Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષ ૧૫ : એક ૧૧ ]
તા. ૧૫-૮-૫૦ ; અમદાવાદ
[ ક્રમાં ૧૭૯
|
'ગી
ચીમનલાલ ગોકળદાસ શાહ
विषय-दर्शन
વિષય.
લેખ
છે.
૧. પ્રાચીન સંતવાણી
શી. અબાલાલ છે. શાહ ૨. વિદિશા અને સાંચીના રત્ પે ૫. મુ. શ્રી. હરી નવિજ૫ 8, શ્રી. વર્માજીનું નાટક હસ-મયૂર શ્રી. જયશિખુ
- ૨૨૯ - એક માહાચના ૪. પ્રતીક્ષાર ને પ્રત્યુત્તર
પૂ. મુ. શ્રી. ન્યાયવિજયજી . ૫ વ્રત પાલન ૬. સમિતિના ચાર પૂજયાનાં ચાતુર્માયા સ્થળ હાઈટલ પેજ tછ, સુભાજિત ૮, ૨૦૦૦ વર્ષની પ્રાચીન સંસ્કૃતિના અવરોષ છે & થીkl૨,
ACHARYA SRI KASSAGARSURI GYANSANDIR SKREE MAHAVIR ANARDHANA KENDRA
Kona Grobinagar - 382 007. - Ph. 0 ) 28 27 28 23276 24 25
fax (079) 23216249
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમિતિના ચાર પૂજ્યનાં ચતુર્માસ સ્થળ ૧. પરમપૂજય આચાર્ય મહારાજ શ્રીવિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ,
ઠે. જૈન મંદિર, ૬ ૫૭ સાચાવીર–સ્ટ્રીટ, પૂના કેપ. ૨. ૨. પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજ,
| છે. માયલાકાટ, વેરાવલ બંદર (સૌરાષ્ટ્ર ) ૩. પરમપૂજય મુનિરાજ શ્રીવિદ્યાવિજયજી મહારાજ.
- શિવપુરી, (ગ્વાલિયર સ્ટેટ) ૪. પરમપૂજ્ય મુનિરાજ શ્રીદશનવિજયજી મહારાજ. (ત્રિપુટી )
ઠે. જૈન ઉપાશ્રય, નાગજી-ભૂધરની પાળ-માંડવીની પોળમાં. અમદાવાદ.
સુભાષિત रागो य दोसो वि य कम्मवीयं,
कम्मं च मोहप्पभवं वयन्ति । कम्मं च जाईमरणस्स मूलं,
दुःखं च जाईमरणं वयन्ति ।। -રાગ અને દ્વેષ એ બે કર્મનાં બીજ છે. તે કર્મ” માહથી ઉપના થાય છે. આ કર્મ જ જન્મ મરણનું મૂળ છે. અને જન્મ મરછુ એ જ દુઃખ ઉત્પન્ન થવાના હેતુ કહેવાય છે,
-ઉત્તરાધ્યયન સૂત્ર.
अस्थि सत्थं परेण पर
नत्थि असत्थं परेण परं॥ -દુનિયામાં ધાતક હથિયા એકથી એક વધીને હાય છે; અરહિતપણું એ જ શાંતિને એક માર્ગ છે. -આચારાંગ
DST)bip4) JD
ITTER
सव्वाओ पमत्तस्स भयं सव्वाओ अपमत्चस्स नत्थि भयं ।।। –પ્રમાદીને ચારે બાજુએ ભય ને ભય હૈખાય છે. જે અપ્રમાદી હોય છે તેને કંઈ પણ ભય હોતો નથી.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
15
वर्ष : १५ ગ:૨૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
!! ૐ અમ્ ॥
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित
श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंग भाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात)
વિક્રમ સ. ૨૦૦૬; વીનિ. સ. ર૪૭૬ : ઈ. સ. ૧૯૫૦ શ્રાવણ સુદિ ર્ - મગળવાર - ૧૫ ઓગષ્ટ
क्रमांक
१७९
પ્રાચીન સંતવાણી
સપાદક : શ્રીચુત અખાલાલ પ્રેમચંદ્ન શાહ
લાકસાહિત્યના પ્રાચીન અવશેષામાંથી જ્યારે સતાના અનુભવખેલ હાથ લાગી જાય છે અને જે આહ્લાદ ઉપજે છે એનુ વર્ણન કરી શકાતુ નથી. આવી અનુભવવાણીના એક પ્રાચીન હસ્તલિખિત પત્રના આધારે હામે અહીં આપવામાં આવ્યા છે. આ દવાઓ એક જ અનુભવીની કૃતિ નહી... હાય. તેની રચનામાં ગુજરાતી અને અપભ્રંશ ભાષાનું મિશ્રણ છે. તેમાં વ્યાકરણ અને છંદની અશુદ્ધિ. આ મળી રહે. છતાં કુદરતી રીતે જ હૃદયમાંથી નીકળી પડેલાં સુગધી પુષ્પા જેવા આ ફ્હાએ સર્વ જનસુલલ ખને અને એમાં પ્રયાગાની કૃત્રિમતા આવી ન જાય એવુ ધ્યાન રખાયું લાગે છે. આ દુહાએ એવા જ કૈક સતની અનુભવવાણીના છે. ખધાય જુદા જુદા વિચારના રંગમેરથી કુસુમા જેવા છે. તેની સૌરભ સહુ કોઈને આહ્લાદ ઉપજાવે તેવી છે. આમાં સજ્જન-દુન, કૃત વ્ય—અકવ્ય, અને માનવ સ્વભાવની ગતિવિધિ, જુદા જુદા પ્રસંગ અને સ્થિતિનું ચિત્રણ ન્યાયની ભાષાના વ્યાપ્તિજ્ઞાન જેવું મળી રહે છે.
For Private And Personal Use Only
જીવનના પ્રવાહ કચાંઈ અનુપયેાગી માગે અટવાઈ ન જાય તેની માનવેાચિત સમયસુચકતાને એધપાઠ આવી વાણીમાંથી મળી જાય છે. મનુષ્ય જો આવા ઉપદેશના ઉપયોગ કરવાના વિવેક દાખવે તા જીવનમાં ભાગ્યે જ હતાશ થવાના પ્રસગ સાંપડે, વસ્તુત: પ્રત્યેક ખમતમાં વિવેકબુદ્ધિની જરૂર પડે જ છે. કેટલીક વિગતા તા આપણા નિત્યજીવનમાં પ્રત્યેક શ્ને સ્પર્શે છે, છતાં તેને ખ્યાલ આપણને હાતા નથી. એ વિગતા તરફ્ વિવેકભરી આંગળી ચીંધવાનું પુણ્ય આવી વાણીને આલારી ખને છે. ચાલા, આપણે એ અનુભવવાણીનું રસપાન કરીએ :
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬]
શ્રી જન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ ઉત્તમ અતિહિ પરાભવિ, હીમડઈ ન ધરઈ હંસ છેદિઉં ભેદિક (હવિહ, મધુરઉં વાજઈ વંસ. ૧ ઉત્તમ કેરલ કેપ જિમ, અધમહ તણ૩ સનેહ, પહિલઉં દીસઈ અતિઘણુઉં, પાછઈ દાખઈ છે. ૨ મૂલ નહીં તે માણસહ, દૂધ સરીખું જેહ સંતાપિઉં દુરજણ મિલિઉં, મથિઉં દિખાડઈ નેહ. ૩ આબુ સદાફલ રસ બહુલ, છાયા બહુલ સપત્ત, તેહઈ વણિ ખાટપણ, માણસ કહી મત્ત. ૪ હંસા પરિમવ કિમ સહઈ, અમરિસ જેહ સરીરિક નીમાણું બગ બપડા, ક્ષણિ જાઇ ક્ષણિ તીરિ. ૫
જાહલ મન ગવ કરિ, તેલિ મ અપ સમાણ, અગિ મઝિ જઉ પઈસીઈ, તુ લમ્ભઈ પરમાણુ. ૬ જાણપણુઉં નયણે વસઈ, જે પરાભવ જાણુતિ, દુજણ દીઠઈ મીઠ, સજજણિ નેહ ધરતિ. ૭ વડું હઊહ વાહર મિલી, ગલી ગયાં સવિ અંગ; પાપતણું ફલ ભગવઇ, તe હું તેહ જિ રંગ. ૮ અવસર પિકખવિ ધમ્મ કરિ, વીજઈ જીવ્રણ લાહ; જુ જિમ દેસિઈ દીહડા, તક જર દેસિઈ દાહ. ૯ જિહિં પરિમલ તિહિં તુચ્છ દલ, જિહિં દલ સે નિબંધ; રે ચંપા તું તિત્નિ ગુણ, સદલ સવ સુગંધ. ૧૦ સરસ જિમણ છવીય રયણ, પીયસણું વણાઈ, એ નિત નિત સેવાઇ, તકે હૂ ત્રિપતિ ન થાઈ ૧૧ વૈશ્વાનર તું પાપીઉં, તુઝ રાધિ કુરુ ખાઈ; જે સાજણ મઝ વદ્યહાં, તે બાલ્યાં તુઝ માહિ. ૧૨ હું અગનિ નહીં પાપીઉં, મગ રાંધિઉં જગ ખાઈ; શું તુ સજજણ વહુ, તુ તુ સાથિઈ જાઈ. ૧૩ સઘલા માસ સહામણા, પુણુ વઈસાહ ન તુલ્લ, જે દવિ દદ્ધાં સંપડાં, તિહાં તે મQઈ ફુલ્લ. ૧૪
ટાલા ઉઠ્ઠા યુ, જસ ઘરિ ઈક્ક ન જાઉ પશિ પગિ જૂની વાડિ જિમ, મ0ઈ જિજઈ પાઉં. ૧૫
[અપૂર્ણ ]
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદિશા અને સાંચી
લેખક : પૂજ્ય મુનિરાજ શ્રીદર્શનવિજયજી (ત્રિપુટી)
શેવાળની દિશામાં જેમ જેમ પ્રગતિ થતી જાય છે તેમ તેમ જૈન ગ્રંથની પ્રામાણિકતા પુરવાર થતી જાય છે. એક સમય એવો હતો જ્યારે ભારતમાંથી મળી આવેલા સમગ્ર સ્ટ્ર અને ગુફાઓ બૌદ્ધોની જ છે એવી માન્યતા ઠસાવવા પ્રયત્ન થયે હતો. પણુ મથુરાને અને રામનગરને જૈન સ્તૂપ મળી આવ્યા પછી પુરાતત્વવેત્તાઓને એ માન્યતા ધરમૂળથી બદલવી પડી અને બૌો કરતાં જેનોમાં રપ રચનાની કળા પ્રાચીન કાળથી ચાલી આવે છે એમ જાહેર કરવું પડયું. આવા જ એક “સાંચી સ્તૂપ” વિશેની માહિતી અહીં ઐતિહાસિક પ્રમાણ સાથે રજુ કરવામાં આવે છે.
માલવપતિ અવંતીષેણ અને કૌશાંબી પતિ મણિપ્રભ બંને ભાઈઓ હતા પરંતુ તેઓ તેમના આ સગપણથી તદન અનાત હતા. તેમની માતા ધારિણીએ પિતાના સતીત્વની રક્ષા માટે દીક્ષા લીધા પછી એ બંને ભાઈઓને પરિચય કરાવવાનો પ્રસંગ તેમને સાંપડયો નહોતો. એ પ્રસંગે અચાનક આવી પડ્યો.
માલવા અને કોસંબીને પરાપૂર્વથી વેર ચાલ્યું આવતું હતું આથી જયારે મણિપ્રભ રાજાએ માલવપતિ અવંતીષેણ ઉપર ચડાઈ કરી ત્યારે ધારિણીને ખબર પડતાં તેણે બને ભાઈઓને પરિચય આપી એ, યુદ્ધ અટકાવ્યું એટલું જ નહિ એ બંને રાજ્યો મિત્રરા તરીકે જાણીતાં થયાં. એ સમયે પ્રાંચીમાં “સમાધિતૂપ” ઉભો કરવામાં આવ્યો હતો એ ઉલ્લેખ જૈનોના પ્રાચીન ગ્રંથ “આવશ્ય નિયુકિત માંથી મળી આવે છે.
આ જમ્મસ્વામીના બે શ્રમણોએ અનશન કરવાનું વિચાર કર્યો. એક મુનિએ માનસન્માનની ભાવનાથી કૌશાંબીમાં જનતાની નજર પડે તે સ્થાનમાં અનશન કર્યું પરંતુ તે દિવસમાં જ અવંતીષેણે કૌશાંબીને ઘેરો ઘાલ્યો એટલે તેમને મનની મનમાં રહી ગઈ. માન-સન્માન તે ઠીક પરંતુ સ્વર્ગે ગયા પછી તેમના શરીરને પણ પ્રજાએ દૂરથી જિલ્લા બહાર ફેંકી દીધું અને એ સત્કાર-સન્માનની ભાવનાનો આ કરુણ અંત આવ્યો.
બીજ પ્રમાણે માળવાની સરહદ પર આવેલી વસ્બિકા નદીને કાંઠે પહાડની તળેટીમાં કઈ ન જાણી શકે તેવા અજ્ઞાત સ્થાનમાં અનશન કર્યું. રાજા અવંતીષેણ, રાજા મણિપ્રભ અને તેની માતા સાથ્વી ધારિણી ઉજજૈન જતાં અહીં આવ્યાં ત્યારે તેઓ આ તપસ્વી મુનિવરને જોઈ એમની ભક્તિ માટે અહીં રોકાઈ ગયાં. તેમણે એ મુનિવરનાં માન-સન્માન કર્યો. એ ધમધોષ મુનિવર કાલધર્મ પામ્યા એટલે તેમને સ્વર્ગગમન મહત્સવ કર્યો અને પછી તે સ્થાને મોટા વિસ્તારવાળો વિશાળ સમાધિસ્તૂપ બનાવ્યો.
(“આવશ્યક નિવ” ગા. ૧૨૮૭ની ટીકા)
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮ ]
શ્રી જેન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫
આ સાંચીનો સ્તૂપ જીલ્લાની નૈઋત્યે ૬ માઈલ પર જીર્ણશીર્ણ દશામાં વિદ્યમાન છે.
દર્શાણ દેશમાં વિદિશા નગરી હતી, જે પશ્ચિમ દિશાણું દેશની રાજધાની હતી. તેનાં તથા તેના પરાનાં વિદિશા, ચેતિયગિરિ અને ભલપુર એમ અનેક નામો મળે છે. માલવરાજ ચંપ્રદ્યોતે વિદિશાની વાયવ્યમાં ભગવાન મહાવીરસ્વામીનું દેરાસર બનાવી તેમાં જીવિતસ્વામીની પ્રતિમા સ્થાપી હતી અને ભાઈલ વગેરે વ્યાપારીઓને બોલાવી મોટું પર વસાવ્યું હતું, જેનાં પાછળથી વસવાડી (વૈશ્યપટી), વેશનગર, ભાઈરલ, ભાદલપુર, ભાદ્રપદ, ચેઈયગિરિ (ચૈત્યનગર) અને ભીલ્સા ઈત્યાદિનામે મળે છે.
