Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જો (જાથાન)
२८२००९
AND T
છે
AON
20
તંત્રી ચીમનલાલ ગોકળહાસ શાહ
વર્ષ ૧૨ : અંક ૧૨ ] અમદાવાદ : ૧૫-૯-૪૭, [ ક્રમાંક ૧૪૪
विषय-दर्शन શ્રી. સંધને વિજ્ઞપ્તિ
: ટાઈટલ પાનું – ૧ કવિરાજ શીલાવણ્યસમયજીવિ ચિત ચંપક-ચંદનવાદ
Re | મુ. મ. શ્રી. કેમ શુકવિજયજી ; ૩૩૭ ૨ ગ્રથિક, વેષ્ટિ મ, પ્રરિમ અને સંધ તિમ : પ્રે. હીરાલાલ ૨. કાપડિયા : ૩૩૯ ३" त्रैलोक्यप्रकाश" का हिन्दी अनुवादः पं. भगवानदासजी जैन : રૂ૪૨ * જૈન દર્શન : શ્રી. મેહનલાલ દીપચંદ ચોકસી
: ૩૪૫ ૫ સલે કા–ન્સ'ચયમાં વધારો પૂ. મુ. મ, શ્રી. ૧૯મીભદ્રવિજયજી
: ૩૫૦ ૬ સિરોહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરા : પૂ મુ. મ. શ્રી. ન્યાયવિજય જી : ૩૫ર ७ पारसी भाषाका शान्तिनाथ-अष्टक : डा. बनारसीदासजी जैन
: ३५६ ૮ પ્રશ્નોત્તર–પ્રાધ: પૂ. આ. ભ. શ્રી. વિજય પદ્યસૂરિજી
: ૩૬૨ બારમા વર્ષનું વિષયદર્શન શ્રી. કેસરિયાજી તીર્થ અંગે જાણવા જેવું
- : ટાઈટલ પાનું-૩
लवाजम घणाखरा ग्राहक भाईओर्नु लवाजम आ अंके पूर्ण थाय छे. एटले जेमर्नु लवाजम आ अंके रूं थतु होय तेमणे लवाजमना बे रूपिआ मोकली आपवा अने जेमने लवाजम न मोकलबुं होय तेमणे पत्र लखीने तरत खबर आपवी. लवाजमनी रकम अथवा पत्र नहीं मळे तो आगामी अंक वी. पी.थी रवाना करवामां आवशे. ते स्वीकारी लेवा विनंति छे. -व्य० - લવાજમ-વાર્ષિક બે રૂપિયા ? આ અંકનું મૂલ્ય-ત્રણ આના
For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સંઘને વિજ્ઞપ્તિ સમિતિ અને માસિકને સહાયતા કરો !
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આવે છે, તે પ્રસંગે મુનિસમેલને સ્થાપન કરેલી આ સમિતિ અને એ સમિતિના મુખપત્ર આ માસિકને વધુમાં વધુ મદદ આપવાની અમે સમસ્ત શ્રી સંઘને વિજ્ઞપ્તિ કરીએ છીએ
અત્યારની કારમી મોંઘવારી અને અતિ વિષમ સાગા છતાં શ્રીસંઘના પ્રેમભર્યા સક્રિય સહકારથી સમિતિ પિતાનું કામ નિયમિતપણે જારી રાખી શકી છે અને “ શ્રી જૈન સત્ય પ્રકાશ' માસિકનું પ્રકાશન નિયમિતપણે ચાલુ રાખી શકી છે, અને અતિ અ૯૫ મૂલ્યમાં એ જનતાને સાદર કરી શકી છે. '
અત્યાર ના આકરા સમયમાં સમિતિને નાણાંની સવિશેષ જરૂર છે એ બીના તરફ અમે શ્રીસંઘનું નમ્ર ભાવે ધ્યાન દેરીએ છીએ, આ સમિતિ અને આ માસિક સમસ્ત શ્રીસ ઘનાં પિતાનાં જ સંતાન છે, એટલે એની સહાયતા માટે અમારે વિશેષ કહેવાપણ ન હાય.. સૌ કોઈ એની સહાયતા કરવાનું યાદ રાખે એ જ વિજ્ઞપ્તિ.
- શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ
જેશિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ,
અમદાવાદના ગ્રાહકે ભાઈઓનું લવાજમ
અમદાવાદમાં લવાજમ ઊઘરાવનાર ફેરિયાના અભાવે કેટલાય ગ્રાહક ભાઈઓ પાસેથી બે, ત્રણ કે તેથી પણ વધુ લવાજ મા આવવાં બાકી છે. દરેક ગ્રાહક ભાઈ જે પોતાનું લવાજમ સમિતિની ઓફિસે પહે ચતું કવાની ગોઠવણ ન કરે તે અત્યારે લવાજમ ભેગું કરવાનો પ્રશ્ન મુકેલ થઈ પડે એ મ છે. અને ગ્રાહકભાઈઓ જે જાતે લવાજમ આપી જવાની ગોઠવણ કરે તે આ કામ બહુ સરળ બની જાય એમ છે. તેથી અમદાવાદના બધા ગ્રાહક ભાઈ ને આગ્રહ પૂર્વક વિનંતી કરવામાં આવે છે કે સૌ પોત પોતાનું બાકીનુ અને નવું લવાજમ સમિતિના ઓફિસે બપોરના ૧૨ થી ૩ વાગતાં સુધીમાં આવીને જરૂર ભરી જાય.
-૦૫૦ શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ, જે ચિં ગભાઇની વાડી : ઘીકાંટા ! અમદાવાદ
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
वर्ष १२
अंक १२
www.kobatirth.org
ૐ અર્દમ્ ॥
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितितुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश
जेशिंग भाईकी वाडी : घीकांटा रोड 30 અમદ્દાવાર્ ( પુનરાત )
વિક્રમ સ. ૨૦૦૩ : વીરનિ. સ. ૧૪૭૩ : ઇ. સ. ૧૯૪૭
•
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાદરવા શુદ્ધિ ૧ : સામવાર : ૧૫મી સપ્ટેમ્બર કવિરાજ શ્રી. લાવણ્યસમયજીવિરચિત ચક ચંદનવાદ
સ'પાદક—પૂજ્ય મુનિમહારાજ શ્રી મણિવિજયજી સૂકડ મલીયાગિરતણી, ચાંપુ ચૈત્રનું છેાડ ૨; રાશિરા સેટિવા, આવઈ જતી ખેડ ૨. ચપક ચંદન વાદડું, મિલ્યાં દૈરિ રે; ચપક કહિ હું નર ભલુ, તું તુ સૂકડી ! નારિ પાસલુન રુલીયામ, જિસું ઇંદ્રવિમાન રે; સુર-નર–કિનર સવિ મિલા, જોઇ વાદ પ્રધાન. પહિલું તાં તેાલી ત્રાજૂએ, ઘસી ઘણુ અલ હાથિ રે; ઠિન ભણી પરમેશ્વરિ, મેલી પાછુ સાથિ રે. સૂકિડ કંઢું સુણ ચાંપલા ! કિસ્સું ખાલઈ છઈ કાઢ રે; સૂત્ર સિરીસુ ખાંધીઉં, જિમ માંધીઉ ચાર રે. ખાપ કસૂરે ખાપડા, છેવુ દેખ રડતાં રે; જગ જીવી સુ સાસુ, કાઈ ન રહે ાથિ રે. સલ સુરુષ સુગંધ હું, વારુ દેહનું વાન ૐ; સુર્કાડ! તુષ જ ભાખરી, તુઝ સૂ કિસ્સુ માન રે . હૂં સૂકુંડ સરખી સદા, વર વરસા સુજાઈ ૨, ચંપક તૂ. ડાલિ ચઢ, ચાલઈ રાત્રિ રનઈ દીસ રે. ૨ ચાંપા ! તુજ સુ` ગજ્જૂ, ક્ષણ માંહિ કરમાઈ રે; સૂઢિ સલક્ષી, ચહૂં. કેસરીસીસ ૨.
હું
૧. સુખડ
ર. અને
For Private And Personal Use Only
૧
૨
3
૪
૫
क्रमांक
१४४
७
ચપક.
ચ૫૪.
ચ'પક.
સંપર્ક.
૬ ચ’૫.
ચાપક.
સ્પષ્ટ
૯ ક.
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ સૂકડિ , પરિમલ ઘસિલે, મુઝ સરિલ સુભાવ ૨ તુઝ મંડણ હું અવતરિ, ઈસિ ચિરવિ ધાવિ ૨. ૧૦ ચંપક. મુનિ લાવણ્યસમઈનઈ, મિલ્યા સૂકડિ ચંપ ૨ પાસતણુઈ પાય સૂપીયા, કીધઉ બેહુ જણ સંપ છે. ૧૧ ચંપક.
છે ઈતિ ચંપક-ચંદનવા સપર્ણ છે કવિવર શ્રી લાવણ્યસમયના નામથી કોઈક જ સાહિત્યોપાસક અજાણ્યો હશે. આ કવિ સેનમા શતકના સમર્થ કવિ તરીકે પ્રસિદ્ધ છે. એ એમની કૃતિઓથી જણાય છે. એમની બધી કૃતિઓ કરતાં વિમલપ્રબંધ એ એમની કવિત્વને સંપૂર્ણ પરિચય આપે છે.
એમની કેટલીક કૃતિઓ પ્રસિદ્ધ થઈ છે, તે પણ છૂટીછવાઈ; એક સંગ્રહ તરીકે બહાર પડી નથી. જૈન-ગુજર-કવિઓ ભા–૧માં ૨. રા. મોહનલાલ દેસાઈએ તેમની કૃતિઓની નધિ લીધી છે, તેમ જ શ્રી વિજયધર્મસૂરિજીએ પણ ઐતિહાસિક રાસ-સંગ્રહ ભા-૨માં કેટલીક કૃતિઓની સંધિ લીધી છે. આ બન્નેની નેધ લગભગ સરખા જેવી છે. તો પણ ભાઈશ્રી દેસાઈની નધિ વિશેષ વિસ્તારવાની છે. આમ છતાં કવીશ્રીની કેટલીક કૃતિઓ જૈન જ્ઞાનભંડારોમાં હજુ અજ્ઞાત દશામાં પડી છે. અહીં કવિવરની જે કૃતિ આપવામાં આવે છે, તેની નોંધ બન્ને પિકી એમાં નથી.
આ નાની કૃતિ ચંદન-ચંપકવાદ એ નામે છે. એ “છરાઉલાપાશ્વનાયરાસની બે પાના પ્રતિની પાછળ લખાયેલ છે. તેની કડી ૧૧ છે. આ પ્રત ક૫ડવંજ અષ્ટાપદના જ્ઞાનભંડારની છે.
સંવાદસાર – સુખડ ને ચંપક બને જરાઉલા પાર્શ્વનાથના દેરાસરના દરવાજે આવે છે. ત્યાં બનેય વાદની શરૂઆત કરે છે. તે વખતે એ બન્નેના વાદને કુતૂહલથી જોવા . માટે સુર–નર-કિન્નર વગેરે ભેગા મળે છે. ત્યાં ચંપક ચંદનને અપમાનથી “ચુકડી” સંબોધીને કહે છે-હું ભલે પુરુષ છું, તું નારી છે, એટલું જ નહિ પણ તું વજનદાર અને કઠિન છે. પહેલાં તને તાજવામાં તલવામાં આવે છે, અને તે કઠિન હોવાથી બલવાન હાથે તને ઘસવામાં આવે છે. એ કઠિનપણાના ગુણને લીધે પરમેશ્વરે પાષાણુ સાથે મેળવી છે. આ સાંભળીને ચંદન-સુકડી એકદમ ગઈ રડે છે કે–એ ચાંપા! (ચંપકનું લેકભાષામાં તોછડું નામ) તું જેમ આવે તેમ શું લાવે છે? તને તારી ખબર નથી. તેને ચેરની માફક દેરીથી બાંધવામાં આવે છે, (હાર કરતી વખતે દેરીથી બાંધવામાં આવે છે) અને બાપના વાંકે (ચંપક વૃક્ષના કારણે) પુત્રને રખડવું પડે છે (ફૂલને રખડવું પડે છે). આનું કારણ એ છે કે ચંપાનું વૃક્ષ બરડ હોય છે. જે માંડવો કરવામાં ન આવે તો તેનાં લે બધા ચુંટી ના શકતા એમ ને એમ ખરી પડીને આમ તેમ અથડાય છે. એ સામે ચંદનને કટાક્ષ છે. એટલે એ ફૂલો બીજાના કામમાં આવતાં નથી અને ખુદ ચંપાના ઝાડના પિતાના હાથમાં પણ એ ફૂલ રહેતાં નથી. આ પ્રમાણે સુકડીએ કીધું એટલે ચંપકે કહ્યું–તું તારી જાત માટે ગર્વ કરે છે, પરંતુ નાના ભાખરા (મારવાડમાં નાની કરીને ભાખર કહે છે) જેવી તું, એનું માન કેટલું ? ત્યારે મારો દેહ સુંગધી રૂપવાન
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨] ગ્રંથિમ, વેષ્ટિમ, પૂરિમ અને સંઘાતિમ [ ૩૩૯ અને સુંદર પત્રમય છે. આથી સુખડીએ જવાબ આપ્યો. હું સુખ હંમેશા તદ્દન સરળ છું અને વર્ષમાં મારું સ્વરૂપ ખીલે છે. ત્યારે અલા ચંપા ! તું ડાળી ઉપર ચઢીને રાત દિવસ લટક્યા કરે છે. અને રે ચોરા ! તારું ગજું કશું નથી, ક્ષણમાત્રમાં કરમાઈ જાય છે. ત્યારે હું સુખડ સલક્ષણવાલી છું, અને કેસરીના માથા પર ચઢીને બેસું છું. એટલે છેવટે ચંપકે જવાબ આપ્યો-સુખડ! તારી સુવાસ ઘસવાથી છે, જ્યારે મારી સુવાસ સ્વાભાવિક છે, અને તને શોભાવવા માટે અવતર્યો છું. આ પ્રમાણે બોલીને વેગથી દોડીને સુખડી અને ચંપક મુનિ શ્રી લાવણ્યસમયને મળ્યા અને તેમણે તેમને શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચરણકમલમાં સેપ્યાં અને બેઉ જણુએ સંપ કર્યો.
“પાસતણુઈ પાય સુપીયા, કીધઉ એહુ જ સંપ રે”
કવિ શ્રી લાવણ્યસમયે પ્રસ્તુત કૃતિમાં ચંપક અને ચંદનને વાદ કરતાં તરીકે જણાવીને ખરી રીતે જગતના અનાદ સહજ સ્વભાવનું કલહકારી ચિત્ર રજૂ કર્યું છે, અને એ કલહના પરિણામે જન્મતી તકર્ષ અને પરા૫કની વૃત્તિનું ભાન કરાવ્યું છે, અને તે સાથે મહાપુરુષોનો સમાગમ એ વૃત્તિ થતા ભુંસાઈ જાય છે તેનું વિશિષ્ટ ભાન કરાવ્યું છે.
કવિશ્રીની બીજી એક કૃતિ સંવાદની છે, તેનું નામ કર – સંવાદ છે. તે સંવાદ પ્રસિદ્ધ થયો નથી. તે આના પછી વાયક આગળ રજૂ કરવા ભાવના છે. સંપાદક પ્રન્થિમ, વિષ્ટિમ, પરિમ અને સંઘાતિમ
(લે. પ્રો. હીરાલાલ ૨. કાપડિયા. એમ. એ.) ગૂંથીને બનાવાયેલી માળા વગેરેને પ્રિન્થિમ કહે છે. એને માટે પાર્ષય ભાષામાં દિમ શબ્દ છે. એ શબ્દ વિયાહપસ્કૃત્તિ (સમાં ૯ ઉગ ૩૩) માં તેમ જ પણહાવાગરણ (સુયખંધ ૨, અજઝયણ ૫) માં વપરાયો છે. જિમ એવો પણ સમાનાર્થક પાઈય શબ્દ છે. નાયાધમકહા (સુકબંધ ૧, અઝયણ ૧૩; પત્ર ૧૭૯) માં વપરાય છે.
વેષ્ટનથી અર્થાત્ લપેટીને બનાવાયેલ પદાર્થને વિષ્ટિમ' કહે છે. એને માટે જેહિક એ પાઇય શબ્દ છે. એ નાયાધમકહા (સુય. ૧, અ. ૧૩; પત્ર ૧૭૮)માં, પહાવાગરણ (સુય. ૨, ૫૦ ૫; પત્ર ૧૫૦)માં તેમજ એડવાઇયમાં વપરાયેલ છે.
પૂરવાથી યાને ભરવાથી બને તે પૂમિ' કહેવાય છે. પાઇયમાં પણ આ જ શબ્દ છે અને જેલિનને લગતા ઉપર્યુક્ત ઉલ્લેખોમાં એનો પણ ઉલ્લેખ જોવાય છે.
સંઘાતરૂપે બને તે “સંવાતિમ' કહેવાય છે. એને માટે પાઈયમાં એને એ શબ્દ હોવા ઉપરાંત સંઘામ તેમજ સંધરૂચ શબ્દ પણ છે; નાયાધમ્મકહા ( સુય૦ ૧, અ૦ ૩; પત્ર ૧૭૯) અને પહાવાગરણ (સુય૦ ૨, અ૦ ૫; પત્ર ૧૫૦)માં સદાનિત શબ્દ છે.
“ઇમ અનુગ - ગંઠિમ, પૂરિમ, વઢિમ અને સંધાઇમ એ શબ્દોમાં “ઇમ અનુગ છે–એના અંતમાં જેમ “ઈમ' શબ્દ છે તેમ બીજા પણ કેટલાક શબ્દોમાં પણ “કામ” જોવાય છે. ઉદાહરણાર્થે હું થોડાક અહીં નોંધું છું –
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪૦ |
જૈન સત્ય પ્રકાશ
ઉમ્મે’અ ( સં. દિમ) = સ્વયં ઉત્પન્ન થનાર. ખાઇમ ( ખાદિમ) = આહારના એક પ્રકાર. પાઇસ (પાકિમ) = પાર્ક કરવા લાયક. પુરથિમ ( પૌરસ્ય) = પૂર્વ દિશાનું ). જિમ ( ભજિન્નમ ) = તળવા લાયક ( પદાર્થ ) વંદન કરવા ચેા.
=
=
વદિમ ( વન્ત્ર ) સમ્પૂછિમ ( મા સૂચ્છિ મ ) સાઇમ (વાદિમ) = આહારના એક પ્રકાર.
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમૂદ્ર જન્મવાળુ' ( પ્રાણી ).
