકરણ વિષયક ચર્ચા પણ છે. ક્વિાકલાપને પણ ઉપયોગ કરાયો છે. સ. ૧૪, લે. ૭૩માં વાિિ પ્રયોગ સિદ્ધ કરવા માટે પ્રકિયામુદીને આશ્રય લેવાય છે. કોઈ કોઈ કર્તાના સમયમાં પ્રચલિત ગુજરાતી શબ્દ પણ નજરે પડે છે, જેમકે સમીરણ માટે સૂરવાય સ. ૯, શ્લો. ૯૨, હિન્દુ (પૃ. ૬૧૮), કથીપિ (પૃ. ૯૦૨), માંડવો પૃ. ૯ ૨ , ઘાંટ (પૃ. ૯૦૨), ગંગેરિઉ (“ખંજન” પક્ષી) (પૃ. ૨૬૮), અણાવ્યું (પૃ. ૧૭૫) ઈત્યાદિ, પૃ. ૬૮ ૧માં નીચે મુજબનું ગુજરાતીમાં અવતરણું છે – જરા યૌવનસ્યુ પ્રાણ ન હેઈ, જાતઈ પ્રાણુઈ પ્રાણ ન હઈ. પ્રાણનાથર્યું પ્રાણન હેઈ કીતિ પ્રીતિષ્ણુ પ્રાણન હોઈ” પ્રણેતા-હીરસોભાગ્યના કર્તાએ પિતાના પરિચયરૂપે પ્રત્યેક સર્ગના અંતિમ પદ્યમાં ડોક ઉલ્લેખ કર્યો છે. એ દ્વારા આપણે એ જાણી શકીએ છીએ કે શિવા સાધુ યાને શિવાસાહ એ એમના પિતાનું નામ છે, અને સૌભાગ્યદેવી એ એમની માતાનું નામ છે. હીરસૌભાગ્ય એ નામની કૃતિમાં એમણે એમની માતાનું નામ યોજી એને અમર બનાવી માતૃભક્તિ દાખવી છે. પ્રત્યેક સર્ષની વૃત્તિની પુષ્પિકમાં એમણે પોતાનું નામ દેવવિમલગણિ આપવા ઉપરાંત પિતાને, પંડિત સીહવિમલગણિના શિષ્ય તરીકે ઉલ્લેખ કર્યો છે. વૃત્તિના અંતમાં બાવીસ પઘોની પ્રશસ્તિ છે. એમાં કહ્યું છે કે શ્રીપતિને આઠ શિષ્યો હતા. તેઓ ઉત્તમ પંડિત હતા. તેમાંના એકનું નામ જગર્ષિ હતું. એ વિબુધનો પરિચય આપતાં કહ્યું છે કે એઓ છ વિકૃતિના ત્યાગી હતા અને ગૌતમસ્વામીની પડે એઓ છ છ વડે પારણું કરતા હતા. હું પાકો વડે જેમનું સમ્યકત્વરૂપ ધન લૂંટાયું હતું એ સૌરાષ્ટ્રના લોકોને એમણે પ્રતિબોધ પમાડ્યો હતો. એમણે વાચક પાશચન્દ્રને વાદમાં પરાસ્ત કર્યો, તેથી એ વાચક માલદેવ રાજાનું શરણું લઈ જોધપુરમાં ઘણે સમય રહ્યો હતો. એમના આ જગષિના શિષ્ય તે વિબુધ સીવિમલ. ૧. સ. ૧૪ શ્લો; ૧૮માં અર્થાન્તરજાસ” અલંકારનું સૂચન છે; ૨. સાધુને અર્થ “સાહ કરતી વેળા એમણે સુમતિસાધુસૂરિકૃત “સેમસૌભાગ્યકાવ્યનો ઉલ્લેખ કર્યો છે, જુઓ પૃ. ૪૪ 3. એમના એક શિષ્ય નામે હર્ષાનંદને વિવેકહર્ષગણિ અને પ. પરમાનંદ નામના બે શિષ્યો હતા, આ બંનેને અકબરે સન્માનિત કર્યા હતા. * For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ ] શ્રી. જેન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ એમણે સભા સમક્ષ જેમ વાદી દેવસૂરિઓ દિગંબર મુમુદચન્દ્રને પરાજિત કર્યા હતા તેમ ગે તમ નામના વાદીન્દ્રને હરાવ્યા હતા એમણે નારાયણ, દુર્ગ વગેરે રાજાઓને રોજિત કર્યા હતા, એમણે માંડલિક જેવા ચંદ્રભાણુ નામના કાયસ્થને પિતાને ભક્ત શિષ્ય કર્યો હતો અને અર્જુન સ્થાનસિંહને જેન બનાવ્યો હતો. એમણે વૃષભ જિનના સમવસરણની રચના કરાવી હતી. આ સીહવિમલના વિનેય તે વિબુધ દેવવિમલ એમણે સુખા બધા નામની વૃત્તિ રચી હીરસોભાગ્યને વિભુષિત કર્યું છે. કલ્યાણુવજય વાચકના શિષ્ય ધનવિજયે આ સમસ્ત કાવ્યનું સંશોધન કર્યું છે. અંતમાં જે કંઈ સાવધ વચન હોય તે વિબુધેએ સુધારી લેવું એમ આ પ્રશસ્તિમાં કહ્યું છે. રચના સમય–મૂળ કાવ્યમાં કે એની વૃત્તિમાં કર્તાએ રચના સમયને ઉલ્લેખ કર્યો નથી, ધર્મસાગરગણિએ ગુરુ પરિવાડી જઈણ પહઠ્ઠીમાં પદ્યમાં રચી છે, અને એને સંસ્કૃત વૃત્તિથી વિભૂષિત કરી છે, આ સરુત્તિક કૃતિ પટ્ટાવેલો સમુચ્ચય (ભા. ૧, પૃ. ૪ –19૭) શ્રીતપાગચ્છપટ્ટાવલીસૂત્રમ્ ” એ નામથી છપાવાઈ છે. વૃત્તિના અંતમાં પૃ ણ9 માં આ કતિ વિ. સં. ૧૬૪૮માં શેધાયાને અને એ પૂર્વે એના જે અનેક આદર્શો કરાયા હતા તે એ પ્રમાણે સુધારી લેવાને નિર્દેશ છે. એ હિસાબે આ વૃત્તિની રચના વિ સ. ૧૬૪૮ પહેલાંની ગણાય. વૃત્તિ (પૃ. ૭૩ માં હીરવિજયસૂરિના ચરિત્ર માટે હીરસૌભાગ્યકાવ્ય વગેરે જોવું એમ કહ્યું છે. આ ઉપરથી આ કાવ્યને