અમ્રાટ અશોકના સમયે દશાર્ણ દેશની રાજધાની ચેતિયગિરિમાં હતી. ચૌદ પૂર્વધારી આ ભદ્રબાહુસ્વામી ભદ્દલપુર યાને ભાદ્રપદની બહાર વડ નીચે સમાધિ લઈ સ્વર્ગે ગયા હતા. આ૦ જસભદ્રના શિષ્યો ભદ્દલપુરની આસપાસ વિચરતા હતા. તેમનાં ભફિજિયા શાખા અને ભદ્રગુપ્ત કુલ જાહેર થયાં છે. સંભવ છે કે વેસવાડીય ગણનું ઉત્પત્તિસ્થાન વિસનગર હાય. વિદિશાથી લગભગ ૪ માઈલ પર ઉદયગિરિ નામની પહાડી છે. તેમાં ૨૦ જૈન ગુફાઓ છે અને ૨૦મી ગુફામાં એક જૈન લેખ છે તે આ પ્રમાણે છે:
(૨) નમઃ રિચા , श्रीसंयुतानां गुणतोयधीनां, गुप्तान्वयानां नृपसत्तमानाम् । (२) राज्ये कुलस्याधिविवर्द्धमाने षड्भिर्युतैर्वर्षशतेथ मासे ॥ सुकार्तिके बहुलदिनेथ पंचमे, (३) गुहामुखे स्फुटविकटोत्कटामिमाम् । जितद्विषो जिनवरपार्श्वसंशिकां, जिनाकृति शमदमवान(४)चीकरत् ॥ आचार्यभद्रान्वयभूषणस्य, शिष्यो ह्यसावार्यकुलोद्भवस्य। आचार्यगोश(५)ममुनेस्सुतोस्तु.. पद्मावताऽश्वपतेर्भटस्य ॥ परैरजेयस्य रिपुघ्नमानिनः ससंघिल(६)स्येत्यभिविश्रुतो भुवि । स्वसंशया शंकरनामशब्दितो, विधानयुक्तं यतिमार्गमास्थितः। (७) स उत्तराणां सदृशे कुरूणां, उदादिशादेशवरे प्रसूतः । (८) क्षयाय कर्मारिगणस्य धीमान् , यदत्र पुण्यं तदपाससर्ज ॥
ભદ્રા શાખા અને ભદ્રાયકુલમાં આ ગેશ થયા, જે પાવત અન્યના માલિક, મહાસુભટ, યુદ્ધવીર, શત્રુને હંફાવનાર, કિલા, અને જનસમૂહમાં માન્ય હતા. તેમના પુત્ર તેમજ શિષ્ય મુનિ શંકરે આ ગુફામાં ગુપ્ત સં. ૧૦૬માં ભગવાન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરવી. (ફલીટ-ગુપ્ત-અભિલેખ' પૃ. ૨૫૦, “અનેકત’ વ૦ ૧૦, કિo 8, પૃ૦ ૧૦૬)
વિદિશાથી ૬ માઈલ નૈઋત્યમાં “સાંચીનો સ્તૂપ છે.
આ રીતે વિદિશાની આસપાસ અનેક પ્રાચીન સ્થાને છે, પહાડીઓ છે, જૈન ગુફાઓ છે અને ૬૦ જેટલા સ્તૂપો છે. એકંદરે આ સ્થળ પ્રાચીન જૈન તીર્થભૂમિ છે.
જેનોએ ભારતમાં વિક્રમની દશમી સદી સુધી મેટા રતૂપ તથા સ્તંભ બનાવ્યા છે, ત્યાર પછી એ કળા લુપ્ત થઈ છે.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાન કાલકાથાય ને સાધ્વી સરસ્વતીના ઉજ્જવળ ચરિત્રને લાંછના લગાડતુ, સાંપ્રદાયિક દ્વેષ ને ઇતિહાસની વિકૃતિથી ભરેલુ
શ્રી વર્માજીનું નાટક દંત-મયુર
[એક ઐતિહાસિક ને સાંસ્કૃતિક આલેચના ] લેખક : શ્રીયુત ભિખ્ખુ
આર્યાવર્ત આધ્યાત્મિક દેશ છે. આય સસ્કૃતિના પાયારૂપ એના સંતપુરુષા– ઋષિમહર્ષિ આની સાધકતા તે સતી સ્ત્રીઓનાં શીલ છે, એ સાધકતાની અને સતીનાં શીક્ષની જ્યારે અવગણુના થાય છે, ત્યારે નિષ્ફળાં નિષ્ફળ ભારતવાસી પણ આગની ભા ખતી ખેસે છે. પરદેશમાં દેશના વિજય માટે સ્ત્રીએ કાઇકવાર પેાતાના ઔવના શિયળને –ભાગ આપવામાં દેશભકિત અનુભવે છે, જ્યારે હિંદમાં સ્ત્રીના શિયળને સમસ્ત દેશની કિંમતથી પણ સાદો થતા નથી. સતી પિદ્મની જેવાં અનેક દ્રષ્ટાંતા આપણે ત્યાં મૌજૂદ છે. થમાં ક્ષતિ રક્ષિત । ધર્મનું રક્ષણ કરનારનું જ ધમ રક્ષણ કરે છે, એ આપણું પ્રાચીન સૂત્ર હતુ. અને છે.
આજથી બે હજાર વર્ષ પહેલાં ઉજ્જૈનના રાજન્ય અથવા રાજા મભિહલે એક માધુની સાધસ્તાની અને એક ભિક્ષુણી સ્ત્રીના શીલની આવી અવગણના કરી. સરસ્વતી નામની જૈન સાધ્વીને ખૂબસૂરત જોઈ એ પેાતાના 'તઃપુરમાં ઉઠાવી ગયા. ધર્માંની દુહાઈ, માનવતાની યાદ ને દયાની ભીખઃ—આ બધાને અભિમાની રાજાએ ઠોકરે માર્યાં. આ અત્યાચારી શકિત સામે મત્રીમડળ, સામતવર્ગ, મહાજન-ખળ ને પ્રજાશકિતએ શિર ઉઠાવવાની હિંઉંમત ન કરી, ખકે એ અધમ તરફ આંખમીંચામણાં કરવાની તરફદારી કરી. ાર્યાંવના કાઈ રાજ્યે કે રાજાએ એ શ્રી–બળાત્કાર ને ધર્મ વિદ્વેષ સામે વિરાધના સૂર પશુ ન કાઢ્યો ત્યારે, પૃથ્વી પર ઉભરાયેલા આ પાપને શાન્ત કરવા એક સમથ સાધુએ પેાતાની સાધુતાને હોડમાં મૂકી, અધમની, અનાચારની જ ખાદી નાખવા, મધ વ્યભિચારી રાજાની સાન ઠેકાણે આવા, શાન્તિ ને સુખની જિંદગીને હરામ કરી. એણે એકલાએ કેડ ભીડી. એ ક્ષત્રિયવશાત્ખનને એના ભાણેજ ભરૂચના રાજા ક્ષમિત્ર-ભાનુમિત્રે પણ સાથ ન આપ્યો. આખા રાષ્ટ્રમાં વ્યાપી ગયેલા અધમના આવડા મોટા ત'ને મિટાવવા માત્ર એક જ સાવ બહાર પડયા. એ સાધુવયનું પુણ્ય નામ આય ક્ષિક. પેાતાની પ્રખર તેજસ્વિતાથી આય. કાલક ઇતિહાસમાં એક અને અજોડ છે. આાય ધમના પૂજારીઓમાં એમનુ’ સ્થાન ઉચ્ચ છે.
સૂર્ય જેવું જવલત શૌય અને ચંદ્ર જેવી સયમપ્રતિભા, વજ્ર જેવા ખડતલ દેહ, મૈં વઢવાનલ જેવી આયુધ શકિત, વજ્રગ ભ્રહ્મચય'થી સાધ્ય કરેલી મ ંત્રશકિત, એક હાથમાં
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦ ]
*
શ્રી જન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫
વિષ્ણુતવ ને બીજા હાથમાં દ્વતત્વ લઈ કાર્ય સાધનાર સાધુરાજ આયકાલક વિષે જાણું લખાયું છે. યુરોપીય વિદ્વાનોએ પણ તેમના વિષે પિતાની સંશોધક લેખની ચલાવી છે, પણું શોકની બીના એ છે, કે કેટલાક ભારતીય વિદ્વાનોએ જ્યારે તેમના વિષે પિતાની લેખિનીને પ્રવૃત્ત કરી છે, ત્યારે આ મહાન વિભૂતિને ભારે અન્યાય કર્યો છે. યુરોપીય વિદ્વાનો જે આક્ષેપ નથી કરી શક્યા, તે આક્ષેપ આ વિદ્વાનોએ—અલબત્ત તેઓની સંખ્યા સાવ અલ્પ છે-કર્યો છે. તેમને “રાજદ્રોહી' ચિતરતાં તેઓ શરમાયા નથી.
અમર નેતાજીની યાદ પણ આપણું સારા નસીબે સ્વનામધન્ય અમર નેતાજી સુભાષબાબુને ઈતિહાસ આજે જીવતો જાગતો આપણું નજર સામે છે. એટલે આ કાલકને ન્યાય આપવા માટે આપણે બીજાં દષ્ટતા ખોજવા જવું નહિ પડે. આપણે એ જાણીએ છીએ, કે જયારે હિંદમાંની અત્યાચારી સરકારને દૂર કરવા માટે “અહટીમેટમ' આપી દેવાની તેમની વાતને હાસ્યાસ્પદ ઠેરવવામાં આવી, તેઓને સાથ આપવાની સમગ્ર પ્રજાએ ના ભણી, ત્યારે તેઓ પિતાના જીવના જોખમે છૂપે વેશે હિંદમાંથી અદશ્ય થઈ પરદેશ પહોંચ્યા–જર્મની અને
જાપાન ગયા. ને તે લોકોની તમામ પ્રકારની સહાય લઈ દેશના ઉદ્ધાર માટે એક સ્વદેશાવત્સલ વીરને શોભે તેવી ઝુંબેશ ઉઠાવી.
સુભાષબાબુના આ દૃષ્ટાંતને સમજનાર જ્યારે આર્યકાલક વિષે બ્રમપૂર્ણ વિધાને કરવા તત્પર થાય છે, ત્યારે ભારે દુખ સાથે આશ્ચર્ય થાય છે. અને ત્યારે આપણા લોહી સાથે ભળી ગયેલ સ્વ-સંપ્રદાય તરફ પ્રેમને પર-સંપ્રદાય પર દ્વેષને જૂના વારસે કેટલાક લેખકેમાં હજીય જીવતો જાગતો જોવા મળે છે. એમ ન હોત તો ગુજરાતના મહાન
તિર્ધર કલિકાલસર્વજ્ઞ શ્રી. હેમચંદ્રાચાર્યને જેમ ગુજરાતની જે વણી લેખિનીઓએ અન્યાય આપી – ઇતિહાસથી અસંમત તેજેષપૂર્ણ ચિત્રણ કર્યું એ રીતે ઉત્તર ભારતના કેટલાક જાણીતા લેખકોએ આર્ય કાલક વિષે અનેક જાતના ગપગોળા હાંકી-એક મહાન પ્રજાના વીરને અન્યાય કર્યો ન હેત, બકે પ્રજામાં પ્રવૃત્ત બનેલી કર્તવ્યભીરતાને જગાનાર વીર તરીકે તેમનું સન્માન કર્યું હતું. આધ્યાત્મિક શક્તિને રાજકીય પ્રભાવની દાસી માનનાર આ લેખકે એ સમજવું જોઈએ કે શાસન એ પ્રજાના સુખ માટે છે, શાન્તિ માટે છે, સલામતી માટે છે. આ ત્રિવિધ ધર્મથી જે ચુકે એ શાસને શાસન નથી, રાજા રાજ નથી, અને તેની સામે બળવો કરવો એ પ્રત્યેક સુજ્ઞ પ્રજાજનની એક કરજ થઈ પડે છે. અસ્તુ.
કુત્સિત પ્રયત્નની કેરિટમાં અગ્રગણ્ય ગ્રંથ આટલા પ્રાસ્તાવિક વિવેચન પછી-આપણે પ્રસ્તુત વિષય પર આવીશું. મહાન નતિધર આર્ય કાલકને પ્રજા સમક્ષ રજૂ કરવાના પ્રયત્નોમાં “ડિ-નાટિકા'નો બનાવ ટૂંક સમય પહેલા અને તાજો જ છે. પણ અહીં જેની ચર્ચા પ્રસ્તુત છે તે હૃક્ષ-વૃર નામક હિંદીભાષાના નાટક દ્વારા થયેલા પ્રયત્ન તો તે પ્રકારના કુકિત પ્રયત્નોની કાટિમાં અગ્ર સ્થાને બિરાજે તે છે હિન્દી સાહિત્યમાં જાણીતા બનેલા દંત-મયૂર નામના આ ઐતિહાસિક નાટકગ્રંથના લેખક, અનેક અન્ય પ્રસિદ્ધ પુસ્તકનાં કર્તા શ્રી, વૃંદાવનલાલ વર્મા નામના
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ ! સમયૂરની આલોચના
[ ૨૩૧ એડવોકેટ' છે. (કુદરતની કરુણતા એ છે, કે ગુજરાતના એક લબ્ધપ્રતિષ્ઠ એડવોકેટ આચાર્ય હેમચંદ્ર અને એ કાળના જેન નરોત્તમોને અન્યાય કર્યો. આ બીજા એક એમાં નામ નોંધાવ્યું.) આ તખ્તાલાયકીવાળા-રંગભૂમિ પર ભજવી શકાય એવા નાટકને ગ્રંથ છે. ને ફિલ્મ બનાવવાના સર્વ હક્ક લેખકે સ્વાધીન રાખ્યા છે. આ ગ્રંથના પ્રકાશક પણ એક કાયદાશાસ્ત્રી છે, નામ સત્યદેવ વર્મા B. A, LL. B. પ્રકાશન સ્થળ મયુરપ્રકાશન; ઝાંસી છે. પુસ્તક પ્રથમવાર ૧૯૪૮માં પ્રગટ થયું હતું, અહીં નજર સામે રહેલું પુસ્તક તેની ૧૯૪૯માં પ્રગટ થયેલ ત્રીજી આવૃતિ છે કીંમત સવા બે રૂપિયા છે. ને ક્રાઉન સોળમેજી-૧૭૦ પાનામાં સમાયેલું છે.
