________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાન કાલકાથાય ને સાધ્વી સરસ્વતીના ઉજ્જવળ ચરિત્રને લાંછના લગાડતુ, સાંપ્રદાયિક દ્વેષ ને ઇતિહાસની વિકૃતિથી ભરેલુ
શ્રી વર્માજીનું નાટક દંત-મયુર
[એક ઐતિહાસિક ને સાંસ્કૃતિક આલેચના ] લેખક : શ્રીયુત ભિખ્ખુ
આર્યાવર્ત આધ્યાત્મિક દેશ છે. આય સસ્કૃતિના પાયારૂપ એના સંતપુરુષા– ઋષિમહર્ષિ આની સાધકતા તે સતી સ્ત્રીઓનાં શીલ છે, એ સાધકતાની અને સતીનાં શીક્ષની જ્યારે અવગણુના થાય છે, ત્યારે નિષ્ફળાં નિષ્ફળ ભારતવાસી પણ આગની ભા ખતી ખેસે છે. પરદેશમાં દેશના વિજય માટે સ્ત્રીએ કાઇકવાર પેાતાના ઔવના શિયળને –ભાગ આપવામાં દેશભકિત અનુભવે છે, જ્યારે હિંદમાં સ્ત્રીના શિયળને સમસ્ત દેશની કિંમતથી પણ સાદો થતા નથી. સતી પિદ્મની જેવાં અનેક દ્રષ્ટાંતા આપણે ત્યાં મૌજૂદ છે. થમાં ક્ષતિ રક્ષિત । ધર્મનું રક્ષણ કરનારનું જ ધમ રક્ષણ કરે છે, એ આપણું પ્રાચીન સૂત્ર હતુ. અને છે.
આજથી બે હજાર વર્ષ પહેલાં ઉજ્જૈનના રાજન્ય અથવા રાજા મભિહલે એક માધુની સાધસ્તાની અને એક ભિક્ષુણી સ્ત્રીના શીલની આવી અવગણના કરી. સરસ્વતી નામની જૈન સાધ્વીને ખૂબસૂરત જોઈ એ પેાતાના 'તઃપુરમાં ઉઠાવી ગયા. ધર્માંની દુહાઈ, માનવતાની યાદ ને દયાની ભીખઃ—આ બધાને અભિમાની રાજાએ ઠોકરે માર્યાં. આ અત્યાચારી શકિત સામે મત્રીમડળ, સામતવર્ગ, મહાજન-ખળ ને પ્રજાશકિતએ શિર ઉઠાવવાની હિંઉંમત ન કરી, ખકે એ અધમ તરફ આંખમીંચામણાં કરવાની તરફદારી કરી. ાર્યાંવના કાઈ રાજ્યે કે રાજાએ એ શ્રી–બળાત્કાર ને ધર્મ વિદ્વેષ સામે વિરાધના સૂર પશુ ન કાઢ્યો ત્યારે, પૃથ્વી પર ઉભરાયેલા આ પાપને શાન્ત કરવા એક સમથ સાધુએ પેાતાની સાધુતાને હોડમાં મૂકી, અધમની, અનાચારની જ ખાદી નાખવા, મધ વ્યભિચારી રાજાની સાન ઠેકાણે આવા, શાન્તિ ને સુખની જિંદગીને હરામ કરી. એણે એકલાએ કેડ ભીડી. એ ક્ષત્રિયવશાત્ખનને એના ભાણેજ ભરૂચના રાજા ક્ષમિત્ર-ભાનુમિત્રે પણ સાથ ન આપ્યો. આખા રાષ્ટ્રમાં વ્યાપી ગયેલા અધમના આવડા મોટા ત'ને મિટાવવા માત્ર એક જ સાવ બહાર પડયા. એ સાધુવયનું પુણ્ય નામ આય ક્ષિક. પેાતાની પ્રખર તેજસ્વિતાથી આય. કાલક ઇતિહાસમાં એક અને અજોડ છે. આાય ધમના પૂજારીઓમાં એમનુ’ સ્થાન ઉચ્ચ છે.
સૂર્ય જેવું જવલત શૌય અને ચંદ્ર જેવી સયમપ્રતિભા, વજ્ર જેવા ખડતલ દેહ, મૈં વઢવાનલ જેવી આયુધ શકિત, વજ્રગ ભ્રહ્મચય'થી સાધ્ય કરેલી મ ંત્રશકિત, એક હાથમાં
For Private And Personal Use Only