( વર્ષ ૧૨
Introduction to Ardhamagadhi (પૃ. ૧૪૧)માં કહ્યુ` છે કે પ્રાયઃ વિધ્ય કૃદન્તના મૂલ્યવાળાં વિશેષણે મનાવવા માટે ક્રિયાપદને (ધાતુને) ‘ઇમ' અનુગ લગાડાય છે. Renou (રૅતુ) સૂચવે છે કે પાકિમ, સેક્રિમ ઇત્યાદ્ધિ સંસ્કૃત શબ્દોની માખતમાં તેમ જ નિત્રચ અને કૃત્રિમ જે એથી પ્રાચીન કક્ષામાં ‘ઇમ' અર્નંગ તે નામધાતુ. આને ! ' વડે વિસ્તારાયેલા ભૂતકૃદન્તના ‘મ’ પ્રત્યય છે. દ્રારા મેળવેસ' એવા મળ અમાંથી જરૂરિયાતના અથ વિકસ્યા.
.
Intro to AM, માં ‘નિવૃદિમ’ના ઉલ્લેખ છે.
મશ્ચિમ અને ર્રામમાં ‘હંસ' અનુગ હોય એવા ભાસ થાય છે, પણ સિદ્ધહેમચન્દ્રે ( અ. ૮, પા. ૧, સુ. ૪૮) માં ‘મધ્યમ' ઉપરથી ‘ઝિમ’ અને ‘તમ’ ઉપરથી 'જીવ' શબ્દ નિન્ન કરાયા છે. ર્મિ' માટે અત્ર ક્રાઇ ઉલ્લેખ હોય તે તે યાદ નથી. એને માટેના સંસ્કૃત શબ્દ ચરમ' છે અને એના અર્થ અંતિમ' છે.
સિદ્ધહેમચન્દ્રમાં ‘ઉદિ' સૂત્રામાં ‘ ઇમ' ને અંગે નીચે મુજબનું સૂત્ર ઃ" कुट्टिवेष्ठिपूरिपिषिसि चिगण्यपिवृमहिभ्य इमः " -सू. ३४९
ગન્ધિમાદિનું સ્પષ્ટીકરણ — નાયાધમ્મકહાની અભયદેવસૂરિષ્કૃતવૃત્તિ (પત્ર ૧૮૦ આ)માં મન્થિમાનુ સ્વરૂપ નીચે મુજબ સમજાવાયું છે:
" ग्रन्थिमानि - यानि सूत्रेण ग्रथ्यन्ते मालावत्, वेष्टिमानि यानि वेष्टनतो निष्पान्यते पुष्पमालालम्बूसकवत्, पूरिमाणि - यानि पूरणतो भवन्ति कनकादिप्रतिभावत्, सङ्घातिमानि - सङ्घातनिष्पाद्यानि रथादिवत् "
આના અર્થ વિચારીએ તે પૂર્વ જીવાજીવાભિગમ (પવિત્તિ ૩, ઉદ્દેાગ ૨; સુત્ત ૧૪૭)ની વૃત્તિ (પત્ર ૨૬૭-૬૮ )માં મગિરિસૂરિએ કરેલા નીચે મુજાના ઉલ્લેખ નોંધી લઈએ:
" ग्रन्थिमं- यत् सूत्रेण ग्रथितम्, वेष्टिमं यत् पुष्पमुकुट इव उपर्युपरि शिखराकृत्या मालास्थापनम्, पूरिमं - यलघुच्छिद्रेषु पुष्पनिवेशनेन पूर्यते, सङ्घातिमं - यत् पुष्पं पुष्पेण परस्परं नालप्रवेशेन संयोज्यते "
For Private And Personal Use Only
વિશેષમાં ૨૬૮આ પત્રમાંની નિમ્નલિખિત પુક્તિ પશુ આપણે અહીં ઉતારીશુંઃ— ત્રન્થિન—Àદિન-પૂરિમ-સાતિમેન ચતુર્વૈધન મવિધિના ક
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨ ] ગ્રથિમ, વેષ્ટિમ, પરિમ અને સંઘાતિમ ૩૪૧
અણગદ્દારની તિ (પત્ર )માં હરિભર શિમ વગેરે નીચે મુજબ સમજાવે છે –
"प्रन्थिसमुदायज पुष्पमालावत् जालिकावद् वा, निवर्तयन्ति च केचिदतिशयनैपुण्यान्वितास्तत्राप्यावश्यकवन्तं साधुमित्येवं वेष्टिमादिष्वपि भावनीयम, तत्र वेष्टिमं वेष्टनकसम्भवमानन्दपुरे पुरकवत्, कलाकुशलभावतो वा कश्चिद् वस्त्रवेष्टनेन चावश्यकक्रियायुक्तं यतिमवस्थापयति, पूरिमं-भरिमं सगर्भरीतिकादिमृतप्रतिमादिवत् , सङ्घातिमं कञ्चुकवत्"
આમ જે કન્યિમાદિના સ્પષ્ટીકરણાર્થે અહીં ત્રણ ઉલ્લેખો નોંધાયા તે પ્રત્યેકને અનુક્રમે અર્થ હું આપું છું –
(૧) જે સૂતર વડે માળાની માફક ગુંથાય તે “મંથિમ’. જે ફૂલની માળાના લંબુસક (? લાંબાહાર)ની જેમ વીંટાળાઈને બતાવાય તે “વેષ્ટિમ”. જે સુવર્ણ ઇત્યાદિની પ્રતિમાની પેઠે પૂરીને રચાય તે “પૂરિમ”૧ જે રથની માફક સંઘાત વડે (પડાં વગેરે એકત્રિત કરવાથી) બને તે “સંઘાતિમ’. - (૨) જે સૂતર વડે ગુંથાય તે “ગ્રમિ ’. જે ફૂલના મુગટની પેઠે ઉપર ઉપર શિખરના આકારે માળાની સ્થાપના તે વેષ્ટિમ”. નાનાં છિદ્રોમાં ફૂલ મૂકીને જે પૂરાય તે રિમ. એક ફૂલની દાંડીમાં અન્ય ફૂલનો પ્રવેશ કરાવી જે જાય તે “સંધાતિમ’.
(8) ફૂલની માળા કે જાળીની જેમ ગ્રથિસમૂહ વડે બનાવાયેલું તે “પ્રન્થિમ. કેટલાક અતિશય કુશળતાવાળા જ “અવશ્યક ક્રિયા કરતા મુનિને પણ રચે છે. આ પ્રમાણે વેષ્ટિમ વગેરે માટે સમજી લેવું. “આનન્દપુરમાંના પૂરકની પેઠે વીંટાળીને બનાવેલું તે “ષ્ટિએ'. કળાની કુશળતાને લઈને કોઈક વસ્ત્ર વીંટાળીને આવશ્યક ક્રિયા કરતા સાધુને સ્થાપે છે. સગર્ભ પિત્તળ વગેરેથી ભરેલી પ્રતિમાની પેઠે જે ભરેલું હોય તે “પૂરિમ.' કાંચળીની પેઠે કકડા એકઠા કરી બનાવાયેલું તે “સંઘાતિમ’.
આ પ્રમાણે આ લઘુ લેખ પૂર્ણ થાય છે એટલે જેન હસ્તલિખિત પ્રતિઓના મારા વર્ણનાત્મક સુચીપત્ર (મંયાંક ૧ર૯૫ ) મત નિમ્પલિખિત પદ્ય નેધી વિરમું છું
“રાવતારો વ: પાયાત મનીયાસનયુતિઃ |
- किं श्रीपो नहि किं दीपो नहि वामाङ्गजो जिनः॥॥२ ગોપીપુરા, સુરત, તા. ૨૧-૫-૪૭
૧ પ્રતિમામાં છિદ્ર હોય ત્યાં સુવર્ણ વગેરે ભરાય છે. ૨ દશ અવતારવાળા અને મને હર અંજનના જેવી કાંતિવાળા (મહાનુભાવ) તમારું
રક્ષણ કરે. (દશ અવતાર કહ્યા એટલે પદ્યકાર પૂછે છે.) શું લક્ષ્મીના પતિ વિષ્ણુ છે ? (ઉત્તર) નહિ. બીજો પ્રશ્ન “દશીને બદલે ‘વાટ' રૂ૫ “દિશાને
અનુલક્ષીને પૂછે છે.) શું એ દીવો છે? (ઉત્તર) નહિ. એ તે વામા દેવી)ના નદન તીર્થંકર (પાર્શ્વનાથ) છે.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'त्रैलोक्यप्रकाश'का हिन्दी अनुवाद
लेखक-पंडित श्री भगवानदासजी जैन, जयपुर अगाध जैन साहित्यमें ज्योतिष गणित शिल्प सामुद्रिक वैद्यक मंत्रतंत्रादिके कल्प इत्यादि जैनाचार्योंके बनाये हुए विज्ञानविषयके अनेक ग्रन्थरत्न जैन भंडारोंमें या बड़े राज्योंकी लायब्रेरियोंमें उपलब्ध होते हैं। मगर खेद इतना ही है कि जैन समाजमें पुस्तक प्रकाशनको अनेक संस्थाएं रहने पर भी इस विज्ञानविषयके ग्रन्थोंका प्रकाशन करनेमें पराङ्मुख रहती है। इसका कारण इस विषयके ज्ञानका जनतामें अभाव मालूम होता है। परंतु जैनाचार्यों के रचे हुए विज्ञानके अनेक ग्रन्थ अजैन संस्थाओंने प्रकाशित किये हैं। अभी हालहीमें 'त्रैलोक्यप्रकाश' नामक ताजकज्योतिष विषयका वड़ा चमत्कारी ग्रन्थ जो सर्वज्ञप्रतिभा श्री. देवेन्द्रसूरिजीके शिष्य श्री हेमप्रभसूरिजीने सं. १३०५ में रचा है, उसका हिन्दी अनुवाद ज्योतिर्विधाविशारद पं. रामस्वरूप शर्माने किया है, यह कुशल आस्ट्रोलाजिकल रिसर्च इन्स्टिट्युट सीरीझ नं. १में प्रकाशित हुआ है। इसकी इंग्लीश प्रस्तावना डो. बनारसीदास जैन एम. ए., पीएच. डीने लिखकर अनुवाद और अनुवादककी बड़ी प्रशंसा भी की है। इस ग्रन्थको आद्यन्त पढ गया हूं, जिससे मालूम हुआ कि सम्पादक महाशयने अनुवाद करनेकी जैसी चाहिए वैसी उदारता नहीं बतलाई; यदि उदार चित्तसे समजपूर्वक अनुवाद होता तो नीचे लिखे हुए अवतरणोंकी इस प्रकार भूल रहने न पाती । देखीये:
प्रथम मंगलाचरणके श्लोकका अर्थ गलत रहने पर क्षतव्य है, क्योंकि इससे मुख्य विषयकी गलती नहीं समझी जाती । श्लो. ७ वें में 'तुला तु मुख्ययंत्राणि ' छपा है, इस पाठकी जगह 'शूलावमुख्ययंत्राणि' ऐसा पाठ भी कई एक प्राचीन प्रतियोंमें लिखा मिलता है। इसके लिय डॉ. बनारसीदासजी जैन एम. एने अपनी अंग्रेजी भूमिकामें लिखा है कि-'सुर्लाव' शब्द उस्तुरलावका रूपान्तर है, यह ठीक है। क्योंकि ग्रन्थकारने यवनग्रन्थोकां आश्रय लिया है, जिससे 'उस्तुर्लाव ' फारसी शब्द है, उसके स्थान पर संस्कृतमें ग्रन्थकारने 'स्तुर्लाव' शब्द लिखा होगा। उसका अपभ्रंश होते हुए मतिदोषसे किसीने 'तुला च' लिख दिया और किसीने 'शूलाव' लिख दिया मगर इसका अर्थ भाषान्तरकारने कुछ खोला नहीं है, कि जिसका प्रचलित अर्थ 'यन्त्रराज' है। श्लो. १० वेमें 'चतुर्जेनतनुद्भवम् ' का अर्थ- जैनके चार आश्रमोंसे उत्पन्न ' लिखा यह गलत है। जैन ग्रन्थों में आश्रमोंकी व्याख्या नहीं है। श्लो. १४ में 'ससपत्नी:निःस्वतां च शनौ' इस अनुष्टुप् श्लोकके चौथे चरणमें दश अक्षर कैसे हुए ? इस अशुद्ध पाठकी जगह प्राचीन प्रतियोंमें 'सपत्नों निःसुतां शनौ' ऐसा शुद्ध पाठ होने पर भी सुधारनेको कोशीश नहीं की गई। श्लो.१७ -१८ में ग्रहोंको ‘मास संज्ञा है, उसके बदले एक विषयक फलादेश लिखा है। श्लो. २१ में
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨ ] કલેકયપ્રકાશકા હિન્દી અનુવાદ
[ ૩૪૩ "समेक्षणौ "का अर्थ 'दृष्टि चारों और होती है ऐसा लिखा है । इस जगह समदृष्टि अर्थात् बराबर सामने दृष्टि ऐसा होना चाहिये था। श्लो. २३ में 'बुधः काषायिको जीवो मधु तिक्तो तमः शनी।'का अर्थ 'बुध और बृहस्पति कषायरसवाले,शनि और राहु मधुर और तिक्त रस वाले होते हैं' ऐसा अर्थ प्रत्यक्ष गलत मालूम होता है। क्योंकि श्लोकमें स्पष्ट है कि 'बुध काषायरसवाला, गुरु मधुररसवाला शनि और राहु तिक्तरसवाला है।' श्लो. १४ " जीवो गुरुबुधौ केतुनिराहुकुजेन्दवः । शुक्राऊ मूलमाधिक्यं बलं यस्याधिकं तु यत् ॥ अर्थ-गुरु और बुधमें गुरुका बल अधिक है। केतु शनि राहु मंगल और चंद्रमासे शुक्र और सूर्यका बल अधिक होता है ॥२४॥ भाषान्तरकर्ताने इस श्लोकका आशय समझनेकी तकलीफ नहीं की। मूल श्लोकमें 'केतु' के स्थान पर 'धातुः शब्द प्राचीन प्रतियों में है। इस श्लोकका आशय ऐसा है कि-गुरु और बुध जीव संज्ञक है, शनि राहु मंगल और चंद्रमा ये धातु संज्ञक है, शुक्र और सूर्य ये मूल संज्ञक है। इनमें जो ग्रह अधिक बलवान हो उस वस्तुकी
अधिकता होती है। ऐसा सीधा और सरल अर्थ है। श्लो. २८ 'स्थूल इन्दुः सितः खण्डश्चतुरस्रौ कुजोष्णगू ।' का अर्थ 'चंद्रमाकी आकृति स्थूल है, शुक्र कृश है, मंगल और सूर्य मध्यम शरीरवाले है, ऐसा लिखा है । उसमें 'सितः खण्डः' का अर्थ शुक्र कृश लिखा है।' यह दूसरे ग्रंथोसे अप्रमाणित होता है। खंडका अर्थ आधा या ट्रकडा ऐसा सरल अर्थ है। देखो भुवनदीपक ग्रंथके टीकाकार श्री सिंहतिलकसूरि लिखते हैं कि ' खण्ड इत्यर्द्धचन्द्राकारः ' अर्थात् अर्द्धचंद्रके आकारवाला । ' चतुरस्रौ ' का अर्थ मध्यम शरीरवाला लिखा, यह भी अप्रमाणिक मालूम होता है, क्यों कि इसका अर्थ 'समचोरस' होता है। नीलकंठी ताजक ग्रंथमें भी मंगल और सूर्यकी आकृति समचोरस माना है । श्लो. ३० के उत्तरार्द्धका अर्थ भी दूसरे ग्रंथोंसे अप्रमाणित होता है। क्योंकि मूल श्लोक में 'शनिस्तु शुषिरः' पाठ है, तो उसका अर्थ सूक्ष्म कैसे होवे ? एवं गुरुको दीर्घ लिखा इस जगह सूक्ष्म पाठ है । श्लो. ३१ में : चन्द्रबुधौ' और ' गुरुसितौ ' लिखा है, इस जगह प्राचीन प्रतियोंमें चन्द्रसिौ और गुरुज्ञा ऐसा पाठ है यह ठीक माल्लम होता है। श्लो. ३३ में पु का अर्थ मुंगा लिखा है, इस जगह बंग होना चाहिये । श्लो. ३४ में 'चन्द्रे शुक्रे जलाधारो' है। उसमें 'जलाधारो' का अर्थ गोशाला लिखा है। यह तो सामान्य व्यक्ति भी समझ सकता है कि जलाधार का अर्थ पानी का स्थान होना चाहिये। यह श्लोक ३४ और ३५ वां युम्म है किन्तु भाषान्तरकारने नहीं समझा, जिसे ३४ में ग्रहों को अपने २ स्थानमें होने का लिखा, यह बड़ी भूल हो गई मालूम होता है, क्यों कि अपने २ के स्थान पर चतुर्थ स्थान
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
NNNN
AAVAN