કોઈ પણ નવીન ઐતિહાસિક ગ્રંથનો લેખક પોતાના કયિતગ્ય માટે પ્રાચીન ઇતિહાસ-ગ્રંથને આધાર લે છે. એટલે પ્રસ્તુત “દંત-મર' ગ્રંથના કથાનક માટે લેખકે કમ ઈતિહાસ-ગ્રંથોને આધાર લીધે-તે જાણવું ૫ થશે. અને એ જાણીને આપણી મંઝવણ પણ તરત ટળી જાય છે, કે લેખકે કથાનક માટે ફકત એક જ ગ્રંથને-અને તે પણ જૈન ગ્રંથ- કમાવવા જત' ને આધાર લીધો છે, જે વિ. સં. ૧૩૩૪માં એના કર્તા પ્રભાચંદ્રસૂરિએ રચીને પૂર્ણ કર્યો હતો.
લેખક મહાશયના શબ્દોને જ વાંચીએ-(પરિચય પૃ. ૧૧)
"प्रभावक चरित' नामक एक जैन प्रन्थ है जो तेरहवीं शताब्दि में लिखा गया था, विक्रम सम्वत् की स्थापना के लगभग बारह सौ तेरह सौ वर्ष पीछे। इस ग्रन्थ में उस समय का उज्जैनाधिपति गर्दभिक बतलाया गया है। उसमें कहा गया है कि धारा नगरी के राजकुमार कालकाचार्य और राजकुमारी सरस्वती जैन धर्म प्रसार के लिये उजैन गये तो गर्दभिल्ल ने सरस्वती को, जो बहुत सुन्दर थी, बल-पूर्वक पकड कर अपनी रानी बना लिया। कालकाचार्य क्रुद्ध होकर शकों की शरण में सिन्धुसौवीर और उसके सुदूर उत्तर में भी गया और शक आक्रमणकारियों को लिया लाया। शकों ने मालवतन्त्र को नष्ट करके उजैन पर अधिकार कर लिया ! गर्दभिल्ल भाग गया और उसको किसी जङ्गक में सिंहने पकड कर खा लिया।"
“પ્રભાવક ચરિત' નામના જેન ગ્રંથ છે, જે તેરમી શતાબ્દીમાં લખવામાં આવ્યો છે; વિક્રમ સંવતની સ્થાપના પછી લગભગ ૧૨૦૦-૧૩૦૦ વર્ષ પછી. આ ગ્રંથમાં એ વખતને ઉજજેનને રાજા ગદશિલ્ય બતાવવામાં આવ્યો છે. એમાં કહેવામાં આવ્યું છે, કે ધારાનગરીના રાજકુમાર કાલકાચાય અને રાજકુમારી સરસ્વતી જેન ધર્મ પ્રચાર માટે ઉજજૈન ગયાં. તે ગદ્ધશિલ્લે સરસ્વતીને-જે બહુ ખૂબસૂરત હતી-તેને બલપૂર્વક પકડીને પિતાની રાણી બનાવી લીધી. કાલકાચાર્ય કૃદ્ધ થઈને કાની શરણમાં સિન્હસૌવીર અને તેના દૂર દૂર ઉત્તરમાં પણ ગયા, અને શક હુમલાને તેડી લાવ્યા. ગઈભિલ ભાગી ગયા ને તેને જંગલમાં વાળે ફાડી ખાધે.”
આટલો મૂળ ગ્રંથના કથાનક–વસ્તુનો ઉલ્લેખ કરી લેખક શ્રીયુત વર્માજી, પિતે પિતાના ગ્રંથમાં ઉકત કથાનકમાંથી સ્વેચ્છાથી ને મનસ્વી રીતે કેટલું પરિવર્તન કર્યું, તે તેઓના જ શબ્દોમાં વાંચીએઃ (પરિચય પૃ૦ ૧૭)
"मैंने 'हंस-मयूर' नाटक की ऐतिहासिक पृष्ठ भूमिपर 'प्रभावक चरित्र' वर्णित कालकाचार्य
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
ત્ થ ૧૫
कथानक का उपयोग किया है । जान पडता है ईसा से लगभग ७५ वर्ष पूर्व मालवगणतन्त्र की अव्यवस्था ने पहले राजन्य और फिर राजा को उत्पन्न किया । गर्दभिल्ल इसी प्रकार का राजन्य या राजा था । सरस्वती (नाटक की सुनन्दा ) के साथ गर्दमिल का बलात् विवाह मुझको मान्य नहीं है, परन्तु गर्दभ के प्रणय ने जो रूप या मार्ग लिया होगा उसके सम्बन्ध में कालकाचार्यको भ्रम होना स्वाभाविक और उसके स्वभाव के संगत जान पड़ता है। नाटक में इसी भ्रम का समर्थन है । ',
‘તંત્ત-મયૂર ’ નાટકની ઐતિહાસિક પૃષ્ઠભૂમિકા માટે મે’પ્રમાવજ ચરિત 'માં વધુ વેલ “ કાલકાચાય " થાનકના ઉપયાગ કર્યો છે. માલુમ પડે છે કે ઈસ્વીસનના ૭૫ વર્ષ પહેલાં માલવત ની અવ્યવસ્થાએ પહેલાં રાજન્ય યા રાજા તે પેદા કર્યા. ગભિય આા પ્રકારના રાજન્ય યા રાજા હતા.સરસ્વતી (પ્રસ્તુક નાટકની સુનંદા)ની સાથે ગજિલ્લના અલાહારથી વિવાહ એ મને માન્ય નથી પરંતુ ગ ભિલ્લુના પ્રસુર્ય જે રૂપ મા માગ લીધા હશે, તેના સબંધમાં કાલકાચાર્ય ને તેવા ભ્રમ થવા સ્વાભાવિક અને તેના સ્વભાવને સગત લાગે છે. નાટકમાં આ ભ્રમનુ સમર્થન છે......
''
મૂળ સ્થાનકમાં સ્વેચ્છાથી પરિવર્તન
લેખક મહાશયે સ્વીકારેલ આધારભૂત કયાનક ગ્ર'ચ ને તેમાં કરેલ ‘એમને લાગતા’ ફેરફાર–બંને વસ્તુ અત્રે રજૂ કરી, અમે તટસ્થ વાચકવર્ગને એનુ તારણ કાઢી લેવા કહીએ છીએ. ઇતિહાસના કાઈ પણ ગ્રંથમાં જે ધટનાની સત્યતાને જરા પણુ ટકા ન મળતા હાય-ત્યાં લેખક પેાતાની ઈચ્છા મુજબ એ ઐતિહાસિક ઘટનાને “ માત્ર એમને પેાતાને માન્ય નથી. ” એટલી દલીલી સાવ સુધી ફેરવી નાખે, એ શું હાડતા બુદ્ધિના તે લેખિનીના વ્યભિચાર નથી ? અલબત્ત, એક્રેટ સાહેબ રાખ ગ જિલ્લના વકીલ હાય તે તેમ ખેંચાવપક્ષના ધારાશાસ્ત્રી તરીકે કહે કે “મારા અસીલે અત્યાચાર કર્યાં એમને માન્ય નથી !” તા કદાચ એ એમની વકીલાતને યોગ્ય લાગે, પણ ઇતિહાસના સત્યની કોર્ટમાં તા લેખક મહાશય પાતે જ ગુનેગાર બની બેસે છે, ઈતિહાસ જ્યારે છાતી ડાકી ઢાંકીને એ વાત કહેતા હાય કે રાજા ગભિન્ને જોર જુલમથી સાધ્વી સરસ્વતીને પકડીને અંતઃપુરમાં બેસાડી ને તેની શિક્ષા, સરસ્વતીના ભાઈ તે જૈનધમ ના સાધુસ'ધના એક આચાય આય કાલઃ——સ્વદેશમાંથી કાઈની મદદ ન મળી ત્યારે—પરદેશથી લાવીને કરી “ તા એડવોકેટ મહાશય એમાં કઈ રીતે ફેરફાર કરી શકે છે, અને તેમ કરવાનાં સામ્પ્રદાયિક રતા કે પરધર્મવિદ્વેષ સિવાય બીજા કર્યા મજબૂત કારણો મળ્યાં તે સમજાતું નથી.
ઇતિહાસમાં સ્વેચ્છાથી પવિત નનુ પરિણામ
અને એ રીતે • પેાતાની મનમાની રીતે ' ઉપન્યાસ ને નાટક આદિના લેખક પોતાની સ્વરચિત કૃતિમાં સ્વરે ફેરફાર કરી શકતા હાય તા-તેમાં કેટલા અનથ પેદા થવાના સંભવ છે—તેનું દૃષ્ટાંત-બાળક પણ સમજી શકે તેવું-નીચે આપવામાં આવે છે.
નાટકના ગ્રંથ માટે મૂળ સ્થાનક તુલસીકૃત રામાયણ પસંદ કરીએ. આમાં મૂળ સ્થાનક એવુ' છે, કે લંકાના ગિષ્ઠ રાજા રાવણુ–વનમાં રહેલી નિરાધાર સુંદર સીતાને બળાત્કારથી ઉડાવીને પોતાના અંતઃપુરમાં લઈ જાય છે. યેાધ્યાના રાજકુમાર ચારે
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક ૧૧ ]. હસમસૂરની આલોચના
[ ૨૩૩ તરફ ફરી, વાનર, ઋક્ષ આદિ પહાઓની મદદ લઈ એના પર ચઢાઈ કરે છે, હરાવે છે તે મારે છે. સીતાને પાછી મેળવી શત્રુના ભાઈ વિભીષણને રાજય સાંપે છે. જે વિભીષણ પિતાના પાપી ભાઈના અધ થી ત્રાસીને રામના શરણે આવેલ છે તે પિતાના અધમી ભાઈને મરાવવામાં નિમિત્ત બને છે.
હવે “હંસ-મથુર' ના લેખક એડવેકેટ વર્માજી જે નાટયકાર-પોતાના ગ્રંથ માટે તુલસીકૃત રામાયણને આધાર લઈને નાટકની રચના કરતાં એવું મનસ્વી વિધાન કરે કે
સીતાની સાથે રાવણને બળાત્કારથી પ્રણય-પરિણયનો પ્રયત્ન એ મને માન્ય નથી. પરંતુ રાવણ તરફના છૂપા પ્રણયે જે રૂ મા ભાગ લીધો હશે, તેના સંબંધે શ્રીરામને તે ભમ થ સ્વાભાવિક અને તેમના સ્વભાવને સંગત લાગે છે. પ્રસ્તુત સીતા નાટકમાં એ ભ્રમનું સમર્થન છે.'
પવિત્ર સ્ત્રીના શીલ સાથે લેખકની રમત પ્રિય વાચકે, શું આ પ્રકારના ઇતિહાસના ખૂનથી ભરેલા ગ્રંથને કઈ તટસ્થ ઈતિહાયને વિદ્વાન તે ઠીક, પણ સામાન્ય બુદ્ધિવાળા વાચકવર્ગ પણ સહન કરી શકશે? અમને શ્રીયુત વર્માજીની સાહિત્યસેવા માટે માન હોવા છતાં નમ્ર રીતે ને નિખાલસ ભાવે, દુઃખી દિલે કહેવું પડે છે, કે તેમને “ઈં-મયૂર' નામનું નાટક રચીને, પોતાની મનસ્વિતાનું એક બીજું નાટક ભજવી બતાવ્યું છે. અને જેને તથા બૌહો માટે તેમના ધર્મ તથા સંસ્કૃતિના પર પિતાના હદયમાં ભરેલું હળાહળ વિષ આ ગ્રંથના પાને પાને ઠાલવ્યું છે. ધર્મ અને સંપ્રદાયની દષ્ટિ અલગ કરીએ તે પણ વર્માજીએ સહુથી મહત્વને અપરાધ એક સતી મીના શીલને માટે કર્યો છે. અમને એ સમજાતું નથી કે ઇતિહાસંમત ને લોકસંમત સાધ્વી સ્ત્રીઓના શીલ સાથે કંઈ લેખક કઈ રીતે રમત કરી શકે? લેખક મહાશયે સરસ્વતી-જેનું નામ બદલીને સુનંદા રાખ્યું છે, તેને જૈન સાધવીના બદલે શ્રાવિકા સુનંદા બતાવી, તેને સ્વયં રાજ ગભિલ પર આશક થઈ જતી, એની પાછળ મૂરતી, એને નાગ ને સ્વામી રાખથી સંબંધિતી બતાવી છે. આ કેટલો લેખિનીનો ભયંકર અનાચાર ખેલાય છે. એના માટે અમે મૂળ ગ્રંથ “પ્રભાવક ચરિત માંથી જ શ્રી. કાલિકાયા અને તેમનાં બહેન સાધ્વી સરસ્વતી વિષે ડી લીટીઓ વાચકની જાણ માટે અહીં ઉતારીએ છીએ:
“પ્રભાવક ચરિત'ની મૂળ વાર્તા ધારા નામે નગરી હતી. વીરસિંહ નામે રાજા હતો. સુરસુંદરી નામે રાણી હતી. તેઓને કાલક નામે પુત્ર હતા. ને સરસ્વતી નામે પુત્રી હતી. ક્ષત્રિયની કળાઓમાં પ્રવીણ રાજકુમાર ગુણકરસરિ પાસે બહેન સાથે દીક્ષા લીધી. ટૂંક સમયમાં સર્વ શામપારંગત થવાથી તેમને આચાર્ય પદે સ્થાપ્યા. એકદા વિચરતા તેઓ ઉજજોનીમાં આવ્યા.
તે નગરી (ઉજયિની)માં મહાબલિષ્ઠ એ ગણિલ રાજા હતા. તે કઈ વાર નગરની બહાર રમવાડીએ ચડ્યો. એવામાં કમસંગે કાગડાને દહીંનું પાત્ર મળે એમ ત્યાં કાલાકરિની બહેનને જતી તેણે જઈ એટલે મેહિત થઈને તેણે પ્રચંડ પુરુષના (મુંહાથે તેનું અપહરણ કર્યું. આ વખતે તે સાધ્વી કરુણ સ્વરે “હા ભાત, મારું
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ રક્ષણ કરો.' એમ આદિ કરવા લાગી. એ હકીકત સાધ્વીઓ પાસેથી જાણવામાં આવતાં કાલાકાચાર્ય પોતે રાજસભામાં જઈ રાજાને કહેવા લાગ્યા
* * ફળ આદિ સંપત્તિની રક્ષા માટે ખેતરને વાત કરવામાં આવે છે. એ વાત પોતે જ જે ધાન્યનું ભક્ષણ કરે તે કોની પાસે ફરિયાદ કરવી? હે રાજન, સર્વ વણે અને દર્શનનો તું જ રક્ષક છે. તે સાધ્વીના વ્રતનું ખંડન કરવું તને યુક્ત નથી.”