મોટો ભાગ વિ. સં. ૧૬૪૮ પહેલાં રચાયો હતો એમ કહી શકીએ, હીરવિજ્યસૂરિને દેહોત્સર્ગ વિ. સં. ૧૬ પરમાં થયો હતો. તેને અંગે હીરસૌભાગ્યમાં વર્ણન છે. આથી એ ફલિત થાય છે કે હીરવિજયસૂરિના જીવનકાળ દરમ્યાન શરૂ કરાયેલું હીરસોભાગ્યકાવ્ય એમના નિર્વાણ બાદ થોડાક વખતમાં પૂર્ણ કરાયું હશે. છે. સા. સ. ઈ. (પૃ. ૧૩૬ )માં ધમ ગુરિવાડીને તથા ગપટ્ટાવલી એ નામથી નિદેશ છે. એને રચના સમય વિ. સં. ૧૬ ૪૬–૪૮ સૂચવાયો છે. આ પૃષ્ઠ માં નીચે પ્રમાણે કહ્યું છે – દેવવિમલકૃત હીરસૌભાગ્ય મહાકાવ્ય, કે જેનો ઉલ્લેખ ધર્મ સાગરીય પદાવલીમાં પણ કર્યો છે. તેથી તેની પહેલાં એટલે સં. ૧૬૪૬ પહેલાં રચાતું આવતું હશે એમ જણાય છે અને તેના પર પ ટીકા કર્તાએ વિજયદેવસૂરિના રાજ્યમાં (સં. ૧૬૦૧ કે તે પછી) પૂરી કરી ..અષમદાસે હીર સૌભાગ્ય પરથી ગૂજરાતીમાં મોટો “ હીરવિજયસૂરિને રાસ’ સં ૧૬૮ પમાં બીજી હકીકતો સહિત ખંભાતમાં ર.” પદાવલી સમુચ્ચય (ભા. ૧, પૃ. ૧૨ -૩૭)માં હિસૌભાગ્યની મુદ્રિત આવૃત્તિમાંથી સંપૂર્ણ એથે સર્ગ “શ્રીમન્મહાવીર પટ્ટપરંપરા' ના નામથી અપાયો છે. એને અંગે સંસ્કૃતમ આના સંપાદક દર્શનવિજયજીએ ટિ પણ રચ્યાં છે. પૃ ૧૩૭માં એમણે ટિપૂણ દ્વારા એમ કહ્યું છે કે વિ. સં. ૧૬૩૯માં શરૂ કરી, ૧૬ ૭૧માં ૫ દેવવિમલે પજ્ઞ હીરસૌભાગ્યકાવ્ય રચ્યું. આના આધાર તરીકે હીરસૌભાગ્ય પ્રતિ એ ઉલ્લેખ કર્યો છે, પરંતુ પ્રશસ્તિમાં તો એ વાત છે નહિ તેનું કેમ ? બાકી શ્રીપતિ વગેરેને લગતી જે બાબતે અહીં અપાઈ છે તે તો છે ૧. એમણે વિ. સં. ૧૬૯૯માં ધર્મોપદેશલેશ નામનું આભાણુ શતક રચ્યું છે, એ છપાયું છે. ૨. કૌસગતે લખાણ . સા. સં. ઈ. માંનું છે. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વૈભારગિરિ અને શ્રેણિક મહારાજા લેખક : શ્રીચુત માનલાલ દીપચ ચાકસી Acharya Shri Kailassagarsuri Gyanmandir [R] (1) The new town of Rajagriha is said to have been built by king Srenika otherwise called Bimbisara the father of Ajatsatru, the contemparary of Buddha. + + + + (2) On mount Baibhar there are five modern Jain temples, beside the ruins of an old Saiva temple, X x X X (3) The son Bhandar cave has one door and one window. This inscription, (in son Bhandar cave) which is not later than A. D. 200, and is perhaps earlier, records that a certain "Muni, named Vaira Deva, of powerful dignity, was able to obtain emancipation, having shut himself up for spiritual enjoyment in this auspicious cell" a retired abode of Arhantas, fitted for an ascetic for the attainment of liberation. X X X X (4) In the centre of the valley between the five hills and in the very midst of ten old city of Rajagriha, there is a ruined brick mound 19 feet 8 inches in height,......A deminutive Jain temple, called Maniar math, stands on the top of the mound. The second is a naked standing figure, with a seven headed snake forming a canopy over the head. + + + + (5) Due north from Rajgir, and seven miles distant lies the the village of Baragaon, which is quite surrounded by ancient tanks and ruined mounds, and which possesses finer and more numerous speciments of sculptur than any other place......... The ruins at Baragaon are so immense, that Dr. Buchanan was conveinced it must have been usual residence of the king; and he was informed by a Jain priest at Bihar that it was the residence of Raja Srenika and his ancestors......I can show beyond and all doubt that remains at Bargaon are the ruins of Nalanda. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૭ ગયા અંકમા રાજગિર અંગે થોડું જોયા પછી, જે ટાછવાયા ઉલ્લેખો સંગ્રહેલા છે તે તરફ નજર ફેરવીએ. ઉપરની અંગ્રેજી પચે નોંધામાં જે કે બહુ મહત્વની માહિતી જૈનધર્મ સંબંધમાં નથી, પણ એના પરથી એટલું તે સહજ પુરવાર કરી શકાય તેમ છે કે જેન અંગોમાં, એ પછીના આગમ ગ્રંથમાં અને જૈન સાહિત્યમાં જે વાત કહેવામાં આવી છે એ કોઈ કલ્પના કે તરંગ નથી પણ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી બનેલી હકીકત છે. (૧) “રાજગૃહ'નું નવું શહેર શ્રેણિક ઉર્ફે બિંબિસારે બંધાવ્યું હતું અને સમ્રાટ શ્રેણિક એ અજાતશત્રુના પિતા હતા. (૨) વૈભાર પર્વત પર પાંચ જૈન મંદિર છે અને નજીકમાં શિવ મંદિરનું ખંડિયેર છે. આ બે ને લખાઈ ત્યારે જે સ્થિતિ પ્રવર્તતી હતી એ એટલું તો જણાવે છે કે જૈન ગ્રંથોમાં મહારાજા શ્રેણિકના ચુસ્ત જૈનધની તરીકે–ભગવંત શ્રીમહાવીરના પાકા અનુથાયી તરીકે-જે વર્ણને ઉપલબ્ધ થાય છે અને રાજગૃહમાં—એની નજીકના પહાડમાં-ખાસ કરી વૈભારગિરિ પર વારંવાર પ્રભુ શ્રી મહાવીરના આગમન પ્રસંગે તેમજ દીધેલી દેશનાઓ આદિનાં વર્ણને એ બનેલા બનાના વિવરણે છે. લગભણે પચીસ વર્ષ પૂર્વેના એ પ્રસંગ ગની આછી-પાતળી રમૃતિ દર્શાવતાં મંદિર, ગુફા કે લેખ આદિના રહ્યાં--સહ્યાં ચિહ્નો એ વાતની સાક્ષી પૂરતા આજે પણ દષ્ટિગોચર થાય છે. (૩) સેનભંડાર યાને સુવર્ણભંડાર તરીકે આલેખાતા સ્થાનમાં ઈસ. ૨૦૦ લગભગના. લેખની વાત છે અને એમાં મુનિ વૈદેવ નામના શક્તિસંપન્ન અને પ્રતિભાવાન આત્માએ અનશન કરી, અરિહંતના સ્થાનમાં રહી મુક્તિ મેળવ્યાની નોંધ છે. એને સંબંધ બૌદ્ધધર્મ જોડે નથી પણ જૈન ધર્મ જોડે હોવાનું વધુ સંભવિત છે. એ સંબંધમાં આપણું સાહિત્યમાં ઊંડા ઊતરી અંકેડા મેળવવા પ્રયાસ કરવાની જરૂર છે. એટલું તો જણાય છે કે જેનધન સંત આત્માનો સાક્ષાત્કાર કરવા ગુફાઓ જેવા એકાંત સ્થાનનો ઉપયોગ કરતા હતા. ગુફાઓ કેવળ બૌદ્ધધર્મના સાધુઓની વસ્તી સ્થાનરૂપ હતી એવું એકદેશીય મંતવ્ય ઉચિત નથી. વળી “અનશન સંબંધી વાત એ જૈનધર્મ સાથે જોડાયેલી છે. (૪) પાંચ ટેકરીઓમાં એક બાજુ ત્રણ અને બીજી બાજુ બે આજે મોજુદ છે. વચમાં જે ખીણ જેવો પ્રદેશ સંભવે છે ત્યાં પૂર્વે જૂનું રાજગૃહ વસેલું હોવું જોઈએ. ખંડિયેર તરીકે જે ઈ–માટી વિગેરેને ઢગલે, લગભગ વીસ ફીટનો નજરે ચડે છે એ પર એક જૈન મંદિર છે અને એ મણિયારમઠ' તરીકે ઓળખાય છે. બીજા અવશેષમાં જે મૂર્તિઓ છે એમાં એક નગ્ન ઊભી મૂર્તિ માથે સાત સર્ષની ફણાવાળી છે. જૈનધર્મને અભ્યાસી ઉપરના વૃતાન્ત પરથી સહજ જાણી શકે કે સર્પ ફણાવાળી મૂર્તિ કાં તે સાતમાં સુપાર્શ્વનાથ અથવા ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથની અને કાયોત્સર્ગ મુદ્રામાં હોવી જોઈએ. વળી ‘મણિયારમઠ' ના મૂળમાં જૈન સાહિત્યમાં નંદ મણિયારે અને એ ઉપરની વકુલિકાના વર્ણનવાળો પ્રસંગ બંધબેસતે હોઈ શકે. ઉપરના સામાન્ય ઉલ્લેખો પરથી એટલું તો વગર શંકાએ કહી શકાય કે આજે રાજગિર યાને રાજગૃહના પાંચ પહાડ પર જે દેરી ના છે એ લગભગ ત્રણ હજાર વર્ષો પૂર્વેનાએ સ્થાનમાં જૈનધર્મને પ્રભાવ દર્શાવનારાં એતિહાસિક ચિહ્યો છે. ભગવંત મહાવીર પૂર્વે For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૭] વૈભારગિરિ અને શ્રેણિક મહારાજા [ ૧૩૯ પણ રાજગૃહ-અગર જૂનું જે નામ હોય તે-જૈનધર્મનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. વળી ત્યાં સારા પ્રમાણમાં જૈનધમ ઉપાસક હતા. જેન મૂર્તિઓની સ્થાપના પૂજા કરનારા અનુયાયીની હાજરી વિના સંલાવતી નથી જ. વળી સાથોસાથ વીસમાં તીર્થપતિ શ્રીમુનિસુવ્રતસ્વામીની કલ્યાણક ભૂમિ તરીકે આ નગરીની નોંધ જૈન સાહિત્યમાં ઉપલબ્ધ થાય છે; તેમ જ પ્રતિવાસુદેવ જરાસંધની આ રાજધાની હતી એવી નોંધ મળે છે તે પણ ઉપરના મંતવ્યને પુષ્ટિ આપે છે. અશ્વ શોધકોના વાંચવામાં બૌદ્ધ સાહિત્ય વિશેષ આવેલું હોવાથી, તેમજ ચીની મુસાફરોએ જે વર્ણન ગ્રંથો તૈયાર કરેલા, એ જ મોટા ભાગે વિદ્વાનોની નજરે ચઢેલા હોવાથી, અને જૈનધર્મ તેમજ બૌદ્ધધર્મ વચ્ચે કેટલુંક સામ્ય હોવાથી, કેટલીક એવી ખલનાઓ થઈ છે કે જેથી જનોને અન્યાય થયો છે. બદ્ધ ગ્રંથોમાં જેનું નામ નિશાન પણ પ્રાપ્ત નથી થતું એવી બાબતે શેધકાએ ઉપરે રજુ કરેલ કારણોને લઈ બૌદ્ધના નામે ચઢાવી દીધી છે ! આ પણ જૈન વિદ્વાનો, પિતાના અભ્યાસને ઉપયોગ આ જાતની શોધખોળ પાછળ કરે અને શ્રીમંત એમાં દ્રવ્યને પૂરત સાથ આપે, તે જૈનધર્મની પ્રાચીનતા અને જેન સાહિત્યમાં આવતા પ્રસંગે ને સ્થાનોની સત્યતા સહજ પુરવાર કરી શકાય અને જગતના નેત્ર સામે એક અતિમહત્ત્વના દર્શનની સાચી શાંતિ પાથરી શકે તેવા સિદ્ધાન્ત ધરાવતા ધર્મની-વિજ્ઞાનની દષ્ટિએ સે ટચના સુવર્ણ સમ તરી આવે એવા વિશ્વકલ્યાણકારી ઉપદેશની રજુઆત થાય. પાંચમી નોંધમાં રાજગૃહી નજીકના બારગાંવ' અંગેની નોંધ છે. સાત માઈલ દૂરનું એ બારગાંવ' કે “બારાગાંવ' અથવા તે કથાનકમાં આવતું ગોબર ગામ” કે “કુંડલપુર એ જ એક વેળા અડતાલીશ ગાઉના વિસ્તારવાળે–જૈન કથાનકમાં આવતો રાજગૃહીને નાલંદાપાડે. નાલંદાપાડો એટલે મુંબઇની નજીકમાં જેમ અંધેરી–વલેપારલે અથવા તે માટુંગા જેવાં ઉપનગરો છે તેવું એક ઉપનગર યાને પરું. અલબત્ત, આ સ્થાન બીજી કેટલીક દષ્ટિએ સામાન્ય પરા કરતાં ચઢી જાય તેવું હતું. એ સંબંધી વધુ વિચાર આગળ પર રાખી નોંધમાં એ અંગે જે વર્ણન છે તે જોઈ લઈએ. શોધક ત્યાં ગયા ત્યારે આ સ્થાન જૂના તળા અને ખંડ્યૂિરોથી વીંટળાયેલું હતું, અને બીજા કોઈ પણ સ્થળ કરતાં સુંદર અને વિપુલ સંખ્યામાં શિલ્પ કારીગરીના નમૂનાઓથી ભરચક હતું, અર્થાત વિખરાયેલી સામગ્રીમાં ઉપરની ચીજનું પ્રમાણ વિશેષ હોવાથી ઊડીને આંખે વળગતું. બારગાંવ ના વિશાળ ખંષ્યિને જોઈ છે. બુચાનને ( Buchanan) ને ખાત્રી થઈ કે અહીં મહારાજાનું નિવાસસ્થાન હોવું જોઈએ અને એના એ મંતવ્યમાં બિહારના એક જૈન સાધુએ સાથે પૂર્યો અને જણાવ્યું કે મહારાજા શ્રેણિક અને તેમના પૂર્વજો આ સ્થાનમાં જ વસતા હતા. એટલું તે નિઃશંક કહી શકાય કે “બારગાંવના ખંડિયેરો એ જ એક સમયનું સમૃદ્ધિશાળી નાલંદા’ હતું. (ચાલુ) For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પચીસ-કુસુમાંજલિ મહાકાવ્ય લેખક : પૂજ્ય પં. શ્રીરઘરવિજયજી શ્રીઅરિહંત પરમાત્માને જન્મ થાય છે ત્યારે તેમને જન્માભિષેક કરવા માટે સર્વે સુરેન્દ્રો સપરિવાર આવે છે ને પ્રભુને મેરુશિખર પર લઈ જાય છે ત્યાં પૂર્ણ ભક્તિથી અને અપૂર્વ ઉત્સાહથી જન્માભિષેક ઊજવે છે. તેમાં શ્રી તીર્થકરને પ્રથમ કુસુમાંજલિથી વધારે છે. કુસુમાંજલિ એટલે દલનો ખોબો. બે હાથનો ખોબો કરી તેમાં પુપો લઈને પ્રભુને વધાવવા તે કુસુમાંજલિ કહેવાય છે. સુરેન્દ્રોના તે ભક્તિકૃત્યના અનુકરણરૂપે ભવ્યાત્માઓ પણ સ્નાત્ર વગેરે કરે છે ત્યારે કુસુમાંજલિથી વધાવે છે અને તે રીતે કુસુમાંજલિનું વિધાન પ્રચલિત અને સુપરિચિત છે. વિશિષ્ટ વિધિ વિધાનોમાં વારંવાર કુસુમાંજલિ કરવાના વિધાનો આવે છે. આ સર્વ પ્રસંગે જે કુસુમાંજલિ કરવામાં આવે છે તે મૂકપણે નહિ પણ સુંદર અને ભાવવાહી સુકતાના ઉચ્ચારણપૂર્વક કરવામાં આવે છે. તે અંગેનાં વિશિષ્ટ પઘો પણ તે તે પૂજ્ય પુરુષના ગૂંથેલાં પ્રાકૃત-સંસ્કૃત-ગૂજરાતી વગેરે ભાષામાં પુષ્કળ છે. તે તે પદ્યો વાંચવા માત્રથી પણ ભાવોલ્લાસમાં વૃદ્ધિ થાય છે અને આત્મામાં અનેક ઊર્મિઓ ઊછળે છે. કુસુમાંજલિ અગેના ઉપલબ્ધ સાહિત્યમાં અને વિધાનમાં શિખર સમું વિરાજે છે ૨૫કુસુમાંજલિનું વિધાન એટલે સાહિત્ય. ૨૫-કુસુમાંજલિનું વિધાન સાંગોપાંગ અને વ્યવસ્થિત “આચાર-દિનકર 'ગ્રંથમાં છે. તે વિધાન અંજનશલાકા–પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે, શાન્તિક-અહંત-પૂજન, પૌષ્ટિક-અ-પૂજન આદિમાં અવશ્ય કરણુય છે. તેમાં પ્રથમ હાથમાં કુસુમાંજલિ લઈને પાંચ સૂક્તો ઉદાર સ્વરે બેસીને પછી તે કુસુમાંજલિથી જિનને વધાવવા. પછીથી પૂજાને શ્લેક ભણીને વિહિત પૂજા કરવી. શક્રસ્તવ નમુત્યુનું ઉચ્ચારીને ધૂપપૂજાને શ્લેક બેલીને ધૂપ ઉખેવો. આમ ૨૫ કુસુમાંજલિઓ કરવાની હોય છે. તે દરેકનાં પાંચ પાંચ સક્તો એટલે ૧૨૫ સૂતો કુસુમાંજલિનાં છે. ૨૫ સૂક્તો જુદી જુદી પૂજાનાં છે. ધૂપનો બ્લેક સર્વત્ર સમાન છે. એટલે સર મળી ૧૫૧ શ્લોકપ્રમાણ આ કુસુમાંજલિ મહાકાવ્ય છે. તે તે પૂજાને આધારે ૨૫ કુસુમાંજલિનાં નામ જુદાં જુદાં નીચે પ્રમાણે ઓળખવામાં ઉપયોગી થાય છે. ૧-ચલ્ડ્રન - કુસુમાંજલિ. કુસુમાંજલિ ૨-કેસર ૧૪-વીસધૂપ ૩યક્ષ કર્દમ ૧૫–જલપૂજા ૧૬-અક્ષતારોપણું ૫-વાસ ૧૭–પંચાંગ રક્ષા ૬-મૃગમદ ૧૮-નિશુંછનકરણ ૭-કાલાગુરુ ૧૯-માલાપણુ ૮-પુષ્પાલંકારાવતારણ ૨૦–અપરાધક્ષામણ ૯-સ્નાનપીઠક્ષાલન ૨૧-દીપકપૂજા ૧૦–બિઅમાર્જન ૨૨-દર્પણપૂજા ૧૧-બિંબશિરસિ પુષ્પાપણું, ૨૩–સ્તોત્રપાઠ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૭] પચીસ-કુસુમાંજલિ મહાકાવ્ય | [ ૧૪૧ ૧૨- ફલટીકન કુસુમાંજલિ ૨૪-વિજ્ઞપ્તિ કુસુમાંજલિ ૧૩-અગુરુ ૨૫–ધ્યાન - દરેક કુસુમાંજલિ જુદા જુદા છન્દમાં અને યમકબદ્ધ છે. યમકબદ્ધ આવું કાવ્ય સંસ્કૃત સાહિત્યમાં આ એક જ છે એમ કહેવામાં લેશ પણ અતિશયોક્તિ નથી અને એ સત્ય એ કાવ્યના વાચકને વાંચવા માત્રથી પ્રતીત થાય છે. યમકાલંકારને આ કાવ્યમાં જુદી જુદી રીતે એવા રમાડવામાં આવ્યું છે કે તે અલંકાર એ તો મસ્ત બની ગયું છે કે જાણે હવે તેને બીજા કોઈની પડી નથી. જાણે એ કહેતો ન હોય કે જ્યાં સુધી આ કાવ્ય વિદ્યમાન છે ત્યાં સુધી મારી હસ્તિને કોઈ ટાળી શકે એમ નથી. યમક એ શબ્દપ્રધાન અલંકાર છે. યમકનો અર્થ જોડલું થાય છે. યમકાલંકારનું સ્વરૂપ “કાવ્યાનુશાસનના પાંચમા અધ્યાયમાં આ પ્રમાણે છે "सत्यर्थेऽन्यार्थानां वर्गानां श्रुतिक्रमैक्ये यमकम् । -- જુદા અર્થવાળા વણના સરખા શ્રવણું અને ક્રમે સાર્થક હેય તે યમ,અલંકાર છે. તે યમક એલ કાર પાદને આશ્રયીને બને છે અને પાદના ભાગને આશ્રયીને પણ બને છે. પાદની આવૃત્તિથી થતા યમકના ૧૧ ભેદ છે. તેનાં જુદાં જુદાં નામ આ પ્રમાણે છે: ૧. મુખયમક ૧-૨ પાદ સરખાં હેય ૨. સંદંશયમક-- ૩. આવૃત્તિમક ૧-૪ » ૪. ગર્ભયમક ૨-૩ ક છે ? ૫. સંદષ્ટકમક૬. પુછ્યમક ૩-૪ પાદ સરખાં હોય. છે. પંક્તિયમક ૧-૨-૩-૪ , ૮. પરિત્તિયમક૯. યુગ્મકયમક - ૧-૨-૩-૪ , ૧૦. સમુદ્રકયમક પ્રથમાર્ધ સમાન ઉત્તરાર્ધ હોય. ૧૧. મહાયમક લોકની આવૃત્તિ હોય. પાદ ભાગ યમકાના ભેદે તો અર્વાણુત થાય છે. આ કુસુમાંજલિકાવ્યમાં ઉપરોકત ચમકના ઘણા ભેદ જોવા મળે છે, શબ્દ ઉપર અદ્વિતીય પ્રભુત્વ જામ્યું હોય ત્યારે જ આવી ચમકબદ્ધ રચના થઈ શકે છે. આવા ચમકે જવાથી અર્થ કિલષ્ટતા થાય તે સ્વાભાવિક છે; છતાં આ કુસુમાંજલિકાવ્યમાં એવા સુન્દર અર્થભાવો ગુંથાયા છે કે જ્યારે તેનું અદ્દઘાટન થાય છે ત્યારે ચિત્ત નાચી ઊઠે છે. ' શબ્દ પ્રવાહ તે સુમધુર નિરના જલસમે એકસરખે વહે છે. પૂજાનાં સૂકતમાં તે સુન્દર ભાવવાહી અથી ભર્યા છેજેમાં શબ્દાલંકાર કરતાં અર્થાલંકારની મુખ્યતા જાળવી છે અને તેથી તે તે સૂકત એટલા બાસા દક બન્યાં છે કે