४४४ ] શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૨ होना चाहिये। श्लो. ३६ में 'अर्थ धान्य आदि धातुओका' स्वामी ऐसा लिखा है तो धान्यधातु कौनसी ! श्लो. ४२ में रवि बलवान हो तो पिता तथा चाचा की चिन्ता लिखा है और श्लो. ४१ में रवि बलवान हो तो अपनी चिन्ता लिखा है, यह पूर्वापर विरोध होता है। इस ग्रंथकी प्राचीन प्रतियों में श्लो. ४२ के उत्तरार्द्ध में 'रवौ' के स्थान पर 'रपि' पाठ है। श्लो.. ४३ में 'क्षिता' का अर्थ लग्न लिखा है, परंतु अन्य ग्रंथों में भूमिवाचक शब्द का चतुर्थ स्थान लिखा है । श्लो. ४६ में 'श्वेतरश्मो' का अर्थ सूर्य लिखा है, मगर कोषोंमें चंद्रमा लिखा है, तो सूर्य अर्थ कहांसे आया ! श्लो. ५१ में 'आयबल' लिखा, उस स्थान पर आधबल (लग्नबल) होना चाहिये । श्लो. ५५ में केन्द्रादिस्था नभश्चरा का अर्थ 'केन्द्रादि स्थानों के ग्रह चर होता है, अर्थात् उनका बल घटता बढता रहता है। ऐसा मन:कल्पित अर्थ करके अपनी विद्वत्ताका परिचय दिया है ? श्लो. ५७ का अर्थ 'शुभ ग्रहोंका बल शुक्ल पंचमीसे लेकर प्रत्येक तिथिको एक पाद घट जाता है और अशुभ ग्रहों का बल कृष्ण पंचमीसे लेकर' - ऐसा लिखा है, यह अर्थ भी विपरीत लिखा है । क्यों की शुक्ल पक्षमें शुभ ग्रह बलवान होते हैं। जिससे उनका बल घटता नहीं, किन्तु बढता है। एवं अशुभ ग्रह कृष्ण पक्षमें बलवान है जिससे उनका भी बल वढता है। श्लो. ६२ 'दिक्षु ज्ञो गुरुरविकुजशनिसितराशिनो निसर्गास्तु ' का अर्थ ' पूर्वादि दिशाओमें क्रमसे बुध गुरु भीम शुक्र चंद्र और शनि बली हो ते हैं' ऐसा लिखा है उसमें सूर्यको लिखा नहीं और शनिको अपनी इच्छानुसार आखीरमें लिखा। इससे मालम होता है कि श्लोक का आशय बिलकुल समज में नहीं आया। श्लोक में दिग्बल बतलाया है जिससे इसका अथ पूर्वदिशा (लान) में बुध और गुरु, दक्षिण (दशम स्थान)में रवि और मंगल, पश्चिम में (सप्तम स्थान में) शनि और उत्तर (चौथे स्थान) में शुक्र और चंद्रमा इस क्रमसे बलवान होता है-ऐसा होना चाहिये। एवं इसी श्लोस के उत्तरार्द्धमें निसर्ग बलका वर्णन है, परंतु समझ में न आनेसे मंगल को प्रथम लिख कर उसका सबसे कम बल माना है यह बिलकुल किसी ग्रंथकारको सम्मत नहीं है। शास्त्रकार तो सबसे कम बल शनिका मानते हैं। भाषान्तर कर्त्ताकी श्लोक नीचेकी टिप्पनीसे मालूम होता है कि तीन प्राचीन प्रतियों में शनि प्रथम लिखा हुआ मिला है, तो भी किस आशयसे मंगल को प्रथम रखा गया यह तो भाषान्तरकार स्पष्ट करे तब मालूम होवे । श्लो.६७-६८ 'शत्र मन्दसितौ समश्च शशिजो० इत्यादि ये बहज्जातक ग्रंथके प्रचलित श्लोक हैं, जो ज्योतिषके प्रारंभिक पाठ्य पुस्तकांमें भी लिखे रहते हैं। इनमें 'सूरेः के स्थान पर 'सौरे:' और 'सौम्य' के स्थान पर 'सूम्य' अशुद्ध लिखा । इनसे भाषान्तरमें सूर्यके स्थानपर गुरु का और गुरु के स्थान पर सूर्यका लिखा,
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
mmmmmmmmana[३४५
म १२ ]
જૈન દર્શન एवं सूर्यके चंद्रमा और मंगल ये दो ग्रह मित्र लिखा, तीसरा गुरुको छोड दिया । गुरु के चंद्रमा मंगल और गुरु मित्र लिखे, तो गुरुमित्र के स्थान पर सूर्य लिखना चाहिये ।
इस प्रकार इस ग्रन्थमें बहुतसी त्रुटियां रह गई हैं। किसी जगह श्लोकके पुर्वार्धका तो किसी जगह उत्तरार्द्धका अर्थ ही नहीं लिखा, किसी जगह अवतरणिका (हडिंग)को श्लोंक के साथ ही मिला दिया है, बहुतसी जगह 'सौम्य'का अर्थ जहां बुध होना चाहिये वहां सामान्य शुभ ग्रह लिखा और जहां शुभ ग्रहका अर्थ होना चाहिये वहां फक्त बुध ही लिखा। सारे ग्रन्थका भाषान्तर शब्दार्थ मात्र किया है, जिसमें ज्योतिषको संज्ञाएं या पारिभाषिक शब्दके भाषान्तरमें भी संस्कृत ही शब्द जो श्लोकमें लिखा हो वही रखा है, जिससे मालूम होता है कि भाषान्तरकर्त्ता ग्रन्थकों समझ नहीं सके । “आपोक्लिम' जैसी प्रसिद्ध संज्ञा भी न समझे यह वडा आश्चर्य है। नहीं समझे जिससे ही आपोक्लिम के आगे () ऐसा चिह्न करना पड़ा और उसका दूसरो प्रतिसे 'आपोत्क्लेम' ऐसा अशुद्ध पाठान्तर भी देना पड़ा । वाचकगण विचार सकते हैं कि फक्त ६८ श्लोक में उपर्युक्त अशुद्धियां मालूम पडती हैं, तो सारे १३०० श्लोकमें कितनी होगो ? । अब विशेष न लिखकर इतना लिखना बस होगा कि 'ऐसे भाषान्तर कर्ता महोदयको सादर नम्र निवेदन है कि इस प्रकार भाषान्तर करके ग्रन्थोंको विकृत न कर डाले और जनताका ज्योतिष ग्रंथोंसे विश्वास न हटावें । ता.१५-८-४७
જૈન દર્શન લેખક –ીચુત મેહનલાલ દીપચંદ શેકસી [ म १३२ था २३ : माय वायु : अ' पशु ] શક્ય પ્રયાસથી ઢંકામાં જૈન ધર્મનું સ્વરૂપ લગભગ જોવાઈ ગયું. એનું વિસ્તૃત સ્વરૂપ જાણવાના જિજ્ઞાસ વર્ગ એ અંગે લખાયેલ સાહિત્યનું અવલોકન કરવું આવશ્યક છે. અહીં હવે જે કહેવાનું છે એનો ઉપયોગ તે જુદા જુદા દર્શનકારો તરફથી ત– ચકાસણી માટે જે માર્ગો નિશ્ચિત કરાયેલાં છે એમાં જૈન દર્શનની પ્રણાલી કેવા પ્રકારની છે તે તથા એ પ્રત્યેક વસ્તુની પિછાન કેવી રીતે સમન્વય સાધી કરે છે તે વિષયમાં છે. એ સંબંધમાં પ્રમાણુ, નય અને સપ્તભ ગી એ પ્રચલિત શબ્દો છે. અન્ય દર્શન કરતાં તત્ત્વજ્ઞાન તેમ જ એ સંબંધની વિચારપ્રેણીમાં જૈનદર્શનની પદ્ધતિ અનેખી છે.
એ પ્રમાણ-જ્ઞાનનો હેતુ દ્રવ્ય યાને વસ્તુના અનંત ધર્મો યાને સ્વભાવ, પથીયો, સ્થિતિઓ, ગુને જાણવાનો છે. તે બે રીતે થઈ શકે છે. એ રીતે તે પ્રમાણ અથવા તે
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૬ ]
શ્રી જૈત સત્ય પ્રકાશ
w
[ વર્ષ ૧૨ સાબિતી (૧) પ્રત્યક્ષ અને (૨) પરાક્ષ, એવા એનાં નામ છે. પ્રત્યક્ષ પ્રમાણમાં શ્રી સિદ્ધ તથા ધ્રુવથી પરમાત્માઓનુ` કેવલજ્ઞાન, મુનિમહારાજાએનું મન:પર્યવજ્ઞાન અને ચારે ગતિના જીવાને થતું અવધિજ્ઞાન સમાય છે. ટૂંકામાં કહીગ્યે તે ઉપરાત નાના ધરાવનારને વસ્તુની ઓળખાણુ થાય છે એ પ્રત્યક્ષની કક્ષામાં આવે છે. ઇંદ્રિયગાચરને પ્રત્યક્ષ નગણુાં જ્ઞાનગાચર વસ્તુને પ્રત્યક્ષ ગણેલ છે અને એ જૈન દર્શનની વિશિષ્ટતા છે. પરાક્ષ પ્રમાણુમાં માત્ર મતિ (મુદ્ધિ કે તર્કમય ) જ્ઞાન અને શ્રુત (માગમ ) જ્ઞાન સમાય છે.
પ્રત્યક્ષ પ્રમાણમાં કર્તા જ્ઞાન આત્મપ્રત્યક્ષ હાવાથી શુદ્ધ જ હાય છે; પણ પરાક્ષ એવા મતિ અને શ્રુત શુદ્ધ જ હોય એવા નિયમ નથી. કેટલીક વારે અવિજ્ઞાન પશુ નિતાંત શુદ્ધ હેતું નથી. એના ફલિતાથ એ:જ કે આત્મપ્રયક્ષ જ્ઞાન તે જ સાચું પ્રત્યક્ષ છે જ્યારે ઇંદ્રિયપ્રયક્ષ તે સાચું પ્રત્યક્ષ નથી તેથી પરાક્ષ છે. આ પરાક્ષ પણ ત્રણ ભાગમાં વહેચાય છેઃ
(૧) અનુમાન—નિશાની કે ચિહ્ન જોઇ ચતુ' જ્ઞાન, જેમÀધુમાડે જોવાથી અગ્નિ
જરૂર હોવા જોઇએ, એ જ્ઞાન.
(૨) આગમ—ગ્રામના માધારે કે ઉલ્લેખા દ્વારા થતું જ્ઞાન.
(૩) ઉપમાન—ાઈ પદાર્થને ખીજી ઉપમા માપી ઓળખાવવાથી થતું જ્ઞાન.
પદાય એળખાણુની આ સ્થિતિમાં જૈન દર્શન જ્ઞેય વિષયને પ્રારભમાં નિશ્ચય વ્યવહાર રૂપ બે ભાગમાં વહેંચે છે. નિશ્ચય માર્ગ દ્વારા વસ્તુ કે પદાર્થના સ્થાયી ધર્મી યાને કુદરતી ગુણાના વિચાર કરે છે અને વ્યત્રહાર માારા તે જ વસ્તુના અકુદરતી ધર્મો મર્થાત્ મનાયેલા ધર્માંના ઉપયોગ કે અપેક્ષા આદિ સ્વરૂપ નજરમાં રાખી વિચાર કરે છે. ઉદાહરણ તરીકે - આ માટીને ઘડે છે' એ નિશ્ચયનય અને આ પાણીના ડેા છે’ ને વ્યવહારનય. ઘડા માટીના બનેલા છે એ નિતરૂં સત્ય છે, છતાં ઉપચાગ પાણી ભરવામાં કરલા ઢાવાયી પાણીના ધડા ' પ્રયાગ ખાટા છે એમ ન કહેવાય. વહેવારમાં એ રીતે જ કહેવાય છે.
:
"
આ રીતે નિશ્ચયનય દ્રન્યાશિક અને પર્યાયાથિક એવા બે વિભાગમાં વહેંચાય છે. દ્રઞાથિક એટલે દ્રવ્યની અપેક્ષાએ સામાન્ય ગુણુના વિચાર અને પર્યાયાર્થિ ક એટલે દ્રવ્યની બદલાતી સ્થિતિની અપેક્ષાએ સામાન્ય ગુણુના વિચાર. આત્મા સર્વ સરખા છે? એ દ્રવ્યાર્થિક નિશ્ચય નયનુ વચન છે. આત્માના સ્વભાવ અને રંગ જુદા જુદ! છે ’ એ પર્યાયાિ નિશ્ચય નયનુ વચન છે. પ્રથમમાં આત્મા નામા દ્રવ્યની સરખાઈ પર વજ્રન છે, અને પાછળનામાં પુદ્ગલ આદિની ભિન્નતા ઉપર વજન છે. વસ્તુના વિશેષ અને સામાન્ય ધર્મી તે આ જ. જ્યાં સામાન્ય છે ત્યાં જ અપેક્ષાથી વિશેષ પણ છે. નય એટલે અભિપ્રાય પદાર્થનું જ્ઞાન મેળવવા મા ઋતાવનાર. તેથી જેટલા વચનપ્રયાગે છે તેટલા નચે છે.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ૧૨]
૩૪૭
જૈન દર્શન જ્ઞાન એટલે ય વસ્તુ કે દ્રવ્ય સંબંધી જાણવું તે.
પરાક્ષ પ્રમાણુ ( ઇન્દ્રિય કે મન દ્વારા થતું જ્ઞાન )
પ્રત્યક્ષ પ્રમાણ (આત્મ સાક્ષીએ થતું જ્ઞાન)
어
સંત
કેવળ
અવધિ મન:પર્યવ (મતિમૃત અવધિની કસોટી)
નય
(અભિપ્રાય–અપેક્ષા-દષ્ટિબિન્દુ)
નિશ્ચયનય-વિશેષ ગુણ (ખાસ અને કાયમના કુદરતી ધર્મો).
વ્યવહારનય–સામાન્ય ગુણ ( ઉપયોગ, સ્થિતિ, ગુણ, વ્યવહાર
આદિનાં અપેક્ષામક ધર્મો.).
વ્યાર્થિક નિશ્ચયનય. દ્રવ્ય અપેક્ષાએ નિત્ય ધર્મો
પર્યાયાર્થિક નિશ્ચયનય . વિચારણીય દ્રવ્યની પ્રગતિ, વિકૃતિ આદિથી બદલાતા ધર્મો.
| | | વ્યવહાર ઋજુસૂત્ર શબ્દ સમોભરૂઢ એવભત
નગમ
સંગ્રહ
ઉપરના કોઠાપી પ્રમાણ અને નયને સંબંધ સ્પષ્ટ થાય છે. સામાન્ય રીતે સાત નય કહેવાય છે.
૧ નિગમ એટલે એક દ્રષ્ટિથી નહિ, પણ સર્વ દૃષ્ટિથી વિચાર કરનાર. આ નય જગતના વ્યવહારમાં વિશેષ વપરાય છે. આ નયથી વિચારનાર સામાન્ય અને વિશેષ ગુણને જુદી જુદી રીતે વિચારતો નથી.
૨ સંગ્રહ દ્રવ્યના વિશેષ ગુણ હોવા છતાં તે તરફ ઉદાસીન રહી માત્ર સામાન્ય ધર્મને મહત્વ આપી તે દષ્ટિથી વિચાર કરે છે. '
૩ વ્યવહાર નથી વિકારનાર સામાન્ય ગુણ હોવા છતાં તેને ઉપેક્ષી માત્ર વિશેષ ગુણને મહત્ત્વ આપી વિચાર કરે છે.
૪ જુસૂત્ર નયથી વિચાર કરનાર દ્રવ્યના ભૂત અને ભવિષ્ય કાળના વર્ષે જાયા • છતાં તેની ઉપેક્ષા કરી માત્ર વર્તમાન ધર્મનો વિચાર કરે છે,
૫ શબ્દનય સમાનાર્થી શબ્દોને એક અર્થમાં ઉપયોગ કરવામાં વપરાય છે. ૬ સમધિરૂઢ સમાનાર્થી શબ્દોને એક ઉપયોગ ન ગણતાં પર્યાયભેદ માને છે,
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૨ - ૭ એવંભૂત સમાનાર્થી શબ્દનો એક ઉપયોગ ન ગણતાં પર્યાયભેદ માનવા ઉપરાંત શબ્દના મૂળ ધાતુના અર્થ પ્રમાણેની ક્રિયામાં પ્રવૃત્ત હેઈએ ત્યારે તે શબ્દ વાપરવાનું સમજાવનાર અભિપ્રાય છે. દાખલા તરીક-પૂજારી જ્યારે પૂજા કરતો હોય ત્યારે જ પૂજારી કહેવાય
આમ નય સંબંધી સામાન્ય રવરૂપ બતાવ્યું. એ સંબંધી વિસ્તાર તે અતિ ઘણે છે અને બારીકાઈનો પાર નથી. એ અંગે સૂક્ષ્મ દષ્ટિથી જાણવા-વિચારવાનું હોવાથી અભ્યાસીએ ગુરુગની સહાય લેવાની ખાસ જરૂર છે. આ સબંધમાં વિદ્વાનેના ઘણું ઘણું ગ્રંથ રચાયેલા મેજૂદ છે.
સ્યાદવાદ–એક પદાર્થમાં અપેક્ષાપૂર્વક વિરહ નાના પ્રકારના ધર્મોને સ્વીકાર કરે એનું નામ સ્યાદવાદ છે. એ અનેકાંત માર્ગ પણ કહેવાય છે. જૈન દર્શનની રચનામાં આ પાયારૂપ છે.
સમભંગી-એકાંગી ઉત્તર એ કયારે પણ અપૂર્ણ જ હોય છે. તેથી ઉત્તર કિંવા વર્ણન સાપેક્ષ જ રહેવાનું. આવું વર્ણન સાત રીતે કરી શકાય છે. એ પદ્ધતિને “સપ્તભંગી' કહેવાય છે. કઈ પણ વસ્તુનું વર્ણન કરતાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવરૂ૫ ચાર પ્રકારની અપેક્ષા પર ધ્યાન રાખવું પડે છે. એટલે એ અપેક્ષા-ચતુષ્ટય કહેવાય છે.
૧ કોઈ પણ એક વસ્તુ સંબંધે બોલતાં આ અપેક્ષા-ચતુષ્ટયાનુસાર વસ્તુનું અસ્તિત્વ છે એમ કહેવું તે રચાર અસિત પ્રકાર.
૨ બીજી એકાદ વરસ્તુના અપેક્ષા–ચતુષ્ટયાનુસાર અસ્તિત્વની દૃષ્ટિએ પહેલી વસ્તુનું અસ્તિત્વ નથી એમ કહેવું તે ન જાતિ નામા બીજે પ્રકાર.
૨ કઈ પણ વસ્તુને માટે બીજી બે વરતુના સાપેક્ષ ચતુષ્ટયાનુસાર અસ્તિત્વ કિંવા શચત્ય કહેવું એ ત્રીજો પ્રકાર, એનું નામ તથા અતિ નતિ.
૪. કઈ પણ વસ્તુની બાબતમાં અન્ય બે વસ્તુના અપેક્ષા-ચતુષ્ટયાનુસાર એકદમ ઉત્તર આપવા અશકય હોવાથી અવકતવ્ય નામા જે પ્રકાર ચાર અવશ્ય કહેવાય છે.
૫. કઈ વસ્તુને માટે બીજી બે વસ્તુઓની દષ્ટિએ બોલવું અશક્ય, પણ એ વસ્તુને દષ્ટિએ અતિ પક્ષે ઉત્તર આપો એ પાંચમો સ્થાત્ અતિ પ્રકાર છે.
૬. કોઈ વસ્તુને માટે બીજી બે વસ્તુઓની દષ્ટિએ બોલવું અશક્ય પણ એક વસ્તુની દષ્ટિએ નાસ્તિપક્ષે ઉત્તર આપવો એ છઠો પ્રકાર છે. એનું નામ હયાત નાસિત भवक्तव्य.
૭. કઈ પણ વસ્તુને માટે બીજી બે વસ્તુની દષ્ટિએ એકીસાથે કહેવું અશકય, પણ અનુક્રમે આસ્ત નાસ્તિપણે ઉત્તર આપ એ સાતમ યાત અહિત નાત અલ્પ નામાં પ્રકાર છે.