“ આ પ્રમાણે આચાર્ય સમજાવ્યા છતાં...તે છ જેવા નૃપાધમે સૂરિનું વચન ન માન્યું. શ્રી. સંધ, મંત્રીઓ અને નાગરિકોએ તેને ધણું સમજાવ્યા...પણ નરાધિપે બધાની અવગણના કરી. એટલે પૂર્વના ક્ષાત્રતેજને પ્રકટાવતા કાલકાચાર્યું કામર જનને કંપાવનારી પ્રતિજ્ઞા કરી, કે “અન્યાય રૂ૫ કાદવમાં રમતા ભૂ જેવા દુષ્ટ રાજાનોપુત્ર, પશુ ને બાંધવ સહિત હું ઉચ્છેદ ન કરું તે, બ્રાહત્યા, બાલહત્યા, ધમહત્યા ને દેવબંદનનું પાપ મને હજે !”
કાલકાચાર્ય આ પ્રકારનાં સામાન્ય જનને દુષ્કર અને અસંભાવ્ય વચન બોલતા બહાર નીકળ્યા ને દંભથી પામેલ વેષ ધારણ કરી લીધું. ચારા, ચૌટા ને ત્રિભેટામાં ભમવા લાગ્યા, ભમતા જમતા તેઓ બેલવા લાગ્યાઃ “ગઈ ભિલ રાજા છે તો તેથી શું થયું ? ને દેશ (અર્થાત માલવદેશ—એ વખતે દેશ શબ્દ પ્રતિવાચક પણ હતો) કદાચ સમૃદ્ધ છે તેથી પણ શું થયું !
“લે દયા બતાવીને કહેવા લાગ્યાઃ “ભગિનવિરહમાં આ આચાર્ય પાગલ થઈ ગયા છે.'
કેટલાક દિવસ પછી તે એક્લા ત્યાંથી ચાલી નીકળ્યા. અને પશ્ચિમ દિશા તરફ ચાલતા અનુક્રમે તે સમુદ્ર કઠિ ગયા. અહીં “શક’ એવા નામથી ઓળખાતા છનું રાજાઓ હતા.
દ્રિકામાં શની મદદથી, પોતાની વિદ્યા ને મંત્રશકિતથી રાજા ગણિતલને હરાવ્યા, અહી લાઈન વર્ણન છે. રાજ અત્યાચારી હોવાથી પ્રજાએ કંઈ બળ ન કર્યું. માત્ર દોઢસો ઉજનીના અજેય કિલ્લાને કાલકસૂરિએ નેતાગીરી લઈ કાટ તોડયો પછી...]
... ગુએ કિલ્લામાં પ્રવેશ કર્યો. પછી દ્ધાઓએ ગભિાને જમીન પર પાડી બાંધી લઈ, ગુરુની આગળ રજુ કર્યો, ત્યારે ગુરુએ એ રાજાને કહ્યું
પરબળને ભેદનાર ધનુષ-બાણની શકિતથી ગર્વિષ્ઠ બનેલ તે સાધ્વીનું અપહરણ કર્યું. તારા તે કર્મવૃક્ષને હજી તો આ પુષ્પ જ બેઠાં છે. પણ તેનું ફળ તો તને પરભવે નરકની યાતના જ છે. માટે હજી પણ સમજ. શાન્ત થા, કલ્યાણકારી પ્રાયશ્ચિત્ત લે. પરલોકની આરાધના કરી જેથી તેને મનવાંછિત સુખ મળે.”
આમ સરિએ સમજાવતાં ગહિલ મનમાં ભારે દુભાયો. તેને બંધનમુકત કરવામાં આવતાં તે અરણ્યમાં ચાલે છે. ત્યાં વધે તેને ફાડી ખાધો. પછી આચાર્ય મહારાજના આદેશથી મિત્રરાજા સ્વામી થયો અને બીજા રાજાએ પણ દેશ વહેંચીને રહ્યા. ગુરુમહારાજે સરસ્વતી સાધ્વીને વ્રતમાં સ્થાપી એટલે તે આલેચના અને પ્રતિક્રમણ કરવાથી
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક ૧૧]
હું સમયૂરની આલીચના
૨ ૨૩૫
મૂળ ગુણુને પામી, બલાત્કારથી ના વ્રતને ભાંગનાર પુરુષો પર વિદ્યાદેવીએ તાપાયમાન થાય છે. આવા રાજા રાવણુ પણ સીતા પર બલાત્કાર ન કરી શકયો. . કેટલાક કાળ પૂછી શક રાજાઓને ઉચ્છેદીને ( જ્રા સમય ચાર વર્ષના લેખવામાં આવે છે.) શ્રી વિક્રમાદિત્ય રાજા સાભામ થયા.
66
Acharya Shri Kailassagarsuri Gyanmandir
..
શાઓમાંથી પૂજા—સત્કાર પામેલા શ્રી. કાલકર તે દેશમાં વિચરવા લાગ્યા. હવે લાટ દેશના લક્ષાટના તિલક સમાન એવું ભૃગુકચ્છ નામે નગર છે. ત્યાં મિત્ર નામે શા છે. તેણે પેાતાના નગરમાં ગુરુની પધરામણી કરી-મહાત્સવ કર્યો. “ તે પછી પ્રતિષ્ઠાનપુર ગયા. ત્યાંના રાજા સાતવાહને તેમનું સ્વાગત કર્યું,
'
શ્રી. જિનશાસનરૂપ પૃથ્વીના ઉદ્ધાર કરવામાં કચ્છપરૂપ અને શમાદિક ગુણના નિધાન એવા શ્રી. કાલકસૂરિ પ્રાંત સમાધિપૂર્વક કાળ કરીને સ્વગે ગયા.
r
કાજી મહાન ગુણને લીધે શ્રો. સીમધરસ્વામીના મુખથી વિર્દિત-વિખ્યાત થયેલા એવા શ્રો. કાલકર તમારુ રક્ષણ કરા..”
વર્માજીની અકાંડકુષ્માંડ રચના
પ્રભાવક—ચરિત્ર * માં આ પ્રમાણે જેમનુ જીવન પૂ` પ્રથા પરથી આલેખવામાં આબુ' છે, તે જ મથતી પૃષ્ઠભૂમિકા પર શ્રો, વાઁજી કેવી અાંકુષ્માંડ જેવી રચના કરે છે, તે એમની આ ફુલ-મજૂર' નાટકનાં પ્રકરણેાના સાર પરથી નિહાળીએ ઃ—
પ્રારંભમાં નાટકનાં પાત્રોનાં નામામાં કાલકાચાય'નું પાત્ર નામ-પરિવત'ન પામ્યું નથી, પણ જે શીલવતી સરસ્વતી સાધ્વી પર વર્માજીના કાપ ઊતર્યાં છે, તેને પરિવર્તિત કરીને શ્રાવિકા સુના બનાવી છે, તે પછી અંતમાં અને મારી મચડી સરસ્વતી સાધ્વી બનાવી છે. જ્યારે ઈતિહાસની દૃષ્ટિએ, ઉજ્જૈનમાં આય કાલક આવ્યા ત્યારે તે સાધુ હતા તે તેમની બહેન સરસ્વતી જૈન આર્યો અર્થાત્ સાધ્વી હતાં.
*
આ પાત્રોમાં ‘ કુલ ' નામનું એક પાત્ર નાટ્યકાર ઊમેર્યુ છે, જેની પિછાન આપતાં એક યવન સાધુ-માલકાચાયના શિષ્યઃ ' એમ એળખાણ આપે છે. આ પાત્ર તેમણે મહિપત મૂક્યું' છે, જેના સ્વીકાર પ્રસ્તાવનામાં તેમણે પોતે કર્યાં છે, પણ સાથે શમેયુ" છે કે ‘ યજીન પરિશ્વત હૈ, વસ્તુ ના સમય મારતીય યવનો પ્રતિવિશ્ર્વ હૈ। [પરિચય ૪. ૧૧] જૈન સાધુ ને ભારતીય યવન આ વળી કોઈ નવીન ૫ના વર્માજીએ શોધી કાઢી. પણ આવી તા અનેક ચિત્ર-વિચિત્ર કલ્પના આ નાટકના પાતે પાતે ભરી પડી છે, જે સહૃદય વાચના દિલમાં એકી સાથે તેની લેખિતી પ્રત્યે ક્રોધ અને દયા ખન્ને જન્માવે છે.
નાટકના પહેલા અંકનું પહેલું દૃશ્ય કાલકાચાય, શ્રાવિકા સુનંદા ને શ્રમણ ભકુલથી શરૂ થાય છે. મા કાલક ને બકુલનુ મસ્તક મૂંડાવેલું છે, ને તેમણે નારંગી રંગનું કૌપીન પહેયુ" છે: સુનાએ પણ એવું કૌપીન પહેયુ છે, ( વર્માજી શ્રાવિકા ને સાધ્વી વચ્ચેન ભેદ જ ભૂલ્યા લાગે છે. તે જૈન સાધુએ એ વખતે શ્વેત વર્ષ પહેરતા-તેના પગુ તેમને ખ્યાલ નથી, શ્વેતાંબર જૈત સાધુએ પીળું વસ્ત્ર તા ધણાં વર્ષો પછી અમુક
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
વર્ષ ૧૫
સારણુસર રાખવુ શરૂ કર્યું. ) ત્રણેના હાથમાં કમંડળ ખતાવ્યાં છે. (જૈન સાધુ વાહન પાત્ર રાખે છે.) પણુ પાતાની જાણુકારીનું પ્રદેશ'ન આટલેથી જ ન અટકાવતાં વર્માજીએ આગળ વધીને આ કાલકને વારવાર ‘ બહુજન હિતાય, બહુજન સુખાય ' વાળુ' બૌ ધમ નુ સૂત્ર ખાલતા બતાવ્યા છે. નાટક શરૂ થાય છેઃ
આય કાલ: સ્વજનથી વિદાય લેતા, ઉજ્જૈનના શૈવ રાખ ગામિલના ઉદ્દાર માટે રવાના થય છે. માર્ગમાં બ્લ્યૂ સરદાર મળે છે, ને લૂટ કરે છે, અકુલ પાસેથી ચાંદી અને તાંબાના સિક્કા ( જૈન સાધુગ્માને દ્રવ્ય પાસે રાખવાના કે પ્રતિબંધ છે) સતાડેલા મળી આવે છે. અહીંથી તેઓ ઉજજૈનમાં પ્રવેશ કરે છે. તેને કાપાલિકા સાથે ભેટા થાય છે. લેખક કાપાલિકા પાસે કહેવરાવે છે, કે ‘ તમે ‘ઘૂંટી ખેાપડી' મૂ’ડી જૈન કે બૌદ્ધ છે?' જવાબમાં આય કાલક કહે છેઃ અંતે છું, અથવા કાઇ, અથવા કંઈ નહિ, લેખકની સામાન્ય સમજ માટે પણ દુ:ખ થાય છે, એક પારગત જૈન સાધુ શુ ખાવું ક્રોધભર્યુ તે અવિવેકી ખેલતા હશે? આ ગરમાગરમ ચર્ચામાં ત્રીસ વર્ષની ઉંમરવાળા વિનયની મૂર્તિ જેવા સુંદર રાજા ગભિન્ન આવે છે, તે જનતાને પગે લાગતા ખાલતા બતાવે છે, કે મા જૈન સાધુ અથવા ખબૌદ્ધ સાધુ છે! જાણે માવડા મેાટા રાજન જૈન તે બૌદ્ધો વચ્ચેના ભેદ સમજતા નથી! આ પછી ‘ એમની શ્રાવિકા સુનંદા તે મલ્સિલ્ટ તરફ માહવશ રૂપવિતાની જેમ જોતી બતાવી લેખક પ્રેમ પ્રકરણના શ્રીગણેશ કરે છે,
માગળ વધતાં–ક્ષિપ્રા નદીના તટ પર કાપાલિકાને નરયન કરતા ખતાવે છે, ત્યાં ખાય અલક મૈં સુના આવે છે. ફાપાલિકા પેલા બકુલને જ અતિ તરીકે લાવ્યા છે. લેખકે મહીયાળાની તે જેમ તેમ સવાલ-જવાબના ભારે રગ જમાવ્યો છે. જાણે કાલકાથાય તા હિન્દી કહેવત મુમ્ કક્ષની પાછળ લાડી લઈને' નીકળ્યા છે! આ વખતે પુર'દર નામના પુરાહિત આવે છે, ને કહે છે કે કાર્તિકસ્વામીના મયૂર આ ક્ષુદ્ર કીડાઓને ખાઈ જશે અને રાજાને સૂચવે છે આ રાગને બહાર જવા ન દેશ. ’
k
જેમ તેમ ખેલતા કાલાચાર્યને કાપાલિશના કાપમાંથી બચાવવા ઉદ્ગારચિત્ત ગભિલ શા પોતાના ભવનમાં આમ કાલક, સુનદ્દા અને અકુલને ત્રણ જુદા જુદા ઓરડામાં કેદાર છે. અને લેખક મહાશયને પ્રેમ-ચર્ચાનું મેદાન મળી જાય છે. એમનું કલ્પનાસતાન શ્રાવિકા સુનંદા રાજા પર લટું તે છે તે પ્રેમની મારામાર ચાલે છે. ( અજ્ઞાનપ્રેક્ષકા ફિદા થઈ તાલીઓ પર તાલીઓ બજાવે તેવું દસ્ય છે; ફકત ઈતિહાસ પોતાનું ખૂન નિહાળ નિશ્ચેષ્ટ પાડ્યો છે. ) આ પછી આય કાલક ને બકુલ નાચે છે, તે સુના ઉજ્જૈનમાં રહી રાજા સાથે પ્રેમના ગલહાર ગૂંથે છે. લયયા-મજનૂની નવી આવૃત્તિ વર્માજીએ પી કરી છે.
અમને લાગે છે કે વર્ષોંજીની આધી વાર્તા પાઠક પાસે રજા કરી, આગળની પાતાની મેળે સમજી લેવા કહેવું એ જ યિત છે, કારણ કે આવી મે–િમાથા વગરની, પેલ કલ્પિત અને નર્યાં સ્વચ્છ ંદવિહાર કરતી દ્વેષપૂર્ણે ધટનાઓને રજૂ કરતાં પણ સહદય અભ્યાસીને દુઃખ થાય છે. ધર્માંના સામાન્ય અભ્યાસો પણ રજા ન કરી શકે તેવી, ભગમ ખગામ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમયૂરની આચના વાર્તા તેમણે રજૂ કરી છે. જ્યાં ત્યાં બૌદ્ધ અને જૈન ધર્મ પર તે તેઓ ઊખડી જ પાયા છે. એની અહિંસાને જેટલી લંકાય તેટલી જાડી છે, જે ઐતિહાસિક યુગ માટે અને રાજા વિક્રમ માટે ભારે મતભેદ છે, જે વખતની સ્થિતિ માટે મોટે વિવાદ છે, એ બધું વર્માજીએ પોતાની મનપસંદ રીતે નક્કી કરી નાખ્યું છે, જેની સામાન્ય ચર્ચા અમે આગળ કરવાના છીએ. જો કે અમારા આ લેખનો એ ઉદ્દેશ તો નથી જ, અમને અફસ તે એ થાય છે, કે ઝાંસી રાણી લક્ષ્મીબાઈક જેવી આર્ય રમણીઓનાં વિશુદ્ધ ચરિત્રને પિતાની આજસ્તી કલમનું તેજ આપી વધુ તેજસ્વી ચિત્રણ કરનાર શ્રી. વર્માજી અહીં કેમ ઠોકર ખાઈ ગયા ! વિચાર કરતાં સંપ્રદાય"ને જ પ્રતાપ જણાઈ આવે છે. જે તેમણે પિતાની પ્રિય વ્યકિતઓના, ધર્મનાં કે પ્રદેશનાં વખાણ કરી સંતોષ માન્યો હેત તો અમારે તે વિષે કંઈ કહેવાનું નહોતું. પણ જયારે અન્ય ધર્મ, સંપ્રદાય ને વીર વ્યક્તિઓની હીનમાં હીન પ્રકારે નિંદા કરી ત્યારે અમારે આ લેખિની ચલાવવી પડી છે.
કેટલીક સંદિગ્ધ ઘટનાઓ આર્ય કાલક વિષે જ જયારે ચર્ચા ચાલી છે, ત્યારે એક સંદિગ્ધ બાબતને ખુલાસે અહીં કરી દે યોગ્ય થશે, આય કાલાક વિષે એવો આક્ષેપ કરવામાં આવે છે, કે શકેને તેઓ સર્વપ્રથમ ભારતમાં લાગ્યા. પણ ઈતિહાસને જરા ધ્યાનથી અવલોકનારને તરત જણાઈ આવશે કે એ વાત આખી જાતિપૂર્ણ છે. એ કાળે આર્યજાતિમાં અનેક જતિઓનું મિશ્રણ થઈ રહ્યું હતું, તે રાજા ચંદ્રગુપ્ત મૌર્ય તથા તેના પ્રધાન મહર્ષિ ચાણકય જેવાએ પણ ગમે તે જાતની બીને પેટે આર્યપુરુષથી પેદા થયેલ સંતાનને આય લેખવાની ને “ આય હોય તે દાસ ન બને' તેવી આશાઓ કાઢી હતી.
મૌર્ય સામ્રાજ્યને અસ્ત અને સાતવાહન રાજાઓના ઉદયકાળ વચ્ચેને એ કાળ ભારે ઉથલપાથલને હતા. ગણતંત્ર શિથિલ બન્યાં હતાં. રાજાઓ ઊભા થતા તે અસ્ત થતા. રાજ હત્યાઓ ચાલ્યા કરતી. અન્તિમ મૌય સમ્રાટની હત્યા એના જ સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે કરી અને એ જ શૃંગ વંશને એના કાણા નામના બાહાણ અમાત્યે ખતમ કર્યો. ધમની કલ્પના બધા પાસે હતી. રાષ્ટ્રની વ્યાખ્યા અતિ સંકુચિત હતી, જેથી એક પ્રાંતવા બીજા પ્રાંત પર આફત આવે ત્યારે નિરાતે લહેર કરતે યા તે એના શત્રુને મદદ કરતા. આ માટે કેટલીક ઈતિહાસપ્રસિદ્ધ હકીકતો અમારા કથનને વિશેષ સ્પષ્ટ બનાવવા માટે નીચે આપવામાં આવે છે.
અનાર્યોના દેવતા શિવ (૧) આયલેકેએ પ્રારંભથી અનાને પિતાનામાં ભેળવવા પ્રયત્ન કર્યો હતે. રામાયણ કાળથી આર્ય અનાના એકીકરણને પ્રયત્ન ચાલુ હતો. વર્માજી કેમ ભૂલે છે, કે શિવ પહેલાં અનાના દેવતા હતા ને પાછળથી આર્ય-અનાર્ય એકીકરણ વખતે દ્ર તરીકે તેમને વૈદિકધર્મમાં સ્થાન મળ્યું. આ પછી પણ એક સમન્વય પ્રસંગે વૈદિક અવતારોમાં જેના ભ. રાષભદેવ ને બૌદ્ધોના ભ. મુહને ૨૪ અવતારોમાં સ્થાન મળ્યું. વૈદિક ધર્મ,
• એકાદ દશકા પહેલાં એક ગેરા અંગ્રેજે સી રાણી લક્ષ્મીબાઈ વિષે ગ્રંથ લખતાં શ્રી, વર્માજીની જેમ જ ગાણું ખાધું હતું. એ ધોળા દેવે આ કાળા લેકની રાણીનો એક અંગ્રેજ જનરલ તરફ ઉપ પ્રણય બતાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેને વિષે ભારે વાદ જ હોય. આ વાતની વર્માજીને અમે યાદ આપીએ છીએ,
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮] શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ બૌદ્ધ ધર્મ ને જૈન ધર્મનો પ્રચાર પરદેશમાં ખૂબ હતા, એમ પુરાણ સંશોધકે માને છે. જે કાળની આ કથા છે એ કાળે યૂનાની રાજાઓ બૌદ્ધધમી હતા. શકે જેન ને બૌદ્ધધમી હતા. વેર, યુદ્ધ ને કાપાકાપીથી થાકેલા પ્રખર પ્રતાપી અશોકના વખતમાં જેમ બૌદ્ધ ધર્મ રાજધર્મ બન્યો, તેમ પ્રતાપી સમ્રાટ અશોક-પૌત્ર સંપ્રતિના વખતમાં જૈનધર્મ ખૂબ પ્રસર્યો. યુદ્ધોથીને વેરભાવથી ત્રસ્ત ક્ષત્રિયોમાં જૈનેની ને બૌદ્ધોની અવેરને અહિંસાની ફિલસૂફીએ ભારે આદર મેળવ્યો હતે. સિકંદરની જેમ યુનાની રાજા રિમેક (DEMETRIES)ને હરાવનાર રાજ ખારવેલ પણ ન હતું. ને એણે શૌર્યભરી રીતે જૈન ધર્મનો પ્રચાર કર્યો,(જુઓ શ્રી. કાશીપ્રસાદ જયસ્વાલ કૃત; ભુવનેશ્વરની હાથીગુફાને રાજા ખારવેલને લેખ). આ રીતે શંગ દરબારમાં આવેલો યુનાની દૂત હેલીઉદર વિષ્ણુપૂજક હતા. એટલે સિકંદરના આગમને જેમ ભારતને માગ ખુલ્લે કર્યો, તેમ એ વેળાના સમાજ પર પણ તેણે ભારે અસર કરી. સિકંદરની ચડાઈ પછી તરત જ યુનાની, ઈરાની ને ભારતીય જાતિઓ એકત્ર થવા લાગી, ને એકમેકના સંબધથી બંધાતી ચાલી.
આ કાલકની પહેલાં પણ શક હિંદમાં હતા (૨) શેક લેકે કે જેઓને લાવ્યાનું તહેામત આય કાલકના મસ્તક પર મઢવામાં આવે છે તેઓ ઈ. સ. પૂર્વે સો વર્ષથી હિંદમાં આવી રહ્યા હતા, ને વાર્તાકાળના સમયે તે તેઓ આર્ય બની ચૂકયા હતા,તેમજ જેન તથા બૌદ્ધ તથા વૈદિક તત્વજ્ઞાનથી રંગાઈ ગયા હતા. (જુઓ, ‘તિહાસ ઘરા’ સે. વયવં વિદ્યારા, સંવાદ કરાર ડાયરા પૃ. ૧૧૧) તેઓને પડખે પિક ને તુખાર જાતિઓ પણ રહેતી હતી. સહુ પ્રથમ હિંદ પર આવનાર હણ, શક, ઋષિક વગેરે પ્રારંભમાં જંગલી જાતિઓ હતી. દૂરના દેશોમાં લુંટફાટ કર્યા કરતી, પણ તેમના પર દબાણ થતાં તેઓ હિંદ તરફ વળ્યા. જ્યારે આકાલક શક લોકે પાસે ગયા ત્યારે તેઓ હિંદના આજના સિંધ (પ્રાચીન નામ શકદીપ) પ્રાન્તમાં આવીને કથારના વસી ગયા હતા. ને ધર્મથી આર્ય, બૌદ્ધ અને જૈન બન્યા હતા. અલબત્ત, સંગ્રામમાં તેઓ ભારે ઝનૂની હતા. શક રાજ નહપાન ને ઉષવદાત ભારે ઉજ્જૈનમાં આવી રાજ બન્યા ત્યારે તેઓએ જૈન ધર્મનાં કાર્યો કરવા ઉપરાંત નાસિક જુનેરમાં બુદ્ધ ગુફાઓ સ્થાપી ને બ્રાહ્મણને યજ્ઞો માટે પુષ્કળ દાન દીધું (જુઓ; ઉત તિરાણ કરાર (પૃ. ૧૧૩.) ઈતિહાસને પાને સમ્રાટુ સમુદ્રગુપ્ત તથા વાસિહઠીપુત્ર શાતકણુના અંતપુરમ સપરિસ્થાને કદમ્બવંશની શકરાણીઓ હોવાના ઉલ્લેખો નોંધાયા નજરે પડે છે. (જુઓઃ ભારતીય ઇતિહાસ કી રૂપરેખા પૃ૦ ૮૫૮)
- રાષ્ટ્ર વિષેની એ કાળની કલ્પના (૩) રાષ્ટ્ર વિષેની આપણી આજે જે એક ને અખંડ કલ્પના છે, તે એ વખતે નહતી, એમ લાગે છે. જે રાજા જેટલી ભૂમિ પર અધિકાર રાખે છે તેનું રાષ્ટ્ર. અને ને આમ ન હોય તે સિકંદરની સામે લડનાર શશિગુપ્ત રાજા હારીને પાછો એના જ સિન્યમાં જોડાઈ હિંદને જીતવામાં મદદ ન કરત. તક્ષશિલાને રાજા આણિ પણ તેનાથી ડરીને મદદ ન કરત. ને અભિને દેશદ્રોહી કહેનાર રાજા પોરસ પણ આખરે સિકંદરની સેનામાં ઉચ્ચાધિકારીની પદવી ન સ્વીકારત. જુઓ (તિહાસ ના પૃ. ૮૪) અરે ખુદ પિતાના રાજ પ્રત્યે પ્રજાને એ વેળા ઉદાસીનતા હશે; નહિ તે જે સિકંદર ચાર વર્ષમાં
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧]
હ'સમયૂરની આલોચના
[ ૨૩૯
આખા ઈરાનને જીતી શકયા, એ જ ઈરાનના ૯૬ સામતા ઉજૈની, મથુરા ને પજામ જેવા દેરોને જોતજોતામાં વીખીપીખી ન નાખત! એ વખતના લાકા ધર્મપ્રાણ હતા
(૪) એ વખતના લોકેા ધર્મ પ્રાણુ હતા; દેશપ્રાણું નહિ. પરમ વૈષ્ણુવભક્ત તરીકે પ્રખ્યાત વિભીષણુ આય પ્રજામાં રામાયણ કાળથી પૂજાય છે. તેણે ખ'દ્રો, કુળદ્રોહ ને દેશદ્રોહ ત્રણે કર્યાં હતા, છતાં ‘મહાત્મા' કહેવાય છે, કારણ કે એ બધુ અધમના;ઉચ્છેદ માટે જ હતુ. ધરક્ષણુ 'એ જ માર્યાંનું 'બ્યુ હતુ. એટલે રાજાએ કાઈ ધનુ' અપમાન ન કરતા, એ વખતે દેશરક્ષા કરતાં ધર્મરક્ષા મહત્ત્વની મનાતી. પણ રાજા ગુદ શિક્ષની જેમ કાઈ ધર્મનું' અપમાન કરવાની હઉંમત કરતું, તેા રાજનૈતિક જીવનમાં ભારે વાવટાળ જાગતેા. રાજાએ તે રાજકુમારી રાજપાટ આસાનથી ખેાડી શકતા, પણુ ધમ માટે તેઓ ભારે આગ્રહ ધરાવતા.
(૫) આય" કાલાના સમય ગણતંત્ર (પ્રજાસત્તાક) વિરુદ્ધ રાજાશાહીના હતા. આય કોલક ગણુત ́ત્રના રાજકુમાર હતા, ગભિય નિ રાજશાહીના નમૂના હતા.
( ૬ ) સુપ્રસિદ્ધ માલવણું (જેને વાર્તા સમયના રાજા મજિલ્લ હતા) પ્રજાસત્તાક જાતિ હતી. એણે જ એક વખત સિકંદરને ભાગવું ભારે કર્યું હતુ. આ માનવગણું ક્રાઇ કાળે નબળું પાડ્યું તે પરંજાબથી ખસીને ચંબુલ તરફ આવ્યું. આ કમજોરીના સમય દરમિયાન ગભિલે કુબજો કર્યો. માલવગણુને રાજા પસ નહોતા. એ રાજાના નાશ રવાના ષ્મા કાલગ્ન નિમિત્ત બન્યા. એમણે શંકાની મદદથી એને નાશ કર્યાં, ને એ શકાને ટૂંક સમયમાં ખત્મ કરીને માલવ યાદ્દાઓએ પાતાની મુકિતની માદગીરીમાં વિક્રમ સંવત ચલાવ્યા. (કેટલીક જૈન કથા કહે છે, કે શાને લાવનાર આય કાલકે જ ટૂંક સમયમાં ઉજજૈનની ગાદી પરથી શંકાને હઠાવી ત્યાં પેાતાના સંસારી ભાણેજને લાવ્યા.) પણ એ · વિવાદગ્રસ્ત વિક્રમાદિત્ય'ની ચર્ચામાં પડવાનું આ સ્થાન નથી અને તેમ કરવાની અમારી છિા પશુ નથી. આાય કાલક આ રાજકાન્તિ પછી સાંખા વખત જીવ્યા, તે આય રાજાઓના આદરને પાત્ર રહ્યા.
એક વધુ કલકલ્પના
( ७ ) " शकों की विजय के परिणाम को अपनी आंखों देखकर कालकाचार्य से फिर उज्जैन में न रहा गया और वह दक्षिण-पश्चिम में धर्म-प्रचार के लिये चला गया।
શ્રી. કાકાચાય શક–વિજય પછી પણ ત્યાં રહ્યા છે, તે શક પરાજયના અને પુનઃ માલગણુતંત્રના સાક્ષી બન્યા છે, એમ ઇતિહાસ કહે છે. · પ્રભાવકરત 'ના કર્તા કહે છે, કે તેઓ રાજાથી શ્રાદર સન્માન મેળવતા રહ્યા, એ ઉલ્લેખ પર શ્રી. વજી લક્ષ દે. અલબત્ત, નિવૃત્તિમા↑ જૈન સાધુ તરીકે આ રાજકીય પરિવર્તન પછી-પેાતાના સાધુ ાચારાની ક્ષતિ માટે તેઓએ આલેચન કર્યું" હાય તે સ્વાભાવિક વાત છે.