વ્યસંન્ન માણસ વાંચવા માત્રથી યાદ કરી લે એમ છે. તે કાવ્યના કેટલાક નમૂનાઓ દર્શાવીને આ પરિચય પૂર્ણ કરીશં-- नालीकं यन्मुखस्याप्युपमितिमल न कापि वार्तान्तराले, नालीकं येन किञ्चित् प्रवचः दितं शिष्यपर्षत्समक्षम् । For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૨ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૭ नालीकं चापाक्त्या व्यरचयत न वै यस्य सद्रोहमोह, नालीकं तस्य पादप्रगतिविरहितं नोऽस्तु तत्स्नात्रकाले ।। ५ ।। ---કાઈ વાર્તાપ્રસંગે પણ જેમનાં મુખની સમાનતાને મળે પ્રાપ્ત નથી કરી, જેમણે શિષ્યાની પદા સમક્ષ પ્રવચનમાં અસત્ય કશું નથી, જેમની ધનુષક્તિથી બાણે રાગ દ્વેષને નાશ કર્યો તેમના સ્નાત્રાવસરે તેમના ચરણનમનથી રહિત અમારું લલાટ ન હેા.’ આ પ્રથમ કુસુમાંજલિના પાંચમા શ્લોક છે. ‘નાલીક’ શબ્દને સુંદર શ્લેષ કરીને યમકને અજવાળ્યું છે. ભાવ પણ કેટલા હૃદયગમ છે ! આગળ અહીં જ ચન્દનપૂજાતા શ્લોક રમ્ય અને ભાવવાહી છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir × ઝેરી સર્પોના સતત વીટળાવા છતાં જેણે પેાતાની શીતલતાને જરી પણ ત્યાગ કર્યો નથી તે મલય ચલના મુકુટસમુ ચન્દન અરિહ ંતની પૂર્ખામાં હા, ' –એવા સુન્દર અને સમજાવતા બ્લેક આ છે— फणिनिकर विवेष्टनेऽपि येनोज्झितमतिशैत्यमनारतं न किंचित् मलयशिखरिशेखरायमानं तदिदं चन्दनमर्हतोऽचनेऽस्तु || ६ || जगद्वन्द्या मूर्तिः प्रहरणविकारैश्व रहिता, विशालान्ता मुक्ति सपदि सुददाना विजयते । विशालान्तां मुक्तिं सपदि सुददाना विजयते, दधाना संसारच्छिदुरपरमानन्दकलिता ॥ २ ॥ આ ત્રીજી કુસુમાંજલિના શ્લોક છે. એ પ્રમાણે જેમ જેમ કાવ્ય આગળ વધતુ જાય છે. તેમ તેમ યમકની મજા પણુ વધતી જાય છે; એ તા કાવ્ય જોવાથી ને વાંચવાથી જાણી શકાય. ચોથી કુસુમાંજલિના પ્રથમ શ્લોકમાં—— आनन्दाय प्रभवभगवन्नङ्गसङ्गावसान ! એ પ્રમાણેના ચારે પાદ સમાન છે. આ કુસુમાંજલિ કાવ્ય ઉપર પુષ્પાંજલિ કરતા શ્રીવર્ધમાનસૂરિજી મહારાજ કહે છે કે " एवं पञ्चविंशतिकुसुमाञ्जलयः प्रक्षिप्यन्ते एतान्येव कुसुमाञ्जलिकाव्यान्तर्गतविधिकाव्यपञ्चविंशतिरहितानि पञ्चविंशत्युत्तरशतसङ्ख्यानि स्तुति कुसुमाञ्जलिमहाकाव्यं विद्वद्भिणनीयं व्याख्येयं परिशीलनीयं पाठनीयं च ॥ આ પ્રમાણે ૨૫ કુસુમાંજલી પ્રક્ષેપ કરવા. આ જ કુસુમાંજલ કાવ્યમાં રહેલાં ૨૫ વિધકાવ્ય સિવાયનાં ૧૫ શ્લોકપ્રમાૐ સ્તુતિકુસુમાંજલિ મહાકાવ્યને વિદ્વાનોએ ભવ્ અને વ્યાખ્યાથી વિભૂષિત કરવું; વારવાર વિચારવું અને ભણાવવુ. ખ્યા—ઝીકા વાર આ કુસુમાંજલિ-સૂક્તોના અર્થો દુ`મ છે, તેની ઉપર વ્યાખ્યા ઉપલબ્ધ થતી નથી, એટલે વ્યાખ્યા રચવાનો પ્રયાસ ચાલુ છે. તે વ્યાખ્યાસહિત આ કુસુમાંલ મહાકાવ્ય પ્રકટ થશે. તેના અવલંબનપૂર્ણાંક આ સકતાના રસ : આસ્વાદે અને અદ્-ભક્તિથી અન્તઃકરણુને ર્ગે એ જ. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંપાદકીય “ શ્રો. ફ્રેન સત્ય પ્રકાશ' વર્ષ ૧૭, અંક ૫-૬ માં શ્રી ભિખુએ લખેલો પાઠ્યપુસ્તકમાં જેના પવિત્ર સિદ્ધાંતની ઠેકડી ' શીર્ષક લેખ પ્રગટ થયો હતો. એ પ્રગટ થયેલા લેખની નકલે પ્રકાશક, સંપાદક તથા બીજે તે સ્થળે જાણકારી માટે મોકલવામાં આવી હતી અને પછી તેઓને તેમજ લાગતાવળગતા સજજનેને આ કાર્ય માટે યોગ્ય કરવા અપીલ કરવામાં અાવી હતી. વર્તમાનપત્રોમાં પણ આને પ્રસિદ્ધિ આપવાનું વિચાર્યું છે, તે આ આખાયે લેખ જૈન સા'તાહિકના તા. ૪-૪-૫ ના અંકમાં પ્રગટ થયો છે. અને સંપાદકશ્રાએ ' સામયિક કુરણ માં અમારા વિચારોને સમર્થન કરતી એક નોંધ પણે પ્રગટ કરી છે. આ ઉપરાંત મધ્યભારત પુરાતત્વ વિભાગના આસિસ્ટંટ ડેપ્યુટી ડે. હરિહર ત્રિવેદી જેમાં