આ સાત પદ્ધત્તિ વડે તર્ક ચલાવ્યા પછી જે સાર નિકળે તે ખરે છે એમ કહેવામાં હરત નથી. એકંદરે અપેક્ષાત્મક વિચાર કરવાની આ સર્વાંગિક પદ્ધતિ હોવાથી તે અત્યંત પરિણામકારક છે. એના પ્રશંસકોમાં વર્તમાનકાળે છે. ભાંડારકર, મહાત્મા ગાંધીજી તેમજ કેટલાયે પશ્ચાત્ય ને પૌવત્ય પંડિતે છે. ઉપરની સાત પતિને “સ્વાત
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨] જૈન દર્શન
1 ૩૪૯ શબ્દથી અંક્તિ કરવામાં આવતી હોવાથી એનું નામ સ્યાદવાદ પદ્ધતિ છે. વિધિપ્રતિષેધાદિ કોઈ પણ વિધાન સાત પ્રકારે અને અપેક્ષા ચતુષ્ટયસહ કરવું એ જ આ પદ્ધતિનું રહસ્ય છે. સુષ્ટિ, પ્રવાહની દષ્ટિએ અનાવનંત છે, પણ પયીયતઃ ક્ષણવિનિશ્વર છે. આત્મતત્વના મૂળભૂત ગુણની દષ્ટિએ સર્વ જીવાત્મા એક છે, પણ કર્મબંધના ભિન્નત્વને લીધે તે અનેક પણ છે. આ પ્રમાણે સર્વ અપેક્ષાઓ લક્ષમાં લઈને સિદ્ધાંત સ્થાપવો એ જ અનેકાંતવાદ, ગુજરાતના સમર્થ વિધાન સ્વ. પ્ર. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ કહે છે કે “સ્યાદવાદ એકીકરણનું દૃષ્ટિબિંદુ ઉપસ્થિત કરે છે. વિવિધ દષ્ટિબિંદુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કોઈ વસ્તુ સંપૂર્ણ સ્વરૂપે સમજવામાં આવી શકે નહીં.'
દર્શનશાસ્ત્રના મુખ્ય અદ્યાપક શ્રીયુત ફણીભૂષણે અધીકારી જણાવે છે કે “ સ્વાદવાદને સિદ્ધાંત ઘણું મહત્ત્વપૂર્ણ અને ખેંચાણુકારક છે. એ સિદ્ધાંતમાં જૈન ધર્મની વિશેષતા તરી આવે છે. એ જ સ્વાવાદ જેના દર્શનની અદ્વિતીય સ્થિતિ પ્રગટ કરે છે, એક ભારે સત્ય તરફ દેરી જાય છે. વિશ્વના અથવા તેના કેઈ એક ભાગને જોવા માટે માત્ર એક દૃષ્ટિકોણ સર્વથા પૂર્ણ ન લખી શકાય. ભિન્ન જિત્ર દષ્ટિકોણથી જોઈએ તે જ અખંડ સત્ય જોઈ શકીએ..કેવલ સર્વજ્ઞ જ પૂર્ણ સત્યને પૂર્ણપણે જાણું શકે છે. શ્રી. મધ્યસેન “હે ભગવાન! આપને સિદ્ધાંત નિષ્પક્ષ છે. કારણ કે એક જ વસ્તુ કેટલી અસંખ્ય દૃષ્ટિથી જોઈ શકાય છે તે આપે અમને બતાવ્યું છે. એને સંશયવાદ તરીકે માનનારા અંધારે અથડાય છે.”
આવી રીતે મહોપાધ્યાય પંડિત ગંગાનાથ, ડે. ઓપરડે છે અને હિંદી ભાષાના પુરકર પંડિત શ્રી. મહાવીરપ્રસાદજી વગેરાનાં વચને ટાંકી શકાય. જૈન દર્શનમાં એ અંગેનું સ્વરૂપવર્ણન “ભગવતી સૂત્ર” “સમવાયાંગ સૂત્ર' “અનુયોગદ્વાર સૂત્ર” પ્રજ્ઞાપના સૂત્ર' આદિ આગમગ્રંથમાં દૃષ્ટિગોચર થાય છે.
ચેથા સકામાં થઈ ગયેલા યુગપ્રધાન શ્રી. ભદ્રબાહુ સ્વામીએ આ સિદ્ધતિનું વિવરણ પ્રાત કી “સૂત્રકૃતાંગ નિર્યુક્તિ 'માં કરેલું છે. પ્રખ્યાત જેન ન્યાયાચાર્ય શ્રી. સિદ્ધસેન દિવાકરજીએ પોતાના પ્રસિહ “સન્મતિ'નામાં ગ્રંથમાં એ સંબંધી વિવરણ કરેલું છે.
શ્રી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે “વિશેષાવશ્ય ભાગમાં અને શ્રી. સુમંતભદ્ર આપ્તમીમાંસા'માં પણ એ સંબંધમાં કહ્યું છે. આ ઉપરાંત પ્રસિહ ન્યાયવેત્તાઓ જેવા કે શ્રી. હરિભદ્રસૂરિ, બુદ્ધિસાગરસર, દેવસૂરિ, હેમચંદ્રસુરિ અને સ્યાદવાદ મંજરીના કર્તા શ્રી. મહિલસેનસૂરિએ આ હિતની ચર્ચા કરેલી છે.
આમ અનેકાંતવાદનાં મહત્વ ને પ્રતિષ્ઠા વર્ણવ્યાં જાય તેમ નથી. એમાં સત્ય અને અહિંસા સમાયેલા છે એ ભાગ્યે જ કહેવું પડે તેમ છે. વિશ્વનું યથાર્થ સ્વરૂપે અવલેન કરવા માટે એ દિવ્ય ચક્ષુરૂપ છે. એ દૃષ્ટિના અભાવે જ મતમતાંતર અને ખંડનાત્મક ઝઘડાઓ જન્મે છે. વિચારશુદ્ધિ માટે સ્વાદુવાદને અભ્યાસ આવશ્યક છે. વિદ્વાનોના લખાણમાંથી ઉપરનું તારવણું આપી જૈન દર્શન અંગેને લેખ અહીં પૂર્ણ કરવામાં આવે છે. એ વચનારમાં જૈનધર્મ સંબંધમાં વધુ જિજ્ઞાસા ઉદભવે એ જ અભિલાષા.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શલોકા–સંચયમાં વધારે
સં-પૂજ્ય મુનિ મહારાજ શ્રી લક્ષ્મીભદ્રવિજયજી. છે. હીરાલાલ રસિકદાસ કાપડિયાએ જૈન સત્ય પ્રકાશ વ૧૧, અં. ૧૨, ક્રમાંક ૧૩રમાં “શકા-સંચય” એવા મથાળાથી રર શાકાઓને પરિચય આપ્યો છે. ત્યાર પછી મુનિવર શ્રી હિમાંશુવિજયજીએ કરાવેલ વિમલ મંત્રી શકાને પરિચય ૫ણુ ક્રમાંક ૧૩૯માં છપાયેલ છે. પરંતુ જેન ગ્રન્થભંડારોમાં બીજા પણ ઘણું શલકાઓ સુરક્ષિત છે. અમદાવાદમાં શ્રી ચારિત્રવિજછ જ્ઞાનમંદિરમાં ૬ લોકાઓ છે, જે પૈકીના એકનો પરિચય તે ઉપરના લોકા-સંચયમાં આવી ગયો છે; જ્યારે બાકીના પાંચ લોકો તો તદન નવા જ છે, જેનો પરિચય ઉક્ત સંચયમાં નથી આપ્યો..આ સાહિત્યને અંગે વિશેષ જાણવાનું મળે એટલા ખાતર હું એ ૬ શકાને કે મંગળાચરણ અને પ્રશસ્તિ૨૫ પરિચય આપું છું.
(૧)–શ્રી મણિવિજયજીકૃત વાસુપૂજ્ય શાકે-૪૦ આદિ–સારદ શિવદનિ પ્રણમું સનેહિ, હંસવાહિની કંચનવન હિ;
વરસુંદરદાતા કવિયણ માતા, ત્રણ જગમાહેિ તુહિ જ ધ્યાતા. ૧ શ્રી વાસુપૂજ્ય જિનરાજ ગાઓ, ત્રીકરણે ધ્યાને સમકિત માવો;
જબૂવરદ્ધિપે શરત મંડાણ, સકળ દિપમાં મુગુટ સમાન. ૨ અંત ભવર નિજ કજ વાસ, સરણાગતવચ્છલ લીલવિલાસ,
પભણે શ્રી ઉદયવાચરને સિસ, મણિ ચિત્ત ધાર્યો તું જગદીશ. ૪૦ (૨)–વાચક ઉદયવિજયજી શિષ્ય શ્રી મણિવિજયજીકૃત શ્રી શાંતિનાથ
ભગવાનને શાકે-૪૩ આદિ–પ્રણમ્ વરદાઈ બ્રહ્માણી માતા, અકલ સ્વરૂપ ત્રિભુવન ખાતા;
ત જનસર ગાત સંવલા, દે મુઝને વચન વલાસ. ૧ અંત–સાંતલપુરમાંહે દેઉલ રાજે, જસ ભડ પાયે અયિ ભાજે;
ઝગમગ જાતિ મુરત ઝા, અહનિસ દીપક માલ બીરાજે. ૪૧ કપૂર કેસર ધૂપ વનસાર, સ્નાત્ર પૂજા સર પ્રકાર; શાંતિનાથ ભય જાણે દૂર, સમય સેવકને થઈ હજુર. ૪૨ મહિધરમાણે મહિમા તુઝ ખાસ, વંછિત પૂરણ વિવિલાસ;
કવિ શ્રી ઉદયવિજયને સીસ, મણિવિજયજી તથા અધિક જગીસ. ૪૩ (૩) –ી ઉદયરત્નકૃત શ્રી નેમિનાથજી શક–૫૪ આદિ-સિહ બુહ દાતા બ્રહ્માની બેટી, બાલકુમારી વિદ્યાની પેટી;
હંસવાહિની જગવિખ્યાતા, અક્ષર આપ સરસ્વતી માતા. ૧
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨] ' શકા–સંચયમાં વધારો
[ ૫૧ તેમજ કેરે કહું શોકે, એક મને તે સાંભળી લે;
જંબુદ્વીપમાં ભારત સજાણું, નગર સુરપર સ્વર્ગ સમાણું. ૨ અંત-ઉદયરત્નમુનિ અણપરે બોલે, અવર આવે નહિ એહને તલે;
લાડકે ગાયો એ વધા, જે ભણે તે પામે રાજસ સવા. ૫૪ (૪) –ગપાળ કૃત ગાડી પાર્શ્વનાથ શકે–૨૬ આદિ–સરતી માતા તુમ પાયે લાગુ, કે સકા વરતાને મારું
યુછિતું આપે વચન વિલાસ, તેરા ગુણ ગાઉં ગાડીચા પાસ. ૧ અંત–ગોપાળ ગામે પાસ જીણુંદા, ભણતાં ગુણતાં હૈયે આણંદા;
ભણે ગુણે ને સાંભલે જે, અવિચલ પદવી પામે તે હ. ૬ (૫)–પં. દેવવિમલશિષ્ય વીરવિમલકૃત જગદગુરુ આ. શ્રી હીરવિજ્ય
સૂરિજીને સલેકે-૮૧ આદિશાશનદેવી તુમ પાયે લાગું, ગુરુ ગુણ ખુબ જે માંગું;
હીરવિજયસૂરિ સલોકે, વર્ણવી કહું છું સમજે છે. અંત–આનંદ વિમલસૂરિ સીસના શિષ્ય, દેવવિમલ ગુરુ પંડિત પ્રતિક્ષ્ય;
તસ સસ મંગલીક સલેકે ગાય, વીર વિલાધર આણંદ પા. ૮૦ હીરવિજ્યસરિ તણે સકે. સાંભલે લોકે પરિહર સેકે;
એહ સલોકે ભણે ગુણે જે કાઈ, મોડિ કલ્યાણ મંગલિક છે. ૮૧ ઇતિ શ્રી હીરવિજયસૂરિ સલો સંપૂર્ણ શ્રી ધર્મનાથપ્રાસાદાત સં. ૧૮૬૫ના પાસ સુદી ૧૫ રવિવારે શ્રી વલાદનગરે લીઃ–પં. વિદ્યાવિજય ગણિ. (૬)–પંડિત નયવિજ્યજીના શિષ્ય કવિ અરવિજ્યજી કૃત હીરવિજ્ય
સૂરિજીને સલાકે-૮૧ આદિ–સરસતી વરસતી વાણું રસાલ, ચરણ કમલ નમી ત્રિકાલ;
શ્રી ગુરુપદપંકજ ધરાઉં, હીરવિજયસૂરિ ગ૭પતિ ગાઉં. ૧ અંત–હીરજી ચેલે વલીએ વખણ, નામે વિજયચંદ્ર પંડિત જાણે;
નયવિજય પંડિત જગીસ, તસ સીસ કંઅરવિજય કવિ. ૮૦ જગગુરુ કેરા જે ગુણ ગાવે, તય મનવંછિત સફવા ફેલાઈ
હીરછ હઉ જિનશાસન ભાણુ, નામ જપતા કુશલ કલ્યાણ ૮૧ આ રીતે અહીં શ્રી ચારિત્રવિજયજી જ્ઞાનમંદિરમાંના ૬ શલોકાનો પરિચય આપ્યો છે. પરતુ જેન ભંડારામાં હજી ઘણુય લોકાએ સુરક્ષિત હશે. “શલાકા” એ ગુજરાતી સાહિત્યમાં એક નવી ભાત પાડે છે. સાહિત્યપ્રેમીઓની ફરજ છે કે આ દરેક શકાઓને સંગ્રહ કરી એક પ્રન્ય બહાર પાડે, જેથી સામાન્ય જનતાને તેમાંથી લો લાભ મળશે.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિરોહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરે લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજ્યજી (ત્રિપુટી)
(ગતાંકથી ચાલુ)
બામણવાડાજી સિનેહી સ્ટેટમાં બામણવાડજી પણ એક પ્રાચીન તીર્થ છે. મારવાડની નાની પંચતીર્થનું આ તીર્થસ્થાન છે. ભગવાન મહાવીરસ્વામીએ અહીં તપશ્ચર્યા કરી હતી. એના સમારકરૂપ પાદુકા છે. તેમ જ ભગવાનને અહીં ઉપસર્ગ થયા હતા–કાનમાં ખીલા ઠેકાયા અને સર્ષ વગેરેના ઉપસર્ગ વગેર થયાનું સ્થાન આ મનાય છે. ખરી રીતે આ પ્રાચીન સ્થાપનાતીર્થ છે. જ્યારે જેનેએ કટોકટીના સમયે મગધ ત્યાખ્યું અને મારવાડમાં સ્થિર થયા એટલે અહીં તીર્થનાં સ્મારકરૂપ આ સ્થાન સ્થાપ્યાં છે. આ નિમિત્તે ભાવિક અને ભક્ત જનોને પિતાનાં પ્રાચીન તીર્થસ્થાનેનું સ્મરણ થાય, પિતાના અભીષ્ટ દેવાધિદેવ ઉપસર્ગો સહન કરવામાં કેવા ધીર અને દઢ હતા એ પ્રસંગોનાં દર્શન કરી અસલ સ્થાને તીર્થસ્થાનોની યાત્રા કરવાની ભાવના જાગે અને આ નિમિત્તે આત્મકલ્યાણ સાધે એ જ આ સ્થાપનાતીને મુખ્ય ઉદ્દેશ છે.
ધર્મશાળાના કમ્પાઉન્ડમાં પેસતાં જ ડાબી બાજુની દેરીની અંદરનાં પગલાં, પલ્સ શ્રી મહાવીરદેવે અહીં રહી ધ્યાન કર્યાનું સૂચવે છે. પછી વિશાલ ધર્મશાળા આવે છે. અહીં શ્રી મહાવીર વિદ્યાલય–ગુરુકુલ ચાલે છે, જેમાં અત્યારે લગભગ ૪૦ વિદ્યાર્થીઓ ભણે છે. વ્યવસ્થા સારી છે. મારવાડની જનતામાં જ્ઞાનરવિનાં કિરણે ફેલાય એ માટે અહીં પ્રયત્ન ચાલે છે. એક બાજુ પેઢી-કારખાનું છે. જમણી બાજુ વિશાલ બાવન જિનાલયનું મંદિર છે. દેરીઓ નીચી છે અને રંગરોગાનથી અલંકૃત છે. લેખમાં ૧૫૧૯ શ્રા. શુ. ૫, ૧૫૧૯ શ્રા. શુ. ૧૩ના અને ૧૫૨૧ ભા.શ. ૧ના છે, આ. શ્રી લક્ષ્મીસામ સૂરિ અને તેમના શિષ્ય સોમદેવસૂરિ વગેરે પરિવારે પ્રતિષ્ઠા કરાવ્યાનો લેખો છે. સાહિત્યપ્રેમી ૫. સ. મ. શ્રી. જયન્તવિજયજી મહારાજશ્રીએ બામણવાડા' પુસ્તકમાં મા તીર્થનો ઇતિહાસ અને લેખો આપ્યા છે એટલે અમે લેખની નકલ ન ઉતારી. લેખમાં બામણવાડાજી તીર્થનું બાંભણવાડ, બ્રાભાણવાટ, બ્રાહ્મણવાટક અને બાવનવાડ નામ લે છે. ઈંગ્લીશમાં બાવનવાડ નામ છે. બાવન જિનાલયનું ભવ્ય મંદિર હેવાથી બાવનવાડ ઠીક છે.
મૂલનાયકજીને તે સુંદર મોતીને લેપ છે. મતિ પ્રાચીન, ભવ્ય અને પરમ દર્શનીય છે. મહાવીર પ્રભુનું આ તીર્થ આટલામાં બહુ જ પ્રભાવિક, ચમત્કારિક, અને વિખ્યાત છે. જૈન અને જૈનેતર બધાંયે ભક્તિથી નમે છે. મૂળનાયાજી ઉપર લેખ વગેરે નથી ભગવાનને ઉપસગ કર્યાના પ્રસંગોનાં સુંદર બાવલાં એક કાચના કબાટમાં રાખ્યાં છે. બહાર એક ઊંચી ટેકરી ઉપર શ્રી. મહાવીર પ્રભુની ચરણપાદુકાની દેરી છે પ્રભુજીએ અહીં ધ્યાન કર્યાનું, અને ચંદકેશીયો નાગ હસ્યાનું કહેવાય છે.