વર્માજીનુ" વારવાર અલાતુ વિધાન
(૮) એ વખતનુ આછું ચિત્ર શ્રીયુત વર્માજીના શબ્દોમાં જ આપીએ છીએ. તેમાં તેઓએ શક કૂણાને ખેલાવનાર તરીકે બૌદ્ધોને પકડી આપ્યા છે. રૈના વળી ત્યાં તેમની કૃપાને પાત્ર બન્યા છે. આ વાત તેમના જ શબ્દમાં પરિચય પૃ. ૬માંથી વાંચીએ:
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ "सिकन्दर के चले जाने के उपरान्त मौर्यों के शासनकाल में भारत को, बहुत समय तक, शान्ति-सुख मिलता रहा। मौर्यों की सत्ता के क्षीण हो जाने के काल में शकों, हूणों इत्यादि ने उत्तर-पश्चिम से विी दल की भांति आक्रमण लिये और उन्होंने भारतीय संस्कृति को झकझोर डाला। मीर्योके उत्तराधिकारी शुङ्गों ने, मध्यदेशके यवनों और उत्तर में भाये हुये शक-हूणों का दमन करने के उपाय किये, परन्तु इन आक्रमणकारियों का प्रवाह थोडा ही अवरुद्ध हो पाया। धार्मिक विवादों से उत्पन्न कलहों ने समाज को बहुत अस्त व्यस्त और निर्बल कर दिया था। अनेक भारतीय बौद्ध, शक-हूणों को आक्रमण के लिये निमन्त्रण देते रहते थे। कुछ कारण मी या। एक शुङ्ग राजा ने सांची के कुछ बौद्ध स्तूपों को तुडवा दिया था! विदेशी बौद्धों ने शव और वैष्णव मन्दिरों को भम किया था!! शकों और हूणों के धर्म का यह हाल था कि जहां जाते वहीं के धर्म के बाहरी रंगरूप में रंग जाते, परन्तु बर्बरता उनकी अक्षुण्ण रहती थी। उनके सिकों पर यूनानी, ईरानी, बौद्ध, शैव और वैष्णव मतों की खिचडी अंकित है! एक और कोई यूनानी રેવતા ફૂલી શૌર જો ભારતીય!”
- “સિકંદરના ગયા પછી મૌના શાસન કાલમાં ભારતને ઘણી વખત સુધી, સુખ - શાંતિ મળતી રહી. મોપેની સત્તા ક્ષીણ થઈ તે દરમ્યાનના સમયમાં શક-દૂણ વગેરેએ ઉત્તર-પશ્ચિમમાંથી તીન ટાળીની જેમ ધસારો કર્યો ને ભારતીય સંસ્કૃતિને ઠેલાયમાન કરી નાખી. મૌર્યના ઉત્તરાધિકારી શુંગાએ મધ્ય દેશના યવને અને ઉત્તરમાં આવેલા શકના દમને માટે ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ આ આક્રમણકારીઓને પ્રવાહ સામાન્ય જ રાકી સકાય.
“મિક વિવાથી પેદા થયેલ કલહે સમાજને બહુ અસ્ત-ન્ય ને નિર્બળ કરી નાખ્યા હતા. અનેક ભારતીય બદ્ધો, શક- હૂણેને આક્રમણ માટે આમંત્રણ દેતા હતા. તેનાં કંઈ કારણ પણ હતાં.એક શું રાજાએ સચીના કેટલાક બૌદ્ધ સ્તૂપને તેડી નંખાવ્યા હતા. વિદેશી બૌદ્ધોએ શૈવ અને વૈષ્ણવ મંદિરને તોડયાં હતાં.શક અને દૂણોના ધર્મની એ હાલત હતી કે તેઓ ત્યાં જતા ત્યાંના ધર્મના બાવા રૂપરંગમાં રંગાઈ જતા, છતાં એમની બર્બરતા અક્ષણ રહેતી. તેમના સિક્કા પર યૂનાની, ઈરાની, બૌદ્ધ, શિવ, અને વૈષ્ણવ મતોની ખીચડી અંકિત રહેતી. એક તરફ કોઈ યુનાની દેવતા તે બીજી તરફ કોઈ ભારતીય.”
શ્રીયુત વર્માજીની ઉપર આપેલી પંક્તિઓમાંથી પણ વાચક, ઈતિહાસ તારવી શકે છે. અલબત્ત, જે શક કે પ્રભુ માત્ર શૈવ ધમીજ હેત તો તેઓ વર્માજીના કેપના આટલા ભેગન થાત પશુ તેઓ તે શિવ ધર્મ ઉપરાંત ભારતના અન્ય ધર્મોને પણ માનતા, ઉદારતાથી એમનાં પવિત્ર દેવ દેવીઓને પિતાના સિક્કાઓમાં સ્થાન આપતા આ વાતો વર્માજીને ગમતી નથી. તેઓ તેને “ખીચડી' કહી તિરસ્કારથી જુએ છે. અંગ્રેજ સરકાર પોતાના સિક્કા ઉપર એક તરફ મહાત્મા ગાંધીજી, સુભાષબાબુની કે અશેકચાકની છબી અંકિત કરત, ને બીજી તરફ પિતાના રાજાની તો તે માન પ્રશંસાને પાગ્ય થાત કે અયોગ્ય ! ૫ણ શ્રી વર્માજીની દષ્ટિ પહેલેથી વિકૃત છે, એટલે વિકૃત દષ્ટિને યોગ્ય સૃષ્ટિ તેમણે સરજી છે.
આ રીતે જે કલ્પનાપૂર્ણ લારી તલવારથી જૈન અને બૌદ્ધ ધર્મની, જૈન સંસ્કૃતિની, ૧ આ ગે સ્વામીહત્યાકારા ઉત્તરાધિકારી બન્યા હતા એ યાદ રાખવા જેવું છે.
૨ આના મૂળમાં કદાચ બૌદ્ધધમી મૌર્ય રાજાની હત્યા વૈષ્ણવ વાજાએ કરેલી કમ કારણભૂત ન હાયા એ વિચારવા જેવું છે.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૧] હસમયૂરની આલોચના
[ ૨૪૧ ને જેને સંમાન્ય વીરાની ગૌરવગરિમાની હત્યા કરવાનું તેમણે પ્રયાસ કર્યો છે, એ જ તલવાર તેમના પિતાના ઈષ્ટજન ને ઈષ્ટદેવ માટે પણ વપરાય તેમ છે. પણ એથી “બીએ બી. વાળો ન્યાય થાય” તેમ હોવાથી અમે એ જતું કરીએ છીએ. અમે તે માનીએ છીએ કે શૈવ કે વૈષ્ણવ સંસ્કૃતિ જ માત્ર આય કે ભારતીય સંસ્કૃતિ નથી, પણ બ્રાહ્મણ, જેન ને બદ્ધ સંસ્કૃતિની પવિત્ર ત્રિવેણીમાં જ ભારતીય સંસ્કૃતિનું મધુ છુપાયેલું છે.
બેતુકી વાતોથી ભરેલું આખું પુસ્તક આ આખું પુસ્તક આવી બેતુકી વાતોથી ભરેલું છે, ને લેખકે તેમાં પોતાના હૃદયનું ઝેર પાને પાને ઠાલવેલું છે. એમણે ઈતિહાસની તે એવી મટ્ટી પલિત કરી છે, કે આપણા આવા સાહિત્યકાર માટે શરમથી માથું નીચું ઢળી જાય છે. આજના બિનસાંપ્રદાયિક જમાનામાં જાતી વિભાજન નીતિના પ્રચારથી કે પૂર્વગ્રહ ને આભડછેટના રોદણું રડવાથી લેખક શું હાંસલ કરવા માગે છે ? તેઓ પોતાની પ્રસ્તાવનામાં કહે છે, કે “ધાર્મિક વિવાદથી પેદા થયેલ કલહે સમાજને બહુ અસ્ત-વ્યસ્ત ને નિર્બળ કરી નાખ્યો હતો.” (જુઓ પૃ. ૬) વર્માજી આ નવે વિવાદ પેદા કરી નવું શું સાધવા માગે છે ? તેઓ પિતે કઈ શતાબ્દીમાં જીવવા જનતાને લઈ જવા માગે છે?
ભૂમિકાલેખક ડૉ. અમરનાથ ઝાનું આ વિકૃત કૃતિને સમર્થન
આ પુસ્તક વિષે આટલું લખ્યા પછી, આ પુસ્તકને પિતાની ભૂમિકાથી વિભૂષિત કરનાર કાશી વિશ્વવિદ્યાલયના વાઈસ ચાન્સલેર માનનીય ડો. શ્રી. અમરનાથ ઝા વિષે બે શબ્દ કહેવાના પ્રાપ્ત થાય છે. એ સુવિદિત વાત છે, કે આજકાલ કેટલીકવાર આપણા વિઠાને પુસ્તકનું મુખ જેવા કરતાં માત્ર લેખકનું મુખ જોઈને જ સારી-બેટી પ્રસ્તાવના લખી આપે છે. જે એમ ન હેત તે છે. શ્રી અમરનાથ ઝા જેવા વિખ્યાત વિદ્વાને આવી અગામ બગામે રીતે લખાયેલી, કેવળ સાંપ્રદાયિક દ્વેષને વધારનારી કે વ્યકત કરનારી અને ઇતિહાસના ખૂન ઉપર જ રચાયેલી આ કૃતિને તેમણે પિતાની સંમતિની મહેર ન મારી હેત, અને લેખકને પ્રેમચંદ્રજી કે પ્રસાદજી કરતાં પણ વધુ શ્રેષ્ઠ બતાવ્યા ન હતા. વર્માછની સાહિત્યસેવા પરત્વે જનતામાં માનની લાગણું હેય ને વિદ્વાનને તે માટે આદર હેય તેની ના નથી. અમે પણ સાહિત્યકારના આવા આદરના સહભાગી બનીએ છીએ. છતાં એ માન એવું ન હોવું જોઈએ કે ખુદ લેખકનું જ અપમાન કરે. ભારતીય ઇતિહાસની ઝલક એટલે પરદેશની રીતે સતી સાધ્વી સ્ત્રીઓને પ્રણયલીલી રમતી બતાવવી તે માનનીય ઝા સાહેબ જરૂર ખુલાસો કરે, કારણ કે આ જમાનો બિનસાંપ્રદાયિક છે, ને એમાં કોઈ ધર્મને ગલીચ રીતે ઉતારી પાડવાનો કોઈ ધર્મવાળાને હક નથી.
આધુનિક યુગ માટે તદ્દન નિરર્થક કલેશકર આ કૃતિના ભાષા–ભાવ વિષે ભારોભાર વખાણ કરતા છે. ઝા. કહે છે, કે જે આ નાટક કુશલ પાત્રો દ્વારા ભજવાશે તો પ્રેક્ષકોને ભારતના ભૂતકાળની એક અપૂર્વ ઝળક જોવા મળશે.'
અમને લાગે છે, કે ભારતના ભૂતકાળની ઝલક એટલે શૈવધર્મની મહત્તા ને જૈન તથા બૌદ્ધ ધર્મની નિંદા એમજ બનારસ વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ માનતા હશે. ભારતીય ઈતિહાસની ઝલક એટલે પરદેશની રીતે સતી સાધ્વી સ્ત્રીઓને પ્રણયલીલા રમતી બતાવવી તે માનનીય ઝા સાહેબ જરૂર ખુલાસો કરે, કારણ કે આ જમાન બિનસાંપ્ર
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેને સત્ય પ્રકાશ દાયિકતાનો છે, ને એમાં કોઈ ધર્મને મલીચ રીતે ઉતારી પાડવાને કોઈ ધર્મવાળાને હક નથી.
વિદ્વાન ભૂમિકાલેખકે ગ્રંથ પૂરે વાંચ્યો નથી? અમે તે એમ માનવા પ્રેરાઈએ છીએ, કે-છે. અમરનાથ ઝાએ આ ગ્રંથ વાએ જ નથી. તેઓ એક જગ્યાએ લખે છે, કે ઇતિહાસ વાતો વહેવા લાવો પિયal નહીં !' તે ઈતિહાસપ્રસિદ્ધ એક સતી સ્ત્રીને મહી ને નિર્બળ બી બતાવવી એમાં વિદ્વાન મહાશય ઈતિહાસની ક્ષતિ નથી માનતા? આવા ઇતિહાસની વિકૃતિથી ભરેલા ગ્રંથને અંજલિ આપતાં વળી તેઓશ્રી લખે છે.
"केवल ऐतिहासिक दृष्टिसे देखा जाय तो भी नाटक आदरका पात्र है।"
માનનીય વિદ્વાનની કેવી રીતે ટીકા કરવી તે પણ સમજાતું નથી. છેવટે અમે વિદ્વાન ભૂમિકાલેખક મહાશયનાં ઉપસંહારનાં વાકયો વાચકેની સમક્ષ રજૂ કરીએ છીએ.
"मेरी सम्मति में ऐसी उत्तम पुस्तक यदि विद्यार्थियों को पढने को मिले, तो मनोरञ्जन के साथ साथ उनको भारतीय संस्कृति से भी परिचय होगा और उनको अच्छा उपदेश मिलेगा।"
“મારી સંમતિમાં આવી ઉત્તમ પુસ્તક જે વિદ્યાથીઓને વાંચવા મળે તે મનોરંજનની સાથે સાથે તેમનો ભારતીય સંસ્કૃતિઓ સાથે પરિચય થશે અને તેઓનો સાર ઉપદેશ મળશે.” (ભૂમિકા, પૃ. ૨)
અમને તે એમ કહેતાં પણ સકાચ નથી થતો કે શ્રી અમરનાથ ઝા ઈતિહાસની સાક્ષીએ આ નાટકનું અવલોકન કરે તે આજે પણ તેમને એ માટે ખેદ થયા વગર નહીં રહે. જરૂર છે માત્ર તટસ્થરીતે પુસ્તકનું અવલેકને કરવાની ને કુરસદ મેળવવાની. ભારતીય સંસ્કૃતિ એટલે શું શૈવ સંસ્કૃતિ માત્ર અને એને ઉપદેશ એટલે શું? આઝાદહિંદના વિદ્યાર્થીઓને શું છે. અમરનાથ ઝા જૂના ધાર્મિક કલેશકર વિવાદના કાદવમાં હજીય રચ્યાપચ્યા રાખવા માગે છે? અમે તેનો જવાબ માગીએ છીએ,
પ્રાંતને માનનીય કેળવણી–પ્રધાન પણુ લક્ષ આપે અમે મધ્ય પ્રાંતની સરકાર અને માનનીય શિક્ષામંત્રીનું પણ ધ્યાન આ તરફ ખેંચવા માગીએ છીએ, અને કહેવા માગીએ છીએ કે આઝાદ હિંદમાં હવે આવાં અનિષ્ટકારી પુસ્તકનો નાશ ન થયા તે ન જાણે ભારત ફરીથી સાંપ્રદાયિક ષમાં કપાં જઈને ઊભું રહેશે ને એના ઈતિહાસમાં ન જાણે કેવી વિકૃતિ આવી જશે.
