________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
mmmmmmmmana[३४५
म १२ ]
જૈન દર્શન एवं सूर्यके चंद्रमा और मंगल ये दो ग्रह मित्र लिखा, तीसरा गुरुको छोड दिया । गुरु के चंद्रमा मंगल और गुरु मित्र लिखे, तो गुरुमित्र के स्थान पर सूर्य लिखना चाहिये ।
इस प्रकार इस ग्रन्थमें बहुतसी त्रुटियां रह गई हैं। किसी जगह श्लोकके पुर्वार्धका तो किसी जगह उत्तरार्द्धका अर्थ ही नहीं लिखा, किसी जगह अवतरणिका (हडिंग)को श्लोंक के साथ ही मिला दिया है, बहुतसी जगह 'सौम्य'का अर्थ जहां बुध होना चाहिये वहां सामान्य शुभ ग्रह लिखा और जहां शुभ ग्रहका अर्थ होना चाहिये वहां फक्त बुध ही लिखा। सारे ग्रन्थका भाषान्तर शब्दार्थ मात्र किया है, जिसमें ज्योतिषको संज्ञाएं या पारिभाषिक शब्दके भाषान्तरमें भी संस्कृत ही शब्द जो श्लोकमें लिखा हो वही रखा है, जिससे मालूम होता है कि भाषान्तरकर्त्ता ग्रन्थकों समझ नहीं सके । “आपोक्लिम' जैसी प्रसिद्ध संज्ञा भी न समझे यह वडा आश्चर्य है। नहीं समझे जिससे ही आपोक्लिम के आगे () ऐसा चिह्न करना पड़ा और उसका दूसरो प्रतिसे 'आपोत्क्लेम' ऐसा अशुद्ध पाठान्तर भी देना पड़ा । वाचकगण विचार सकते हैं कि फक्त ६८ श्लोक में उपर्युक्त अशुद्धियां मालूम पडती हैं, तो सारे १३०० श्लोकमें कितनी होगो ? । अब विशेष न लिखकर इतना लिखना बस होगा कि 'ऐसे भाषान्तर कर्ता महोदयको सादर नम्र निवेदन है कि इस प्रकार भाषान्तर करके ग्रन्थोंको विकृत न कर डाले और जनताका ज्योतिष ग्रंथोंसे विश्वास न हटावें । ता.१५-८-४७
જૈન દર્શન લેખક –ીચુત મેહનલાલ દીપચંદ શેકસી [ म १३२ था २३ : माय वायु : अ' पशु ] શક્ય પ્રયાસથી ઢંકામાં જૈન ધર્મનું સ્વરૂપ લગભગ જોવાઈ ગયું. એનું વિસ્તૃત સ્વરૂપ જાણવાના જિજ્ઞાસ વર્ગ એ અંગે લખાયેલ સાહિત્યનું અવલોકન કરવું આવશ્યક છે. અહીં હવે જે કહેવાનું છે એનો ઉપયોગ તે જુદા જુદા દર્શનકારો તરફથી ત– ચકાસણી માટે જે માર્ગો નિશ્ચિત કરાયેલાં છે એમાં જૈન દર્શનની પ્રણાલી કેવા પ્રકારની છે તે તથા એ પ્રત્યેક વસ્તુની પિછાન કેવી રીતે સમન્વય સાધી કરે છે તે વિષયમાં છે. એ સંબંધમાં પ્રમાણુ, નય અને સપ્તભ ગી એ પ્રચલિત શબ્દો છે. અન્ય દર્શન કરતાં તત્ત્વજ્ઞાન તેમ જ એ સંબંધની વિચારપ્રેણીમાં જૈનદર્શનની પદ્ધતિ અનેખી છે.
એ પ્રમાણ-જ્ઞાનનો હેતુ દ્રવ્ય યાને વસ્તુના અનંત ધર્મો યાને સ્વભાવ, પથીયો, સ્થિતિઓ, ગુને જાણવાનો છે. તે બે રીતે થઈ શકે છે. એ રીતે તે પ્રમાણ અથવા તે
For Private And Personal Use Only