વીરવાડા અહીંથી ૧૫ માઈલ દૂર વીરવાડા છે. વીરવાડા ગામમાં બાવન જિનાલયનું ભવ્ય પ્રાચીન મંદિર છે. મૂલનાયક શ્રો. આદિનાથજી છે. મંદિરમાં શિલાલેખો વગેરે બારીકાઈથી ન જોઈ શકાયા. મૂલનાયકની પ્રતિમા ભવ્ય અને મનહર છે તેમજ પરિકર પણ સુંદર
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
w
અંક ૧૨ 1 મિરાહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરે [ ૩૫૩ છે. મંદિરની અવસ્થા પારવિનાની છે. કેટલીયે મૂર્તિઓનાં ચક્ષુ ઉખડી ગયાં છે; કેટલીયે મુનિઓમાં એક આંખે ચક્ષુ લગાવેલાં છે અને બીજી આંખે ચક્ષુ ઊખડી ગયેલ છે. કેટલીક મૂર્તિઓમાં ચક્ષુ વ્યવસ્થિત ચોડેલાં નથી. પૂજારી પાછું ટાળી ચંદનથી પૂજા કરી લેતો લાગે છે. અહીં અત્યારે દશબાર ઘર છે. પહેલાં ૫૦ ઘર હતાં. પરંતુ અહીંના જાગીરદાર સાથે મતભે–ઝઘડે થવાથી કહે છે કે જાગીરદારે જેને ને મહાજનને લૂંટવા -સતાવવા માંડ્યા, કરવેરા નાંખ્યા તેથી જેને હીજરત કરીને ચાલ્યા ગયા; પીંડવાડા, સિરોહી, બામણવાડા જ્યાં ઠીક લાગ્યું ત્યાં ગયા. એમાંથી શેઠ ઘર પાછાં આવ્યાં છે. ઉપાશ્રય છે અને તે છે. બહુ જ ઠંડી હોવાથી અમે તે સિરોહીના નીકળ્યા અહીં દર્શન કરી જામસુવાડાજી પહોંચી ગયા. ગામ બહાર ફલન દૂર શ્રી, મહાવીર પ્રભુનું સુંદર પ્રાચીન મંદિર છે. બન્ને બાજુ પહાડીમાં આવેલું આ મંદિર બહુ જ સુંદર અને અને હર લાગે છે. ગામના મંદિરમાં એક પ્રાચીન લેખ હતો, પરંતુ એક ભાઈને કહેવા મુજબ એને પથ્થર નીચે દાબી દીધો છે.
આ છે જ્યારે પુરજાહોજલાલીમાં હતું ત્યારે વધારે ઘર હતાં અને બે મંદિર બન્યાં હતાં. પરંતુ આજે સ્થિતિ પલટાઈ ગઈ છે. મહાનેથી જ ગામ દીપે છે, એ વસ્તુ અહીં બહુ જ સાફ દેખાઈ. અત્યારે ગામ નિસ્તેજ અને પ્રવૃત્તિવિનાનું સ્મશાન શાંતિ ભોગવતું ઢેખાયું. અહીંના જાગીરદાર હજીયે સમજે અને મહાજનને મનાવી પાછું વાવે; તે એમાં જાગીરની અને ગામની શોભા છે.
નાંદીયા બામણવાડાછથી દક્ષિણે ર થી ૩ ગાઉ દૂર નદીયા તીર્ષ આવ્યું છે. અહીંથી પીંડવાડા પણું ર થી ૩ ગાઉ છે. નાંદીયાનું પ્રાચીન નામ નંદીપુર છે. ભગવાન શ્રી.
૧૦ વરવાડા અને બામણવાડાને પરિચય તીર્થમાલામાં નીચે પ્રમાણે મલે છે
“ વીડવાડી શ્રી. ધર્મજીશુંછ” – શીતવિજયજીની તીર્થમાલા. . “અંબણવાડિજીન વર્ધમાન પૂ પૂરિ નવિ નિધાન "—શીતવિજયજી તીર્થમાલા) “અઝહરી વીરવાડીમાં એ બંભણવાડિવીર”—જ્ઞાનવિમલસૂરિજી. બાંભણવાડે સોહત મન મોહતો રે વરચરણઆધાર”—સૌભાગ્યવિ. તીર્થમાલા. બાંભણૂવાડિ જિન વર્ધમાન પૂ પૂરિ નવિ નિધાન ”–શીલવિ. “પાંડરવાડઈ સિરિ વર્ધમાન સકલસામિ ઇક બાંભણવાડ. * એકલમલ કહનઈ પાનહી પાડી......... વગડામાંહિ લિઈ ભાગ ખણ વચન સવિ ટાઈ રોગ, વીરવાડઈ ઈક્ક ધર્મ વિચાર.........”
-કવિ મેઘ. ઉપરના બધા મુનિ મહાત્માઓની તીર્થયાત્રા સમયે વીરવાડામાં શ્રી. ધર્મનાથ પ્રભુના એક જ મંદિરનો ઉલ્લેખ છે, જ્યારે અત્યારે ગામ બહાર શ્રી. વીર પ્રભુનું પણ બીજું મંદિર છે. આ મંદિર નવું જ બનેલું છે.
૧૧ કેટલાક આને નંદી વર્ધનપુર પણું કહે છે. અને પ્રભુ શ્રી મહાવીર દેવના વડીલબબ્ધ શ્રી. નંદીવર્ધન રાજાએ શ્રીવીર છદ્મસ્થકાવમાં અહીં પધાર્યા ત્યારે તેમના સ્મારકરૂપે નગરી જેસાવી મંદિર બનાવી આ મૂર્તિ બનાવી છે, એમ કહે છે.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ મહાવીર સ્વામીને ચંડ કેશિયો નાગ ડો અને ભગવાનના પગમાંથી રૂધિરને સ્થાને ક્ષીરધારા ફૂટી તેમ જ પ્રભુજીએ નાગને પ્રતિબોધ આપો એનું અહીં સ્મારકાપ સ્થાપના તીર્થ છે. મંદિરની પાસે જ એક ટેકરી ઉપર નાની દેરી છે એમાં પહાડમાં જ આલેખેલ પ્રભુના ચરણકમલ અને નામ દેખાય છે.
અહીં શ્રી. વીરપ્રભુનું પ્રાચીન ભવ્ય બાવન જિનાલયનું મંદિર છે. મૂલનાયક પ્રભુની મૂર્તિ અદ્દભુત કલામય અને પરમદર્શનીય છે, મોટી વિશાળ ભવ્ય પ્રતિમા જાણે સાક્ષાત જીવંતરૂપે શ્રી વીર પ્રભુ બિરાજમાન હોય તેવી છે અને પરિકર પણ કલાના નમૂના રૂપ છે. નીચે સિંહાસનમાં બે સિંહ ઉપર ગાદી છે. પ્રભુની નીચે લાંછન નીચે ધર્મચક્ર છે અને બન્ને બાજુ નાનાં હરણિયાં પ્રભુને નમતાં ઊભાં છે. પ્રભુના અતિશયના પ્રતાપે જાણે સિંહ અને મૃગલાં સાથે જ બેસી પ્રભુચરણકમલની ઉપાસના કરે છે. બન્ને બાજુ બેઠી નાની પ્રતિમાઓ છે. અંદર ઈંદ્રરાજ પ્રભુના સેવક બનીને બન્ને બાજુ ઊભા છે, ઉપર ઈદ્રાણીઓ પ્રભુને અભિષેક કરે છે. પ્રતિમાજીની રચના ગુપ્તકાલીન હોય એમ લાગે છે. મૂર્તિ ઉપર કે સિંહાસનમાં કયાંય લેખ નથી, પરંતુ મૂલ ગભારાની બહાર બન્ને બાજુ રહેલી પ્રતિમાઓની ગાડીમાં બ્રાહ્મી લીપીમાં ગુપ્ત કાલીન લેખો છે. આ ઉપથી નિર્વિવાદ રીતે એમ સિદ્ધ થાય છે કે લગભગ બે હજાર વર્ષની જૂની આ મૂર્તિ હશે. આ જ લીપીવાળા લેખ પીંડવાડાના મંદિરમાં રહેલ પીત્તળના કાઉસગિયાની ગાદીમાં પણ છે. એ ૫ણું પ્રાચીન જ છે.
બાકી મૂલનાયકજી શ્રી મહાવીર પ્રભુની પ્રતિમા એવી મનહર અને આત્મિક શાંતિપ્રદ છે કે મુમુક્ષુ છોને તો અહીંથી ખસવાનું મન જ ન થાય. મારા અભિપ્રાય મુજબ તે હિંદુસ્તાનમાં પ્રાચીન ગણાતી મૂર્તિઓમાં અહીંની શ્રી વીવભુની મૂર્તિની પણ જરૂર ગણના થાય તેમ છે. આજના સગવડિયા યુગમાં યાત્રિકોને અહીં આવતાં થોડી તકલીફ જેવું લાગે, પરંતુ જે અપૂર્વ આત્મિક શાંતિ, જે અપૂર્વ આત્મિક આનંદ અને આત્મસાધનાને લાભ પ્રાપ્ત થશે તેની પાસે દિગલિક તકલીફની કઈ જ ગણતરી નથી.
બહાર બાવન દેરીઓમાં અત્યારે જીર્ણોદ્ધાર ચાલે છે. કેટલીક દેરીઓના ભારતમાં ૧૪૮૭ – ૧૫૨૫૨ વગેરેના લેખ જેવાયા. આ લેખો પણ સીમેન્ટ અને ચુનાની કલાઈ વખતે દબાવી દીધેલા છે, પરંતુ હમણું છહાર ચાલે છે એટલે એ કવાઈ ઉખેડવાથી આ લેખનાં દર્શન થયાં છે. નહિ તો એ પણ દબાયેલા જ રહેત. જીર્ણોદ્ધાર કરાવનાર ભાઈઓ આ લેખની પણ રક્ષા માટે પ્રયત્ન કરે. દબાયેલા લેખોને બહાર કાઢી સુરક્ષિત જાળવે એમ ભલામણ છે. જીર્ણોદ્ધાર માટે મુંબઈના મહાનુભાવોને પૂર્ણ સહકાર જોવાયો છે. મુંબઈના એ સુશ્રાવકોએ આવા પ્રાચીન તીર્થના જીર્ણોદ્ધાર માટે જે પ્રેમ અને ભક્તિ દાખવ્યાં છે એ જરર પ્રશંસનીય . આવી જ રીતે બીજા બીજાં પ્રાચીન મંદિરાના જીર્ણોદ્ધાર માટે જેન સંધ સવેળા જાગે એ જરૂરી છે.
૧૨ મંદિરની બહારની દીવાલમાં ૧૧૩૦નો એક લેખ છે જેનો આશય આ પ્રમાણે છે કે-સં. ૧૧૭ન્મ નહીર ચૈત્યની પાસે વાવ બંધાવી. આ ઉપરથી એમ પણ સમજાય છે કે આ મંદિરને નંદીશ્વર ચેત્ય પણ કહેતા હશે.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ૧૨]
સિરહિ રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમદિરા ડેરીઓમાંની કેટલીક પ્રતિમાઓ ઉપર પશુ ધસાયેલા લેખા છે.
મુસલમાની જમાનામાં આવા પહાડની તળેટીમાં, પહાડાના ઘેરાવામાં આવેલા પ્રાચીન સ્થાને સુરક્ષિત રહ્યાં છે એ સદ્ભાગ્ય છે. મારવાડી પંચતીર્થીમાં આવનાર દરેક જૈના પોડવાડા રટેશને ઊતરી આ પ્રાચીન તીર્થની યાત્રાને લાભ જરૂર મે. તેમને બહુ જ સારા આત્મિક લાભ પ્રાપ્ત થશે.
અહીંની પ્રતિમાજી માટે કહેવાય છે કે
[ ૩૫૫
66 નાણા દીયાણા અને નાંકીયા જીવિતસ્વામી વાંદીયા એ આ નાદીયા છે. માટે જરૂર યાત્રાને લાભ લેવા જેવું છે. ગામમાં શ્રાવકામાં ૪૦ થી ૫૦ ઘર છે. ધમશાળા છે, નાનું સદિર પણ છે.
સિરાહી સ્ટેટમાં એક પ્રશંસનીય વસ્તુ જોઈ કે રૈનાની ધાર્મિકતા, ઉદારતા અને ધ પ્રેમ જોઈ બ્રાહ્મણા અને ક્ષત્રિયાએ પણ પેાતાનાં મદિરા, છત્રીયા પહાડામાં બનાવ્યાં છે. એક બાજુ જૈન મંદિર ખતે તે નજીકમાં જ અન મદિર પણ અન્યાના દાખલા જોવાયા છે. એક રીતે ધાર્ષીક હરિફાઈ પ્રશંસનીય છે, પરન્તુ એમાં દ્વેષ । મઢ ભાવની વૃત્તિ પેદા થાય તો એ મહાઅનિષ્ટ છે, અને કવિચત્ એવું નજરે પડે ત્યારે તા ભયપ્રદ જ લાગ્યું છે. મેં તા ત્યાંસુધી જોયુ કે જૈન મંદિરના જીર્ણોદ્ધારમાંથી જ નજીકના અજૈન મંદિરના પણ જીર્ણોદ્ધાર થયા હ્રય. આ છે જૈનધમી ઓની ઉદારતા, મહાનુભાવતા અને સમભાવપ્રિયતા; આના અથ કઈક ઉલ્ટા કરી જેતેને દબાવે કે સતાવે એ તે કલિકાલતુજ માહાત્મ્ય સમજવું જોઈ એ,
લાજ
નાંદીયાથી દક્ષિણે એ ગાઉ દૂર લાજ ગામ છે. અહીં એક પ્રાચૌન જિનમંદિર છે. સૂણનાયક શ્રી શ ંખેશ્વર પા`નાથજી છે. મૂલનાયકજીની ગાદી નીચે નીચે પ્રમાણે લેખ છે: सं० १६२० फालगुन शुद्ध १० श्री संखेसर पारसनाथ x x x श्रीरतनगुणमहाराज આગળ નથી વંચાતું.
૧૬૨૦માં શ્રો, સુખેશ્વર પાર્શ્વનાથજીની મૂર્તિ સ્થાપિત થઈ છે.
ડાખી ખાજીના ચાંભલા ઉપર જૂની મારવાડી લીપીમાં લેખ છે. પૂરા સાફસાફ નથી વહેંચાયા છતાંય સવત વગેરે સમજાય છે.
संवत् १२ ब्रपे ४४ महा शु. ६ सोमे जेतु आसल प्रतिपत्तै माधिक कुंअरसिंह पति मूपाउल्ल સંવત ૧૨૪૪માં મહા શુદિ ૬ ને સામવાર. ખસ આયી વધુ સમજાતું નથી.
આ તીયના જીર્ણોદ્ધાર ધનારીના તપાગચ્છીય ક્રમલકુશલ શાખાના શ્રીપૂન્ય ધરણેન્દ્ર સૂરિજી બહુ જ મહેનત લઇને કરાવ્યા છે. તેમને મારા શિલાલેખ પણ મદિરમાં છે. મંદિરની બાજુની દેરીમાં માણીભદ્રજી વીર, સરસ્વતી દેવી તથા પેાતાની મૂર્તિ છે. સામે શ્રાવક હાય જોડીને ખેઠા છે.
For Private And Personal Use Only
શ્રીપૂજ્યજીએ આ સિવાય મદિરથી થોડે દૂર જનહિતાર્થે પાણીની વાવ અને શિવાલય પણ કરાવ્યાં છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧ર જૈન” પત્રમાં એક વાર લોકપરિષદપત્રની ફરિયાદ આવી હતી કે જેનો લેક હિતાર્થે અથવા અજૈન મંદિરાદિમાં કશું જ નથી ખચંતા. અમને એમ લાગે છે કે એ બાઈની ગંભીર ભૂલ છે. જેનેએ પોતાની ધાર્મિકતાને જાળવવા સાથે ખૂબ જ ઉદારતા, મહાનુભાવતા અને સમભાવતા દર્શાવી છે કે અજૈનમાં એ સાધુચરિત ઉદારતા ભાગ્યે જ જેવાશે. શિવગંજ, પાલડી વગેરેમાં અમે ખૂબ જેવું છે કે ત્યાંના મહાજને જેન જીમંતિની મદદથી જ એ પ્રદેશનાં શિવાલય, લક્ષમીનારાયણનું મંદિર, હનુમાનજી, કેટલીયે માતાઓનાં દેવસ્થાને, સ્કુલ, દવાખાનાં, પેચકાપાણુના કૂવા-વાવો અત્યારે ચલાવે છે. એ ભાઈ લગાર પક્ષપાતનાં ચશ્મા ઉતારીને જુએ તો એમને બરાબર સમજાશે કે ધર્મપ્રેમી દાનવીરે પોતાની ધાર્મિક સંસ્થાઓ સિવાય સાર્વજનિક ખાતામાં પણ વિપુલ ધન ખર્ચે છે. કેટલાક જેને તે મેં એવા જોયા છે જેમણે પિતાની સંસ્થાઓમાં ઉદાસીનતા સેવી સાર્વજવિક ખાતાઓમાં વિપુલ ધન ખસ્યું છે, ઘણું સેવાઓ અને ભેગ આપ્યા છે. દુષ્કાળ વખતે, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ સમયે જેના-મહાજનો મદદ આપે છે. મારવાડની સ્કુલે અને દવાખાનામાં, કૂવા અને વાવોમાં, પાંજરાપોળમાં જેનોનું કેટલું ધન વપરાયું છે તે એ ભાઈ આવીને જૂવે તો જ ખબર પડે તેમ છે.