પ્રાન્ત અમે માનીએ છીએ કે વર્માજીએ ભલે ગમે તેટલી સાહિત્યસેવા કરી હોય પણ આ કૃતિના નિર્માણથી તેમણે દૂધથી ભરેલા ઘામાં વિષનું સિંચન કર્યું છે, તેમણે સત્યરૂપી ઈશ્વરન, આર્યસંસ્કૃતિને અને જેનસમાજનો કોલ કર્યો છે. શું આ દ્રોહને એ પ્રાયશ્ચિત્ત કરી વર્માજી પિતાની સુજનતાની સાબિતી આપશે ?
આઝાદ ભારતના નવ સાહિત્ય-નિર્માતાઓ કઈ દિશા તરફ જઈ રહ્યા છે, એ કંઈ સમજાતું નથી. હમણું જ સમાચાર મળે છે, કે પ્રયાગના “છાત્રહિતકારી પુસ્તકમાયા, દારાગંજ' તરફથી “બદ્ધ કહાનિયાં' નામનું પુસ્તક પ્રગટ થયું છે, તેના લેખક બચિતહદય' નામક ઉપનામધારી છે. તેમણે ભ. મહાવીર ને જૈન સાધુઓનું વિકૃત ચિત્ર આપી, ઠેર ઠેર ગાલીપ્રદાન કર્યું છે. આ જાતના નવાં કલેશકારક પુસ્તકે પ્રગટ કરી દેશનું શું ભલું કરવાનું છે, તે તે તેના લેખકે જાણે. પણ આપણે કેળવણું ખાતાના અધિકારીઓને નમ્ર સૂચના છે, કે કૃપા કરીને આવા સાહિત્યને ભારતની આવતી કાલની આશા સમાન વિદ્યાથીઓના અભ્યાસક્રમમાં ભૂલથી પણ સમાવેશ ન કરશો.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતીકાર ને પ્રત્યુત્તર “કેટલીક મિથ્યા કલ્પનાઓ.” લેખક : પૂજ્ય મુનિરાજ શ્રીન્યાયવિજયજી (ત્રિપુટી) આજકાલ કેટલાક નવયુવાન ઉત્સાહી લેખકે લખવાની શરૂઆત કરતાં આપણા પ્રાચીન પૂજ્ય પુરુષોના જીવન પ્રસંગે આલેખે છે અને એમાં ક૯પનાના રંગે ચિતરી જીવનપ્રસંગોને વિચિત્ર કરી મૂકે છે. સેલંકી યુગની કીર્તિકથાના હેઠળ રજુ કરાયેલી કથા કેવી વિકૃત છે તે હું જેન' પત્રના પહેલાંના અંકમાં રજુ કરી ગયો છું. ત્યાં એવી જ બીજી વિકૃત કથાને પ્રસંગ આપું છું. સુજ્ઞ વાચકે આ વાંચીને લેખકનું કેટલું અજ્ઞાન છે તે સહેજે સમજી શકશે.
પટણથી પ્રકાશિત થતા “પ્રદીપ” ના રોટરી-વિશેષમાં શ્રીયુત “રમણ નામના લેખકે “મહાવીરકે અન્તિમ શબ્દ ” નામક એકાંકી નાટિકા રજુ કરી છે. લેખકે શરૂઆતમાં લખ્યું છે કે –
"वैशाली के लिच्छवीवंशीय राजाके पुत्र वर्द्धमान बचपनसे विरक्त होते हुए भी विवाह के बाद एक पुत्री का जन्म दे तीस वर्षकी अवस्थामें गृह त्यागकर श्री पार्धनाथजीके शिष्य हो गये और बारह वर्षों की तपस्याके बाद महावीर जिन कहलाए। ८० वर्षकी उमरमें पटना के पास 'पावा' नामक स्थानमें उनकी मृत्यु हुई। मृत्युके समय उन्होंने जैनधर्मके प्रधान उपदेशोंकी पुनरावृत्ति भी की।" ।
વાચકે સમજી શકશે કે “પાર્શ્વનાથજીકે શિષ્ય હે મચે આ વાત જ તદ્દન અસત્ય છે. એક સામાન્ય જૈન પણ જાણે છે કે તીર્થકરને તીર્થંકરના ભાવમાં કાઈનું શિષ્યત્વ હેતું જ નથી. મહાવ્રત ઉચ્ચારતી વખતે “કરેમિ ભંતે' મનું ભંતે બોલતા નથી.
૮૦ વર્ષની ઉમરમેં પણ તદન બટું વિધાન છે. તેઓશ્રીનું આયુષ્ય ૭ર વનું જ છે. લેખક મહાશયે “મહાવીરચરિત્ર' વાંચ્યું હોત તો આવી ભૂલ ન થાત.
આગળ ઉપર કાપનિક સંવાદો રજુ કર્યા છે. પિતા, મંત્રી વગેરેના સંવાદો તદ્દન કલ્પિત જ છે. પછી ચિત્રા દાસીઓ અને યુવરાની સાથેના સંવાદો પણ કપિત જ છે. પણ અન્તિમ દશ્યમાં લેખકે કલ્પનાના ગળા જ ગબડાવ્યે રાખ્યા છે.
" आसपास अनेक जैनभिक्षु मौजुद है जो उपचारमें लगे हुए हैं। कह दिनोंसे अवस्था अत्यन्त चिन्ताजनक है। अत्यन्त क्षीण रुग्ण अवाजमें थकावट लिये हुए है।"
લેખકની આ ક૯૫ના તદ્દન અવાસ્તવિક અને સત્યથી વેગળી છે. ભગવાન શ્રી મહાવીર દેવ તો અન્તિમ અવસ્થામાં સેલ પહેરની અખંડ દેશના–ધમ દેશના દેતા દેતા જ નિર્વાણ પામ્યા છે. નથી શરીરમાં વ્યાધિ, નથી અવાજમાં ખામી કે નથી થકાવટ, તેમાં તેમને ઉપચારની જરૂર કે સેવાની જરૂર પડી નથી. અતિમ સમયે નથી રાખી શયા કે બીજું કાંઈ સાધન. એમને તો અતિમ સમયે ચોવિહાર છઠ છે–એ––ઉપવાસ કર્યા છે અને સેલ પહોર અખંડ દેશના દેતા જ નિર્વાણ પામ્યા છે. હજી લેખક કલ્પનાના તરગે ચાતા લખે છે.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪]. શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ માવો–પાની, પાની ! મિત્રો! શિષ્ય- અમી છાયા ફેવતા !! महावीर-हां, शीघ्र लाना, मुक्त होनेमें अधिक देर नहीं है।
શું લેખક કલ્પનાનાં મોજાં ઉછાળી રહ્યો છે. ભગવાન મહાવીર સ્વામી તે આ વદિ (હિન્દી કાર્તિક વદિ) ૧૪ના ચૌવિહાર –બે ઉપવાસ કરીને અમાસની પાછલી રાત્રે નિર્વાણ પામ્યા છે. પછી પાણીની જરૂર કર્યાથી હેય, શ્રદ્ધાળુ જેને પણ રાત્રિના ભોજન અને પાણીને ત્યાગ કરે છે. સાધુઓને તે અવશ્ય ચૌવિહાર જ હોય છે. પછી તીર્થકર ભગવંતના મેલમાંથી ઉપરના શબ્દો કઢાવવા તે તદ્દન અનુચિત જ લાગે છે. લેખક હજી આગળ ભગવાનની દીનદશા બતાવે છે અને પાણી પાણી કરે છે. શિષ્ય પાણી તે લાવ્યા છે પણ જૂએ તે પાણી કેવું છે તે–
પદે શિષ્ય–વાની શયા, મહામુ !! महावीर-ऐं पानी ! पानी ले आए ! कहांसे लाये भद्र ! छान तो लिया है न ? पहेला शिष्य-नहीं देवता ! छाननेका कोई विशेष प्रयोजन नहीं है। महावीर-हैं ! प्रयोजन नहीं ? असंख्य कीडे-मकोडे पानीमें भी रहते हैं। अहिंसाकी
मांग है कि पानी छानकर पिया जाय । जैनभिक्षु इसे माना करे। शिष्य-यही होगा! आप जल ग्रहण करें।" -
ખરેખર, લેખકે ક૯૫નાને દર છૂટે મુકવામાં અહીં તો હદ જ વાળી નાખી છે.
વળ ભગવાન મહાવીરસ્વામી પૂછે છે પાણી ગળીને લાવ્યા છે ત્યારે શિષ્ય કહે. છે કે પાણી ગળવાની જરૂર છે? આજના વિજ્ઞાનયુગમાં તો પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે કે પાણીમાં પણું જીવે છે. આજના સામાન્ય જેનો પણ પાણી ગળાને જ પીએ છે જ્યારે લેખક બન્યા વગરના પાણી માટે પ્રશ્ન પુછાવે છે કે પાણી ગળવાની શી જરૂર છે? લેખકને એટલું જ્ઞાન હેત કે જૈન સાધુઓ ઉકાળેલું ગરમ પાણી જ વાપરે છે તો આવી મિથ્યા કલ્પનાને અવકાશ જ ન મળત.
ભગવાન મહાવીરદેવ ઉપદેશ આપવાની શરૂઆત કરે છે અને શિષ્યો કહે છે. શિષ્યો-“મારામ ત્રિપુ, હેત ! સાપને નિતના # રહા હૈ વહી વહુત હૈ”
ભગવાનને ઉપદેશ દેતાં કોઈએ ને પાડી જ નથી. લેખકે મથાળા ઉપર આપેલા શબદો “મહાવીરકા અતિમ ઉપદેશ" માં ફકત દશ પંકિત ઉપદેશની માંડ આપી હશે. એમાં પણું “સદાચાર ઔર સત્કમ હી પૃથ્વી પર ઈશ્વર ઔર વેદ હૈ.” આ ઉપદેશ ન અપાવે હેત તો ચાલત. અન્તમાં લેખક વૈશાલીને સંદેશો કહેવરાવે છે, તે પણ અસત્ય અને કલ્પનામાત્ર જ છે.
ભગવાનના કેવળજ્ઞાન પછી તે ભગવાનની પુત્રીએ દીક્ષા લીધી છે અને ત્યાર પછી તેમની પત્ની પણ મૃત્યુ પામ્યાં છે. પછી સદેશે કહેવરાવવા જેવું રહેતું જ નથી.
ખરેખર ! આવા ક૯પનાપ્રધાન લેખકે આવું માત્ર કલ્પિત જ લખે છે તેના કરતાં જૈન સાહિત્ય વાંચે, ભણે, અને પછી લખે તે સારું કહેવાય.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપાલન
[ આજની ચાલ પરિસ્થિતિ માટે આ વાર્તા કેટલી ઉપયુકત છે એનો ખ્યાલ સહજમાં આવી જાય છે. આજે સંઘરાખોરી કરનાર અને વ્રત લઈને પણ અપવાદ માર્ગો શોધનારા માનવીને આ વાર્તા વાસ્તવિક બોધપાઠ આપે છે. એક વ્રતને બીજા વ્રત સાથે કેટલો સંબંધ છે તેને વાસ્તવિક મર્મ સમજનાર એક જ વ્રતના પાલનથી પોતાનું આત્મકલ્યાણ કરી શકે એ આપણું સેંકડો ઉપદેશ ગ્રંથનો સાર છે અને એનું રહસ્ય આ વાર્તામાં ગૂંથાયેલું છે. સં.]
એક વાર એક જૈન સાધુ ભિક્ષા લેવા જઈ રહ્યા હતા. રસ્તામાં એક મનુષ્ય તેમને વિનંતિ કરી
મહારાજ ! મારે ઘેર ભિક્ષા લેવા પધારે.” “ના, હું તારે ત્યાં નહિ આવું.” મુનિએ જવાબ વાળ્યો. “મહારાજએમ કેમ?” “કેમકે તે કઈ વ્રત અંગીકાર કર્યું નથી.” “ઠીક, તે હું વ્રત લઉં છું. આપ મને વ્રત આપે. પછી તે આપ આવશેને?” “કયું વ્રત લઈશ ? શું મદ્યપાન ન કરવાનું વ્રત લઈશ?” “ના, મહારાજ ! એ કેવી રીતે નભી શકે? બીજું કોઈ વ્રત આપે.” “તે પછી આજથી જુગાર ન રમવાનું વ્રત લે.” મહારાજ! જુગાર રમ્યા વિના કામ કેમ ચાલી શકે?” તે વ્યભિચાર ન કરવાનું વ્રત લે.” “આપ શું કહી રહ્યા છે, મહારાજ ! શું એવું વ્રત કદી લઈ શકાય ? ” “ઠીક, તે ચોરી ન કરવાનું વ્રત લે.”
તમે તે વિચિત્ર વાત કરી રહ્યા છે, મહારાજ! જે હું ચોરી ન કરું તો પછી ખાઉં શું?”
તે પછી સત્ય બોલવાનું વ્રત લઈ શકીશ?”
ત્યારે એ મનુષ્ય વિચાર કર્યો કે આ વ્રત જ એક એવું વ્રત છે જેમાં કંઈ પણ છોડવું પડતું નથી. તેણે તરત જ જવાબ વાળ્યાઃ “સારુ, આજથી હું એ વ્રત લઉં છું.”
વ્રત લીધા પછી બીજે જ દિવસે તેને મદિરા પીવાની ઈચ્છા પ્રબળ થઈ, પરંતુ વ્રતની યાદ આવી જતાં તે વિચારવા લાગે કે મદિરા પીધા પછી તેના નશામાં જે જૂઠું બોલાઈ જાય તે મેં જે સત્ય વ્રત લીધું છે તેને ભંગ થશે. પછી તેને જુગાર રમવાની અને વ્યભિચારની ઈચ્છા થઈ આવી, પરંતુ તેને વિચાર કરતાં તેના મનમાં એવો અનુભવ થવા લાગ્યો કે આ બધી વાતોમાં સત્ય વ્રતને સર્વાગ રૂપે નભાવવું કઠણ છે. તેમ છતાં ગોરી કર્યા વિના મારું કામ ચાલી શકે એમ નથી. કેમકે ચોરી કર્યા વિના મારા જીવનનિર્વાહ કેવી રીતે ચાલે?”
થોડીવાર સુધી તેણે ખૂબ વિચાર કરીને નિશ્ચય કર્યો કે ચેારી કરવી તે એવી કરવી
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ કે જેનાથી જીવન પર્યત ગુજારો કરી શકું. એક વાર ચોરી કરી આવ્યા પછી ઘરમાં બેઠે બેઠે હું ખાઈ શકું, અને એથી જ્યારે મારે ઘરથી બહાર નીકળવાનો પ્રણંગજ નહિ આવે તો પછી હું બેલાશે જ કથાથી ? અને ચોરી પણ એવા ઘરમાં કરવી જોઈએ જેથી તેને પણ દુઃખ ન થાય અને વધુમાં વધુ મૂલ્યવાન વસ્તુ લાવી શકે.
ઠીક, તો જાઉં ને આજે રાજાના મહેલમાં જ ખાતર પાડું. કેમકે તેની પાસે વધારેમાં વધારે સંપત્તિ છે. આ રીતે વિચાર કરીને તે ચોરી કરવા નીકળી પડ્યો.
માર્ગમાં તેને સિપાહીઓ મળ્યા. તેમણે તેને પૂછયું. “ઊભા રહે, તું કોણ છે?” “હું ચોર છું.” તેણે કહ્યું. “ક્યાં જાય છે?” સિપાહીઓએ ફરી પૂછવું. બરાજમહેલમાં ગેરી કરવા જાઉં છું.” તેણે જવાબ આપે.
આ કઈ ગાંડે માણસ લાગે છે એમ સમજીને તેને જવા દીધા. આગળ જતાં રાજમહેલના દરવાજેએ તેને એવા જ પ્રશ્નો કર્યા અને બધાને તે એક જ રીતના જવાબ આપી આગળ વધ્યા. રાજમહેલ પાસે આવીને તેણે જોયું તો તેની એક બારી ખુલ્લી હતી. એ બારી વાટે તેણે પ્રવેશ કર્યો.
મહેલમાં અનેક પ્રકારની વસ્તુઓ હતી એ સુંદર વસ્તુઓ જોઈને તેણે વિચાર કર્યો કે આ ચીજ મારે શું કામ આવશે ? આને લઈને હું શું કરું? અને આ ચીજોને છુપાવી લઈ જવીયે કઠણ છે, કદાચ છુપાવીને લઈ પણ જાઉં છતાં જા બોલ્યા વિના જરાયે ચાલી નહિ શકે. આ પ્રકારે વિચાર કરતાં કરતાં તેની નજર ત્યાં પડેલી એક છબી ઉપર પડી. તેણે તે લઈ લીધી. તેને ઉધાડી જોયું તો તેમાં સાત રને હતાં.
ચારે વિચાર કર્યો કે આટલાં બધાં રત્નોની મારે શી જરૂર છે? મારા પિતાને માટે તે ચાર રસ્તે જ બસ છે. તેણે તેમાંથી ચાર રસ્તે લઈ પોતાના કપડાના છેડે બાંધી લીધાં ને બાકીના ત્રણ રત્નો એ ડબ્બીમાં રહેવા દીધાં. ડબ્બીને જેમાં હતી તેમ બંધ કરી એ જ સ્થળે મૂકી દીધી અને પોતે બારીના જ માગે નીકળી પિતાના ઘર તરફ ચાલી નીકળે.
રસ્તે ચાલતાં તેને એક માણસે રાજ્યો, તે પોતે રાજા હતા. વેષ બદલીને તે નગરચર્યા જેવા માટે નીકળ્યા હતા. તેણે ચોરને ઊભો રાખી પૂછ્યું: “તું કેણ છે?”
“કયાંથી આવે છે? ” ચોરી કરીને આવી રહ્યો છું.” કાને ત્યાંથી ?” રાજાના રાજમહેલથી.”
શું ગેરીને લાવ્યો છે?”
ચોરે રત્નો બહાર કાઢીને બતાવ્યાં. એ જોઈ રાજાએ કહ્યું: “વાત તે સાચી છે. તું કયાં રહે છે ?”
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૧ ]
તપાલન
[ ૨૪૭ ચોરે પિતાનું ઠેકાણું બતાવ્યું અને બંને જણે પિતપતાના રસ્તે પાયા. રાજ મહેલમાં જઈને સુઈ ગયો.
સવારે બધાને માલમ પડ્યું કે મહેલમાં ચોરી થઈ છે, મંત્રી તરત દેડી આવ્યો અને બધા સામાનની તપાસ કરવા લા. તપાસ કરતાં બધો સામાન તેને જેમને તેમ જવા. છેવટે તેની નજર પેલી ડબ્બી ઉપર પડી. બી ખાલીને જોયું તો તેમાં માત્ર ત્રણ રને જ હતાં. મંત્રીને વિચાર આવ્યો કે ચોર કઈ ભૂખ માણસ લાગે છે, જે ત્રણ રને બાકી છેડી ગયો. તેણે એ ત્રણ રસ્તે ઓહિયાં કરી લેવાને સુંદર અવસર જઈ ખીસામાં મૂકી દીધાં અને બીજે ઠેકાણે મૂકી દીધી.
રાજાની પાસે જઈને મંત્રીએ નિવેદન કર્યું કે, “મહારાજ! બીજી બધી વસ્તુઓ તે સલામત છે પરંતુ પેલી ડબ્બીનાં સાતે રસ્તે ચાર લઈ ગયો છે.”
રાજાએ બીજું કઈ ન કહેતાં જણવ્યું: “ચેરિને પકડી તરત હાજર કરો.”
કર્મચારીઓએ ચારને પકડવાની ખૂબ કાશીશ કરી પરંતુ ચાર કઈ પ્રકારે પકડી શકાય નહિ. આ તરફ આ ચોરે એ ચાર રત્નોમાંથી એક રત્ન કોઈ વેપારીને આપીને તેની સાથે નક્કી કર્યું કે જ્યાં સુધી આ રનની કીમત પૂરી ન થઈ જાય ત્યાં સુધી મારે ત્યાં હંમેશા ભોજન-સામગ્રી એકલતા રહેવું. જ્યારે હિસાબ પતી જાય ત્યારે મને કહેવાવવું. આ રીતે તેને ત્યાં હમેશાં ભેજનને સામાન પહોંચ્યા કરતો હતો અને તે નિશ્ચિત બની ખાઈ-પીને પિતાના ઘરમાં એક ખાટલા પર પાવો રહેતા હતા. બહાર નીકળને હું બેલવાનો પ્રસંગ આવે એવું કામ એણે રાખ્યું જ નહોતું.
જ્યારે ચાર કોઈ પણ રીતે પકડી ન શકાય ત્યારે એક દિવસે રાજાએ દરબાર ભર્યો. રાજાએ કર્મચારીઓ અને મંત્રીને પૂછયું કે, “તમે ચેરને પકડી શકે તેમ છે કે નહિ?” તેમણે આટલા દિવસના પરિશ્રમ પછી નિરાશ બનીને ના પાડી દીધી. ત્યારે રાજાએ એક માણસને ચોરનું ઠેકાણું આપી તે માણસને બોલાવી લાવવા ફરમાવ્યું.
એ માણસ જયારે તેના ઘેર ગયો ત્યારે એ પોતાના ઘરની બારી અધી ખુલ્લી રાખીને આરામથી સૂઈ રહ્યો હતો. કોઈ અજ્ઞાત માનવીને પોતાના ઘેર આવે જાણીને તેના હૃદયમાં એ આભાસ થયો કે હું પકડાઈ ગયો છું, એમ હોવા છતાં એના અંતરમાં ભય નહે. ”
ચોરને પકડી રાજ પાસે લાવવામાં આવ્યો. ત્યારે રાજાએ તેને પહેલો જ પ્રશ્ન પૂછ્યું કે, “તુ કે ધંધે કરે છે?”
અન્નદાતા ! હું ચેરીને ધંધો કરતા હતા.” કરતે હતો? હવે નથી કરતે ?” “ના મહારાજ ! પહેલાં કરતો હતો, હવે કરતો નથી.” “ જ્યારથી નથી કરતે ?” “ જયારથી રાજમહેલમાં ગેરી કરી ત્યારથી.” રાજમહેલમાંથી ચોરી કરી શું લઈ ગ?”
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ “રો.” “કેટલાં?”
ચાર ” " “ કયાં છે એ ને?” “ ત્રણે મારી પાસે છે. ”
અને ચાણું ?” “ચામું રત્ન જે આ પાઘડીવાળા શેઠ સામે બેઠા છે તેમને આપ્યું છે.” શેઠ ગભારાઈ કહેવા લાગ્યોઃ “મહારાજ ! મને ખબર ન હતી કે રત્ન આપનાં છે.”
રાજાએ કહ્યું “ એ તે ઠીક છે.” પછી ચોરને પૂછ્યું: “ ડબ્બીમાં તે સાત રત્નો હતાં. એ સાતમાંથી ચાર ચેર્યાં હતાં કે વધારે ?”
• મહારાજ! ચાર જ લીધાં હતાં.”
ફક્ત ચાર જ કેમ ? ” “મારા ભરણપોષણ માટે એટલાં પૂરતાં હતાં, એમ સમજીને. " “ તો પછી બાકીન ને ક્યાં ગયાં ?”
મહારાજ ! અમે ચાર કે તે આવી વાત જલદીથી સમજી લઈએ છીએ. રાતો કયાં ગયાં એ હ બતાવી દઉં?”
“ હા બતાવી દે ” “ આ જે આપના મંત્રી છે તેમણે એ લીધાં છે.”
મંત્રી આ વાત સાંભળીને ભયથી સ્તબ્ધ થઈ ગયો. રાજાએ પૂછવું: “મંત્રી, સાચું કહી દો. બાકીનાં ત્રણ રત્નો તમારી પાસે છે ?”
છેવટે રાજાની ક્ષમા માગતા મંત્રીએ એકરાર કર્યો.
આ ઘટના જોઈને દરબારમાં બેઠેલા લોકો આશ્ચર્યાન્વિત બની ગયા. રાજાને જિજ્ઞાસા થઈ આવતાં તેણે ગેરને પૂછયું: “આ બધી વાત શી છે ? આનું રહસ્ય શું છે? તે ચોરી કરી છે એ વાત સાચી છે અને તેને તે સ્વીકાર કરી રહ્યો છે એનું રહસ્ય શું છે ? હજી સુધી એ સમજાતું નથી તે કહે ”
ત્યારે ચારે સાધુની પાસેથી..ત્રત લીધાની આવોપતિ ઘટના સંભળાવી. આખીયે સભા આ રહસ્ય સાભળી ચકિત થઈ ગઈ. રાજા ખૂબ પ્રસન્ન થયા.
અંતે રાજાએ ફેંસલો આપતાં કહ્યુંઃ “મંત્રી ! આ મનુષ્ય તે પિતાના જીવનનિર્વાહ માટે માત્ર જરૂરિયાત પૂરતી જ ચોરી કરી હતી. તેમાં પણ કાંઈ તેણે જ બેહયા વિના પિતાના વ્રતનું બરાબર રીતે પાલન કર્યું છે. પરંતુ તમારે તે ખાવા-પીવાની કાંઈ કમી નથી. છતાંયે વધુ સંગ્રહ કરવા માટે તમે ત્રણ રસ્તે ચાવી લીધાં. આથી હવે જે સ્થળે આ ચારને જવાનું હતું તે–જેલમાં તમે જાઓ અને તમારી જગાએ—મંત્રીપદ પર આ સત્યવતીને કામ સંપી દે.” “મિલાપ” માથી ]
[ અનુવાદક અં.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
2000 Year old Civilisation unearthed M.'P.
Indian art treasures which lay buried & out of sight for a number of centuries as a result of upheaval nature have been brought to light at the village of Ghasoi in Suvasra in Madhya Pradesh, seven miles off the Suvasra art centre, by Director of Centre, Mr. Nagesh Yawalkar.
Mr. Yawalkar, well known artist & sculptor, recently visited the village where, he said, thousands of art pieces had been found in a dry lake with a circumference of about four miles.
Some of these pieces are pillars on which are done beautiful engravings of human figures, while others are gold coins with figures of heads of donkeys.
Mr. Yawalkar said a number of beautiful imges & carvings had been found half-burried near the lake. Many more could be brought to light if a team of experienced archaeologists went to work in that village. Some of these images were 2000 years old, & gave a fairly satisfactory picture of the civilisation of that period, he added.
Remnants of a ruined Jain temple & of Samadhi may still be seen the, e as evidence of culture & great artistic excellence of people of those days.
He stated that he would report his discovery to the Archae. logical Department in a few days.
“Bharat " 31-7-50
Jથ સ્વીકાર
8. ya se herefte a t U-( a) a Ghizela 4. મશરૂવાળા. અનુo શ્રી જમનાલાલ જૈન, પ્રકાશકઃ ભારત જૈન મહામંડલ, વર્ધા. મૂલ્ય એક રૂપિયા,
2. w waga-( R ) 4424812: 1a Coveyde HRS. સ'પાત્ર શ્રી રત્નકુમાર જૈન, રત્નશ પ્રકાશક: ભારત જૈન મહામંડલ, વર્ધા. મૂય દશ આના.
છે. અખાત્રીજનો મહિમા -લેખક; મુનિરાજ શ્રીનિર જનવિજયજી મ. પ્રકાશક : નેમિ- અમૃત-ખાંતિ-નિર્જન ગ્રંથમાળા વતી શ્રી કપૂરચંદ દોશી, મહુવા. પ્રાપ્તિસ્થાનઃ જણવંતલાલ શાહ ઠે. ૧૨૩૮, રૂપાસુરચંદની પાળ, કિંમત બાર આના..
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri rakasha, I श्री जन सत्य Shri Jain Satya Palaua. Regd. No, B. 9801 જી દરેકે વસાવવા ચાગ્ય (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક જવાન મહાવીરસ્વામીના જીવન અધાં અનેક લેગાથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના ('ટપાલખ ના એક આના વધુ ). - (2) ક્રમાંક 100 4 વિક્રમ-વિશેષાંક શામ્રાટ વિક્રમાહિત્ય સંબંધી અતિહાસિક ભિન્નભિન્ન લેણાથી સગૃહ 240 પાનના હળદાર અચિત્ર અ'& # મૂલ્ય દાઢ રૂપિયા. શ્રી જૈન સત્ય પ્રકાશના આ વિશિષ્ટ અ કા [1] ક્રમાંકે ૪૩જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના - જવાબ આપતા લેખાથી સમૃદ્ધ અ8 : મૂલ્ય ચાણે આના [2] ક્રમાંક ૪૫-કડ સ, શ્રી હેમચા'દાયાય મળના જીવન ચ"બધી અનેક લેશાથી અમૃદ્ધ. એક = મૂલ્ય ત્રશુ આના કાચી તથા પાકી ફાઈલ * શ્રી જૈન સત્ય પ્રકાશની ત્રીજી, પાંગામા, આઠેમા, દશામા, અગિયારમા, બારમા, તેરમા તથા ચૌદમા વર્ષની પાકી ફાઇલિા તૈયાર છે, મૂલ્ય દરેકના ગમતી ગૃપિયા શ્રી જૈનધામ સત્યપ્રકાશક સમિતિ - જેલિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ મુદ્રક ગાવિંદલાલ જગશીભાઈ શાહ, શ્રી શારલા મુદ્રણાલય, પાનકોર નાકા, અમદાવાદ. પ્રકોણાક = ચીમનલાલ ગાઝળદાયી સાહિ. જૈનધર્મ ઇત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જૈશિ'ગભાઈની વાડી, ઘીકાંટા રાઠ-અમદાવાહ. For Private And Personal use only