એમ. ડી. લીટ્ર અને સંસ્કૃતમાં કાવ્યતીર્થની ઉપાધિ ધરાવે છે, તેઓ અમારી સાથેના પત્રવ્યવહારમાં એ લેખ વિશે હિંદીમાં જે જણાવે છે, તેને અનુવાદ અહીં સાદર કરીએ છીએ. “શ્રી જ્યભિખ્ખો લેખ પણ વાં. માવા પ્રયત્નથી અધકાર દૂર થઈ શકશે. આશ્ચય છે કે, આજે પણ ઉચ્ચ જૈન સિધ્ધાંતોને માટે જનતાની એના છે.' આ અંગે સ્થાનિક કેળવણીકાર ને વિદ્વાન મહાશયોને મળતાં, તેઓએ આ પાઠને સર્વથા અનિચ્છનીય ને ૧૦-૧૧ વર્ષનાં બાળકોના મગજમાં જૈનોની અહિંસા વિષે પૂર્વગ્રહ ફેલાવનારે છે, એમ કહી અમારી વાતને સમર્થન આપ્યું છે. એક વૃદ્ધ કેળવણીકારે તો ભૂતકાળમાં આ પુસ્તક પ્રગટ થયા પછી થયેલા ઉહાપોહ વિષે અને માહિતી આપી છે, જેને કારણે પુસ્તકને સહન કરવું પડેલું – પણ તે માહિતી હજી પૂરતા પ્રમાણમાં મળી ન હોવાથી હાલમાં તે પ્રગટ કરવી ઈચ્છનીય ગણતા નથી. સંભળાય છે, કે એક જૈન સંસ્થામાં આ પ્રહસન ભજવવાની થયેલી તૈયારીમાં છેલ્લી પળે અટકી ગયેલી. આ લેખની નકલે અમે મુંબઈ સરકારના કેળવણી ખાતા પર પણ મોકલી છે, ને પાઠવ્ય પુસ્તક સિલેકશન કમીટી તરફ પણ રવાના કરી છેઃ જેને કંઈ જવાબ નથી. અમારા પત્રવ્યવહારના પ્રથમ પરિણામ રૂપે પ્રકાશક મહાશય (શ્રી હરહર પુસ્તકાલય, ટાવરોડ સૂરત) તરફથી જવાબમાં એક પોસ્ટકાર્ડ મળ્યું છે, જે અમે એ આપેલા જવાબ સાથે નીચે રજૂ કરીએ છીએ, આપણી એક ખાસિયત છે, કે આપણે ભૂલ બતાવનાર તરફ તદ્દને સંકુચિત રીતે વતીએ છીએ, ને ગમે તેમ કરીને તેમને નીચા પાડવા પ્રયત્ન કરીએ છીએ. “હંસ-મયૂર’ પ્રકરણ વખતે પણ આવા અનુભવ અમને થયે હતા જે ચર્ચાઓ નિખાલસ, તંદુરસ્ત ને શૈક્ષણિક દૃષ્ટિબિંદુથી થતી હોય તેમાં આવે વ્યવહાર અનુચિત છે. એક વાત નોંધવી રહી જાય છે, કે જે બો તરફથી એકદમ ઉદાર ને નિખાલસ જવાબની આશા હતી. તેવા સંપાદક મહાશયે થી લેખ મળ્યાની, પત્ર મળ્યાની પહોંચ સુદ્ધાં પણ નથી. -સંપાદક] For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ ] શ્રી. જેન સત્ય પ્રકાશ [ વર્ષ: ૧૭ સાહિત્ય પાઠાવલિ' પુસ્તકના પ્રકાશકને ઉત્તર શ્રી ચીમનલાલ શાહ હરિહર પુરતકાલય, ટાવર રોડ, તરી: શ્રી જેને સત્ય પ્રકાશ, અમદાવાદ સુરત, તા. ૨-૪–પર ભાઈ શ્રો. | આપનો અ ક તા ૧૫-૩-પર -૬ મો. જવાબમાં લખવાનું કે અમારી ઇચ્છા કોઈ પણ ધર્મના માણસની લાગણી કદાપિ દુભાય એવી છે, છતાં ભ ઈ શ્રી જભિખુની અજ્ઞાનતા પર દયા આવે છે કારણું, સાહિત્ય પાઠાવલી ભા. ૧-૨-૩ ધોરણ ૫-૬ અને છે માટે છે જ્યારે તેમણે ધેરણ ૩ માટે લખ્યું છે. બીજાં આ પુસ્તક છેલ્લા ૧૫ વર્ષ થયાં પ્રગટ થાય છે. જ્યારે તેઓ લખે છે કે તાજેતરમાં પ્રગટ થયું છે. પાંચ પ્રથમ આવૃત્તિનું નિવેદન, જે નવી આવૃત્તિમાં પણ તારીખ સાથે મૂક્યું છે. ૧૯૩૭ થી ૧૯૪૮ સુધી આ ત્રણે ભાગ તેના ચિત્રો સાથે મુંબઈ કોટક પ્રેસે બહાર પાડવ્યા હતા, જ્યારે ૧૯૪૯થી અમે છાપીએ છીએ. આપની આ અંગેની સૂચના માટે લેખકોને મળી ઘટતું કરશું. એ જ તા. ક, : વનરાજ ચાવડા 'ની સક્ષમ આવૃત્તિ બાળકો માટેની મારા ખ્યાલમાં છે ત્યાં સુધી સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયે છાપી છે ભાઈ શ્રી. જયભિખ્ખને કેમ તે નજરમાં ન આવી, તે સમજાતું નથી ! લિ. જયંત સંપાદક તરફથી પ્રકાશકને અપાયેલા જવાબ શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ ગભાઈની વાડી ઘીકાંટા, અમદાવાદ, તા. ૫––પર ૨. ર. ભાઈશ્રી, સંચાલક, હરિહર પુસ્તકાલય : સુરત, આપનો તા. ૨-૪-૫૨ નો પત્ર મળે. આપે લખ્યું કે, અમારી ઇચ્છા કોઈ પણ ધર્મના માણસની લાગણી કદાપિ ન દુભાય તેવી છે. તો આ વાંચી અમે ખુશી થયા છીએ. આ પાઠથી જેનોની લાગણી દુભાય તેમ છે, તે અવશ્ય ઘટતું કરશે. આપે શ્રી. ભિખુ માટે રોષપૂર્વક બે ન છાજતા શબ્દો વાપર્યા તે