લાજના મંદિર પાસે જ સુંદર વિશાલ ધર્મશાળા છે, ઉપાશ્રય છે, શ્રાવકનું એક જ ઘર-દુકાન છે. અહીં દર પિષ દશમીએ મેળો ભરાય છે. અહીં ધર્મશાળામાં એક અદ્ભુત વનસ્પતિ જોઈ. શ્રીપૂજ્ય મહેદ્રસુરિજીના પટ્ટધર શો પૂજ્ય વિજયજિદ્રસૂરિ એ બામણવાડથી બે માઈલ દૂર દક્ષિણમાં અંબિકાદેવીનાં મંદિરને જીર્ણોધ્ધાર કરાવ્યો છે, ધર્મશાળા સ્થાપી છે. સિરોહી સ્ટેટમાં અંબિકા અને આરાસણું છે. આરાસણના પર આ સ્ટેટમાં જાય છે. યોગીરાજ શ્રી શાંતિસૂરિજીના ઉપદેશથી અંબિકા દેવીના સ્થાને જવાના રસ્તા વગેરેની અનુકુલતા થયેલી છે. સ્થાન ધ્યાન ધરવા લાયક છે. [ચાલુ
पारसा भाषाका शान्तिनाथ अष्टक*
.. लेखक-डा. बनारसीदासजी जैन हिंदुओंकी फारसी रचनाएं दो प्रकारको हैं-१. वे जो उन्होंने फारसीशैली पर को और फारसी-लिपिमें लिखीं; और २. वे जो संस्कृत–प्राकृत शैली पर की और देवनागरो (अथवा अन्य भारतीय लिपि)में लिखीं। इनको एक दूसरेसे पृथक् करनेके लिये हम उन्हें मुन्शी-रचनायें और पंडित-रचनायें कह सकते हैं। इनमें से प्रथम प्रकारेकी रचनाओंका डा० सैयद मुहम्म अब्दुल्लाने "अद्वियाते फारसीमें हिंदुओं का हिस्सा" नामक अपने पुस्तकमें विस्तार पूर्वक वर्णन कर दिया है लेकिन दूसरी प्रकारकी रचनाओंका अभीतक किसीने वर्णन नहीं किया। इस न्यूनताको पूरा करनेके लिये प्रस्तुत लेखकने उर्दमें एक निबंध लिखा है जो ओरियंटल कालिज मेगजोन लाहौरके उर्दु विभागमें प्रकाशित होगा।२ ।
રસીશ્રી પંડિતના વાર મા મેં વિમm રેં-૨. વિતા (સ્તોત્ર), ૨. ચાર, * इम लेखकी सब फुटनोट लेखके अन्तमें दी गई है।
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨ 1 - પારસી ભાષાકા શાન્તિનાથ-અષ્ટક
[ ૭ ३. कोश और ४. अनुवाद । इन सबसे शान्तिनाथ-अष्टक प्राचीनतम प्रतीत होता है। अतः इसे नागरी अक्षरोंमे प्रथम बार यहां प्रकाशित किया जाता है। ___ यह अष्टक स्तोत्रादिकी एक संग्रह-प्रतिमें पत्र १४२-४३ पर लिखा हुआ है। यह प्रति दोंनो ओरसे अघूरी है अतः इसका लिपि-काल ज्ञात नहीं हो सका । तथापि अक्षरोंकी आकृतिसे यह प्रति तीन-चार सौ बरस तक पुरानी होगी। अष्टक वाले पत्रे हमको बीकानेर निवासी श्रीयुत अगरचंद नाहटाके सौजन्यसे देखनेको मिले।
प्रतिमें अष्टकके रचयिताका नाम नहीं दिया। लेकिन हमारा दृढ अनुमान है कि यह जिनप्रभसूरिकी रचना है, क्योंकि
(१) उन्होंने प्रतिज्ञा की थी कि प्रति दिन एक नवीन स्तोत्र रच कर आहार किया करेंगे।
(२) उनका फारसी भाषामें रचा हुआ ऋषभनाथ स्तव प्रकाशित हो चुका है जिसकी भाषा और शैलो शान्तिनाथ-अष्टकसे मिलती जुलती है। __(३) उन्होंने दिल्लीके सुल्तान मुहम्मद तग़लक के दर्बारमें काफ़ी आदर मान पाया। अतः उन्होंने शाही दर्बारमें आने जाने के कारण या इससे भी पहले फारसी सीख ली होगी।
(४) इस स्तोत्रके अंतिम पद्यमें इसका रचना-काल अरबी शब्दोंमें मुहम्मदी सन् ६८५ दिया है जो वि० सं० १३५२ है। उस वर्ष जिनप्रभसूरि दिल्लीमें विराजमान थे। ___ अष्टककी भाषा वर्तमान साहित्यिक फारसीसे उच्चारण तथा व्याकरणमें काफी भिन्न है। किसी अंश तक यह बात देवनागरी लिपिमें लिखे जाने तथा भारतीय छंदोंमें रचे जाने के कारण स्वाभाविक है। तो भी इस पर फारसीकी किसी प्रान्तीय बोलीका तथा प्राकृत या अपभ्रंशका प्रभाव स्पष्ट है। जो कुछ भी हो, यह अष्टक भारतमें प्रचलित तत्कालीन फारसी के स्वरूप पर काफी प्रकाश डालता है। भाषाविज्ञानियोंको दृष्टिमें यह अष्टक बड़ा महत्त्वपूर्ण है। एक जैन भिक्षुने म्लेच्छ कहलाने वाली फारसी भाषा द्वारा अपने परम इष्टदेव श्री तीर्थंकर भगवान् की स्तुति करनेसे रत्ती भर संकोच नहीं किया। इससे जैनाचार्यों की विशाल-हृदयताका परिचय मिलता है।
इस स्तोत्रके नौ पद्य हैं। अंतिम पद्यमें रचना-काल दिया है। वास्तवमें स्तोत्ररूपी अष्टक आठ पोंमें ही समाप्त हो जाता है।
मुल पाठ अजि कुह काफु जुनूवि शहरि हथिणापुर- गोवनि पातसाहि विससेणु षिम्मिति भो राया जेवनि ।११ कौम्यो१२ ऐरा देवि तविहि सीतारा माना।
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
१५८ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
जुजि यक सूहरि पास दिगरि हम पियरा' दानह ।
आं दिगरि रोजि बुफ्ल सि१४ घुसे दर निगार षानै निषो१५ । छारिदह ष्वाविह संदिवइ १७ आषरि सौ
૧૬
विनइ हमा ॥१॥
.२०
"ने किस्पे नरगाउ पीलि दरियाउ निशाना । वा नर्गिस पुरु हौदु कुम्कुरे उजलू २१ सदियाना । शमस कमर पुरु सुवो दिगरि मोहरिया तूदा कसरि अजनिफ्लिमारिष्टिगा २२ सेरि आतसि रुषसिंदा । गह सुबह सुदावेदार सुदु रफ्लु गुफ्लु वरिसूइ २४ षो२४ माविनी वाव दीदौमि सौ, चि सवइ षोदि ह काम गो१५ ॥ २ ॥ पातसाहि विससेणु पेसि अहरादिवि गोयइ ।
२७
पिसरि तु हमचि सवइ मुलुकि दुनिए उर" जेवइ । विस्नी दो चो चिनो कवी घुसि सुदु दिलि पासा' दमलु नेकि परवरइ निको सीरति मे वासइ ।
२८
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चू हफ्लु रोजि नुहु माहु सुदु, शव दुपास दरि घुफ्लि गह । विहतरी वति तालिहि निको, पिसरी जादु उ हम चु मह ॥ ३ ॥ दरं सहरि मक्कूर राख्सि शादी इवि कडदनि
२०
।
३१
कुम्वा जाइ पि जाइ तवल नुहु गाना विजनि । मीर मुकद्दम साहि दरां शादी हरि क्यामा ३२ 1 पातसाहि विससेणि दादु हमगा रा जामा ।
वाग्दहम रोज सुदु नामि उर, संतिनाथ ष्वामदि महां । बुजुरुकु सुदो सिस्तो तर्षित, मुलुकु विरानइ दरि जहा ॥ ४ ॥ गोहरि पाक दुहफ्लु ३४ गंजि नुहु जरि पेरा
वा ।
फंदलि कुननि फिरिष्टिगा शांग्दह हजारि हमा वा ।
દુ
सस्तु छारि हज्जार कौमि दरि हर्मि निकोतरि । लख इष्टादु छहारि पोलि व अस्पि व अस्तरि । शशिनवदु क्रोडि दिहहा मिहि, कियासि पयादा हम चुनि ।
अलात सी उदु हजारि ओ, राया पि हम व हम दुनी ॥ ५ ॥
०
रोजि दिगरि दानिस्तु नेसि हिचि दरि जमाना । हरि वि ईसाति नुमाइ अवियक ४१ साति न माना । सदका दादा गिरिफ्लु जरों दीनार न नुकरा ।
For Private And Personal Use Only
[ वर्ष १२
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
N
NW
M
અંક ૧૨] પારસી ભાષાકા શાતિનાથ-અષ્ટક
यक कुरोडि लख हष्टि दिहइ हर रोजी २ कदरे । से सदु व हष्टि हष्टा कुरोडि, हष्टा लख यकि सालि दादु । ई चुनी मुलुकि दौलति चिनी, तरकि गिरिफ्ला सेष सुदु ॥६॥ हफ्लु तवक आसमा जमी हर हफ्लु मुदौवरि । वीनइ हमचु चरागु हचि दरि दुनी मुनौवरि । मे दानै दरि गैवि हमा मुस्किल हल विकुनै । रहनुमाइ गुमरहा तवह वजगारी४४ विजनइ । ई चुनी सक्लित ५ आषरि उमरि, दरि सवावि सालहा सुदु । अल उमरि चू कि पि तमामि सुदु, भिष्टि रफ्लु एमिना सुदु ॥७॥ नामि तु वामदि संतिनाह हरि कसे कि गोयदु । हमा चीजि उर सवइ फुल्लुइव्वुनो४७ वुगोयदु । अजि सेवस्ता४८ गहिल कुंउ पंज्याउ सलामति । खाना विरसादारि पि हम इज्जति जरि दौलति । मिंजुम्लै गुनहा वकसिम, वुकुं रहमलुरुफु° ई कदरि । अजि अदावि दुनीए निगहदारि, मरा भिष्टि वरि पो वुवरि ॥८॥ अजि तेरीष मुहम्मद सन खमस व तिसईन सित्त मिय। फितिरीदी५१ शशिमिसरा कडदामु५२ दौलति वामी ॥९॥ ॥ पारसी भाषा चित्रकेण श्री शांतिनाथाष्टकं ॥९॥
अनुवाद १. कहते हैं कि काफ पर्वतके दक्षिणमें हस्तिनापुर नगर था। वहां विश्वसेन राजा था। दूसरे राजा उसकी सेवा करना चाहते थे। उसकी रानी अचिरादेवी स्वभावमें सीताके समान थी। वह अपने एक पतिको छोड़ दूसरे सब पुरुषोंको पिता समशती थी।
बह अपने विशाल चित्र-भवनमें एक दिन आनंद पूर्वक सोई हुई थी कि रात्रिके अंतिम भागमें उसको चौदह स्वप्न हुए । उसने इन सबको देखा
२. सुंदर और श्वेत बैल, हाथी, समुद्र, झंडा, कमलोंसे भरा हुआ सरोबर,---, सूर्य, चन्द्र, पूर्णकलश, मोहरों का ढेर, देवताओंका विमान, सिंह और जलती हुई आग ।
प्रात:काल होने पर वह जागी और अपने पतिके पास आकर बोली, “मैंने रातको स्वप्न के अंदर (ये चीजें) देखी है,हे स्वामिन् ! कहो क्या होगा?"
३. राजा विश्वसेनने अचिरादेवीको कहा, “तेरे ऐसा पुत्र होगा जिसको मुल्क और दुनिया ढुंडेगी"। जब उसने इतनी बडी प्रसन्नताको बात सुनी तो उसका मनोरथ पूरा हुआ। वह गर्भको अच्छी तरह पालने लगी ताकि मेरे उत्तम स्वभाव वाला (पुत्र) पैदा हो ।
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
mm
જૈન સત્ય પ્રકાશ
[वर्ष १२ जब नौ मास और सात दिन व्यतीत हो गये और दो घडो रात निकल गई, तब शयनागारमें शुभ समय और शुभ मुहुर्तमें उसके भाग्यवान पुत्रका जन्म हुआ जो मानो चन्द्रमाके समान था।..
४. उस नगर में आनंद उत्सव मनाया जाने लगा। स्थान २ पर संगीत होता था, और नये २ प्रकार के ढोल बज रहे थे । इस उत्सव पर राजा विश्वसेन ने मुखिया, चौधरी सामंत और हर जाति के सब लोगों को वस्त्र दान दिये।
बारह वें दिन उस (बालक) का नाम भगवान् शान्तिनाथ महाराज रखा गया। बडा हो कर वह सिंहासन पर बैठा और दुनियां में देश पर राज्य करने लगा।
५. सोलह हजार देवताओंने मिलकर (उसके) स्वर्ण और भूषण सहित चौदह रत्न और नौ निधियों की वृद्धि की। उसके अन्तःपुर में चौसठ हजार सुन्दर रानियां थीं। उसके चौरासी लाख हाथी, घोडे और खच्चर थे।
उसके ग्रामोंका विस्तार छयानवे करोड था। उतना परिमाण पैदलोंका था। बत्तीस हजार देश और उतने ही राजा उसके आधीन थे।
६. एक दिन उसने जाना कि संसार में कोई पदार्थ (स्थिर) नहीं है। जो कुछ इस घडी दिखाई देता है, वह दूसरी घडी नहीं रहता। उसने सुनहरी, न कि रूपहली, दिनारों का दान देना प्रारंभ किया। एक करोड आठ लाख, इतमें वह प्रतिदिन दे डालता था।
एक वर्ष में तीन सौ अठासी करोड और अस्सी लाख (दीनार दान किये। इतना मुल्क और इतना धन छोड़ कर वह साधु हो गया।
७. आकाश के सात भुवन और पृथ्वी के सात खंड; जो कुछ भी दुनिया में प्रकाशमान था, वह उसे दीपक की भांति देखता था। वह रहस्य की बातों को जानता था और कठनाइयों को हल कर देता था। वह पथ-भ्रष्टों को पथ दिखलानेवाला था और दुराचारको नष्ट करनेवाला था। ...आयु के अंतिम भाग में इस प्रकारकी तपस्या और पुण्य-कार्य में बरसों बीत गये। जब आयुकर्म क्षय हुआ तो वह सिद्ध होकर निर्वाण को पहुंचा।
८. हे स्वामी शान्तिनाथ ! जो कोई तेरा नाम लेता है, उसके (घर) सब वस्तुएं हो जाती हैं। उसे फुल्ल इब्ब (१) कहने की जरूरत नहीं पड़ती। वह नरक आदि के पंजे से बचा रहता है और उसके घर मान और धनदौलत (स्वयं) पहुंचते हैं।
मेरे सब पाप क्षमा करो। मुझ पर दया और कृपा करो। संसार के कष्टों से मेरी रक्षा करो और आप स्वयं मुझे स्वर्ग में ले चलो। . . ९ मुहम्मदी तारीख के अनुसार सन् ६९५ (हिजरी) में फितरी ईदी के छठे दिन मैंने श्रद्धा-धन की यह टीका की है।
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨] પારસી ભાષાકા શાન્તિનાથ અષ્ટક
mes......32
फुटनोट १. अंजमने तरक्की-ए-उर्दु (हिंद) , दिहली सन् १९४२ । २.बाबत अगस्त १९४७ । परिशिष्ट ।
३. देखिये-पं. लालचंद्र भगवान् गांधी कृत " श्री जिनप्रभसूरि अने सुल्तान महम्मद"। जिनहरिसागरसूरि ज्ञान-भंडार, लोहावट (मारवाड़)। सं. १९९५ ।
४. जैन स्तोत्र समुच्चय पृ. २४७, जैन साहित्य संशोधक खंड ३, पृ. २१-२९ । कुछ सुधार के साथ ओरियंटल कालिज मेगजीन(हिंदी), फरी १९४६ । अंगरेज़ी अनुवाद के साथ डा. सिद्धेश्वर वर्मा अभिनंदन ग्रन्थ । उर्दु लिपि तथा अनुवाद ओरियंटल कालेज मेगजीन (उर्दू) अगस्त १९४७ ।
५. देखिये फुट नोट ३.
७. कल्पित पर्वत का नाम । यहां मेरु पर्वत से तात्पर्य है । ८. अष्टक में नगरादि के नाम प्राकृत रूप में दिये हैं। ९. गोयंद । १०. प्रति में पारसी शब्दों का अंतिम अनुस्वार छोड़ दिया जाता है।
११. जोयद । १२. कोमी+ओ । कौमी शब्द 'रानी' अर्थ में फारसी डिक्षनरी में नही मिला। १३. पियर=पिदर। १४. सि=हस्त, हसि । १५.- निको नेक । १६. चहार० १७ संदि-हस्तंद; वइव ई "और इसने"। १८-शौ-शब । १९ नेक्+इस्पे; इस्पे-इस्पेद-श्वेत । २०-२१ इनका अर्थ फूलों की माला और लक्ष्मी देवी का अभिषेक होना चाहिये। २२ पाठ संदिग्ध । २३ सूइ-शूय-शौहर । २४ षो खुद ।
२५ खुदहकाम "स्वाधीन"। २६ ऊरा, ओरा । २७ षासा=स्वास्त 'इच्छा' । २८ हमल (लिपि की भूल )। २९=मज्कर । ३० कर्दद । र्द-इद, देखिय उर्दू-उड्दू, पर्दा पड्दा आदि । ३१ कव्वाल ? ३२=कौम ? ३३ खुदावंद, खाविंद । ३४ दुहफ्त "चौदह"। ३५ पेरा “ भूषण"। ३६=फदलिफ़ज़ल। ३७ यहां स्त>ष्ट । ३८ कौमि=रानी। ३९ विलायत । ४०=नेस्त । ४१=बयक । ४२ रोजी रोज+ई । ४३ तबाह "नाश"
४४=बदकारी ? ४५ सकील ?. ४६ एमिना 'मुक्त,' 'सिद्ध'। ४७ यह अरबी के शब्द प्रतीत होते हैं। कदाचित् कुरान शरीफ में से हों। ४८-शेब+स्सान " नीची जगह," "नरक"। ४९ गहिल कुंड का कुछ अर्थ समज में नहीं आया। पंज्या पंजह, "पकड, बंधन"। ५० पाठ भ्रष्ट । कदाचित् रहम “दया"+अल अफू 'क्षमा, कृपा' । ५१ फितिरीदी ? " फ़ित्र ईद का महिना, शव्वाल"। ५२ कर्द अम।
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નોત્તર–પ્રબોધ પ્રયોજક-પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજપદ્રસૂરિજી :
(ક્રમાંક ૧૪૧થી ચાલુ) ૨૯ પ્રશ્ન–અદેશી રાજા કશીગણધરને પૂછે છે કે-જીવની ખાતરી કરવા માટે મેં એક ચારના (તેના શરીરના) કકડે કકડા કરી જોયા, પણ તેના શરીરના કોઈ પણ ભાગમાં જીવ જોવામાં આવ્યો નહીં. તે જીવ છે એમ કઈ રીતે માની શકાય ?
ઉત્તર––હે રાજા ! જેમ અરણિના લાકડામાં અનિી રહેલો છે, તેના ઝીણું ઝીણું કકડા કરીને બારીકાઈથી કે સૂક્ષ્મદર્શક યંત્રથી પણ તપાસીએ તો પણ અગ્નિ દેખાય જ નહિ, તેમ જીવ આ શરીરમાં રહેલું છે. અગ્નિ રૂપી છે છતાં ન દેખાય, તે અરૂપી એ જીવ કઈ રીતે દેખાય? ૨૯.
૩૦ પ્રશ્ન-પ્રદેશ રાજા કેશી ગણધરને પૂછે છે કે-હે આચાર્ય મહારાજ! જેમ વડા વગેરે પદાર્થો પ્રત્યક્ષ દેખાય છે, તેમ છવ હોય, તો તે દેખાતો કેમ નથી ?
