________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ૧૨]
૩૪૭
જૈન દર્શન જ્ઞાન એટલે ય વસ્તુ કે દ્રવ્ય સંબંધી જાણવું તે.
પરાક્ષ પ્રમાણુ ( ઇન્દ્રિય કે મન દ્વારા થતું જ્ઞાન )
પ્રત્યક્ષ પ્રમાણ (આત્મ સાક્ષીએ થતું જ્ઞાન)
어
સંત
કેવળ
અવધિ મન:પર્યવ (મતિમૃત અવધિની કસોટી)
નય
(અભિપ્રાય–અપેક્ષા-દષ્ટિબિન્દુ)
નિશ્ચયનય-વિશેષ ગુણ (ખાસ અને કાયમના કુદરતી ધર્મો).
વ્યવહારનય–સામાન્ય ગુણ ( ઉપયોગ, સ્થિતિ, ગુણ, વ્યવહાર
આદિનાં અપેક્ષામક ધર્મો.).
વ્યાર્થિક નિશ્ચયનય. દ્રવ્ય અપેક્ષાએ નિત્ય ધર્મો
પર્યાયાર્થિક નિશ્ચયનય . વિચારણીય દ્રવ્યની પ્રગતિ, વિકૃતિ આદિથી બદલાતા ધર્મો.
| | | વ્યવહાર ઋજુસૂત્ર શબ્દ સમોભરૂઢ એવભત
નગમ
સંગ્રહ
ઉપરના કોઠાપી પ્રમાણ અને નયને સંબંધ સ્પષ્ટ થાય છે. સામાન્ય રીતે સાત નય કહેવાય છે.
૧ નિગમ એટલે એક દ્રષ્ટિથી નહિ, પણ સર્વ દૃષ્ટિથી વિચાર કરનાર. આ નય જગતના વ્યવહારમાં વિશેષ વપરાય છે. આ નયથી વિચારનાર સામાન્ય અને વિશેષ ગુણને જુદી જુદી રીતે વિચારતો નથી.
૨ સંગ્રહ દ્રવ્યના વિશેષ ગુણ હોવા છતાં તે તરફ ઉદાસીન રહી માત્ર સામાન્ય ધર્મને મહત્વ આપી તે દષ્ટિથી વિચાર કરે છે. '
૩ વ્યવહાર નથી વિકારનાર સામાન્ય ગુણ હોવા છતાં તેને ઉપેક્ષી માત્ર વિશેષ ગુણને મહત્ત્વ આપી વિચાર કરે છે.
૪ જુસૂત્ર નયથી વિચાર કરનાર દ્રવ્યના ભૂત અને ભવિષ્ય કાળના વર્ષે જાયા • છતાં તેની ઉપેક્ષા કરી માત્ર વર્તમાન ધર્મનો વિચાર કરે છે,
૫ શબ્દનય સમાનાર્થી શબ્દોને એક અર્થમાં ઉપયોગ કરવામાં વપરાય છે. ૬ સમધિરૂઢ સમાનાર્થી શબ્દોને એક ઉપયોગ ન ગણતાં પર્યાયભેદ માને છે,
For Private And Personal Use Only