ઠીક નથી. તેમના લક્ષમાં આવ્યું કે તેમણે જણાવ્યું. એક ભૂલ જ્યારે જાણી ત્યારે એ સુધારી લેવી ઘટે, ભૂલ બતાવનાર તરફ રેષ પ્રકટ કરવામાં ઔચિત્ય નથી, ધેરણ ૩ જાની ભૂલ મુદ્રણદોષ છે, તે લક્ષમાં લેશે, આપે લેખકોને મળીને ઘટતું કરવાનું જણાવ્યું પણ મને લાગે છે કે, આપ જાણતા જ હશે કે, આ પાઠના લેખક શ્રી, મહીપતરામ છે ને તેઓ ઘણું વર્ષો પહેલાં ગુજરી ગયાં છે. પણ હું ન ભૂલતો હોઉં તે આપનો આશય લેખક એટલે કે સંપાદકો વિષે જ હશે. પ્રસ્તુત પુસ્તકના બંને સંપાદકે ઉતુ દલ છે. આશા છે કે, તેઓ આપના મતને મળતા થશે ને ઘટતું કરશે જ. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમે પણ તેમને એક પત્ર વિનંતિરૂપે લખીએ છીએ. આપે જે બીજી વિગતો પૂરી પાડી તે બદલ આભાર. એ અંગે અમે ઘટતું કરીશું. કૃપા કરીને સંપાદકોને મળ્યા પછીને આપનો નિર્ણય જણાવી આભારી કરશે. e લિ. આપના અંબાલાલ પ્રેમચંદ શાહ વ્યવસ્થાપક સ'પાદક મહાશયને લખાયેલા એક વધુ પત્ર અમદાવાદ તા. ૫-૪-૫૨ રા. રા. ભાઈશ્રી, સંપાદક : સાહિત્ય પાઠાવલી, વિ. વિ. સાથે જણાવવાનું કે આ સાથે શ્રી. હરિહર પુસ્તકાલયના સંચાલક ભાઈશ્રીના પત્રની નકલ બીડીએ છીએ. સાથે આપની જાણ માટે અમારા જવાબની નકલ પણ બીડીએ છીએ. અમે નમ્ર રીતે આપના લક્ષમાં લાવવા માગીએ છીએ કે, પ્રકાશક મહાશય પોતે ઘટતું કરવા તૈયાર છે; ને હવે તેને આધાર આપના પર છે.. તો આશા છે કે, આપ પણ ઉદાર વલણ દાખવી, જૈનોને જરૂર ન્યાય આપશે. આપના જવાબની રાહ જોઈ એ છીએ. લિ. આપને અંબાલાલ પ્રેમચંદ શાહ ACHARIA SR NAILS ARSURI GYANLANDI વ્યવસ્થાપક SHREE MAHAVIR ARADHANA KENDRA koba, Gandhyae. 782 007. . (079) 232/b 282 27 205 Fax: 079) 23276249 પ્રાચીન સંતવાણી દીધાં કહિના નવિ હુઇ, સુકખ દુખ સંસારિ; કરમિઇ રામતિ રેલવિલ, સૂના વનહ મઝારિ. દાનહ વેલાં ઊજલઉ, વિરલુ કે જગિ હાઈ; જલહર જલ દેવા સમઈ, મુહઉ હઈ સોઈ સુકખ દુખ દીધાં હેઈ, , ‘ીઓ મૂઢ મ ચિતિ; જઈ કુવ વાવ્યાં હુઇ, મ સાલિ ફલતિ. For Private And Personal use only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No. B. 3801 શ્રી નૈન સત્ય વારા દરેકે વસાવવા યોગ્ય શ્રી જૈન સત્ય પ્રકારના વિશેષાંકો (1) શ્રી મહાવીર નિવાણ વિશેષાંક 'ભવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અk : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચના એક આને વધુ ). (ર) ક્રમાંક 100 8 વિક્રમ-વિશેષાંક સમ્રાટ વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી સમૃદ્ધ 240 પાનાંને દળદાર સચિત્ર અંક : મૂલ્ય દોઢ રૂપિયા. શ્રી જેન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અ કા [1] ક્રમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબ આપતા લેખાથી સમૃદ્ધ અર્ક : મૂલ્ય ચાર આના [2] ક્રમાંક ૪પ-કે. સ. શ્રી હેમચંદ્રાચાર્ય મહના જીવન સંબંધી અનેક લેખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના કાચી તથા પાકી કાઈ લા * શ્રી જૈન સત્ય પ્રકાશ'ની ત્રીજ, પાંચમા, આઠમા દશામા, અગિયારમા, બારમા, તેરમા, ચૌદમા તથા પંદરમા વર્ષની પાકી ફાઈલ તૈયાર છે. મૂ૯ય દરેકના અઢી રૂપિયા - સુબા - શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ, શ્રી જૈન સત્ય પ્રકાશનું વાર્ષિક લવાજમ ત્રણ રૂપિયા મુદ્રક : ગાવિંદલાલ જગશીભાઈ શાહ, શ્રીદા મુદ્રણાલય પાનકોર નાકા, અમદાવાદ.. પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ વA જેનષમ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલ છે 'મભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ. ની For Private And Personal Use Only