ઉત્તર--જેમ ઝાડનાં પાંદડાં વાયુથી હાલે છે. અહીં પાંદડાં હાલમાં દેખાય, તે ઉપરથી નિર્ણય થાય છે કે આ ઝાડનાં પાંદડાં વાયુથી જ હાલે છે. અહીં જેમ વાયુ રૂપી છતાં દેખાતો નથી, તોપણું પાંદડાંના હાલવા ઉપરથી વાયુનો નિર્ણય થાય છે, તેમ શરીરમાં ચલનાદિ ક્રિયા મરૂપી જીવ હોવાથી જ થાય છે. જે જીવ વિના હાથ વગેરેનું હાલવું, ભાષા અને ક્રિયા થતી હોય, તે તેવું હાલવું વગેરે મડદામાં કેમ દેખાતું નથી ? માટે જ સાબીત થાય છે કે ચલનાદિ ક્રિયા જીવ વિના થઈ શકે નહીં. આવી રીતે કાર્યને જેતા જે કારણનું અનુમાન કરીએ, તે પૂર્વાનુમાન કહેવાય, એમ સાંખ્ય દર્શનને માનનારા વગેરે પર વાદીઓ કહે છે. ૩૦.
૩૧ પ્રશ્ન-પ્રદેશ રાજા કશી ગણધર૭ પૂછે છે કે-જે કીડીને અને હાથીને જીવ સરખો હેય, એટલે નાને કે મોટો ન હોય, તો કીડીનું શરીર નાનું છે, ને હાથીનું શરીર મોટું છે, તેનું શું કારણ? જેટલા આત્મપ્રદેશ હાથીના મોટા શરીરમાં માઈ શકે, તેટલા જ આત્મપ્રદેશો કીડીના નાના શરીરમાં કઈ રીતે સમાય ?
ઉત્તર–કીડીનું શરીર નાનું હોવાથી તેને જવ નાખે છે અને હાથીનું શરીર મોટું હોવાથી તેના જીવ મોટો છે, આવી તારી માન્યતા તદ્દન ખોટી છે. કારણ કે શરીર ઉપરથી જીવને નિર્ણય થાય જ નહિ, કારણ કે વિચિત્ર પ્રકારના નામકર્મના ઉદરથી કોઈનું શરીર નાનું હોય છે, ને કેઈનું શરીર મોટું હોય છે. જેમ મેટા ઘરના મધ્ય ભાગમાં દીવો મૂકયો હોય, તો તેને પ્રકાશ આખા ઘરમાં ફેલાય ને તે જ દીવો નાના ઘરમાં મૂકીએ તે તેટલા જ ભાગમાં તેને પ્રકાશ ફેલાય. અહીં પ્રકાશ મોટા ઘરમાં ફેલાઈને અને નાના ઘરમાં સંકેચાઈને રહે છે. એટલે જેમ પ્રકાશનો સંકોચ વિકાસ ધર્મ છે તેવી રીતે આત્મપ્રદેશે પણ તે બે ધર્મોવાળા હોય છે. માટે નાના શરીરમાં કાકાશના પ્રદેશો જેટલા આત્મપ્રદેશો સંકેચાય છે, ને મોટા શરીરમાં તેટલા જ આત્મપ્રદેશે ફેલાય છે. તમામ જીવોના આત્મપ્રદેશ એક સરખી સંખ્યાવાળો છે. તેમાં વધઘટ છે જ નહિ, એમ શ્રી તત્ત્વાર્થસૂત્ર ટીકાદિમાં જણાવ્યું છે. ૩૧.
૩૨ પ્રશ્ન–પ્રદેશી રાજા દેશી ગણધરને પૂછે છે કે હે સૂરિરાજ! અમારા કામથી જે નાસ્તિકમત ચાલ્યો આવે છે, તે મારાથી કેમ છેડી દેવાય?
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨ ]
પ્રશ્રનેત્તર-અબોધ
[ 28
ઉત્તર–જે પરંપરાએ આવેલી અધર્મ બુદ્ધિ ને છોડે નહિ, તે લોઢાને ઉપાડનાર વેપારીની માફક દુઃખી થાય છે. તે બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી–એક ગામમાં ચાર મિત્રો રહેતા હતા. એક વખત તેઓ સાથે ધન કમાવાની ઇચ્છાથી પોતાના ગામથી નીકળી પરદેશ તરફ જતા હતા. જતાં જતાં વચમાં તેમણે એક લોઢાની ખાણ જોઈ તેમાંથી તેમણે જોઈએ તેટલું લીધું. આગળ ચાલતાં તેમણે રૂપાની ખાણ જોઈ તેથી ચાર મિત્રોમાંના ત્રણ જણાએ કહ્યું કે–લોઢું ફેંકી દઈએ, ને ઉપાડી શકાય તેટલું ૨૫ લઈએ. એમ કહી ગણુ જણાએ લોઢું ફેંકી દઈ રૂપું લઈ ચાલવા માંડ્યું. પણ ચોથા મિત્ર દાગ્રહી હતી. તેણે રૂપું લીધું નહીં, ને ત્રણ જણ ની સાથે લેવું ઉપાડી ચાલવા માંડ્યું. આગળ ચાલતાં સોનાની ખાણ દીઠી, એટલે બુદ્ધિશાલી તે ત્રણ મિત્રોએ રૂપું છેડી સેનું લીધું, ને ચાલવા માંડયું. અહીં પણ પેલા કેદાગ્રહી ભૂખ મિત્રે પહેલાંની માદક લોઢું ઉપાડી તે ત્રણ મિત્રોની સાથે ચાલવા માંડયું. આગળ ચાલતાં તેમણે રત્નની ખાણું જોઈ ત્યારે તેનું ઇડીને ત્રણ મિત્રો લીધાં, પણ પેલા એવા મિત્ર તે જેમ રૂપાને ને સેનાને ત્યાગ કર્યો, તેમ તેને પણ લીધાં નહિ, ને લોઢું ઉપાડી ત્રણ મિત્રોની સાથે આગળ ચાલવા માંડ્યું. ત્રણ મિત્રો ઈષ્ટ નગરમાં વેપાર કરતાં પણ લાભ મેળવી પિતાના ગામમાં આવ્યા, ઘણું સુખી થયા. ને પેલે કરાગ્રહી બુદ્ધિહીન હોવાથી કંઈ પણ કમાય નહિ. તેના નસીબમાં લેઢા જેટલે જ થોડે લાભ હતા, તે મળ્યો, પણ લાભ-અલાભને, હિત-અહિતને વિચાર ન કરવાથી કદાગ્રહી નિર્ધન થઈ ગયે, ને દુઃખી થયે. આ દષ્ટાંતને સાર એ કે ન સુધી અજ્ઞાન હોય, ત્યાં સુધી શેઢા વગેરેની માફક મિથ્યાત્વરૂપી અધર્મને ત્યાગ ન થાય. પણ જ્યારે સત્ય ધર્મ સમ જાય, ત્યારે તે ત્રણ મિત્રોની માફક અધર્મને છોડી સત્ય ધર્મને સ્વીકાર કરવો જ જોઈએ. જે તેમ ન કરીએ તો ચેથા મિત્રની માફક અધર્મને રાણી છવ બહુ જ દુઃખી થાય છે. માટે છે રાજન ! તમે મહાભાગ્યના હૃદયથી મનુષ્ય જન્મ ૫ મી સત્ય ધર્મની આરાધના કરી મુક્તિના અવ્યાબાધ સુખ પામે, પછી કશી ગણુધરે દેવ-ગુરુ-ધર્મનું યથાર્થ સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું પરિણામે પ્રદેશ રાજા અશ્વ ઉપર બેઠા બેઠા જૈન ધર્મને પૂર્ણ રાગી થયા.તેણે ઘોડા ઉપરથી નીચે ઊતરી ગુરુને વંદન કરીને કહ્યું કે-હે મહારાજ! હું સવારે તમને નમીને મારો અવિનય ખમાવીશ. એમ કહી પ્રદેશી રાજા ગુરુને વંદન કરી નગરીમાં પ્રવેશ કરી રાજમહેલમાં ગયા. બીજે દિવસે પ્રભાતકાળે કેણિક રાજાની માફક પ્રદેશી રાજાએ મેટા ઉસવથી આવી ગુરુને વંદના કરી, અને તેમની પાસે શ્રાવકનાં બાર વ્રત સ્વીકાર્યા. અંતે હિતશિક્ષા ફરમાવતા શ્રી. ગુરુમહારાજે રાજાને કહ્યું કે હે રાજા ! પુષ્પ ફળવાળા બગીયાની જેમ પ્રથમ બીજાઓને દાન દેનારા દાતાર થઈને હમણું ધન મેળવી તમારે અદાતા (દાન નહિ દેનાર) થવું નહિ, એટલે કે સુકાઈ ગયેલા વનલી જેવા અરમણીય થવું નહિ. કારણુ કે તેમ થવાથી અમને અંતરાય લાગે, અને શ્રો. જિનધર્મની નિંદા થાય, ગુરનાં આ વચન સાંભળી પ્રદેશી રાજાએ તે પ્રમાણે વર્તવા કબુલ કરી જણાવ્યું કે હે સૂરિમહારાજ ! હું મારાં સાત હજાર ગામના ચાર વિભાગ કરીશ. તેમાંથી એક વિભાગ વડે મારા રાજયના સૈન્ય અને વાહનનું પોષણ કરીશ, બીજા ભાગ વડે અંતઃપુરને નિર્વાહ કરીશ, ત્રીજા ભાગ વડે બંડારની પુષ્ટિ કરીશ, અને ચોથા ભાગ વડે દાનશાળા વગેરે ધર્મકાર્ય કરીશ. આ રીતે
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૬૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
~~
66
[ વર્ષ ૧૨ શ્રાવક બની તે રાજા ઘેર આવ્યા, અને શ્રમણેાપાસક થયે.. કામશે!ગમાં અનાસક્ત એવા રાજાને જાણી, તેની રાણી સૂર્યકાંતા તેને મારવાના ઉપાય ચિતવવા લાગી. તેણીએ પેાતાના પુત્ર સૂકાંતને કહ્યું કે તારા પિતા દેશની અને રાજ્યની બિલકુલ ત્રિતા કરતા નથી. તે શ્રાવક થઈને ક્રૂરતા કરે છે. માટે શસ્ત્ર મંત્ર વિષે કે અગ્નિના પ્રયોગથી તું તેને મારી નાંખીને રાજ્ય લઈ ચે, કારણ કે કાઢેલા પાનને કાઢી નાખવું, એ ન્યાય છે. ' આ પ્રમાણેનાં પાતાની માતાનાં વચન સાંભળી કુમાર મૌન ધરી રહ્યો. તે જોઈ રાણીએ વિચાર્યુ કે “ મા પુત્ર નમાલા છે. આને મેં ગુપ્ત ભેદ (વિચાર) કહી નાંખ્યા. પશુ આ જરૂર મંત્રભેદ કરશે.” એવું ચિંતવી તેણીએ છળ શાધી ભાજનમાં ઝેર ભેળવી પ્રદેશી રાજાને તે ઝેરી ભાજન ખવરાવ્યું. તેનાથી રાજાને અસા વેદના ઉત્પન્ન થઈ. મા કામ પેાતાની રાણીનું છે, એમ જાણ્યા છતાં તેણે તેના પર કાપ કર્યો નહિ. સ્વયમેવ પૌષધાગારમાં જઇ ના સંથારા ઉપર પૂર્વાભિમુખ બેસી ક્રસ્તવ ( નમુત્યુણું ) ભણી મનમાં પેાતાના ધર્માચાય ને સંભારી જાવજીવસુધી સર્વ પાપસ્થાનેાને વેસિરાવી સમાધિમાં *ામધમ પામી પહેલા સૌધમ દેવલેાકમાં સુર્યોભ વિમાનને વિષે ચાર પક્ષેાપમના આયુષ્ય. વાળા મહિક દેવ થયા. આમ માત્ર એગણુચાળીશ દિવસ સુધી શ્રાવકત્રતની આરાધના કરવાથી સાડાબાર લાખ યેાજના વિસ્તારવાળા વિમાનને વિષે પ્રદેશી રાન્ન ઉત્તમ દેવપણું પામ્યા. તેણે પ્રદેશી રાજાના ભવમાં માત્ર તેર છઠ્ઠું કરી તે છઠ્ઠને પારણે સંથારો કર્યાં હતા. દેવપણે ઉત્પન્ન થયા પછી અવધિજ્ઞાને કરી પેાતાને સમ્યકત્વના કારણભૂતપૂર્વ ભવની બીના જાણી તે સૂર્યદેવ અહીં વીર પ્રભુની પાસે આવી નાટક કરી સ્વસ્થાને ગયા. દેવાયુષ્ય પૂર્ષી કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી દીક્ષા લઈ મેાક્ષ જશે, ૩૧,
૩૨ પ્રશ્ન—લેસ્યાનું લક્ષણુ શું?
ઉત્તર—જેનાથી આત્મા કર્મની સાથે જોડાય, તે લેફ્સા કહેવાય. એટલે જેમ સ્ફટિક રત્નની સામે જેવા જેવા રંગ-બેર`ગી પદાર્થોં ધરીએ, તેવા તેના રંગ સ્ફટિકમાં દેખાય છે, તેમ કાળા લીલા વગેરે રંગવાળા દ્રવ્ય લેફ્સાના પુદ્ગલેાના સત્રથી જે આાત્માને પરિણામ થાય તે લેસ્યા કહેવાય. કહ્યું છે કે,
कृष्णादिद्रव्यसाचिव्यात्परिणामोऽयमात्मनः । स्फटिकस्येव तत्रायं लेश्याशब्दः प्रवर्त्तते ॥१॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ લક્ષણ-ભાવલેશ્યાનું જાણુવું. આ ભાવ લેશ્યાને ઉત્પન્ન કરનારા પુદ્ગલા દ્રષ લેસ્સા હેવાય. ૩૩.
૩૪ પ્રશ્ન—લેસ્યાનું અનુમાન જ્ઞાથી થઇ શકે?
ઉત્તર—ટૂંકામાં એમ કહી શકાય કે યાચેષ્ટાથી : લેસ્યાનું અનુમાન કરી શકાય. કહ્યુ છે કે યોનેપ્રમેહેન હેસ્વાનુમાનસંમવઃ ॥” ઇત્યાદિ. એમ સ્પષ્ટ કહી શકાય કે સામા માણુસના વિચાર ઇંચ્ચાર (ભાષા) થતી ક્રિયા ) જોઈને. ૩૪
અને વિસ્તારથી આચાર્ ( કાયાથી [ ચાલુ ]
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ નું
बारमा वर्षनुं विषय-दर्शन
પ્રતિકાર ૧ વાવવા ફેરારોહી છે ? : પૂ.ક.મ.શ્રી. તિસારની રાણકદેવી’ ફિલ્મમાં ગુજરાતને માનનીય અધિકારીની બદનામી : શ્રી. પં. ભાલચંદ્ર ભ. ગાંધી
* ૧૦૫ અલગતી સરખામણીઃ પૂ. મુ. મ. શ્રો. ભદ્રકવિજયજી
' : ૧૫ હરિજન–મંદિર–પ્રવેશ અને જેના : શ્રી. ચીનુભાઈ લાલભાઈ શેઠ: અંક ૧૧, ટાઈટલર
સંપાદકીય વર્ષ ભારમું
: અંક ૧, ટાઈટલ ૨ ઉદેપુર રાજ્યનું નવું રાજ્ય બંધારણ અને શ્રી. કેસરીયાજી તીર્થ
૨૭૩ (સરકારી જાહેરાતે અસલ અંગ્રેજીમાં અને તે બધાનું ગુજરાતી તેમજ
હિંદી ભાષામાં ભાષાન્તર, અને સંપાદકીય નેધ) . રખે શ્રી કેસરિયાજી તીર્થને પ્રશ્ન ભૂલી જઈએ
: ૩૧૩ ઇતિહાસ, શિલ્પ, સ્થાપત્ય સં. ૧૮૪૮માં રાધનપુરમાં થયેલ મહાવીર સ્વામીની પ્રતિષ્ઠાના સમયનું સ્તવન
: પૂ. મુ. મ. શ્રી. જયંતવિજયજી : ૧ સતલાસણા સંસ્થાનમાં અહિંસાપ્રચાર : શ્રી. ચીમનલાલ લ. ઝવેરી
: ૧૧ २०वीं शताब्दी के दो काष्टोत्कीर्ण उपाश्रयलेख : पू.मु.म.श्री. कांतिसागरेजी : २२ એક કંપની પ્રશસ્તિ : પૂ. મુ. મ. બી. જયંતવિજયજી : અંક ૨, ટાઇટલ-૨ દિલ્હીપતિ હેમુ : પૂ. મુ. મ. શ્રી. જ્ઞાનવિજયજી
૨ ૪૨ આનંદ શ્રાવક ક્ષત્રિય હતા : શ્રી. ફત્તેચંદ વિ. બેલાણી શેઠ શ્રી. હઠીસિંગના મહાપ્રાસાદની શતવણી : ૫ મુ. મ. શ્રો. રમણિકવિજયજી : ૧૨૧ એક ગ્રંથની પ્રશસ્તિ” લેખમાં સુધારે : પૂ. મુ. મ. પ્રો. જયંતવિજયજી : ૧૨૭ ઓઈ તીર્ષના પ્રતિમા–લેખો : પૂ. . મ. બી. ન્યાયવિજયજી
: ૧૨૯ श्रीतारणस्वामी और उनका समाज : श्री. मूलराजजी जैन
૧ ૨૨૧ ભિન્નમાલા પાર્શ્વજિન ઐતિહાસિક સ્તવન : પૂ. મુ. મ. શ્રી. જ્ઞાનવિજયજી : ૧૪૪ જરાક જાતિના ગામ પાસે જિનમતિએ નીકળી
: અંક ૭, ટાઈટલ-૨ યાદેવમુનિનો પરિચય : પ્રો. હીરાલાલ ૨. કાપડિયા
: ૧૮૭ પં નરિત્ન ગણિના શિષ્ય પ. રત્નમંડનગણિઃ શ્રી. ૫. લાલચંદ્ર ભ. ગાંધી : ૧૯ चित्तौड़ के प्राचीन जैन श्वेताम्बर मंदिर : श्री. अगरचंद्रजी नाहटो २००. મુનિરાજ શ્રી અમીયવિજય વિરચિત શેઠ હઠીસિંગ-સંવર્ણન-સ્તવન
* શ્રી. શેઠ સુરેન્દ્રભાઈ સારાભાઈ : ૨૧૦ સિરાહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરોઃ પૂ. મુ. મ. શ્રી. ન્યાયવિજયજી
: ૨૩૩, ૨૫૭, ૨૨૭, ૩૫ર (ચાલુ)
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈન પ્રતિમાએ મળી આવી તિલૂડીની જૈન પ્રતિમા : પૂ. મુ. મ. શ્રી. જ્ઞાનવિજયજી ભુવનેશ્વર પાસે જૈન અવશેષ
..
સાહિત્ય
આધ્યાત્મિક સાસવેલ અને શણગાર : પ્રા. હીરાલાલ ૨. કાપડિયા 'विवाह उ' संज्ञक अन्य जैन रचनायें : श्री अगरचंद्रजी नाहटा जैन कवियों की संवाद संज्ञक रचनायें
*?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: અ ટ, ટાઇટલ-૨
: ૨૬૫
ર
*૭
: ૨૨
: ३१
૩૩
दो शब्दों की व्युत्पत्ति : प्रो. मूलराजजी जैन કવિવર પદ્મવિજયવિરચિત સાંજનું માંગલિક : પૂ. મુ. મ. શ્રી. માનતુ ંવજયજી : સુ. શ્રી. દયા શલજી વિરચિત ત્રેસઠ શલાકા પુરુષ આયુષ્યાદિ બત્રીસ સ્થાનક વિચાર ગર્ભિત સ્તવન : પૂ. મુ. મ. શ્રો. રમણિક વિજયજી
શ્રાવ વિ દેપાલ વિરચિત શ્રી શત્રુ જયચૈત્યપરિપાટી : શ્રી સારાભાઇ મ. નવાબ जैन प्रतियों में आरम्भ और समाप्ति के चिह्न : डा. बनारसीदासजी जैन વ્યાકરણત્રા સાથે ન્યાયત્રાના સબ'ધ : પૂ. મુ. મ. શ્રો. પૂષ્ણુનવિષય છ संशोधन : श्री अगरचंदजी नाहटा - અ શ્રી હેમવિમલસૂરિષ્કૃત તેર કાયિાની સઝામ : શ્રીમતી શાટેિ ક્રાઉએ અસત્યનાં ત્રીસ નામેા : પ્રા. હીરાલાય ૨. કાપડિયા કલિકાલસર્વજ્ઞ શાહેમચ'દ્રાચાર્ય વિરચિત છંદોનુ શાસન
• પૂ. સુ. મ. શ્રી, વ્રુધરવજયજી
सोमसेन-त्रिवर्णाचार : पू.मु.म. श्री. दर्शनविजयजी પંદરમા સાની એક શત્રુજયચૈત્યપરિપાટી : શ્રી. સારાભાઈ મ. નવાખ પંદરમા સૈકાની ખીજી શત્રુ ંજય ચત્ય પરિપાઠી : नागौर - चैत्यपरिपाटी : श्री अगरचंदजी नाहटा
دو
For Private And Personal Use Only
DO
: ૩૪
૩૯
:
પર
ર, ટાઇટલ ૩
: ७३
:
७७
:
: ૮૦
:૮૬
:
૯૯
:
*૨૦૨
: ૧૧૧
ગાળ, ખાંડ અને સાકર : પ્રેા. હીરાલાલ ૨. કાપડિયા મ. મેવિજયજીવિરચિત યુક્તિપ્રાધ” નાટક પૂ. સુ. સ. શ્રી. ધુરંધરવિજયજી ઃ ૧૧૪ પૂર્વધર શ્રી ઉમાસ્વાતિજી વાચક વિરચિત પૂજાવિધિપ્રકરણ :
19
: ૧૩૨
उ. मेघविजयजी का एक नवीन उपलब्ध ग्रन्थ- वृत्तमौक्तिक : श्रीअगरचंदजी नाहटाः १३८ ચચરી (ચર્ચ રિા) : પ્રેા. હીરાલાલ ર. કાપઢિયા
શ્રીભાનુમેરુકૃત ચંદનાબાલા સઝાય : શ્રીમતી ચાટે ફ્રાન્ઝે ક્રાણુબ ધકાવ્યનું સ્વરૂપ અતે નારીનિરાસાગના ર્તા : શ્રી. અંબાલાલ પ્રે. શાહ વિમલશાહના સલાડ્ડા : પૂ. મુ. મ. શ્રી. લક્ષ્મીભદ્રવિજયજી શ્રીમુનિસુ'રસુરિવિરચિત નવસારીમ`ણુ શ્રી પાર્શ્વનાથ સ્તાત્ર
: શ્રી. અંબાલાલ કે. શાહુ
: ૧૫૪
: ૧૬૧
* ૧૬૫
: ૧૮૫
: ૧૯૭
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઢારમી સદીનું એક ખંડમાવ્ય : મ. વિનયવિજયગવિકૃત
નેમ–રાજુલ- ભ્રમરગીતા ઃ શ્રી. ચીમનલાલ હ. અવેરી : ૨૧૬ शंखश्वरतीर्थ सम्बन्धी साहित्यकी विशालता : श्रीअगरचंदजी नाहटा : ૨૨૧ જેન કૃતિઓમાં ચો, ચી,ચું ને એ પ્રત્યાનો પ્રયાગઃ પ્રો. હીરાવાથ ૨. કાપડિયાઃ ૨૨૯ “વિશાલભારત”ને પુરાતત્વ સંબંધી વિશેષાંક :ન વિદ્વાનોને આમંત્રણ અંક ૯, ટાઈટ-૨ અરઢ શ્રેણીઓઃ નવનારુ ને નવકારુ ઃ ચૌદ વસવાયાં : . હીરાલાલ રાપડિયા ઃ ૨૫૦ कतिपय और सिलोके : श्री अगरचंदजी नाहटा ધમ્મિલ્લના અને અગદત્તના ચરિત્રની સામગ્રી : છે. હીરાલાલ ૨. કાપડિયા : ૩૧૬ भारत के बाहर प्राकृत का प्रचार : प्रो. मूलराजजी जैन
: ૨૨૪ કવિરાજ લાવણ્યમયજી વિરચિત ચંદન-ચંપકવાદઃ પૂ. મુ. ૨. શ્રી. રમણવિજયજીઃ ૩૩૭ ગ્રંથિક, વેષ્ટિમ, પૂરિમ અને સંવાતિમ ઃ છે. હીરાલાલ ૨. કાપડિયા : ૩૯ "त्रैलोक्यप्रकाश "का हिन्दी अनुवाद : पं भगवानदासजी जैन
૨૪૨ સલકાસંચયમાં વધારો : પૂ. . મ. શ્રી. લક્ષ્મીભદ્રવિજયજી
: ૩૫૦ पारसी भाषाका शान्तिनाथ-अष्टक : डा. बनारसीदासजी जैन
ચરિત્ર, કથા, વર્ણન, ઉપદેશ, પ્રકીર્ણ જૈન આચાર : પૂ. મુ. મ. શ્રી. ભકરાવજયજી યુગપ્રધાન (વાત) : N.
ઃ ૧૬, ૬૦, ૯૧, ૧૨૪, ૧૭૪, ૧૮૨ શિયળની નવ વાડઃ પૂ. મુ. મ. શ્રી. જ્ઞાનવિજયજી શ્રીહંમદીસામુહમીમાંસા : પૂ. મું. મ. શ્રી. ધુરંધરવિજયજી
: ૫૫ સંસાર-સાગર : પૂ. મુ. મ. શ્રી, મહિમાપ્રવિજયજી. પ્રશ્નોત્તર–પ્રબોધ : પૂ. આ. મ શ્રી. વિજયપદ્યસૂરિજી : ૨૦૬, ૨૩૭, ૨૭૦ श्रीजिनप्रभसूरिकृतं धर्माधर्मविचारेकुलकम् : पू.मु.म. श्री. कांतिविजयजी : २०९ एगुणतीसी भावना ઉપદેશ ક્યાં ન દે? : પૂ. ઉ. મ. શ્રો. રિદ્વિમુનિજી શ્રીસરિયાછતીર્થ અંગેની ઉદેપુરરાજ્યની જાહેરાત સંબંધમાં જેનપના અભિપ્રાપઃ ૨૫ “જૈન” સાપ્તાહિકનો આભપ્રાય
: ર૯૫, ૨૬, ૨૯૭ “વીરશાસન ” માહિકને અભિપ્રાય
: ૨૯૯, ૩૦૩ “ શાસન સુધાકર” પાક્ષિકને અભિપ્રાય
: ૩૦૮ “ક” ચાતાહિકને અભિપ્રાય
: ૩૧૧ ઉદેપુરના “સુધારા 'ને શિલ્પી: “પ્રજાબંધુ' પ્રત્રને અભિપ્રાય : અંક ૧૦, ટાટા-૩ श्रीजिनप्रभसूरिकृतं आत्मसम्बोधकुलकम् : पू. मु, म. श्री, कांतिविजयजी :३३५
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તુતિ, સ્તવ, સ્તવન આદિ श्री केसरियाप्रभु-द्वात्रिंशिका : पू. आ. म. श्री. विजयपद्मसूरिजी મુ બી. સૌભાગ્યવિજયજીકૃત ભજનભાવનાગર્ભિત પાર્શ્વજિન સ્તવન
: પૂ. મુ. મ. શ્રી. રમણિકવિજયજી : ૨૫ મુ. શ્રી. દાનવિયછરિચિત છે. મેત્રાણા તા-સ્તવન : , : અંક ૩, ટાઈટલરે देवविजयगणिविरचितं विशलनगराधीशश्रीआदिनाथस्तवनम् : पू.आ.श्री.विजयपद्मसुरिजी :६५ पूर्वमुनिवरविरचितं पंचतीर्थतीर्थस्तोत्रम् : पू. मु. म. श्री. चंद्रोदयविजयजी : ९७
શ્રી. વિજયદેવરિત વૈરાગ્ય સજઝાયઃ પૂ.મુ.મ.શ્રી. કાંતિવિજયજી : અંક ૫-૬, ટાઇટલ-૨ नवकार-फल-प्रकरण : पू. मु. म. श्री. कांतिविजयजी અ નું શુતિપત્રક:
: અંક ૮, ટાઈટલ-૨ મુનિ જિનવિજયજીવિરચિત દશ દષ્ટાંતની સઝાય : પૂ.મુ.મ.શ્રી. માન/ગવિજયજી : ૨૪૩ શ્રોસેસરિયાંનાથ–સ્તુતિરંજ: પૂ. . મ. શ્રી. પુરં વિનાની : અંક ૧૦, ટાઈટલર
તરવજ્ઞાન જૈન દર્શન : શ્રી. મોહનલાલ દી. ચોકસી ઃ (કૂમાંક ૧૩ર થી શરૂ) ૮, ૭૦, ૧૨૭,
૧૪૨, ૧૯, ૨૨૩, ૩૨૨, ૩૪૫ (સંપૂર્ણ) સ્યાદા વિષે કંઈક ઃ શ્રી. પોપટલાલ મનજીભાઈ મહેતા
: : ૧૯૦
શ્રી કેસરિયાજી તીર્થ અંગે જાણવા જેવું શ્રી. કેરિયાજી તીર્થ અંગે “રા' અને “જેન' પત્રમાં પ્રગટ થયેલ સમાચાર નીચે આપવામાં આવે છે.
બાના તા. ૩૧-૮-૪૭ના અંકમાં નીચે મુજબ સમાચાર છપાયા છે–
उदयपुर (डाक से)। अधिकृत सूत्र से ज्ञात हुआ है कि मेवाड़ का प्रतिक्रियावादी विधान, जो श्री कन्हैयालाल मुन्शी द्वारा गत २३ मई को मेवाड़ में लागू किया गया था, मेवाड प्रजा-मंडल के व्यापक विरोध के परिणाम स्वरूप महाराणा साहब द्वारा अस्वीकृत कर दिया गया है। अधिकृत रूप से यह भी मालूम हुआ है कि श्री मुन्शी ने महराणा के वैधानिक सलाहकार पद से त्याग-पत्र देदिया है । मुन्शीजी का त्याग-पत्र महाराणा ने स्वीकार भी कर लिया बताते हैं।
“જેન' પત્રના તા. ૨૪-૮-૪૭ના અંકમાં નીચે મુજબ સમાચાર છપાયા છે –
સ્થળે સ્થળના વિરોધના તાર અને ઉગ્ર ઝુંબેશને અંગે હાલ તુરત શ્રી ઉદયપુરના મહારાણાશ્રીએ પ્રતાપ વિશ્વવિદ્યાલયને અંગે શ્રી કેસરીયાજીના ભંડારમાંથી નાણું લેવા લેવા સંબંધી પગલું પાછું ઠેલ્યું છે, દેવસ્થાનનિધિની મીટીંગ બાણી છે
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી કૅસરીયાજીના ભડારમાંથી દ્રવ્ય લેવા સબંધમાં સખ્ત વિરોધ દર્શાવતા તાર અમદાવાદવાસી શ્રી લાલભાઈ ઉમેદચંદ લઠાએ પશુ ઉઘ્યપુરના ના. મહારાણાશ્રી પર મેલાવેલ અને આ સંબંધમાં રાષ્ટ્રીય સરકારના હામ મેમ્બર સરદાર વલ્લભભાઈ પટેલને પણુ વિજ્ઞપ્તિ કરેલ કે આ પ્રશ્નમાં વચ્ચે પડી જૈન સમાજને સ ંતાષ થાય તેવી કાય વાહી કરા. સરદાર વલ્રસમાઇ પટેલના શ્રી લાલભાઇ પર વળતા જવાબ પશુ આવી ગયા છે કે-ત્રી - કેશરીયાઝભ’ડારમાંથી નાણાં ન લેવામાં આવે તેવી સલાહ મે યાગ્ય સ્થળે કલી આપી છે,
66
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રો કેસરિયાજી તીર્થ અગે 'જૈન' પત્રે તા. ૩૧–૭–૪૭ના અંકમાં સામિયક સ્ફુરણુ’માં 'મેવ તુ' નવું રાજ્ય બંધારણ' એ મથાળા નીચે, નીચે મુજબ નોંધ લખી છે:મેવાડનું નવુ રાજમધારણ "
ઉદેપુરના મહારાણાએ પ્રજાના પ્રચંડ વિરાધને લક્ષમાં લઈને નવા રાજપ્રકરણી સુધારાને અભરાઈએ ચડાવી દેવાના નિરધાર કર્યો હોય એમ ભીલવાડાથી પ્રકટ થયેલા, વમાનપત્ર જોગ એક સદેશા કહી જાય છે. જે રાજપ્રકરણી બંધારણ, લેાકમતને કેંદ્રમાં રાખ્યા વિના, રાજાના ઈશ્વરાંશ ઉપર રચાય તે આજના યુગને કાઈ રીતે પશુ અંધએસતું ન અને એ રૅખીતી વાત છે. રાષ્ટ્રની સભૌમ સત્તા લાકમતના સવથી અધિક આદર કરતી હોય એવે વખતે સર–મુખત્યારીતા પાયા ઉપર ચાખેલું ગમે તેવું સુદર બંધારણ પણ પ્રજાને અળખામણું લાગે. નવા બંધારણને આકર્ષીક તેમજ લોકહિતમય તાવવા, પ્રતાપ વિશ્વવિદ્યાલય જેવી કારીગરી આંખ આમળ ધરવામાં આવી હતી, પણ જાગૃત જનતા એમાં ભેળવઈ નથી. નવા સુધારાતા ખરડા તૈયાર કરવાનું કામ, લોકસભામાંના રા યના પ્રતિનિધિ મેાહનસીંગ એસ. મહેતાને સોંપવામાં આવ્યું છે. આ કામાં બીજા રીયાસતી કા કર્તાઓની પણ સલાહ લેવાશે. સરદાર વલ્લભભાઇની આખરી મ ંજુરી મળ્યા પછી તેના અમલ કરવામાં આવશે એમ પણુએ સદેશામાં કહેવાયુ છે. આ રીતે આખુ બંધારણુ બદલવાનું હાય ત્યાં પ્રતાપ વિદ્યાલય અને કેસરીયાજીના દેવદ્રશ્યના પ્રશ્ન સાવ ગૌણુ બની જાય છે. કારણુ રાજપ્રકરણી બંધારણના એ ભાગ તે કેવળ આકર્ષણુરૂપ જ હતા, અંદરની કરામતને ઢાંકવા પૂરતા હતા. લેકમતને અનુસરતું અને સત્કારતુ કાઈ પણ બંધારણ જૈન સ ંધની ઇચ્છા કે પર પરાની અગણુના કરી શકે નહિ. એને બનાવટ કરવાની કે યાજના પ્રત્યે ભાણું ઊત્તું કરવાની પશુ જરૂર ન રહે. આ રાજકારણી પલટાની પાછળ બીજા પણુ કેટલાંક ખળેા ભાગ ભજવતાં હશે. જૈન સધના એકધારા અને સંગોન વિરેાધ પણ મહત્ત્વનું સ્થાન લેશે.
એક મુલાકાત દરમ્યાન જૂના સુધારાના શિ ંપી શ્રીયુત મુનશીએ કેટલીક ઋસંગત માતા ઉચ્ચર્યંતી હકીકત હિંદી જૈન સામયિકમાં પ્રકટ થઈ છે. મુનશીજીએ એવી મતલબનું કહેલુ કે જૈન તીર્થં કેસરીયાજીના દેવદ્રવ્પના જુદે હિસા દેવસ્થાનનિધિ પાસે નથી-એટલે જૈતેના દેવદ્રવ્યને જુદું તારવી શકાય નહિ. ખરેખર જ મુનશીજીએ આવા અભિપ્રાય માપ્યા હાય ! એમની પાસેથી આપણે વધુ સ્પષ્ટીકરણ મેળવવું જોઈ એ. ભવિષ્યમાં બીજા તીર્થોં અંગે ઉપયોગી અને એવું મા દર્શન મા પ્રકરણમાંથી કદાચ મળ્યું આવે.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય પ્રકારા. - દરેકે વસાવવા ચાગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખોથી સમૃદ્ધ એ'ક : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચને એક આનો વધુ). દીપોત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 10 0 0 વર્ષ પછીનાં સાતસો વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખોથી સમૃદ્ધ સચિત્ર એ ક : મૂલ્ય સવા રૂપિયા. ક્રમાંક 100 : વિક્રમ-વિશેષાંક સમ્રાટ વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી સમૃદ્ધ 24 0 પાનાંના દળદાર સચિત્ર અકે : મૂલ્ય દાઢ રૂપિયે. શ્રી જૈન સત્ય પ્રકાશના એ વિશિષ્ટ અકા [1] ક્રમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ લેખેાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪૫-ક, સ. શ્રી હેમચંદ્રાચાર્ય ના જીવન સંબંધી અનેક લેખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. કાચી તથા પાકી ફાઇલો * શ્રી જૈન સત્ય પ્રકાશ ની ત્રીજા, ચોથા, પાંચમા, આઠમા, દસમા, અગિયારમા વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે, મૂલ્ય દરેકનું કાચીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા, -લા શ્રી જૈનમ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. મુદ્રકઃ-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, છે. બા. ન. 6 શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય-અમદાવાદ. પ્રકાશક:-ચીમનલાલ ગોકળદાસ શાહ, શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેાિ ગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ, ACHARY AT KAILASSAGARSURI GYANMANDIR SHREE AHAVIR JAIN ARADHANA KENDRA Koba, Gandhinagar - 382 007. *D. : (079) 23256252, 2327620-0 For Private And Personal use only