SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક : ૭ ] જૈન દાનિક સાહિત્ય અને પ્રમાણવિનિશ્ચય [ ૧૨૫ વિદ્યાને વધારે વિકસિત કરી છે—શુદ્ધ કરી છે' ઇત્સિંગે ધાતિના કેટલાક શિષ્યાનું પણુ વર્ષોંન કર્યું... છે. તેથી સન ૬૫૦ થી ૬૮૫ સુધી ધમકીર્તિના ઉદય કાલ માના ઠીક લાગે છે. ધમકીર્તિના ન્યાય ગ્રંથા આ ધર્માંકાતિએ સાત ન્યાય ગ્રંથેાની રચના કરેલી છે. १ प्रमाणवार्तिक, २ प्रमाणविनिश्चय, ३ न्यायबिन्दु, ४ हेतुबिन्दु, ५ सम्बन्धपरीक्षा, ६ सन्तानान्तरसिद्धि, ७ वादन्याय. " આ સાત પ્રથામાં અત્યાર સુધી ન્યાયશ્રિન્તુ ' જ સંસ્કૃતમાં મળતા હતા. અને તે પણ ભારતવર્ષોમાં માત્ર જૈન ગ્રંથભંડારામાંથી જ મળી આવ્યો હતેા બાકીના બધા ગ્રંથા સંસ્કૃતમાં નષ્ટ થઈ ગયેલા જ માનવામાં આવતા હતા. પરંતુ હમણાં થાડાં વર્ષો પૂર્વે બૌદ્ધ ૫૦ રાહુલ સાંકૃત્યાયને ટિમેટના જૂના સંગ્રહસ્થાનોમાં ધૂળ ખાતા ‘પ્રમાણવાર્તિક ' તા વાદન્યાય’ આ એ ગ્રંથા અને તેની કેટલીક ટીકાઓ શોધી કાઢળ્યા પછી તેનુ સંસ્કૃતમાં અસ્તિત્વ પ્રગટ થયું છે. બાકીના ગ્રંથેાનુ હજી ટિમેટન ભાષાંતર જ મળે છે. આ ગ્રંથાના સક્ષિપ્ત પરિચય નીચે પ્રમાણે છે ' Acharya Shri Kailassagarsuri Gyanmandir ' ૨. પ્રમાળવાતિજ—આ ગ્રંથ ધર્મકીર્તિના સાત ગ્રંથામાં સૌથી વધારે મહત્ત્વના ગણાય છે. આખો ગ્રંથ કારિકાત્મક છે. આના જ પરિચ્છેદ છે—૧ સ્વાર્થાનુમાન, ૨ પ્રમાણુ, ૩ પ્રત્યક્ષ, ૪ પરાર્થોનુમાન. આમાં ૧લા પરિચ્છેદ ઉપર ધમકીર્તિની સ્વાપન્નત્તિ, તેના ઉપરની કણ કામિની ટીકા સાથે કિતાબમહલ, ( અલાહાબાદ )થી દશેક વર્ષ પૂર્વે પ્રકાશિત થઈ છે. બાકીના ત્રણ પરિચ્છેદો ઉપર પ્રજ્ઞાકરગુપ્તે રચેલી વાતિ કાલકાર નામની ટીકાના થાડા અંશ પટણાની ધી બિહાર એન્ડ એરિસા રિસર્ચ સેાસાયટી 'ના જર્નલમાં તેમજ મહાખેાધિ સાસાયટી ( સારનાથ ) તરફથી પ્રગટ થયા છે. બાકીને બધા ભાગ અમારી પાસે હસ્તલિખિત છે, આ ચારે પરિઅે મૂળ માત્ર, તેમજ · મનેરથનન્દિની ’ટીકા સાથે બિહાર એન્ડ એરિસા રિસર્ચ સાસાયટીના જર્નલમાં દશેક વર્ષ પૂર્વે પ્રગટ થયા છે. આ સિવાય દેવેન્દ્રમતિ નામના ધર્મ'કાર્તિના શિષ્ય તેમજ બીજા ધણુએ આના ઉપર વૃત્તિ રચેલી છે. પરંતુ તે સંસ્કૃતમાં અત્યારે મળતી નથી, તેનુ ટિમેટન ભાષાંતર જ માત્ર મળે છે. < ' ૨. પ્રમાિિનશ્ચય—ઞા ગ્રંથ પ્રમાણવાતિક જેવા જ મહત્ત્વને અને મેટા છે, સસ્કૃતમાં આ ગ્રંથ મળતો નથી. માત્ર ટિબેટન ભાષાંતર મળે છે. આ ગ્રંથ ઉપર ધર્માંત્તરની ઘણી મેોટી ટીકા મળે છે કે જે બૃહદ્ધર્માંત્તર ’ના નામથી એાળખાય છે. આના ઉપર જ્ઞાનશ્રીભદ્રની પણ નાની વૃત્તિ મળે છે. ३. न्यायबिन्दु- ——આ ગ્રંથ અને તેના ઉપરની ધર્માંત્તરની વૃત્તિ કે જે ‘લઘુધર્મોત્તર'ના નામથી ઓળખાય છે તે જૈન ગ્રંથભંડારામાં સંસ્કૃતમાં મળતાં હોવાથી ધણા જ વખતથી ૧ પેકીંગ એડીશનમાં તંબૂર, મુદ્દો, ને CIX = ૧૦૯ નબરની નબરની પેથીનાં ૨૦૯ B ષાનાં પછી ૨૦૯ B થી ૩૫૫ પાનાં તેમજ તંદૂર જો, વે CX = ૧૧૦ તેમજ ૧૨૪૬૩ શ્લોકપ્રમાણ છે. આ વૃત્ત છે. 2 For Private And Personal Use Only પેથીનાં ૩૪૭ પાનાં સુધી આ ગ્રંથ છે, સુધી જ્ઞાનશ્રીભદ્રની
SR No.521687
Book TitleJain_Satyaprakash 1952 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1952
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy