Book Title: Jain_Satyaprakash 1947 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521631/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ - રજી છે. - TE - - ne; @ તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ UT CO ૬ છે . ૧ વર્ષ ૧૨ : અ'કે ૮] અમદાવાદ : ૧૫-૫-૪૭ [ ક્રમાંક ૧૪૦ વિ ષ ય - ૬ શું ન નવકાર-ફુલ–પ્રકરણુનું શુલિપત્રક ટાઈટલ પાનું-૨ १ श्रीजिनप्रभसूरिकृतं धर्माधर्मविचारकुलकम् ' पू. मु. म. श्री. कांतिविजयजी : २०८ ૨ મુનિરાજ શ્રી અમીયવિજયવિરચિત શેઠ હઠીસિ'મ-સલવણુન-રસ્તવન : શ્રી શેઠ સુરેન્દ્રભાઈ સારાભાઈ : ૨૧૦ 8 અઢારમી સદીનું એક ખંડકાવ્ય ; મ. વિનયવિજયગણિત નેમ -રાજી –ભ્રમરગીતા : શ્રી વિશ્વ ચીમનલાલ લલ્લુભાઈ ઝવેરીઃ ૨૧૬ ૪ જૈન દર્શન : : શ્રી. મોહનલાલ દીપચંદ ચાકસી : ૨૨૩ ૫ શૈલેશ્વર તીર્થ સંધી સાત્રિી વિશાસ્ત્રજ્ઞા : શ્રી. બારચંદ્રની નાટ્ટા : ૨૨૫ ૬ જૈન કૃતિઓમાં ચા, ચી, ચું' ને ચે પ્રયયાનો પ્રયોગ : પ્રે. હીરાલાલ ૨કાપડિયા : ૨૨૯ ૭ સિરાહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરા : પૂ મુ. મ.શ્રી. ન્યાયવિજયજી : ૨૩૩ ૮ પ્રશ્નોત્તર -પ્રાધ' : પૂ. આ. ભ. શ્રી. વિજયપઘ્રસૂરિજી : ૨૩૭ લવાજમ વાર્ષિક બે રૂપિયા ૪ છૂટક ચાલુ અંક-ત્રણ આના For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir चिय “ શ્રી જૈન સત્ય પ્રકાશ”ના ગતાંક-ક્રમાંક ૧૩૯માં ૧૭૭–૧૭૯મા પાને છપાયેલ ' નવકાર-ફલ-પ્રકરણુમ ’માં કેટલીક અશુદ્ધિ એ રહી ગઈ છે. તેનું શુદ્ધિપત્રક આ પ્રમાણે છેકલેક અશુદ્ધ. -ઇg-થરાળ -लक्खण-धराणं चिज नवकारो सासुब्व नवकारो सासुब्ध अयेस असेस થsuદુમ cg81SqqSTIT सग्नेऽपवग्गाण परमजोगिहि परमजोगीहिं वोहिद विहिर लक्खमणुणं लक्खमशृणं मुक्वा मुक्का રિયામ -રિ-શનિ-રસંસTTEजस्म जस्स અમદાવાદના ગ્રાહક ભાઈઓને e « શ્રી જૈન સત્ય પ્રકાશ !”ના અમદાવાદના ગ્રાહકભાઈઓને જણાવવામાં આવે છે કે-છેલ્લા ૪-૫ મહિનાથી શહેરમાં માસિક વહેચનાર ફેરિયો છૂટે થયેલ હોવાથી, અમદાવાદના શાહુકભાઈઓ પાસેથી માસિકના લવાજમની ઉઘરાણી થઈ શકી નથી, તેમ જ બીજે આ કામને ચગ્ય માણુ સ ન મળે ત્યાં સુધી લવાજમની ઉઘરાણી કરવી શક્ય પણ નથી. તેથી અમદાવાદના ગ્રાહક ભાઈઓને વિનંતિ ક૨વામાં આવે છે કે-દરેક ગ્રાહક ભાઈએ પોતાના લવાજમની ૨કમ, ૨વિવાર સિવાયના દિવસે, બપોરના ૧થી ૩ ની વચમાં, સમિતિની ઓફિસે, નીચે લખેલ ઠેકાણે, બનતી તાકીદે અવશ્ય ભરાવી દેવાની ગોઠવણ કરવી. - આશા છે કે આ ધાર્મિક સંસ્થાનાં નાણાં તાકીદે ભરાઈ જાય તેની દરેક ગ્રાહકભાઈ કાળજી રાખશે. --વ્યવસ્થાપક શ્રી જૈનધમાં સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઇની વાડી ઘીકાંટા રાડ : અમદાવાદ For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - || अहम् ॥ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश जेशिंगभाईकी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) वर्ष १२ ॥ वि . २००३ : पीमि. स. २४७३ : ७. स. १४४७ ॥ क्रमांक वैशाम पह १० : अपार : १५भा में ॥ १४९ श्रीजिनप्रभमूरिकृतम् धर्माधर्मविचारकुलकम् । सं०-पूज्य मुनिमहाराज श्री कांतिविजयजी अह जण निसुणिज्जउ कन्नु धरिजउ धम्माधम्म-विचार फुड्ड । जिम जाणिउ जिणपहु मिल्हिउ कुप्पहु पावउ सिवसुहअमय फुडु ॥ १ ॥ एउ सव्वहं धम्महं परमठाणु जं दीजइ जीवहं अभयदाणु । पुढवाइजीवनवभेय हुंति जे रक्खई सिवसुहु ते लहंति ॥ २ ॥ जे जंपई हिउ-पिउ-सच्च-वयणु ते लहई अणोवमु धम्मरयणु । परधणु न लेइ जो धम्मवंतु सो होइ सिद्धिरमणीइ कंतु ॥ ३ ॥ जो घरइ अट्ठारस-भेउ बंभु सो चेव सूरु सिवु 'विहु बंभु । नवभेउ परिग्गहु परिहरेइ कोहाइ अभितरु निग्गहेइ ॥ ४ ॥ अप्पणह पीड जेणेह होइ तं परह न कीजइ जीवलोइ । परिहरई अट्ठारसपावठाण मिल्हेविणु अट्टई रुद्दझाण ॥ ५ ॥ जे सव्वहा वि अह देसओ वि भवसायरु तरई अविग्घु ते वि । महु-मज्ज-मंस-मक्खण-अभक्ख नहु भक्खई जीवदयाइ-दक्ख ॥६॥ पंचुंबरि-वइंगण-सूरणाई तह आमई गोरसि बिदल जाई। जो रयणीभोअणु परिहरेइ तसु जीवदयाइ मुक्खु होइ ॥ ७ ॥ जो रयणीभोअणु पच्चक्खाइ तसु अद्धजम्मु उपवासि जाइ । जो दिवसरत्ति खायंतु ठाइ सो सिंगपुंछविणु पसूउ भाइ ॥ ८ ॥ जहिं दिवसरत्ति न विसेसु सस्थि तहिं मूढ धम्मलेसो वि नस्थि । जो दिवस मुत्त भुंजइ निसाइ सो हारह कोडि वराडियाइ॥ ९॥ . १ विण्हु प्रत्यन्तरे । For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २१०nawr જૈન સત્ય પ્રકાશ [१ १२ जो करइ अधम्म सुधम्मबुद्धि दूरह विपणट्टा तासु सुद्धि । जो जीवरक्ख नहु मुणइ भेउ तसु नरयपडतह कवणु खेउ ॥ १० ॥ जहिं जीवदयावरवम्मु जाइ तहिं मूढा लग्गा किम कुढा( द्वा)ह । मज्जारघूअसुणकागभुंड दुई रत्तिई जेमा वंकतुंड ॥ ११ ॥ नारय-तिरिक्ख-जोणिसु जंति जे मूढ रयणि-भोःणु करिति । जो जाणइ पुनह पावभेउ सो पुण सुकयत्थउ मणुयदेउ ॥ १२॥ दिवसह वि पहिल्ली पच्छिमा वि दोघडिय मुत्तु भुंजइ सयावि । अन्नु वि पुण निसुणहु धम्मसारु जिम तरइ चउग्गइ-भवु अपारु ॥१३॥ उक्सम-विवेग-संवर-पहाणु इंदिय-नोइंदिय-दम-निहाणु । समभावु जो य स वहिं करेइ तं सिद्धि-सुक्खु अप्पणि वरेइ ॥१४॥ जो जाणइ अप्पह परिविसे सु सो पावइ तिहुअणसुहु असेसु । जो घरइ नाण-दसा-चरित्तु तसु नमउं पायपंक्यपवित्तु ॥ १५ ॥ मोहारि-वग्गु जो निग्गहेइ सो तिन्नि वि रयणइं लहु लहेइ । जो मणु पसरतं घरइ ठाइ सो समरसिसित्तउ मुक्खु जाइ ।। १६ ॥ किं पढिय गुणियसुणिएण तंण अन्नाणकटु किं वयतवेण । जं न पाविय उवसम-रस-निहाणु एउ परम-तत्तु एउ परम-झाणु ॥ १७ ॥ एवं जाणेविणु मागु लहेवियु कायचं भो अप्पहिउ । आगमअणुस रिहिं जिणपहनरिहिं धम्माधम्मविचारु किउ ॥ १८ ॥ આ ધમ ધર્મવિચાકુલ પટણના ખેતરવાસીના પાડન તાડપત્રના ભંડારની न... ८४ थी८) प्रति पाथी तारीने सही मायुछे. મુનિરાજ શ્રી. અમીયવિજયજી વિરચિત શેઠ હઠીસિંગ-સંઘવર્ણન સ્તવન સગ્રાહક-શ્રીયુત શેઠ સુરેન્દ્રભાઈ સારાભાઈ ( स पडेयी : भीर धाव। २ सनी- देशी) સરસતિ સમરુ રે રંગે, સદ્દગુરુ ધ્યાન ધરુ ઉછરંગે, ધુલેવધણ ગુણ કહ્યું, પછે સીવાસુખ માગી લેટ્સ. કેસરીયા જિનને રે સેવે, એ જિનધ્યાન સમો નહિ એ. કે. ૧ ભરતક્ષેત્ર મહાર, તેહમાં મધ્ય ખંડ શ્રાકાર આદેશ ઘણું સેહે, ગુજરાત દેશ તિહાં મન મોહે કે. ૨ રાજનગર અભિધાન, નટ વીર લેકતણે પ્રધાન પુન્યવંત વસે પ્રાણ, સાંભલે સૂત્ર સિદ્ધાંતની વાણી. કે. ૩ ( For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮ ] શેઠ હઠીસિંગ-સંઘવર્ણનસ્તવન ઓસવંસ શણગાર, શેઠ હેમાભાઈ સુખકાર, દાન દયા દિલમાંહે, રાખે ભક્તિ ભાવ મનમાંહે. કે. ૪ રાજનગરને રે સંઘ, લેઈ સચરીયાં સિદ્ધગિરિ શંગ; દેશ દીધા રે ચંગ, સિદ્ધગિરિ ચઢીયા ધરી ઉમંગ. કે. ૫ નાભિનંદન ભેટયા, ભવ ભવ કેરા પાપ ઉમેત્યા; કેસરચંદન ઘોલી, પ્રભુને પૂજ્યા પા૫ ઉખેલી. કે. ૬ અંજનસલાકા રે કીધી, દીધી તેની પેરામણી લીધી; સામીવરછત્ર કીધે, સંઘભક્તિમાંહિ જસ લીધે કે. ૭ સંઘવી બિરૂહ તે લીધું, જે ચિતવું તે સઘલું કીધું ભાઈબેહેન પરીવાર, પુજે મલિઓ એ મહાર. કે. ૮ એ સવંસમાંહે દીવે, હકીભાઈ સમે નહિ તે હવે માતા સુરજબાઈ દલાભાઈ દીસે સવાઈ. કે. ૯ કીધે મનસે સારી, જહુના મનમાં લાગ્યો પ્યારે કેશરીયાની જાત્રાએ રે જાવું, મનુજ જનમનું તો ફલ પાવું. કે. ૧૦ શેઠજી પાસે જે જાઈ, જોગે કરીઆ સંઘ સમુદાઈ સ્વજન કુટુંબ સહુ મઢી, સંઘની વાત માંહે સહુ ભલી એ. કે. ૧૧ સંઘે તિલક તે કીધે, મનને મને રથ સઘલે સીધે; અમીયવિજય કહે સુણજે, જે થાઈ તે દલમાં ધર. કે. ૧૨ ( ઢાલ બીજી : સામલીયાજી-એ દેશી) ટેલીયા ભટને તેડાવે રે, સંઘમાં નેતરાં દેવરા રે, શ્રીસંઘે વેલા પધારે રે, ધુલેવ ધણને જુહારે છે. કેશ મોટા સંઘવી થઈ તઈયારી રે, શ્રાવક લોક થયા હસીયારી રે, સંઘમાંહે હકે દી રે, મનમાંહિ હતો તે કીધું . કેશવ પાલીતાણુથી સંઘ ઉપડીએ રે, રાજનગર ભણી સંચરીઓ રે, સજલે મજલે ચાલતાં રે, રાજનસરે પિતા ઉજમંતા છે. કેશ શેઠ હેમાભાઈ પરીવારે રે, કરે નગર પ્રવેશ તે ત્યારે રે, શ્રાવક લોક તે ઘરમાં પેઠા રે, જાત્રા કરવા અતિ મીઠા રે. કેશ ૪ હઠીભાઈ વાડીમાંહિ આવે રે, સહુ સાજન મીલણ લાવે રે, રાષભદેવજી જાત્રાઈ જાવું રે, પછે ઘર માંહે આવવું રે. કેશ ૫ એ નિશ્ચય કરીને રહીયા રે, ત્યારે શેઠજી આવીને મલીયા રે, મસલત કરી અતિ ભારી રે, શેઠને વાત કહી ઘણી સારી રે. કેશ૦ ૬ શેઠજીને વચનમાં લીધા રે, મનસેએ અમૃતરસ પીધા રે, હવે શેઠજી ઘરમાં આવી છે, જેસી જનને તેડાવી છે. કેશ- ૭ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ 1 વર્ષ ૧૧ મુહરત શ્રીકાર તે આવ્યું રે, સહુ ભાઈને મનમાં ભાવ્યું રે, રથ આડી ઘોડા શ્રીકાર રે, ઘડવેલ લઈ મહાર રે, કેશ૦ ૮ ઈમ માટે મંડાણે આવે રે, સહુ સંઘને લાર લાવે રે, જીહાં સંઘવી હઠીભાઈ રાજે રે, તિહાં નોબત નગારાં ગાજે રે. કેશ૦ તપગચ્છ નાયક સેભાગી રે, છે જિનશાસનના રાગી રે; વિજયદીપેંદ્રસૂરી રાજે રે, જસ પુન્ય પ્રતાપથી ગાજે રે. કેશ૦ ૧૦ ગીતારથ ગુણગણ રાગી રે, છે એમાગુણે સૌભાગી રે, રૂપવિજય પન્યાસજી આવે રે, એ તો સૂત્રના અર્થ બતાવે છે. કેશ૦ ૧૧ વૈદ્યકશાસ્ત્રતણે નહીં પાર રે, તે જાણે અર્થ વિચાર રે, સુબુદ્ધિવિજય પન્યાસ રે, તે સંઘમાં કરે નિવાસ રે. કેશ૦ ૧૨ સાધુ સાધવીને પરિવાર રે, સંઘમાંહિ શેભે શ્રીકાર રે; ગુણવંતા શ્રાવક ઘણું સહે રે, શ્રાવિકા રૂપે મન મેહે છે. કેશ૦ ૧૩ સંઘ ગામ ગામને આવે રે, મહટા સંઘમાં ભેલો થાવે રે; હવે ઋષભજી સંઘ કે જાવે છે, તે અમીયવિજય ગુણ ગાવે રે. કેશ૦ ૧૪ ( ઢાલ ત્રીજી: સુણ સાહેલી–એ દેશી) રવસ્તિ શ્રી નમું શારદા ગણુપતિ લાગુ પાય સુણ સાહેલી. એ ટેક. હવે સંઘ ઉપડે મુકામથી, તેહના ગુણ કહેવાય, સુણ૦ ૧ સંવત અઢારને ત્રાણું ઈ, ફાગણ વદી દસમીઈ સાર, સુણુંક અસાઇ દેરા દીધા, મલીઓ સંઘ અપાર. સુણ૦ ૨ ચઉદસે વલાદ તે આવીયા. ભેટયા ધર્મના નાથ; સુણ અમાવાયાઈ છાલે વસ્યા, આવ્યા સંઘવી સાથે સુણ૦ ચૈત્ર સુદી પડવે દિને, આવ્યા પરાતેજ માંહિ, સુણ૦ ઋષભદેવ જુહારીયા, જિમીઓ સંઘજ ત્યાંહે. સુણ ત્રીજા દિને નાસરે, ગાંએ કર્યો મુકામ; સુણ૦ આમનગરે આવ્યા વહી, ચેાથે કરી ચુપતેમ. સુણ૦ ૫ મહાવીર જિન ભેટીયા, સત્ય અને રથ કાજ; સુણ સાતમીવચ્છલ તિહાં થયો, સ્વર્ગની બાંધી પાજ સુણ૦ વષતાપર જઈ ભેટીયા, રાષભ જિનેસર દેવ, ઈડરગઢ શાંતિનાથજી, કરી તેની સેવ, સુણ ૭ ગામમાંહિ દેરા પાંચ છે, પૂજે શ્રાવક લોક; સુણ સાહમી વચ્છવુ બે તિહાં થયા, મલીયા લેકના થક, સુણ નામે પિસી ગામમાં, ભેટયા પાસ નિણંદ સુણ૦ સામીવલ તિહાં કર્યો, પુન્યવંત હીરાચંદ, સુણ. ૯ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અકે ૮] શેઠ હઠીસિંગ-સંઘવર્ણન-સ્તવન [[૨૧] ડામાડોલ હતો ઘણે, તે નિશ્ચય તિહાં કીધ; સુપુત્ર પુન્યવંતને સંપજે, જિહાં સાહસ તિહાં સિદ્ધ. સુણ ૧૦ દસમે ભવનાથ ગામમાં, દેશ કર્યા શુભ કામ; સુણ ઈગ્યારસે આસ્યા વધી, ગયા ટીટેઈ ગામ. સુણ૦ ૧૧ મોહરી પાર્શ્વનાથ ભેટીયા, મેટીયા મેહ જંજાલ સુણ કેશરચંદને પૂછયા, વાજે ભલી તાલ. સુણ૦ ૧૨ હરી ગામ વડગામમાં, મુકામ કય દેય સાર, સુણ ઠાણા ગામે ચઉદસે, રહ્યા રાગે નીરધાર. સુણ૦ ૧૩ ચૈત્ર સુદી પુન્યમ દિને, દેવલી દેરા દીધ; સુણ૦ નવપદપૂજા તિહાં કરે, મનુએ જનમ ફલ લોધ. સુણ૦ ૧૪ ઋષભ જિર્ણોદ જુહારવા, સંઘને હર્ષ અપાર; સુણ૦ વદ પડવે આસ્યા વધી, પૂરણ હુઈ નીરધાર. સુણું. ૧૫ જિન ઉત્તમ પદ પની, સેવા ફલે તત્કાલ સુણ અમીયવિજય કહે પુન્યથી, થાઈ મંગલમાલ. સુણ૦ ૧૬ (ઢાલ થી મારો સંધ ચા ગોડીચા પાસજી રે–એ દેશી) યુલેવ નગર સંઘે દેરા દીધા રે, ચંદનીય થઈ સાલ; રાવટી ઘેલી કાલી ઘણુ શોભતી રે, પાલના થયા પોસાલ; ઋષભજી પૂજે રે કેસર ઘોળીને રે. એ આંકણી. | ૧ | દેરાસરના દોય દેરા દીયા રે, મનાતી કીનખાપી મને હાર; જરકસી ચંદરઆ બાંધે તિહાં રે, રજતનું સિંહાસન સુખકાર. ઋષભ૦ ૨ પ્રભુ પધરાવે ઘણે હર્ષ સુરે, રાત્રપૂજા કરી બહુ ભાવ; વસ્ત્ર આભૂષણ પેરે નવનવા રે, અશ્વલી સોનેરી સાવ, ઋષભ૦ ૩ - રથ ગાડી પાલખી મેના ઘણા રે, સાબેલા થાઈ શ્રીકાર જિનગુણ ગાઈ યાચક અતિ ભલા રે, વાજિત્રને નહી પાર. રાષભ૦ ૪ શેરી ગાવે જિન ગુણ રંગમ્યું રે, ઈમ માટે રે મંડાણ; સંઘવી હઠીસિંહ બહુ યુકિતર્યું છે, દોલાભાઈ સુજાણ. રાષભ૦ ૫ સુરજબાઈ સાચા સદા રે, રુકમણું રાતે રંગ ચાલ; નવી વહુ હરકોરને હરખ ઘણે રેજાત્રા કરણને નહિ તોલ. ઋષભ૦ ૬ બેન ઉજમને ઉછરંગ ઘણે રે, મોતિકુવર મન હરખત, વજન કુટુંબ બહુ સાજને રે, જાઈ જાષભજી પ્રણમંત ઋષભ૦ ૭. બાવન જનાલો દેવલ દેખીને રે, હૃદય કમલ વિકસંત; મુખ મંડપ પ્રેક્ષામંડપ ભલો રે, સંઘવી જેઈ જેઠ હરખંત. અષણ૦ ૮ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૪] શ્રી સત્યપ્રકાશ વર્ષ ૧૨ દીઠા નંદન નાભી નણંદો રે, પાપ ગયા રે પાયા, શ્યામવરણ શોભે સુંદર રે, કૃપાવંત દયાલ. ઋષભ૦ ૯ દરિસણ દીઠે પાતિક હરે રે, મનવંછિત થાયે સિદ્ધ રાય રાણું કરે સેવના રે, જગતમાં થાઈ પ્રસિદ્ધ. અષભ૦ ૧૦ દેશ દેશના સંઘ આવે ઘણા રે, પૂજે કેસર ઘોલ, ધૂપ દીપ અક્ષત નૈવેદની રે, પૂજાને નહી છે તેલ. ઋષભ૦ ૧૧ રાંક હોઈ તે રાજા થાઈ રે, જે કરે કેસરીયાની સેવ; દ્રવ્ય ભાવથી સેવા કરે છે, તે થાઈ દેવને દેવ. ઋષભ. ૧૨ એ જિન ઉજેણીમાંહી વસ્યા રે, રોગ હો રે શ્રીપાલ; સાતસે કઢીના કોઢ જ ગયા રે, આખું બીજેરું કૂલમાલ. અષભ૦ ૧૩ અનુક્રમે દલીમાંહિ. આવીયા રે, ગયે કેઈક કાલ; મલેછ લસકર તિહાં આવીયું રે, યુદ્ધ કયો રે વિકરાલ. ઋષભ૦ ૧૪ લસકર નાકું દહવટ ગયું રે, મહિમાવંત ભગવંત કાલાંતરે ગયા ષડગ દેશમાં રે, આવ્યા કૃપાસિંધુ ભદંત. અષભ૦ ૧૫ વંશજાલ માંગે પરગટ કર્યા રે, ધમકુંડ થયો તિહાં સાર જગતચંદ સુરીસરે થાપીયા રે, વિધિપૂર્વક કરી મહાર. રાષભ. ૧૬ લેવનગર વણ્ય તિહાં કરે છે, પરતે પૂરે નિશદીસ, મહિમા મોટે જગમાં વડે રે, કરજેડી નમું સીશ. અષભ૦ ૧૭ સંઘવી હઠીસીહએ જિન પૂછયા રે, દ્રવ્ય ભાવ શુભ ચિત્ત રાત્રપૂજા ને પરભાવના રે, જાચકને દઈ ઘણું વિત્ત રાષભ. ૧૮ ભમતી માટે જિન પૂછયા રે, મરુદેવાને પ્રણમંત; પગલાં ચાવીશ જિનનાં શોભતાં રે,નમતાં સંસારને કરે અત. ષ. ૧૯ કાલા ગોરા વીર સેવા કરે છે, તેહને બલિપૂજા કરે સારુ વિઘન હરે જે સેવન કરે રે, ન લાગે ખડગની કાર, રાષભ ૨૦ ઈમ જિન પૂછ હઠીભાઈ આવીયા રે, હીયડે હરખ ન માય; અમીયવિજય કહેસામી વચ્છલની રે, વાત સુણો કહેવી થાય. ઋષભ ૨૧ કે.. (ઢાલ પાંચમી) હવે સંઘવી હઠીભાઈને રે, મને રથ હતા તે સિહ, યુલેવજીચું રંગ લાગે રંગ લાગે રે ચલમજી કેસરીયા, રંગ લાગો. (એ આંકણી ) ઘણા દીવસની ચાહના રે, તે સંપૂરણું : કીધ. ધુલેવ૦ ૧ હવે સંધ ભગતીને કારણે રે, મુહૂરત કરી નીરધાર ઇલેe શુદ્ધ કરવી ભૂમિકા રે, બાંધે ચંદની શ્રીકાર, ધુલેવ૦ ૨ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેઠ હઠીસિંગ-સંઘવર્ણન–સ્તવન [ ૨૫ કનાયત કસી ચહું દિસે રે, મોદક કરે મન ખાંત, ધુલેવ ખારેક દ્રાક્ષના રાઈતાં રે, ખાતાં થાઇ સુખ સાત ધુલેવ૦ ૩ તલાઈ પાપડ વડી રે, વ્યંજનને નહિ પાર ધુલેવ ઈ પરે સજાઈ કરી રે, સંઘ નેતરે ગુણધાર. ધુલેવ. ૪ સંઘ ભગતી બહુવિધ કરે છે, પાવનકારી સંઘ ધુલેવ પેરામણી કરે નવ નવી રે, સંધ રતનને ખાંણ. ધુલેવ૦ ૫ તપાગચ્છ નાયક વડો રે, વિજયીણુંદસૂરી નામ; ધુલેવ ચાર વેરણ તીહાં થયાં રે, દીપે ગુણને ધામ. ધુલેવ૦ ૬ ચોરાવરમલજી આવીયા રે, સંગ ભગતીને કામ; ધુલેવ અષભદેવને ભેટીયા રે, પિરામણી કરે તામ ધુલેવ૦ ૭ નવ સાતમી વચ્છલ થયા રે, સંઘની શોભા અપાર; ધુલેવ પનર દીવસ ધુલેવમાં રે, યાત્રા કરી નીરધાર. ધુલેવ૦ ૮ ઉદાર ચિત્ત વરતે સદા રે, હઠીભાઈ સુજાણ; ધુલેવ ત્રીજી મજલે ચાલતાં રે, ડુંગરપુરે કર્યું ઠાણું. ધુલેવ૦ ૯ બે સાતમીવછલ થયાં રે, વખત મલીચંદ એક ધુલેવા બીજે પટેલ મંછારામને રે, કર્યો ધરી બહુ ટેક. કુવક ૧૦ મજલે મજલે ચાલતાં રે, આવ્યું કપડવંજ, ધુલેટ જિનપ્રાસાદ તિહાં વંદીયા રે, ત્રુટી કમની સધ. ધુલેવ૦ ૧૧ તપગચ્છ શેઠ સોહામણે રે, નીહાલચંદ ઓસવંસ; ધુલેવ તસ ચુત મોતીચંદ તિહાં રે, કર્યા મેદક પ્રશ સ. ધુલેવ૦ ૧૨ સામીવચ્છલ ત્રણ થયા રે, સંધભકિત બહુ કીધ, ધુલેવ કુવા ગામ સંઘભકિતથી રે, માણેકચંદે જસ લીધ. ધુલેવ૦ ૧૩ વૈશાખ વદિ પડવે દિને રે, સંઘવી કર પ્રવેસ ધુલેવા રાજનગરમાંહી આવીયા રે, હઠીસિંગ હર્ષ વિસેસ. ધુલેવ૦ ૧૪ કારસી કરી હર્ષની રે, સંઘ ભગતીને નહિ પાર ધુલેવ દેશ વિદેશે જસ થયો રે, બેલે જયજયકાર. ધુલેવો ૧૫ દાન દયા દાક્ષણતા ૨, વિનય વૈયાવચ્ચ સાર; ધુલેવ સંઘવી માંહે ગુણ રીપતા રે, ગુણવંતને આધાર. ધુલેવ૦ ૧૬ તીર્થપતિને માન્ય છે રે, ન ન સંઘ ત્રણ કાલા ધુલેવ અમીયવિજય કહે ભકિતથી રે, થાઈ મંગલમાલ, ધુલેવ૦ ૧૭ | ઈતિ શ્રીહઠીસિંઘ સંઘવર્ણનગર્ભિતિ શ્રી ઋષભજિનસ્તવન સંપૂર્ણમા For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢારમી સદીનું એક ખંડકાવ્ય મ. વિનયવિજયગણિકૃત નેમ-રાજુલ-ભ્રમરગીતા સંપાદક તથા વિવેચક–શ્રીયુત વૈદ્ય ચીમનલાલ લલુભાઈ ઝવેરી ભક્તિ પ્રત્યેને નિરવલ પ્રેમ–પગલિક આકાંક્ષા વિનાને પ્રેમ–જ્યારે માનવ હદયમાં ઊછળે છે ત્યારે તે કંઈ ને કંઈ સરસ કે નિરસ, ટૂંકી કે લાંબી, સંસ્કૃત-પ્રાકૃતઅપભ્રંશ કે ગુજરાતી વગેરે ભાષામય વાણીરૂપે કહી નાખે છે. કવિ કવિતા કરવામાં સદાય નિરંકુશ ગણાય છે. સંકુશ કવિઓ કદી પોતાની ઊર્મિઓને રસરૂપે ઠાલવી શકે નહીં, કેમ કહેવું અને શું કહેવું એને માટે તો કવ પણ મિને આધીન છે. અહીં અમે વાચ સમક્ષ એવી જ કવિતાવાળી નાની સાદી ગૂજરાતી પણ છંદ વૈવિધ્યવાળી એક કવિતા, જે સુપ્રસિદ્ધ વિદ્વાન મહેપાધ્યાય શ્રી વિનયવિજયજીમણિની બનાવેલી છે, તે રજુ કરીએ છીએ. આ કાવ્ય કાવ્યરચના રસિકોને જ રસ ઉત્પન્ન કરી શકે તેવું છે. કવિએ દૂહા અને ઢાલના એક એકના અંતરે આખી કવિતા ૨૭ કડીઓમાં પૂરી કરી છે. શ્રમણ ભગવાન બાવીસમા તીર્થંકર નેમિનાથ સંસારી અવસ્થામાં લગ્નયિામાં રાજુલ સાથે પરણવા જાય છે અને ત્યાંથી પાછા ફરે છે, એટલા પ્રસંગનું વર્ણન એ આ કાવ્યને વિષય છે. તેથી એને આપણે ખંડકાવ્યના નામે ઓળખાવેલ છે. કવિએ પ્રથમ સ્ત્રીવર્ણનમાં શૃંગારરસ દીપાવ્યો છે. પછી પત્નીને પતિ પ્રત્યેને ભાવ વર્ણવતાં વિરહવર્ણન કરતાં કારુણ્ય રસનું નામ દઈ કવિ વિયેગીની દુર્દશ રાજુલના પાત્રમાં વર્ણવી પત્નીની પતિ પ્રત્યેની ઉચિત ઉક્તિઓ કહેવડાવે છે; અને કામ અવ થાનું ભાન કરાવી પતનીની નજરે પતિનું મહત્ત્વ બતાવી અને કવિ પ્રેમ પ્યાલામના ઉગ્ર વિશ્વનો ઈશારો કરી નેહીઓમાં શત્રુતા દેખાડે છે. કવિ નેમ-રાજુલના નિરવ પ્રેમના પરિણામે વિશુદ્ધોપદેશથી પગલિક આકાંક્ષાને બાજુ પર થયેલી પરમાત્મત્વ પ્રાપ્ત કરવાની વાત કહી પિતાની કવિતાનો વિધ્ય પૂર્ણ કરે છે. અને પોતે ક્યા ગચ્છના, કાની આજ્ઞામાં રહેનાર, કોના શિષ્ય, તે વાત કહી સંવત આપી કાવ્ય પૂરું કરે છે. આ કાવ્યપદ્ધત્તિએ તેમના સમય પૂર્વે આવી રીતે કેઈએ પ્રભુ-સ્તુતિ કરી નથી, માટે આ ધરણની ગુજરાતીમાં આ પહેલી જ કવિતા છે એમ કહી શકાય. આવી જ વિવિધ છંદ પદ્ધતિનું પ્રાકૃત કાવ્ય “અજિતશાંતિસ્તવ' તો જૈન પ્રજામાં પ્રસિદ્ધ જ છે, પણ ગૂર્જરગિરામાં તેની કેટીમાં આ કાવ્યને પહેલો નંબર છે. આ કાવ્યનું તાત્પર્ય સર્વ મનુષ્યો સમજી શકે તેને માટે અમે એને અર્થ આપ્યો છે. આ કાવ્યની નકલ અમે મહુવા સાહિત્ય-સંગ્રહના રાજરત્ન-મુનિસંચિત સંગ્રહમાંની એક હસ્તલિખિત પ્રતિ ઉપરથી ઉધૂત કરી છે, જે પ્રતિ એગણીસમી સદીમાં લખાયેલી છે. ભાષા–આ કાવ્યની ભાષા જો કે ગુજરાતી છે, છતાં તે અઢારમી સદીમાં વિમાનને હાથે લખાયેલી પ્રતિએ જતાં પરિવર્તન પામેલી જોવામાં આવે છે. આવું પરિવર્તન ભિન્ન ભિન્ન સમયે લખાયેલા એક જ પુસ્તકની વિશેષ પ્રતો મળવાથી નક્કી થઈ શકે છે. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮ | અઢારમી સદીનું એક ખંડકાવ્ય પણ અમને તે આ એક જ પ્રત મળેલી દેવાથી એ શોધન કરવાનું બની શક્યું નથી તેથી વિદ્વાનો તેને સંતવ્ય ગણશે એવી આશા રાખું છું. આ કાવ્યના આ જ લક્ષ્યને અનુસરીને સંસ્કૃતમાં “માત” નામે છયા નાટક રચાયેલું પ્રસિદ્ધ થઈ ચૂકયું છે, તે ત૬ભાષાવિદ જોઈ શકશે. આ જ મહેપાધ્યાયજીએ તેનું થોડા ફેરફાર સાથે આખું જ અવતરણ પિતાની કલ્પસૂત્રસુબેધિકા ટીકામાં કર્યું છે. નેમ–રાજુલ-ભ્રમરગીતા સમુદ્રવિજે કુલ ચંદ, માત શિવાદેવી ના; બાલબ્રમચારી સદા નમું, નમીઈ નેમિજિણંદ. તીર્થકર બાવીસમે, યાદવ કુલ શિણગાર; રાજીમતી મન વલહે, કુરૂણરસ ભંડાર. મુનિ મન પંકજ ભમરલો, ભવ ભય ભેદણહાર, ભમર ગીતા ટેડર કરી, પૂજુ બંધુ મોરારિ. ઢાલ-ફાગની પ્રણમીય સરસતી વરસતી, વચન સુધારસ સાર, નેમ જણેશર ગાઇ, પાયીઈ હરષ અપાર, જાન લેઈ જબ આવીયા, જાદવ તેરણ બાર, ગેલી ચઢી તવ ન(નીરખું, હરષિ રાજુલ નારી. મૂળ કવિતાની તે તે કડીનો અર્થ વાયકેની જાણ માટે અહીં આપવામાં આવે છે (1) સમુદ્રવજય રાજાના કુલ રૂ૫ સાગરને ઉલ્લસિત કરવામાં ચન્દ્ર સમાન, અને રાણી શિવાદેવી માતાના પુત્ર, બાલપણુથી જ બ્રહ્મચારી, સામાન્ય કેવલજ્ઞાનીઓમાં ઇન્દ્ર એટલે તીર્થકરને નમવા ગ્ય જાણું હમેશાં નમો. (૨) યાદવકુલમ શણગારરૂ૫ બાવીસમા તીર્થકર, જેઓ દયારૂપ પાણીના ભંડાર એટલે સાગર જેવા છે અને રાસમતી નામે યાદવરાજ ઉરસેનની પુત્રીને તે વહાલા છે અથત તેના પતિ છે. (૩) તેઓ મુનિઓને મનરૂપ કમળમાં ભ્રમરની માફક રહેલા છે અર્થાત મુનિઓ જેમનું ધ્યાન કરે છે, અને સંસારરૂપ ભયને દૂર કરનાર છે, એવા મોરારિ (મૌર્યોના શ-કૃષ્ણ)ના બંધુભાઈ તેમને આ ભ્રમરગીતા રૂપ હાર કરીને પૂજુ છું. હવે સ્તુતિ કર્યા પછી કવિ પોતાની કવિતાને વિષય શું છે તે બતાવે છે (૪) અમૃત સમાન રસયુક્ત શ્રેષ્ઠ વચનને વરસાવતી સરસ્વતી–વાણી (ભગવાનની વાણી) ને નમસ્કાર કરીને જિનેશ્વર નેમનાથને જે ગાઉં તે બહુ જ આનંદ થશે. જ્યારે ત્રિખંડાધિપ કૃષ્ણચન્દ્ર મહારાજાને પોતાના હાથમાંની રાજ્યની લગામ અધિક બળવાન નેમકુમાર લઈ લેશે એવી શંકા થઈ ત્યારે તેમનું બળ કમી કરાવવા, વિવાહવિધાનને નહીં ઇરછતા કેમકુમારને પરાણે પરાણે મનાવી લગ્ન માટે ઉમસેન રાજાની પુત્રી રામતીને For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૨ - દુહા પ્રણમીઈ સરસતી ભગતી આંણું, માય આપે ઘણું સરસ વાણી પ્રણવા તારણ નેમ આવ્યા, દેષતાં રાજુલ મન સહાયા. ૫ સસીવણ મૃગલોયણી, નવશર સજી સિણગાર, નવોવન સેવન અલીય, અપછર અવતાર સર સિથે ફૂલી બહ, મૂલી રાષડી સાર, શિસકુલાં મણિ ટીકિની, નીકી કાંતિ અપાર. મૃગમદ વાસિત વેણી કાલી, ઝીતિ કાને બની કનક વાલી; સેહિ નિરમલ ના કોઈ મોતી, આરસી કર ધરી રૂપ જેતી, ૭ હાલ અંજન અંજીત આંખડી, અધરપ્રવાસી રંગ, હસિત લલિત લીલાંગની, મદભર અંગ અનંગ, રતન જડિત કંચૂક, સુપચીત કુચ યુગ સાર, એકાઉલ મુક્તાઉલ, ટંકાઉલ ગલિ સાર. ૮ તેમની સાથે વિવાહ કર્યો. ત્યાર બાદ જાન લઈ પરણવા આવેલા જાદવ તોરણે આવી મહાલયના રાજકારમાં ઊભા હતા તે વખતે વરને જોવાની ઈચ્છાથી રાજુલ સ્ત્રી આનંદથી ગોખેથી (બારીએથી) જેવા લાગી. (૫) ભક્ત લાવી સરસ્વતીને ન મરાર કરું છું અને માગું છું કે હું માતાજી ! મારી વાણીમાં ઘણો રસ આપો. જ્યારે તેમકુમાર પરણવા તોરણે આવ્યા ત્યારે તેમને જોઈ રાજુલનું મન બહુજ સુખ પામ્યું (૬) ચન્દ્ર સમાન મુખવાળી, અને હરણ સમાન વિશાળ નેત્રાવાળી, નવસેર હાર વડે જેની છાતી ઢંકાયેલી છે, અને જેણે સોળે શણગાર સજેલા છે, જે નવા ખીલેલા યૌવન યુક્ત હાઈ સારા વર્ણ વડે જાણે અસરાનો જ અવતાર હેાય તેમ તેના કરતાં વધારે શોભે છે, જેના માથે સેંથામાં સિંદૂર પૂરેલું છે અને તેના ઉપર રાખડી બાંધેલું સુંદર કુલ શોભી રહેલું છે, શ્રેષ્ઠ રેશમની બહુમૂલ્ય રાખડી સાથે જેના માથે એટલે અંબોડે કુલ શોભી રહ્યાં છે, તેમ જ નાક ઉપર અપાર કાન્તિવાળી ટીકી શોભી રહી છે, (૭) જેના લમણું ઉપર કસ્તુરીની વાસ મહેકી રહી છે અને જેની વેણી (અંબોડા) શ્યામવર્ણ હોઈ બન્ને કાને વાળીઓ ઝળકે છે. નમણું નાક શોભે છે, દેવને પણ મોહિત કરતી તે હાથમાં આરસી લઈ પિતાનું રૂપ જુએ છે. (૮) આંખમાં મેશ અજેલી છે, હોઠ સ્વાભાવિક જ પ્રવાહ જેવા રાતા છે, કીડાસક્ત અને મનહર અંગનાઓને પિતાની શોભા વડે જેણે હસી કાઢી છે, તથા જેના અંગમાં કામદેવ અભિમાનથી ભરપૂર ભરેલો છે, જેની કંચુકી રથી જડેલી હેઈ બે સ્તને સારી રીતે ઉપચિત (પુષ્ટ) થયેલાં છે, અને તેના ઉપર એકસર હાર, મોતીને હાર, કંકાવલી (તે વખતે ચાલતા નાણાને બનાવેલો) હાર શ્રેષ્ઠ શોભી રહ્યો છે.. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮1. અઢારમી સદીનું એક ખંડકાવ્ય [ ૨૧૯ હાથી મણિમુદડ હિમચૂડી, મેષલા કટવની રયણ રૂડી; ઝાંઝરી ઘુઘરી ચરણ છાજિ, પિઉ જે આવિ તે બહુ દિવાજે. ૯ હાલ ગેખિ ચડી ચિત ચિતવિ, રાજૂલ રાજકુમારિ, વાલિમ વેગિ આવે, ઉભા કાંઈ દવારિ, ભલું રે કરૂ તમે આવતાં, પાલી પૂરવ પ્રીત, નવભવ નેહ નિવારતાં, રાષી ઉત્તમ રીતિ. ૧૦ દુહિલા દિન ગયા તુમ પોખિ, રશે તે સોહિણિ દેવ દાષિ; આજ હું દુઃખને પાર પામી, નયણું મેલાવડિ મા સ્વામિ. ૧૧ નયણે હો નાવિ નિદરડિ, ઉદય ન ભાવિ અન્ન, સુની ભમી આ દેહડી, તેમનું બધુ મન્ન આસુડે જડિ લાગી, મેં જે કંચૂક ચીર, માયણ સંતાપિ ચાપિ, પોપી દહે શરીર. ૧૨ વિરહ હું તારિ ઘણું ઘઘી, માછલી જલથી જિમ અલીધી; જીવજીવન હવિ ચિત્ત ઠારો, મદિરમાંહિ વેહલા પધારે. ૧૩ (૯) જેના હાથમાં સુવર્ણની ચૂડીઓ અને મણિજડિત વીંટી પહેરેલી છે, અને જેની કે રત્નનો ક દોરો શેભી રહ્યો છે, ઘૂઘરીયુકત ઝાંઝરોથી જેના ચરણો કાયેલા છે અને જેનો મનેભાવ એમ કહી રહ્યો છે કે સ્વામી જે આવે તો બહુ આનંદ થાય. (૧૦) રાજમહેલના ગોખે ચડેલી રાજકુમારી રાજુલ મનમાં વિચાર કરે છે કે હે વહાલા! કારમાં શું ઊભા છો? તમે જલદી આવજો. પૂર્વની પ્રીતિ પાલીને તમે આવ્યા તે ઘણું સારું કર્યું. નવભવથી બાંધેલા ને દૂર કરતો (નિભાવતાં) ઉત્તમ પુરુષોની રીત રાંખી. ૧. કવિતામાં પ્રસંગ જોતાં “નિવારતા'ના બદલે “ભાવતાં કે એવી મતલબનો કોઈ શબ્દ અહીં હોવો જોઈએ એમ લાગે છે. આ કૃતિની બીજી હસ્તલિખિત પ્રત જોવા મળે છે અને નિર્ણય થઈ શકે. આશા છે વિડાને આ સંબંધી ખોજ અવશ્ય કરશે. (૧૧) તમારા વિના દિવસે બહુ મુસીબતે ગયા છે. માટે હે દેવ, રખે તેમાં એાછાશ કરતા. હે સ્વામી! અખાના મેળાથી તમે મળ્યા તેથી જે હું દુ:ખનો પાર પામી. - (૧૨) આંખોમાં નિદ્રા આવતી નથી, પાણી અને અન્ન ભાવતું નથી, અને આ શરીર શુન્ય જ કરે છે કે જે દિવસથી મનાયમાં મારુ મન બંધાયું છે. આપના વિણ૫ વાદળાં ચારે બાજુ ઘેરાઈ તેમાંથી આંસુરૂપ વર્ષ વસી રહી છે, અને તે વડે ચાળી અને સુંદર રેશમી સાડી ભીંજાઈ રહી હાઈ કામદેવ એને બાણવડ તાપી રહ્યો છે. અને કોયલડીને મધુર ટહુકાર મારા શરીરને બાળી ૨હ્યો છે. (૧૩) હે જીવન ! હું તમારા વિયોગથી ઘણું બળી છું –જેવી રીતે પાણીથી જુદી પડેલી માછલી પ્રાણુ ખુએ. માટે હવે મારા મનના સાંત્વન માટે મદિરમાં વહેલા પધારે. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૨૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ હાલ મયણ હરાવ્યે હાશ કર, ને જિમ કંસ મારારિ, મૈં જિન ખાણુ હણી મનુ, પિણ તાહિર ના;િ સરણુ કર્યું મિ` તાહેરૂ, વાશ્ચિમ ત્રર્હ નીવાર, ભાણા ખડખડ ટ્વાહિલી, ચેાવન દિવસ વિચારિ. દૂહા ભવભવિત લાઈએ ચિત વાલેા, નેહ નજર હવ કાં ન ભાલેા; કતને કામણુ કર્માંઈ, ખિણુ ખિણુ સાંભરિ તુદ્ધિ જ સાંઇ. ૧૫ હાલ લેાયણુ, મુજ મતિ આરત પાછા વલી, દુષ ટ્રેઈનઈ પશુ પેષિ, પેષો રાજીલ આણિ, પાછા વલીયા ફરષ્ટિ દાહિછુ ૨૫ ૨ યાદવ અણિ www.kobatirth.org અવસર ક્લયા મન Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) શંકર કામદેવને હરાવ્યા (નાશ કર્યા ) સ્ત્રીને તે જ કામદેવ બાજુથી મારે છે એમ જાણ્ણા. વહાલા! તમે મારા વિચાગ દૂર કરેા, જુવાનીના ખડખડ મટાડા. થાય, જાય; પ્રેમ, તેમ. નિઠેર નાહ ન કીજિયે, ઇમ વિસવાસી ઘાત, કા ન કરી તિમ કી કે તે, જગ લગે વાત હિંસિ વિશ્રાણ; અવગુણુ હૂ છાંડ, માંડિ અવર્સું શ્રૃહ ફ્રેઈ છકીટને, એ સીઉ તમ રીતિ. પ્રીત, [ વર્ષ ૧૨ દ્વા તતષી રાજૂલ પયિ ધરતી, હીરા સહુ મલી હા હા કરતી; ચંદન છાંટીને કરીય ખેડી, વલી વલી દ્ઃખને પુર પૈકી ૧૭ હાલ ૧૪ For Private And Personal Use Only it ૧૨ અને કૃષ્ણે ક ંસને માર્યાં, પણ તારી મેં તમારું શરણુ કર્યુ છે, માટે કે દિવસનો વિચાર કરી આ ભાણા (૧૫) હૈ વહાલા ! જન્મેાજન્મ તમને મેં ચિત્તમાં રાખ્યા, તા હવે સ્નેહદષ્ટિથી ક્રમ જોતા નથી? મને તેા લાગે છે કે તમે કાંઈ કામણ કર્યું. હશે, તેથી હે સ્વામી ! તું જ મને વારે વારે સાંભરે છે. (૧૬) મારી જમણી આંખ ક્રૂકે છે તેથી ચિંતા થાય છે કે રખે યાદવ પાછા વળી દુ:ખ આપીને જાય. તે વખતે એક બાજુ પશુઓને જોયાં અને ખીજી ભાજી રાજીલને પ્રેમ જોયા. પણ મનમાં છવદ્યા લાવીને તેમકુમાર પાછા વળ્યા. (૧૭) એવું વિચારતાં જ રાજુલ ભેાંય પડી (મૂર્છિત થઈ). તે વખતે બધી સખીઓએ હાહાકાર કર્યો અને ચ'દન જ્લ છાંટીને ખેડી કરી, પણ વારે વારે દુઃખથી મૂતિ થઈ. (૧૮ હું નાથ ! કઠોરતા ન રા, અને આમ વિશ્વાસઘાત ન કરે! કાઈ ન કરે તેમ હે કાંત ! તમે કર્યું, એ વાત જગતમાં પ્રસરતી રહેશે. મને અવગુણી જાણી છેડીને ખીજી સ્ત્રી સાથે પ્રાંત કરી, આમ છાકટાની માફક છેહ દઈ જવા એ શું તમારી રીત છે? Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮] અઢારમી સદીનું એક ખંડકાવ્ય [ ૨૨૧ ભૂષણ પરિહરિ હાર ડિ, ટેલિ ચરન ને અંગ મોડિ; જંપ નહિ જીવની ફરિ રેતી. ખિણ ખિણ નેમની વાટ જોતિ. હાલ કત વિન શું છવવું, કંત વિના સે જગ, કંત વિના શ્યાં ભૂષણ, કંત વિના ો રંગ; કંત વિના ચાં મંદિર, કંત વિના સી સેજ, કંત વિના સ્વાં ભેજન, કંત વિના શ્યાં હજ. ૨૦ સહિરે નમની જઈ મના, હઠ છાંડી પિક ઘેર આવો; કર જાણતી મુક્ત રાતે, કર ઝહિ રાખતી કંત જાતે. ૨૧ હાલ ચંદન પી સુરજ તપિ, દાહિ રહિ હૂષ જેર, ઘોર ઘટા ઘન ગાજિ, ન વલી કંત કઠેર; નયણે નિંદા ન આવિ, સુહણે દેવું નાહ, બાપીઉ પિ૬ પિક કરિ, દહિ દાખ દાક. ૨૨ દૂહા કંતનિ કામિની અવર જઈ, માહરિ તે અવર ન કેઈ, મેહર કરી મેહની પાસ રા, આઠ ભવની પિરિ પ્રીત જ રાખે ૨૩ (૧૯) આભૂષણો કાઢી નાખી હાર તેડી નાખે છે, આંખો મીંચી દે છે, અંગ મચડે છે, જીવને ઝંપ વળતે નથી ને વારંવાર રડે છે, અને ક્ષણે ક્ષણે કેમકુમારના આવવાની વાટ જુએ છે. (૨૦) પતિ વિનાનું જીવવું શું? પતિ વિનાને સંસાર શો? પતિ વિનાનાં ઘરેણાં શાં? પતિ વિનાનો આનંદ છે? પતિ વિનાનું ધર શું? અને પતિ વિનાની પથારી શી? પતિ વિનાનું ભોજન શું? પતિ વિનાનો નેહ શો? (૨૧) હે સખિઓ! તમે કેમકુમારની પાસે જઈ મના. હે સ્વામી ! હઠ છોડીને ઘેર આવો. જે કદાચિત મુક્તિના ઉપર પ્રેમ રાખે છે એવું જાણતી હતી તે હે રવાની ! તમને જતાં જ હાથ ૫કડત. (૨૨) ચંદનનું શીતલ પાણી તે સૂર્યના જેવો પ્રચંડ દાઇ કરે છે, વાદળો ચારે બાજુ ઘેરાઈને ધનધોર અંધકાર થવા છતાં કઠોર મનને હે સ્વામી, તું પાકે નથી વળતો. મારી અખિમાં નિદ્રા આવતી નથી અને સ્વપ્નમાં રાખીને દેખું છું. બાપો પિઉ પિઉ કરીને મને બમણું દુઃખ અને દાહ કરે છે. (૨૩) પતિ અને પત્ની બીજાને જાય પણ મારે તો બીજું કંઈ જ નથી. તેથી મારા ઉપર કૃપા કરીને મને પાસે રાખો (અને) આઠ ભવની રીતે પ્રીતિ રાખો For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૨] શ્રી જેને સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ લાલ જાયું હતું જઈ પરચું, સાસરઓ સુખવાસ, સાસુને પાએ લાગણું, સરર (સસરા)જી પુરશિ આસ; શું જાણું ઈમ નાહલ, નાસ્ય દેઈ છે, વયર વસાવ્યું જે કઉં, નીસનેહસું નેહ. ૨૪ નેમ-રાજુલ બહું પ્રીત પાલી, વિરહની વેદના સર્વ ટાલી; સુખ ઘણું મુકતનાં વેગિ લીધાં, નેમના વચનથી કાજ સિદ્ધાં. ૨૫ હાલ શ્રી વિજયસેનસૂરીસ ગુરૂ, જયવંતા પટોધાર, શ્રી વિજયસેનસૂરીસરૂ, તપગચ્છને સિણગાર, શ્રી કીર્તિવિજય ઉવઝાયને, પામી ચરન પસાય, જદુપતિ નામિ હે વાચક, વિનયવિજય ગુણ ગાય. ભેદ સંયમ તણું (૧૭) ચિત્ત આણે, માન સંવત તો એહ જાણો; વરસ છત્રીસ વર્ગ મૂલી, ભાદ્રવે પ્રભુ શ્રુણ્યા ઈસા ન કેણિ. ૨૭ ઇતિ શ્રી નેમ–રાજુલની ભ્રમરગીતા સંપૂર્ણ છે છ પૂ. ૬૧૩-૬૧૫ (૨૪) પહેલેથી જાણ્યું હતું કે સારાને સુખવાસ મળશે, સાસુને પગે લાગીશું, અને સસરા અમારી આશા પૂર્ણ કરશે. પણ હું શું જાણું, કે નાથ છેહ દઈને નાસી જશે. જે કામ કર્યું તે શત્રુતા વસાવ્યા બરોબર છે. નિલોહી સાથે સ્નેહશે ? (૨૫) નેમ અને રાજુલ બન્નેએ પ્રેમ પાળીને વિયેગની વેદના (દુઃખ) સર્વ દૂર કરી. નેમનાથના વચનથી-ઉપદેશથી જલદીથી મેક્ષનાં સુખો મેળવીને કાર્ય સિદ્ધ કર્યા. - (ર૬) તપાગચ્છને શોભાવનાર આચાર્યોના નાયક વિજયસેનસૂરિ હાલ જીવંત પધર છે. શ્રી કીર્તિવિજય ઉપાધ્યાયના ચરની કૃપાથી ઉપાધ્યાય વિનયવિજયે યદુપતિ નેમનાથના ગુણ ગાયા. ન (ર૭) સંયમના ભેદે વિચારો તે સંવતની સંખ્યા જાણી શકશે, છત્રીસ વર્ષને વર્ગમૂલમાં ભાદરવા મહિનામાં પ્રભુની સ્તુતિ કરી કે જે રીતે બીજાએ હજુ સુધી કરી નથી. (સં. ૧૭૩૬ના ભાદરવા માસમાં આ કવિતા રચી. ) ગુર્જર ભૂમિમાં અર્થ કીધે શેઢી વાત્રક મધ્યમાં, ગામ મહુધા રૂષભ-સુપાર્શ્વ-પ્રસાદ, સાહિત્ય રસ પૂરો કીધે; વટપદ્રવાસી શ્રીમાલીકુલ, ઝવેરી અવટંક જેની, લલ્લુ તનુજે શ્રી ચીમનલાલે ભાંકતર પૂરણ પીધો. ઈત નેમ-રાજુલ-ભ્રમરગીતાનો અર્થ સ પૂર્ણ. મહુધા. સંવત ૨૦૦૨, ધનતેરશ. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન દર્શન લેખક:—શ્રીયુત મેહનલાલ દીપચંદ ચેકસી (ગતાંકથી ચાલુ) ગુણસ્થાન એટલે આત્મશક્તિના વિકાસની કમિક અવસ્થા. સિદ્ધતિકારો એ સંબંધમાં જણાવે છે કે આત્માના પરિણામો મુજબ એમાં ચઢ-ઊતર થાય છે. અગાઉ આપણે જોયું તેમ આત્મા જયાં સુધી કર્મનાં આવરણોથી લેપાયેલ હેાય છે ત્યાં સુધી તેનું શુદ્ધ સ્વરૂપ દષ્ટિગોચર થતું નથી. જેમ જેમ એ આવરણ ઓછો થતાં જાય છે, કિંવા ખંખેરાઈ દૂર કરાય છે તેમ તેમ મૂળ સ્વરૂપના વધુ ને વધુ પ્રમાણમાં સ્પષ્ટ દર્શન થતાં જાય છે. આ ક્રિયાને દર્શાવવાનું કાર્ય આ ગુણસ્થાનો પર અવલંબે છે. ચૌદમું ગુણસ્થાન એટલે જ સંપૂર્ણ દશાની પ્રપ્તિ, અર્થાત્ આત્માનું સચ્ચિદાનંદયપણું, કર્મસમૂહથી કાયમી છુટકારો, નિરંજન-નિરાકાર દશા. આ ગુણસ્થાનની સંખ્યા ચૌદ છે. મુકિતપુરીમાં પહોંચવા સારુ એ ચૌદ પગથીઆ નીસરણીની ઉપમાને પામ્યા છે. સીડી પર ચડનાર વ્યકિત પગથિયું ચૂકે તો જેમ લપસી પડવાનો સંભવ છે તેમ અહીં પણ આત્મા ઉપગ મૂકે તે પાછા પડવાનો સંભવ છે જ. શકિતવંત પગથિયું કુદાવી જાય તેમ અહીં પણ જાગ્રત આત્મા અમુક રસ્થાને સ્પેશ્યા વિના ઉપરના સ્થાને જઈ શકે છે. કર્મનાં બધાં આવરણોમાં મોહનું બળ વધુ છે. જેટલે અંશે એ કર્મ ઉપર કાબુ મેળવાય એટલે અંશે પ્રગતિને પારો ઉચે જાય. મેહનું સ્થાન આઠ કર્મોમાં રાજા સમાન છે. એની સ્થિતિ પણ સૌ કરતાં લાંબી છે કે, આપણે જોયેલી છે. મોહની બે પ્રધાન શકિતઓ તે દર્શનમોહ અને ચારિત્રમોહ, પ્રથમ શક્તિની પ્રબળતાથી આત્મા જડ-ચેતનને વિવેક કરી શકતો નથી. બીજીની બળવત્તાથી એ પર પરિણતિથી છૂટી સ્વમાં તદાકાર બની શકતો નથી. કઈ પણ વસ્તુનું યથાર્થ દર્શન (બંધ) થયા પછી જ એ વસ્તુને પ્રાપ્ત કરવાની કે ત્યજવાની તાલાવેલી થાય છે અને સફળતા પ્રાપ્ત કરાય છે. આધ્યાત્મિક વિકાસગામી આત્મા માટે પણ મુખ્ય બે જ કાર્ય છે. પહેલું સ્વ તથા પરનું યથાર્થ દર્શન યાને ભેદજ્ઞાન કરવું અને બીજું પરને છોડી “સ્વ”માં રિત થવું. પહેલી શકિત મંદ થયા પછી જ બીજી અનુક્રમે તદ્દન મંદ થાય ત્યારે જ આમા સ્વરૂપદર્શન-સ્વરૂપ પ્રાપ્ત કરે છે. ૧. મિથાદષ્ટિ, ૨. સાસ્વાદન, ૩. મિશ્રદષ્ટિ, ૪. અવિરત સમ્યગદષ્ટિ, ૫. દેશવિરતિ, ૬. પ્રમત્તસયત, ૭. અપ્રમત્તસંવત, ૮. અપૂર્વકરણ, ૯. અનિવૃત્તિ બાદર, ૧૦. સૂક્ષ્મ સંપાય, ૧૧. ઉપશાંત મોત, ૧૨. ક્ષીણ, ૧૩. સગવળી અને ૧૪. અયોગ વળી -આમ ચૌદ ગુણસ્થાનકનાં નામ છે. આ સંબંધમાં સૂક્ષ્મતાથી જ્ઞાન મેળવવાના જિજ્ઞાસાએ ગુણસ્થાનકક્રમારોહ આદિ એ વિષય પર પ્રકાશ પાડતા ગ્રંથ અવલોકવા. એનો સામાન્ય સાર આ પ્રકારે છે : અવિકસિત અથવા સર્વથા અધઃ પતિત આત્મિક અવસ્થા એ પ્રથમ ગુણસ્થાન છે. અહીં ઉપર વર્ણવેલી મેહની શકિતઓ પ્રર્બળ હોવાથી આત્મા તાવિક લક્ષ્યથી સર્વ પયારે રાજ્ય હેય છે. બીજા અને ત્રીજા ગુણસ્થાનમાં વિકાસનું સહજ સુરણ હોય છે. પ્રબળતાને અવિ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪] શ્રી જૈન સત્ય પ્રકાશ 2. [ વર્ષ ૧૨ કાસ જ હોય છે. ચોથાથી વિકાસ ક્રમશઃ વધવા માંડે છે. આ ગુણસ્થાનક પામીને આત્મા પહેલ વહેલો જ આધ્યાત્મિક શાંતિ અનુભવે છે. એ ભૂમિકામાં આધ્યાત્મિક દ્રષ્ટિ યથાર્થ (આમસ્વરૂપાભિમુખ) હેવાને લીધે વયસરહિત હોય છે. આ દશા જૈન દર્શનમાં સમ્યગદષ્ટિપણા તરીકે ઓળખાય છે. પછીની ભૂમિકાઓમાં એ ફાવ ચાલુ જ હોય છે. વિકાસ અને દૃષ્ટિની શુદ્ધિ ઉત્તરોત્તર વધતી જ જાય છે. મોહની પ્રધાન શકિત (દર્શનમેહ) ને શિથિલ કરીને રવરૂપદર્શન કરી લીધા પછી પણ જ્યાં સુધી તેની બીજી શક્તિ (ચારિત્ર મોહ) ને શિથિલ કરી ન શકાય ત્યાં સુધી સ્વરૂપસ્થિતિ પ્રાપ્ત નથી થતી. પાંચમા ગુસ્થાનમાં બીજી શકિતને લેશમાત્ર શિથિલ કરે છે ત્યારે તેની વિશેષ ઉત્ક્રાંતિ થઈ જાય છે. એ સ્થાને વિકાસ ગામ આમાં વિચારે છે કે જે આ૫ ત્યારથી જ આટલી અધિક શાંતિ મળી તો પછી જડ ભાવોને સર્વથા ત્યાગ કરાય તો કેટલી વધુ શાંતિ મળે? એ પ્રેરણા જ ચારિત્રમેહને વધારે દબાવવામાં અગ્રેસર થાય છે. એમાં સફળ થતાં જ આ છઠ્ઠા ગુણ રસ્થાનો આવે છે. પૌમલિક ભાવો ઉપર મૂછ બિલકુલ રહેતી નથી અને બધા સમય સ્વરૂપને પ્રગટ કરવાના કામમાં જ ખરચાય છે. અહીં આત્મકલ્યાણ ઉપરાંત લોકકલ્યાણની ભાવના તેમ જ તેને અનુકુળ પ્રવૃત્તિ પણ થાય છે, જેથી કઈ કઈ વાર થોડે ઘણે પ્રમાદ પણ થઈ જાય છે. જો કે વિકાસગામી આત્માને પાંચમા કરતાં છઠ્ઠામાં સ્વરૂપનું પ્રષ્ટીકરણ વિશેષ હોવાને લીધે આધ્યાત્મિક શાંતિ વધારે જ મળે છે, છતાં વચ્ચે વચ્ચે અનેક પ્રમાદો શાંતિ મેળવવામાં અવરોધ ઊભા કરે છે સર્વવિરતિથી વિશિષ્ટ શાંતિ મેળવવા પ્રમાદને ત્યાગ કરી સ્વરૂપની અભિલાષાને અનુકૂળ એવા મનન-ચિંતન સિવાય બીજી બધી પ્રવૃત્તિને તે ત્યાગ કરે છે. આ રીતે અપ્રમત્તસંયત નામનું સાતમું ગુણસ્થાનક પપાય છે. આ સ્થિતિ ઝાઝે સમય ટકી શકતી નથી. મનોપ્રદેશમાં ખેંચાખેંચ (Tug of War) ચાલે છે. એક તરફ અપ્રમાદજન્ય ઉત્કટ સુખનો અનુભવ આત્માને તે સ્થિતિમાં રહેવાને ઉત્તેજે છે અને બીજી તરફ પ્રમાદજન્ય પૂર્વ વાસનાઓ તેને પોતાની તરફ ખેંચે છે. આ ખેંચતાણમાં વિકાસગામી આત્મા કોઈ વાર પ્રમાદની તંદ્રા તો કોઈ વાર અપ્રમાદની જાગૃતિમાં, વમળમાં પડેલા લાકડાની માફક કે વંટોળીએ ચડેલ તણખલાની માફક, અહીં તહીં અથડાય છે. ઘડીમાં છઠું તો ધડીમાં સાતમું ગુણસ્થાન આવે છે, અને જાય છે. પ્રમાદની સાથે થનાર એ આંતરિક યુદ્ધ વખતે વિકાસનામી આત્મા જે પિતાનું ચારિત્રબળ વિશેષ પ્રકાશિત કરે તે પછી તે પ્રલોભનોને વટાવી વિશેષ અપ્રમત્તદશા પ્રાપ્ત કરે છે. એથી બાકી રહ્યાં રહ્યાં મોહનાં બંધને અંત આણી શકાય છે. મેહની સાથે થનાર ભાવી યુદ્ધ માટે કરવી જોઈતી તૈયારીની આ ભૂમિકાને આઠમું ગુણસ્થાન કહેવામાં આવે છે. આ પહેલાં કદીયે ન થયેલી આત્મશુદ્ધિ અહીં એને લાવે છે. આ ગુણસ્થાનકથી આગળ વધનાર આત્માઓને તેઓની કાર્ય પદ્ધતિના આધારે બે ભાગ પડે છે. આત્મા મોહના સંસ્કારોના પ્રભાવને અનુક્રમે દબાવતો દબાવતો આગળ વધે છે, તેમ જ છેવટે તેને શમાવી દે છે તે એક પ્રકર. આત્મા મેહના સંરકારને ક્રમશઃ જડમૂળથી ઉખેત ઉખેડતો આગળ વધે છે અને છેવટે સર્વથા નિર્મળ કરી નાખે છે તે બીજે પ્રકાર અંતરાત્મભાવના વિકાસ દ્વારા પરમાત્મભાવરૂપ સર્વોપરી ભૂમિકાને પહેચવાના ઉપર For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮] શંખેશ્વર તીર્થ સમ્બન્ધી સાહિત્યકી વિશાળતા [ ૨૨૫ પ્રમાણે બે માર્ગ છે, સિદ્ધાંતમાં એ શ્રેણીઓ તરીકે ઓળખાય છે. પ્રથમ પ્રકારને ઉપશમ શ્રેણી અને બીજા પ્રકારને ક્ષપક શ્રેણી કહેવાય છે. - દબાવતાં જનાર કરતાં ઉખેડીને આગળ વધનાર વધુ પ્રશંસાપાત્ર છે, એટલું જ નહીં પણ એને માર્ગ પરહિત બનતે હોવાથી એને પડવાને ભય નથી. શરૂમાં વધુ મહેનત પડે છે, પણ કાર્યવાહી લેખકના ટાંકણે અંકાયેલી બને છે. દબાવનારનું કાર્ય રાખ નીચે ઢંકાયેલા અગ્નિ જેવું નિવડે છે. પવનને સપાટો લાગતાં જ ઢંકાયેલ અમિ પ્રકાશી ઊઠી પિતાનું કામ કરવા માંડે છે. એમ દબાવેલા યાને ઉપશમાવેલા કષા પુનઃ ભભૂકી ઊઠે છે અને આત્માને પટકી પાડે છે. શ્રેણી માંડનાર આત્માઓ ઉત્તરોત્તરવિશુદ્ધિવાળી બે ભૂમિઓ યાને નવમું-દશમું ગુરુસ્થાને સ્પર્શે છે. ઉપશમાવી યાને દબાવીને આગળ વધનાર અગિયારમા પર આવે છે, પણ ત્યાંથી પૂર્વે જણાવ્યું તેમ અવસ્ય પટકાય છે જ ક્ષય કરીને આગળ વધનાર આ અગિયારમાને કુદી આગળ બારમા ગુણસ્થાને પહોંચે છે. અહીં મોહના રહ્યા ચહ્યા દલિનું સર્વથા ઉમૂલન કરી વાળે છે. આમ કર્મવૃંદમાં જે રાજા તરીકે ઓળખાય છે તે હણતા બાકીના ઉપરનો વિજય તે આત્મા સહેલાઈથી મેળવી શકે છે. આ સ્થાને આવ્યા પછી આત્મા વિજેતાનું પદ પ્રાપ્ત કરે છે. (ચાલુ) शंखेश्वर तीर्थ सम्बन्धी साहित्यकी विशालता लेखक:-श्रीयुत अगरचंदजी नाहटा जैन तीर्थो का इतिहास अभी अंधकार में पड़ा है। हर्षकी बात है कि उसके साधनों की प्रचुरता श्वे.साहित्यमें बहुत अधिक है। प्रत्येक जैन श्वेताम्बर तीर्थका स्वतंत्र इतिहासग्रन्थ प्रकाशित होने योग्य सामग्री सुलभ है और वैसे ग्रन्थ प्रकाशित होने वांच्छनीय भी हैं, पर हमारे विद्वानों एवं तीर्थ संरक्षिणी संस्थाओंका इस ओर बहुत हो कम ध्यान गया है। आनंदजीकी कल्याणजीकी पेढ़ी चाहें तो बहुत शीघ्र एवं सहजमें यह कार्य हो सकता है। पेढीने श्वे. मन्दिरोंकी डिरेक्टरी-यादी प्रकाशित करनेका कार्य तो हाथमें लिया है, और श्रीयुत साराभाई नवाब जैसे अधिकारी व्यक्ति भी उन्हें प्राप्त हो गये हैं, अतः निकट भविष्यमें आशा की जा सकती है कि जैन तीर्थो की हमारी जानकारी बहुत बढ़ जायगी। वीसवीं सदीके जैना चार्योंमेंसे इतिहासके साधनोंको प्रकाशित करनेका श्रम जितना आ. विजयधर्मसूरिजी और उनके शिष्यमण्डलने किया है अन्य किसीने भी नहीं किया। आपकी दृष्टि सर्वतोमुखी थी। एक तरफ ऐतिहासिक रास संगहके ४ भाग व ऐतिहासिक सज्झाय मालाका प्रकाशन करवाया तो दूसरी ओर जैन प्रतिमा लेखकसंग्रह एवं प्राचीन जैन तीर्थमालाको भी प्रकाशित की। पुस्तकप्रशस्तिसंग्रह भी किया गया था, पर खेद है कि वह प्रकाशित नहीं हुआ। इस प्रकार आपने विशाल ऐतिहासिक सामग्री उपस्थित को है। १ प्रथम भाग छपे वर्षों हो गये, अब आगेके भागोंको भी शीघ्र प्रकाशित करना चाहिए । For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २२६] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૨ हर्षकी बात है कि आपके विद्वान शिष्योंने अभि तक उस प्रवृत्तिको जारी रखी है और प्रति वर्ष कोई न कोई ऐतिहासिक ग्रन्थ प्रकाशित करते ही रहते हैं। आ. विजयेन्द्रसूरिजी तो इतिहासके प्रकांड विद्वान हैं ही, पर शान्तमूर्ति मुनि जयंतविजयजीकी प्रवृत्ति भी बडी ही प्रशंसनीय है। आबू तीर्थके सम्बन्धमें आपने जो महत्त्वपूर्ण कार्य किया है वह चिरस्मरणीय रहेगा। आपके ब्राह्मणवाडा, हम्मीरगढ़, अचलगढ ग्रन्थ भी सुन्दर हैं पर यहाँ उनकी अधिक चर्याका अवकाश नहीं है। संवत १९९८में आपका एक और महत्वपूर्ण ग्रन्थ प्रकाशित हुआ था जिसका नाम 'शंखेश्वर महातीर्थ' है। अभी तक इस ढंगके विविध स्तोत्र स्तवन सह तीर्थके इतिहास संबंधी कोई भी ग्रन्थ प्रकाशित नहीं हुए हैं। वास्तवमें यह ग्रन्थ आपके बहुत परिश्रमका फल है। विविध स्थानोंसे प्राप्त छोटी से छोटी कृतिको भी संग्रह करते रहना वडे धीरज एवं खोजका काम है। यपि शंखेश्वर तीर्थ संबंधी स्तवनादि रचनाओंका आपने बहुत बड़ा संग्रह किया है पर जैन साहित्य इतना विशाल है कि उसका पार पाना किसी भी एक व्यक्तिसे तो क्या-कई सेंकडो व्यक्तिओंसे भी संभव नहीं है। जहां कहींका भंडार टटोलिये, कुछ न कुछ नवीन सामग्री मिलती ही रहती है। अतः मेरे नम्र मतानुसार, अन्वेषण करने पर, शंखेश्वर संबंधी कमसे कम इतनी ही रचनायें और भी मिल जायगी। पूज्य मुनिश्रीने जब मुझे उक्त शंखेश्वर महातीर्थ पुस्तक भेजी थी मैंने कई सूचनाओंके साथ यह भी सूचन किया था कि शंखेश्वरके स्तवनादि मेरे संग्रहमें एवं मेरी जानकारीमें और भी बहुत से हैं। मुनिश्रीने उनका द्वितीयावृत्तिमें उपयोग करनेका सूचन किया भी स्मरण है। उसके पश्चात् 'जैन सत्य प्रकाश के क्रमांक १२३में श्रीमती सुभद्राबहन (शारलोटे क्राउझे) का 'कंईक शंखेश्वर साहित्य लेख प्रकाशित हुआ अवलोकनमें आया, अत: अपने संग्रहालयसे विशेष जानकारी प्रकाशित करनेका विचार हुआ। पर उस समय सीलहट होनेसे सामग्री मेरे पास न थी अतः वैसा न हो सका। सोलहटसे आने पर उसे देखकर प्रस्तुत लेख तैयार किया। मुझे प्राप्त स्तवनादिकी संख्या ४० के लगभग है अतः उनके प्रकाशनकी तो यहां संभावनना नहीं सोच कर प्रस्तुत लेखमें केवल उनकी सूची देकर ही संतोष करना पड़ा है। मेरे संग्रहकी भी अभी १२ हजार प्रतियों की ही सूची हो पाई है, अभी ४-५ हजार प्रतियोंकी सूची बननी बाकी है। और अन्य भंडारोंकी तो बात ही जाने दीजिये । अतः सहज हीमें जितने ज्ञात हो सके उन्हीं स्तवनों का निर्देश कर दिया हैं। अभी और बहुत साहित्य मिलेगा । आशा है अन्य मुनिगण भो खोज शोधको आगे बढायेंगे। For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮ | શખેશ્વર તીર્થ સમ્બન્ધી સાહિત્યકી વિશાલતા [ ૨૨૭ शंखेश्वर-स्तवन सूची आद्यपद गाथासंख्या कृतिनाम कर्ता रवनाकाल सदाविराजा सांमि संखेसरो हो ७ शंखेश्वरपार्श्वलघु स्तवन जिनहर्ष वाराणसी नगरी भली संखेसरो रे जगमें तीरथ जाणीयइ ३ समयसुंदर सकलाप पास संखेसरो परचा पूरे पृथ्वीतणा सेवो प्रभु सुखकारी ७ जिनलाभसूरि १८२६ माघ वद ३ अलवेसर मुज अरज सुणीजे ९ , चारित्रकीर्ति १७६७ पोष वद ९ श्री शंखेश्वर मण्डण पास जिणेसर १३ , सुमतिकल्लोल श्रीमद्गुर्जरमंडले मरुधरित्र्या ९-१ शंखेश्वरस्तोत्र विजयसौभाग्य निखिलनाकपवंदितपत्कजं श्रीसंगरंगमकराकरकेलिधारं जयसागर जनाध्येय वामेय कल्याणकारी सुजसकीर्ति सं.१६६६ आनंदपद्माकरचारुहसं गौडीग्रामे स्तंभने चारुतार्थे ५ शंखेश्वरस्तव सिरि संखेसर पास ३ , लघुस्तवन (प्र०) सरसति अति मीठी मुझनइ १४ , देवचंद (तपा) संखेश्वर संखपूरीय उ उमाहौ धरि आवीयउ हो ७ शंखेश्वरपार्श्वस्तव उदैचंद संखेश्वर सामी हूं तोरी बलहारी ५ दयातिलक भेटवो पास संखेश्वरो ज्ञानसागर भवियन सेवो रे पास संखेसरो ५ (क्षमालाभ शि.) अमर नरिंद तणी मिली कोंडी १३ वहम (१) संखेश्वर प्रभु तुझ धामे रे ५ , स्तोत्र कनकमूर्ति सकलगुणाकर जिनवर ८ समरचंद्र तुं तो साचो साहिब रे सखेसरा १२ , बृहत्स्तवन लक्ष्मीवल्लभ वितनुते तनुते तु नतेश्वर ५ , स्तव गुणविनय नगराज For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २२८ ] NNNNNN NAVA VVVVVM م م ه ه ه م م م શ્રી જૈન સત્ય પ્રકાશ [ १ १२ करिवउ तीरथ तउ मुंकीरथ जिनराजसूरि पासजीकी मूरति मों मन भाइ ४ मुझनै परतो ताहरों रे ८ ,, जिनरंगसूरि महिमा मोटी त्रिभुवन मोहे धर्मवर्द्धन साहिब सुखदाइ हो लाल धनजी प्रणमुं पास संखेसरों नयसोम सरसती भगवती सुरराणी रे ११ लब्धिकल्लोल श्री संखेश्वर पासजी रे क्षमाकल्याण १८६६ फा.सु.१५ तुं ज्ञानी तुझने कहुंजी भुवनकीति वंदउ रे चतुर नर पुण्यसागर जिनरत्नसूरि (१४ वीं) धर्ममंदिर इनके अतिरिक्त नेमविजयरचित स्तम्भन, सेरिसा, शंखेश्वर पार्श्वनाथ स्तवनमें संखेश्वर सम्बन्धी वर्णन है। १४वीं शताब्दिका लिखित एक शंखेश्वरप्रबन्ध नीचे दिया जाता है: "बृहद्गच्छीयाः श्रीदेवेन्द्रसूरयः संखेश्वरे चातुर्मासकं स्थितास्तत्र व्याघ्रपल्लीयो दुर्जनशल्यनामा राणकस्तस्य तृतीयज्वरस्यागच्छतो वर्ष ३ जातान्येकदा झंझुवाटके गतस्य मूलनायकेन स्वप्नं दत्तं पत्तनग्रामे सुरीणां देवतावसरे श्रीपार्थबिंब रत्नमयं तत्प्रभावतत्स्नात्रजलेन रोगोपशान्तिर्भाविनी । तेन गुरुवो याचिताः । श्रावकत्वं विना नाय॑ते । तदपि प्रतिपय तत्स्नात्रेण ज्वरो जगाम । स्या जाता। रागकेन प्रसादं निर्माप्य सा प्रतिमा तत्रास्थापि। तस्कृते १६ वादी श्री देवेन्द्रसूरिभिः प्रतिष्ठा कलश ध्वजारोपादि । राणकः श्रावकोऽभूत् । अंतःपुरेणो. पधानानि व्यूढानि पंचम्यादि च । प्रभपत्तने भीमागे केनाप्युक्तं यदुर्जनशल्यों वणिग्धर्ममाराधयति । तेन क्रुद्धन तुरंगमसहस्र :१२ पदातिसहस्र :२० समुदायमयं कटकं प्रहितं । इतो राणकोऽपि गुरून्मुस्कलापयितुं गतोऽस्माकमयं धर्म इति गुरुभिः साधुद्वयमर्पितं । यनंद स्थापयति तत्रैव स्थेयं नाटतः परत इति । तथाकृते तेन कृतं प्राप्ते अनशनेन स्वर्गतः। संखेश्वरतीर्थ जातमिति । छ । श्रीसंखेश्वरतीर्थप्रबन्ध समाप्तः ॥ छ । वस्तुपालपबन्धमें-सं. १२९८ वर्षे अंकेवालीआग्रामे श्रीवस्तुपालस्य स्वर्गः । मन्त्रिणि दिवंगते....श्रीवद्धमानसूरयो वैराग्यादाबिलबर्द्धमानतपः कर्तुमारेभुः । मृत्वा शंखे. श्वरेऽधिष्ठायकतया जातास्ते । ततस्तेनाधिष्टायकेन मन्त्रिणो गतिर्विलोकिता न चाज्ञाता। For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન કૃતિઓમાં ચો, ચી, ચું ને ચે પ્રત્યને પ્રયોગ (લે. પ્રો. હીરાલાલ ર. કાપડિયા એમ. એ.) એ તે સુવિદિત વાત છે કે જેન કૃતિઓ સંસ્કૃત, પાઈય, ગુજરાતી, ફારસી, દ્રાવિડ એમ વિવિધ ભાષાઓમાં રચાયેલી છે. જિનપ્રભસૂરિત ફારસી કૃતિ પ્રસિદ્ધ છે. આ સૂરિએ એક કૃતિ “કવિત’ ભાષામાં રચી છે એમ “પરસ્થ પ્રાગ્ય જેન ભાડાગારીય અન્ય સૂચી" (પૃ. ૨૬૬) માં ઉલ્લેખ છે. નયચન્દ્ર રચેલા રંભામંજરી નામના સદાકમાં થોડાંક પઘો મરાઠીમાં છે. કઈ પ્રાચીન કૃતિ સંપૂર્ણતયા મરાઠીમાં જેનોને હાથે રચાઈ હોય તો તે જાણવામાં નથી. સંસ્કૃત, પાઈય અને ગુજરાતી કતિઓની વાત ન્યારી છે અને તેમાં પણ ગુજરાતી પ્રાચીન કૃતિઓ જેટલી જેન લેખકોની મળી છે તેટલી અજૈન લેખની મળી નથી. વિશેષમાં શાલિભદ્રસૂરિએ વિ. સં. ૧૨૪૧માં જે ભરતેશ્વરબાહુબલિરાસ રચ્યો છે તેની પહેલાંની કોઈ ગુજરાતી કૃતિ છે ? જે હેય તે તે જણવવા વિધાનને વિજ્ઞપ્તિ છે. સ્વ. છે. નરસિંહરાવ ભોળાનાથે “ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા” ના અંગરૂપે “Gujarati Language and Literature” એ વિષય ઉપર અંગ્રેજીમાં પાંચ વ્યાખ્યાનો આપ્યાં હતાં. એ મુંબઈ વિદ્યાપીઠ તરફથી ઈ. સ. ૧૯૩૨માં પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયાં છે. આમાં પૃ. ૫-૬ માં ચો, ચી, ચું ને ચે પ્રત્યયો વિષે ઊહાપોહ છે. મુખ્યતયા એના આધારે હું આ લેખ લખું છું. નરસિંહ મહેતાએ રંગારમાળા અને ચાતુરી બત્રીસીમાં ચો' ઇત્યાદિ પ્રત્ય વાપર્યા છે. એની પૂર્વે કેઈ અજેન કવિએ તેમ કર્યું હોય એમ જણાતું નથી. વસન્તવિલાસને જેન કૃતિ ગણતાં કેટલાક અચકાય છે; બાકી એના ૧૮મા અને ૩૪માં પઘમાં “ચું” અને “ચી’ પ્રત્યય વપરાયા છે અને એ કૃતિ વિ. સં. ૧૫૦૮ કરતાં તો અર્વાચીન નથી જ. આથી આને બાજુ ઉપર રાખી આવા પ્રત્યે વાપરનારા જેન લેખક તરીકે હું લાવણ્યસમયને ઉલ્લેખ કરું છું. એમણે વિ. સં. ૧૫૬૮માં વિમલપ્રબંધ રમે છે. એમાં નવ ખંડ છે. દરેક ખંડના અંતમાં “મુનિ લાવણ્યસમયચી વાણું' એવી ૧ એઓ જયસિંહરિના શિષ્ય પ્રસન્નચન્દ્રના શિષ્ય થાય છે. એમણે કુક્કોક, શ્રીહર્ષ, વાસ્યાયન અને (વેણુકૃપાણ) અમરયને ઉલ્લેખ કર્યો છે. કાવ્યના વિષયમાં એ પિતાને બીજા અમરચન્દ્ર” તરીકે ઓળખાવે છે. હમ્મીર મહાકાવ્યમાં અને રંભામંજરીમાં જીવનવૃત્તાન્ત સંબંધી કેટલાંક સમાન પદ્યો છે. એ ઉપરથી આ બંને કુતિઓ નયચ-દ્રની જ છે એમ સિદ્ધ થાય છે. એ કહે છે કે મારું કાવ્ય અમરચન્દ્રના લાલિયથી અને શ્રીહર્ષિની વક્રિમાથી અલંકૃત છે. આ કવિને સરસ્વતીને આશીર્વાદ મળે હતો એમ એની કૃતિ કહે છે. રંભામંજરી એ રાજશેખરે રચેલી કપૂરમંજરી કરતાં કેઈક રીતે ચાંડયાતી છે, એમ કવિ પોતે કહે છે. જયસિંહરિએ છ ભાષાના જાણકાર અને પ્રામાણિ ( ન્યાયશાસ્ત્રી) એવા સારંગને વાઈવવાદમાં હરાવ્યો હતો. આ સૂરિએ ઈ. સ. ૯૦૦માં થયેલા ભાસવંશના ન્યાયસા૨ ઉપર ટીકા, એક નવું વ્યાકરણ અને વિ. સ. ૧૪૨૨માં સમાપ્ત કરેલું અને દસ સર્ગમાં વિભક્ત કુમારપાલચરિત એમ ત્રણ કૃતિઓ રચી છે. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩.] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ પર પંક્તિ છે, આમાં ચી” પ્રત્યય વપરાયો છે, એવી રીતે પ્રથમ ખંડની નીચે મુજબની પતિઓમાં પણ “ચી પ્રત્યય છે – “ પુરે મનચી આસ” (સ્ટે. ૧૯). કલ્પવૃક્ષ કુસુમાંચી માલ” (ગ્લા. ૫૦). નયસુન્દરે વિ. સં. ૧૬૩૭માં રૂપચંદ કુંવરરાસ રમે છે. એમાં તુમચી, તુમસે, અમચી અને પંકજન્યૂ શબ્દો નજરે પડે છે. પ્રસ્તુત પતિઓ નીચે પ્રમાણે છે તે તુમચી કરશે બહુ સેવ” ચોથી ચેપાઈ૨૭ “ તુમ પધારો તુમચે ઠામ” એજન, ૩૫ “ અહીં રહે અમચી સ્વામીની રૂપે રંભ સમાન ” એજન, દહ ૫ “પંકજભૂં મુખ પ્રેમદા રે વિકસ્યુ પૂનમચંદ” આ નયસુન્દરે વિ. સં. ૧૯૬૫માં જે નળદમયંતી રાસ રચ્યો છે તેમાં પણ ચે’ પ્રત્યય વાપર્યો છે. આ રહી એ પંકિત – જયદ્યપિ કેવળ તુલ્લચે કામ સા દયિતા હું છું; રવામ” (પ્રસ્તાવ ૬, કડી ૩; | પૃ. ૨૫) વિ. સ. ૧૭૮૦માં શીલવતી રાસ રચાયો છે. એમાં ચો' વગેરે પ્રયય વપરાયા છે: મુખ બોલે હે તુમચા અવાત ” (૪, ૭, ૧) હું જાઉં તુમએ ભામણે” (૬, ૧૧, ૧) જ તુમચો ઘર પેઠે પયાળ” (૫, ૧, ૨). “તુમચો બાળક તે હરે” (૬, ૯, ૨) “ જીવ તો તુમ ભાગ રે” (૬, ૮, ૩). • જે કોઈ ધનનો કામ છે તુમએ (૬, ૮, ૨). આ પૈકી છે ઉદાહરણ ખાસ નોંધપાત્ર છે, કેમ કે “તમને' એ અર્થમાં “તમ’ શબ્દ અહીં વપરાય છે. અર્ધી ચું' ને બચે' થયો છે. ઉપવિજયે “તું હી અકલંકી” થી શરૂ થતી “ શ્રી પાર્શ્વનાથમહિમા' નામની લાવણી રચી છે. એમણે એની બીજી કડીના ઉત્તરાર્ધમાં “ચા” પ્રત્યય વાપી છે. પ્રસ્તુત પંક્તિ નીચે પ્રમાણે છે નમે નિરંજન ફણિપતિસેવિડ વાસ ગાડીયા સુરકંદા” આ ઉદાહરણ છે. દિવેટિયાએ નોંધ્યું નથી. એવી રીતે લક્ષ્મીચંદના શિષ્ય ગગ અતિએ વિ. સં. ૧૭૬પમાં રાણુપુરમાં જબૂવામીની ચાર ઢાળની જે સજઝાય રચી છે તેમાં ત્રીજી ઢાળની પહેલી કડીમાં “અમચી૩ એવો પ્રયોગ છે તે પણ એમણે ને નથી. છે. તેમજ અજેન ગુજરાતી કૃતિઓમાં “ચો' ઇત્યાદિ પ્રત્યય વપરાયા છે તે શાને આભારી છે એવો પ્રશ્ન ઉઠે છે. મરાઠીમાં “ચે” ઈત્યાદિ પ્રત્યા છે તે શું મરાઠી ૨ આ સઝાય સૌ કમળાબહેન ડૉકટર તરફથી ઈ. સ. ૧૯૩૫માં છપાયેલી શ્રી સઝાયમાળામાં પૃ. ૧૭–૨ માં છે. ૩ પ્રસ્તુત ૫કિત નીચે મુજબ છે:-- અમે તો પ્રભુજી કરિને ઓળખ્યા રે, અમચી તુમારે હાથ લાજ ર” For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે ૮] જૈન કૃતિઓમાં ચે!, ચી, ચુ'ને ચે પ્રત્યયાના પ્રત્યેાગ | ૨૩૧ ભાષાને ગુજરાતી ભાષા ઉપર પ્રભાવ પડયો છે? જૈત ગુજરાતી સાહિત્યનું સર્જન મેટે ભાગે જૈન મુનિવરાતે હથે થયું છે. મરાઠી ભાષાના ઉદ્ભવ પૂર્વે ગુજરાત એ શ્વેતાંબર મુનિએની પ્રવૃત્તિએનું કેન્દ્ર બન્યું હતું એટલે મરાઠી ભાષામાં ઈ મુનએ સળંગ કૃતિ મહારાષ્ટ્રમાં રહીને કે રહ્યા વિના મરાઠી ભાષાના પ્રભાવથી અંકિત બનેલી પાતાની ગુજરાતી ભાામાં રચ્યાની વાત સંભવતી નથી. જૈન ગુજરાતી સાહિત્યના અભ્યાસથી એ વાત અજાણી નથી કે એમાં પાછય ભાષાના શબ્દો વિશેષતઃ નજરે પડે છે. આાવી પરિસ્થિતિમાં સિદ્ધહેમચન્દ્ર (અ ૮, પા. ૨ ) ના નિમ્નલિખિત ૧૪૯મા સૂત્રમાં અપાયેલા ‘ અચ્ચય' પ્રત્યયના આ પ્રભાવ છે એમ માનવા મન લલચાય છેઃ— ઘુમ્મટમોડઞ પ્રજ્વયં:” થાય . અર્થાત્ યુ ્ અને અમદ્ સબંધી (હિત) અઞ (પ્રત્યય)ના એચ્ચય' એટલે કે ચુન્નામનુંનાં ચૌમાજ અને તુન્દેષય એમ રૂપે થાય છે. એવી રીતે અમાદમિટુંનાં ભામાજ અને અદ્દેશ્ચય થાય છે. આ નિયમને બારીકાઇથી વિચાર કરતાં ‘તમે' એ અવાળા તુમ્હે ને અને ‘અમે' એ અવાળા મ્હે ને ‘એચ્ચય' અનુત્ર (suffix) લમાડયા છે એમ પ્રે. દિવેટિયા કહે છે. વિશેષમાં તેએ કહે છે કે ડા. રામકૃષ્ણે ભાંડારકર સ ંસ્કૃત સ્ત્ય જે પહેલાં ત્રણ્ય, તત્રસ્ય ઇત્યાદિ શબ્દો પૂરતા વપરાતા હતા અને જે અંતમાં વ્યાપક બનાવાયા તેમ જ માલિકી અને બીજા સબધા બતાવવા માટે બધાં નામેાને લાગૂ પડાયા તે હ્ત્વ માંથી મરાઠી ભેં'ની ઉત્પત્તિ માને છે. આ એ હકીકતાને એકત્રિત કરી પ્રા. દિવેટિયા કહે છે કે યમાંના ૬ એ ખરી રીતે તુમ્હે મડ઼ેતા અત્યાક્ષર છે અને થયું એ હૈં નીપજાવના ચર્જમાંથી નિષ્પન્ન થયેલ છે. તેએ આ ઉપરાંત એમ પણું કહે છે કે ય' પ્રત્યય એ જૂની ગુજરાતી તેમ જ મરાઠી એ બંનેની મિલ્કત હતી અને એ પાછળની ગુજરાતીમાંથી લુપ્ત બની અને આધુનિક મર ઢીમાં ચાલૂ રહી. આમ બને છે એ જાણીતી વાત છે. પરિયટ્ટ, આઇ, લબાડ, પુ (સર પુર:) ઇત્યાદિ જે રૃક્ષ્ય' શબ્દ પ્રારંભિક ગુજરાતીમાં હતા તે વપરાતા ધ થયા, જ્યારે મરાઠીમાં તે! હજી પણ એ વપરાય છે. જેમ કે પર્યટ્ટમાંથી ઉદ્ભવેલ પીટ શબ્દ. આથી કરીને નરસિંહ મહેતાનાં કાવ્યમાંને જો પ્રત્યય મરાઠીની અસરનુ` પરિણામ નથી. માના સમયનાથે પ્રો દિવેટિયાએ પૃથીરાજ રાઠોડે રાજસ્થાનીમાં વિસ ૧૬૩૭૩૮માં રચેલ વેલિ કિસન રુકમણિ રો”માંથી ત્રણ ઉદાહરણ આપ્યાં છેઃ ( १ ) बालक ति किरि हंस चौ बालक — पद्य १२ (૨) કુળ નાનૈ સૈજિસુબા નેતન્ના | વેસ ફેસ ના ટેસતિ || ( ३ ) मन म्रिग चै कारण मदन ची वागुरि जाणे विसतरण ॥ " - पथ ३२ સ ંસ્કૃત સ્થળનુ જે બન્યું તે એના પાઠ્ય ઉદ્દ્ભવરૂપ ાયનું મૃત્યુ પ્રારંભમાં આ પ્રયય જ્ઞદ્દે અને તુમ્હે પૂરતા મર્યાદિત હતા તે એના ઉત્તર કાલોન અપભ્રંશ (post-Apabhransa) ઉદ્ભવરૂપ ો, સ્ત્રી, હું એ નામેાને લાગૂ પડાયા. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૩૨ શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ ‘વો’ પ્રત્યયે સિધીમાં ઊરૂપ ધારણ કર્યું". જેમકે મુર્ફિલો મારા મદનો મેાહનના, પરિકો પેતાના, અસાંનો આપણા અને અન્તાંનો તમારા. આ પશુ નરસિંહ મહેતાના ચોની સ્વતંત્ર ઉપત્તિનું સૂચન કરે છે, ડા. ટેસિટરએ જૂની પશ્ચિમની રાજસ્થાનીના વ્યાકરણુ ઉપરનાં ટિપ્પણમાં (કંડિકા ૭૩)માં અપભ્રંશ' ચિરૂ (સ. ત્ય)માંથી ચો અનુઞ ઉદ્ભવ્યેા છે એમ કહ્યું છે. આ રીતે એ ડા. સ્ટેનને! અને સર જ્યા ગ્રોયસનની સાથે મળતા થાય છે. પ્રો. દિવેટિયા ડા. ભાંડારકરના મતને પસંદ કરે છે અને હું પણ એમ જ કરું છું. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પ્રમાણે ‘ચા’ ઇત્યાદિ પ્રત્યયા વિષેના ઊદ્યાપદ્ધ પૂરા થાય છે એટલે રભામંજરીમાંનાં મરાઠી પદ્દો એની વિ. સ'. ૧૫૩૫માં લખાયેલી અને ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશાધન મંદિરમાં રખાયેલી હાથપોથીમાંથી ડે।. ઉપાધ્યેએ ચન્દ્રલેખા (ચંદ્લહા) સર્દકની પ્રસ્તાવના (પૃ. ૪૨)માં જેમ ધૃત કર્યો... છે તેમ હું રજૂ કરું છું: " जरि पेखिला मस्तकावरी केशकलापु । तरि परिस्खलिला मयूरांचे पिच्छप्रतापु ॥ जरि नयन विषय केला वेणीदंडु । तरि साक्षाज्जाला भ्रमरश्रेणीदंडु || जरि दृगोचरी आला विसाल भालु । तरि अर्द्धचन्द्रमंडलु भइला उर्णायुजालु || जुगल जाणु । द्वैधीकृत कन्दर्पचापु । नयननिर्जितु जाला षंजनु निःप्रतापु ॥ मुखमंडलु जाणु शशांकदेवताचे मंडलु ॥ सर्व्वगसुन्दरतामूर्तिमंतु कामु । कल्पद्रुम जैसे सर्व्वलोक आशाविश्राम || ,, આના અર્થ એ છે કે જ્યારે માથા ઉપર કેશતે સમૂહ જોયા ત્યારે મેારનાં પિછાના પ્રતાપ નષ્ટ થયા. જ્યારે વેણીદંડ નેત્રને વિષય બનાવાયા–એના ઉપર નજર કરાઈ ત્યારે સાક્ષાત્ ભ્રમરની શ્રેણિના દંડ મની ગા. જ્યારે વિશાળ લલાટ હઁગાયર થયું ત્યારે અચ દ્રમંડળ કરેાળયાની જાળ જેવું જણાયુ. ભવાંની જોડ એ કામદેવના ધનુષના એ ભાગ કર્યાં. હૈાય એમ ભાસે છે. ખંજન તેત્ર વડે તાતાં પ્રતાપ વિનાનું બન્યું. મુખમંડળ એ જાણે ચન્દ્ર દેવતાનું મંડળ છે. એ સર્વાંગે સુન્દરતાની મૂર્તિવાળા મહન છે. વળી સમસ્ત જગતની આજ્ઞાના વિશ્રામરૂપ એ પવૃક્ષ છે. ગાપીપુરા, સુરત, તા. ૧૧-૪–૪૭ ૪ અહીં એક પશ્ચિત ખૂટતી હાય એમ જણાય છે. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિનેહી રાજયનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરે લેખકઃ–પૂજ્ય મુનિ મહારાજ શ્રી. ન્યાયવિજયજી (ત્રિપુટી). ભારતવર્ષમાં રજપૂતાના તેની વીરતા માટે પ્રસિદ્ધ છે. ભારતવર્ષની થર્મોપોલી'નું ગૌરવ રજપૂતોની અને મેવાડના શુરવીર રાણાઓની ભૂમિને અપાયેલું છે. આ રજપૂતાનાની એ વીર ભૂમિ અત્યારે તો એના પથ્થર, કાંટા અને કાંકરા માટે પ્રસિદ્ધિ પામી રહી છે, એ શોચનીય છે. એ ચાટે એક મેવાડી કવિએ કહ્યું છે કે "मेवाडे पंच रत्नानि, कांटा भाठा च पर्वताः। चतुर्थी राजदंडच पञ्चमं वस्त्रलुञ्चनम् ॥ આ ઉક્તિ જેમ મેવાડ માટે છે તેમ મારવાડને પણ બરાબર લાગુ પડે છે, એટલે મેવાડને બદલે મરશે એમ કેટલાક જોડી દે છે. પરંતુ દાનવીર-ધર્મવીર જેનેએ અહીં પથ્થરને ખૂબ સદુપયોગ કરી અહીં આલીશાન, ભવ્ય જિનમંદિરો બનાવ્યે છે, અને સુંદર તીર્થસ્થાનો સ્થાપ્યાં છે. ચંદ્રાવતી, મુંડસ્થલ, આબુજી, રાણકપુર, નાડેલવાડલાઈ, વરકાણ, નદીયા, દીયાણુ, હમ્મીરગઢ, બામણવાડા,સિરોહી, કેસરીયાજી, દેલવાડા, ચત્તોડ, કડા, દયાશાનો કિલ્લો, જેસલમેર, બિકાનેર, કાપડીજી, ફલોધી, ઓશીયાજી વગેરે વગેરે અનેક પ્રાચીન તીર્થો અને નગરોનાં ભવ્ય જિનમંદિરે ઉપયુંકત કથન શાખ પૂરે છે. આ લેખમાં સિરોહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરને ટૂંક પરિચય આપવા ધાર્યો છે. અમારું ગત (સં. ૨૦૦૨નું) ચાતુર્માસ શિવગંજમાં હતું. શિવગંજની આજુબાજુ બે તીથી છે, એની ખૂબ પ્રશંસા સાંભળી હતી. એમાં આ વખતે રાબર તીર્થ વધ્યું એટલે ત્રણ તીથી થયાં. જાકેડા, કેટજી અને રાહબર એ આ ત્રણ તીર્થોનાં નામ છે. જોડાજી શિવગંજથી ઉત્તર પૂર્વના ખૂણામાં ત્રણ ગાઉ દૂર આ પ્રાચીન તીર્થ ૧. શિવગંજ સિરોહી નરેશ મહારાજા શિવસિંહજીએ ૧૯૧ માં વસાવ્યું છે. શરૂઆતમાં પાલીનિવાસી શેઠ કાલુરામજી ઓસવાલ આવ્યા કતા, જેઓના સંતાન નગરશેઠ છે, અને અત્યારે નગરશેઠ તખતરાજજી તેમના જ વંસજ છે. અહીં સુંદર સાત %િ મંદિર છે અને લગભગ ૬૦૦ થી ૬૫૦ જેનોનાં ઘર છે, જેમાં ઓસવાલ પોરવાલ સમ્મિલિત છે. આ સાત જિનમંદિરનો ટૂંક પરિચય આ પ્રમાણે છે ૧–ઋષભદેવજીનું મોટું મંદિર બજારની પાસે છે, જેની પ્રતિષ્ઠા સં.૧૯૨૮માં વિશાખ શુદિ ત્રીજે થઈ છે. મદિર મોટું અને વિશાલ છે. બહાર બે મોટા હાથી હોવાથી એ હાથીવાળું મંદિર કે મોટું મંદિર પણ કહેવાય છે. ૨-પોરવાડનું મંદિર. આ પણ સુંદર વિશાલ શિખરબંધ મંદિર છે. સં.૧૯૪૭ના ફાગણ શુદિ ત્રીજે એની પ્રતિષ્ઠા થઈ છે. આ પિરવાલેનું મંદિર કહેવાય છે. મૂલનાયક શ્રી. રાષભદેવજી છે. ૩થીત્રી આદિનાથજીનું મંદિર, ચોથું અજિતનાથજીનું મંદિર, પાંચમું મહાવીર પ્રભુનું મંદિર, છ કલાપરામાં કેસરીયાજી શ્રી આદિનાથજીનું મંદિર છે. આ સ્થાન શિવગંજ વસ્યા પહેલાંનું હોવાથી આ મંદિર જૂનાં મંદિર તરીકે પણ ઓળખાય છે. અને સાતમું દાદાવાડીનું મંદીર, જે બગીચામાં છે અને મૂલનાયક શ્રી મહાવીર પ્રભુ છે. અહી છ થી સાત ઉપાશ્રયો (જેમાં ધર્મશાળા ૫ણ સમ્મિલિત છે.), આયંબિલ ખાતું, કન્યાપાઠશાળા, બાળકોની જેમ પાઠશાળા વગેરે ચાલે છે. શિવગંજની સામે પાર ઉદરી-સુમેરપુર આવ્યાં છે. અહીં પણ ત્રણ જિનમંદિર, જૈન બોડી ય વગેરે છે. જેની વસ્તી પણ છે. જાકડા જતાં-આવતાં અહીં દર્શન કરવા યોગ્ય છે. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ ૨૩૪ ] [ વર્ષ ૧૨ આવ્યું છે. સુમેરપુર પછી તે એકલો વેરાન રસ્તો જ આવે છે. ઠેઠ પહાડની તળેટીમાં આ સ્થાન આવેલું છે. ગામમાં પેસતાં જ આપણું મંદિરનું શિખર અને વજા દેખાય છે. પહાડની નીચે જ આ મંદિર શોભે છે. મૂળનાયક શ્રી શાંતિનાથજી છે. પ્રતિમાજી પ્રાચીન અને ભવ્ય છે, પરિકરમાં ૧૫૦૭નો લેખ છે. એમાં યક્ષપુરીય ગ્રામ અને પાર નાથજીનું પરિકર છે. કદાચ પહેલાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી હેય એ સંભવિત છે. પરંતુ અત્યારે તો મૂલનાયકજી શ્રી શાંતિનાથજી છે. આ ગામમાં માત્ર એક જ જૈન ધર છે. આ તીર્થની વ્યવસ્થા કમાવાવાળા શેઠ ઉમેદમલ જી સંભાળે છે. એમનાં ભકિત અને ધર્મપ્રેમ પ્રશંસનીય છે. મોટી નવી ધર્મશાળા બને છે. શેઠ ઉમેચંદજીએ તો પિતાનું જીવન અને ધન આ તીર્થ પાછળ જ ખર્ચવા નિર્ણય કર્યો હોય તેમ તેઓ અહીં જ રહે છે, તીર્થ સેવા કરે છે અને શ્રીસંધ પાસેથી મદદ મેળવી તીર્થપ્રભાવના કરી રહ્યા છે. મૂતિ મહાચમત્કારી અને પ્રભાવિક છે. તીર્થની ઉન્નતિ થઈ રહી છે. કેરટાજી. શિવગંજથી પશ્ચિમમાં છે ગાઉ દૂર આ પ્રાચીન તીર્થ આવ્યું છે. આ તીર્થની સ્થાપના ઓસવાલ વંશસ્થાપક પરમ પ્રભાવક શ્રીરત્નપ્રભસૂરિજીએ વીર નિ. સં. ૭૦માં કરી છે. સૂરએ એશિયાનગરીમાં શ્રી મહાવીર પ્રભુની પ્રતિષ્ઠા કરી २ सप्तत्यां वत्सराणां (७०) चरम-जिनपतेर्मुक्त जातस्य वर्षे पञ्चभ्यां शुक्लपक्षे सुरगुरुदिवसे ब्रह्मणः सन्मुहूर्ते । रत्नाचार्यः सकलगुणयुतः सर्वसंधानुज्ञातः श्रीमद्वीरस्य बिबे भवशतमथने निर्मितेयं प्रतिष्ठा ॥१॥ उपकेशे च कारंटे तुल्यं श्रीवीर बिंद्ययाः। પ્રતિષ્ઠા નિકતા ફાવા શ્રીરત્નમણૂમિ || ૨ | વરનિર્વાણ સંવત ૭૦ માં શ્રી. રત્નપ્રભસૂરિજીએ શ્રી સંઘની આજ્ઞાથી ઉપકેશ નગરમાં અને કેટક નગરમાં એક સાથે શ્રી વિરપ્રભુની પ્રતિમાજીની સ્થાપના કરી. આ જ રટાજીમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીની પાટે થયેલા ૧૭મા પદધર મહા પ્રભાવિક શ્રી વૃદ્ધદેવસૂરિજીએ પણ પ્રતિષ્ઠા કરાવ્યાનો ઉલ્લેખ મળે છે – भीवीरात् 'पंचनवत्यधिकपंचशत ५९५ वर्षातिक्रमे कारंटके नाहडमंत्रि. निर्मापितप्रासादे प्रतिष्ठाकृत. શ્રી વીર પ્રભુ પછી ૫૯૫ વર્ષ ગયા પછી કરંટક નગરમાં નાહડ મંત્રીશ્વરે બનાવેલા મંદિરમાં વૃદ્ધદેવ સૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. તેને સ્પષ્ટ ખુલાસો નીચે આપું છું— कोरण्टके वीरजिनद्रमूर्ति दृक्पान्थवृति कृतपुण्यपाकाम् ઃ પ્રત્યુતર મુ સત્રરાઢિાં સ વૃદ્ધssતશ (પદાવલી સમુચ્ચય) આ કેરટાજી ઉપરથી કેર ટીય ગ૭ ૫ણ ન કળ્યો છે. જૂ ---- . રૂ૪૦ . વ. ૨૦ રેટીયા . વિના ઘણીવાઢ... પ્રતિદિત આ ગચ્છની ઉત્પત્તિનું સ્થાન અને પ્રચારનું સ્થાન દર્શાવતાં જણાવ્યું છે કે – For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - અંક ૮] શિરોહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરે [૨૩૫ એ જ મુહૂર્તમાં એ જ દિવસે અહીં કારરાજીમાં પણુ મહાવીર પ્રભુની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવ્યાને ઉલ્લેખ મલે છે. મારવાડમાં શ્રી. મહાવીર પ્રભુ છદ્મસ્થાવસ્થામાં પધાર્યા હતા અને એ સમયે મુંડસ્થળમાં મંદિર બન્યું હતું એ સંબંધી શિલાલેખ પ્રમાણ મલે છે. યદ્યપિ આજે આ વિહાર માટે અને એ પ્રાચીન મંદિરના અસ્તિત્વ માટે વિવાદ ઉભો થયેલો છે, પરંતુ આ કટાજીના મંદિર માટે હજ વિવાદ કે ચર્ચાને અવકાશ નથી મલ્યા, એટલે કોરટાજીનું મંદર લગભગ ૨૪૦૦ વર્ષનું પુરાણું ગણાય છે. તે વખતે તો આ નગર બહુ જ ઉનનત અને ગૌરવશીલ હતું. એ ગૌરવભર્યો ભૂતકાલ ગયા, એના ઉપર કાળના અનેક પડછંદા પડી ગયા છે. આ નગરીએ ધૂપ અને છાંયાના અનેક પ્રસંગે નિહાળ્યા છે. ત્યારપછી આ મંદિરના જીર્ણોદ્ધાર થતા રહ્યા છે. છેલે જીદ્વાર સં. ૧૭૨૭-૨૮માં શ્રી વિજયદેવસૂરિજીના પરિવારના સાધુઓએ કરાવ્યું હતું. વર્તમાન સ્થિતિ–અત્યારે અહીં ચાર ભવ્ય જિનમંદિર આ પ્રમાણે છે ૧. કેરટાછ ગામની બહાર લગભગ બે-બે માઈલ દૂર પહાડની તળેટીમાં શ્રી. મહાવીર પ્રભુનું પ્રાચીન મંદિર છે. મેં જે ઉપર વર્ણવ્યું તે જ આ મંદિર છે. અઢારમી સદીની પ્રતિષ્ઠિત મૂતિ અત્યારે તે મૂલ ગભારાની બહાર રંગમંડપ માં બિરાજમાન છે. અહીંને ભાઈઓને પૂછતાં જવું કે આ મૂન મૂલનાયક તરીકે હતી, પરન્તુ ખંડત હેવાથી આ મુતને બહાર બિરાજમાન કરી, નવીન મુનિ સ્થાપી છે. પરંતુ અમે જ્યારે જોયું તો અમને એમ ન લાગ્યું કે મૂત ફેરવવાની જરૂર હોય. ભોળા મારવાડી ભાઈએાએ લગાર દીર્ઘદૃષ્ટિથી અને શિવકથી વિચાયુ હોત, 1 ભૂલનાયકજી થાપન કરી બહાર રાખવાની લગારે જરૂર નહોતી. વર્તમાન :મૂલનાયકજીની મૂરિ નથી તો બરાબર ઘાટની કે માપની, જે સુંદરતા, જે તેજસ્વિતા અને પ્રભાવિકતા પ્રાચીન મૂર્તિમાં છે તે નવી મૂર્તિમાં નથી. અમને તો દષ્ટિને પણ મેળ ન ખાય, ૨–શહેરમાં પિસતાં જ શ્રી ષમદેવજી-કેસરીયાજીનું પ્રાચીન મંદિર આવે છે. મૂર્તિ ભવ્ય, દર્શનીય અને વિશાળ કદની છે. અત્યારે કોસ્ટાજીમાં આ જ ભવ્ય પ્રાચીન મૂતિ પિતાના ભૂતકાલીન ગૌરવને દર્શાવે છે. મદિર તે નવું બન્યું છે, પરન્તુ મૂતિ તો સિદ્ધ ગરિરાજના મૂલનાયક અષભદેવજીની યાદી આપે છે. અમે ગયા ત્યારે શિવગંજ સંધના શ્રાવકો અને કેરટાજીનો શ્રીસંઘ સામે આવ્યો હતો. ઉત્સવપૂર્વક ચેત્યપરિપાટી સમસ્ત સાથે સાથે જ કરી હતી. ૩–અહીં દર્શન કરી પહાડની નીચે રહેલા ત્રીજા મંદિર શ્રી પાર્શ્વનાથજીના મરિ ગયા. મંદિર પ્રાચીન અને દર્શનીય છે. ૪–ત્યાંથી દર્શન કરી ચેથા શ્રી ઋષભદેવજીના મંદિરે આવ્યા. વિજ્યદેવસરગચ્છના શ્રી શાંતિસાગરસૂરિજીએ વિ.૧૯૦૩માં-વીસમી સદીમાં એની પ્રતિષ્ઠા કરાવી છે. આ મંદિરને શ્રી શાંતિનાથજીનું મંદિર કહે છે. પહેલાં મૂળનાયક શ્રી શાંતિનાથજી હશે, પરંતુ અત્યારે તે મૂલનાયક શ્રી ઋષભદેવજી છે, इति प्रवेतांबरीयः पल्लीगच्छः वडगच्छ-कारंटगच्छसमाचारः ॥ तस्य क्षेत्र-पाली સકિાનપુ, ટા, વમળવા મgs, રાજારા. પટ્ટાવલી સમુચ્ચય) રટાજી તીર્થના લેખે વગેરેનું વિગતવાર વર્ણન મારા હિન્દનાં જેનતી નામક પુસ્તકમાંથી જોઈ લેવા ભલામણ છે. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ ઉપરનું શ્રી કેસરીયાજીનું-ષભદેવજીનું મંદિર સૌથી વિશાલ અને સુશોભિત છે. આ મૂર્તિ સિવાય બાકીનાં થાનો સત્તરમી સદી અને વીસમી સદીનાં છે. કારટામાં ૧૪ કક્કા પ્રસિદ્ધ હતા. એમાંથી અત્યારે તો માત્ર સાત જ કwા વિદ્યમાન છે. કાટાજીમાં કાર્તિકી પૂર્ણિમાનો મોટો મેળો ભરાય છે. પહેલાં તે ૮-૧૦ હજાર માણસે ભેગા થતા, ત્યારે પણ ૪-૫ હજાર તો આવે જ છે. અહીં દર વર્ષે આ દિવસે કારસી થતી. પરંતુ અહીંના કારના ત્રાસથી અને રેશનીંગના જમાનાને અંગે એ બધું બંધ છે. શ્રી કેસરીયાજીના મંદિરમાં પૂજા ભણાવવાને રંગમંડપ વિશાલ છે. સામે મેટી ધર્મશાળા છે, ઉપાશ્રય છે, શ્રાવકાનાં ઘર છે. યાત્રિકોને બધી સગવડ છે. શિવગંજથી આવતાં વાહનાદ પણ મલે છે. રાહબર શિવગંજથી ૪ ગાઉ દૂર દક્ષિણમાં આ તીર્થ આવ્યું છે. રાહબરનું પ્રાચીન નામ રાજ મઢ હતું. વિશાલ કિલ્લામાં આ ભવ્ય નગર વસ્યું હતું. પરંતુ આજ તો એ નગર ધ્વસ્ત થઈ ગયું છે. કિલે પણ તહસ નહસ થઈ ગયો છે. માત્ર થોડાં ભરવાડનાં ઘર છે. પાસે શ્રાવકોની વસ્તીવાળું ચુલી ગામ છે. કહે છે કે જે વ્યાપારીઓ પરદેશથી રાજમઢમાં વ્યાપાર કરવા આવતા તેઓ અહીં ચુલા-ભટ્ટીઓ સળગાવતા, માટે આનું નામ ચુલી પડયું છે. અને મારવાડમાં “ચ” ને બદલે “સં' બોલાતો હોવાથી ચુલીને બદલે સુલી થઈ ગયું. સિરોહી સ્ટેટના નકશામાં પણ Suli આપ્યું છે. આ ચુલી ગામમાં શ્રાવાનાં ઘર અને સુંદર નાનું જિનમંદિર છે. મૂલનાયકજી શ્રી શાંતિનાથજી છે. અને અહીંથી ૧ માઈલ દૂર રાબરનું શ્રી મહાવીર ભગવાનનું મંદિર છે. બરાબર જાણે પહાડ કરીને જ બનાવ્યું હોય એમ દૂરથી લાગે છે. ત્રણે બાજુ પહાડ છે. એમાયે મંદિરની પાછળ અને જમણી બાજુ તો એવો સુંદર પહાડી દેખાવા લાગે છે, કે જાણે કુદરત અહીં જ પ્રસન્ન થઈ ગઈ છે. એમાંયે ચાતુર્માસમાં તે પહાડ લીલાછમ થાય છે, પાણીનાં ઝરણું વહે છે, ઉપર વાદળાં હોય, પહાડ સાથે અથડાતાં હોય, ઝરમર ઝરમર મેહ વરસી રહ્યો હોય અને પાણીના પ્રવાહો ઉપરથી પડતા હોય અને મયુર કેકારવ કરી રહ્યા હોય -આ દશ્ય તો માનવીને મુગ્ધ કરી દે એવું છે. આવા સુંદર પહાડની બરાબર નીચે ઢળાણમાં આ પ્રાચીન મંદિર છે. મૂળનાયક શ્રી મહાવીર પ્રભુની પ્રાચીન મૂર્તિ છે. કહે છે કે સંપ્રતિ મહારાજના સમયનાં બિંબ છે. મત ગમારામાં ત્રણ મૂર્તિઓ છે. જમણી બાજુ શ્રી ચંદ્ર પ્રભુજી (ઋષભદેવજી) અને ડાબી બાજુ શ્રી પાસ્રનાથજી છે. તેમ જ બહારના રંગમંડપમાં પણ ચાર મૂર્તિઓ છે. મૂર્તિ પ્રાચીન છે, પરંતુ વ્યવસ્થાની ખામી છે. ચુલીના શ્રાવકો કવચિત્ જ પૂન્ન કરવા આવે છે. પૂજારી પાછું ઢાળીને, મરજી મુજબ પૂજા કરીને જાય છે. કહે છે કે વિ. સં ૧૯૫૭ પહેલાં તો અહી ભગવાનની મૂતિ ઓ ઉપર મેલ ચઢ હતિ, શ્રાવકે પૂજન કરવા ૫ણું તા આવતા, હવે આવતાં શીખ્યા છે. મંદિર નાનું નાજુક અને દેવવિમાન જેવું છે. પરંતુ જીર્ણોદ્ધારની જરૂર છે. આ પહાડના પથ્થરો જ ઉપયોગ થયો છે. આ ત્રણ નીમાં જાકોડાજીને બાદ કરીએ તે બાકીનાં સ્થાન માં જોઈએ તેવી વ્યવસ્થા નથી. એમાંયે રાબરની વ્યવસ્થા જેઈને તો દુઃખ થાય તેવું છે. મૂર્તિઓમાં નથી તે ચક્ષનું પૂરું ઠેકાણું કે નથી તો તાળનું ઠેકાણું. ચક્ષુઓ કયાંક છે કયાંક નથી. છે ત્યાં લોકો ચુકી છે. પૂજામાં પૂરું કેસર પશુ નથી વપરાતું. (ચાલુ) For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નોત્તર–પ્રાધ પ્રજક-પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય પદ્મસુરિજી (ગતાંકથી ચાલુ) ૧૫ પ્રશ્ન-ભવસ્થિતિ અને કાયસ્થિતિમાં ફેર છે? ઉત્તર–વિવક્ષિત (ચાલુ) ભાવમાં રહેવાનો જે કાલ તે મવથત કહેવાય, ને વિક્ષિત ભવના જેવું સ્વરૂપ લામાટ જેટલા ભસુધી પામે તેટલે કાળ કાયસ્થિતિ કહેવાય. જેમ વિકલેન્દ્રિય મરીને વિકસેન્દ્રિયપણે લાગલાનટ સંખ્યાતા વર્ષ સુધી ઉપજે, તે પછી વિકલેન્દ્રિય સિવાય ભવ જરૂર પામે. એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય સાત આઠ ભવ સુધી ઊપજે. આવી કાર્યાતિ ફકત મનુષ્ય તિર્યંચોને અંગે જ ઘટી શકે. પણ દેવનારકની અપેક્ષાએ ન જ ઘટી શકે. કારણ કે, કોઈ પણ દેવ અથવા નારક પિતાના ચાલુ ભવનું આયુષ્ય પૂર્ણ કરીને આંતરા રહિતપણે એટલે તરત જ દેવપણું કે નારકપણે પામી શકે જ નહિ. એટલે જે કારણેની સેવનાથી દેવ૫ણું કે નરકપણું પામી શકાય, તેવાં કારણે નથી દેવભવમાં કે નથી નરકભવમાં. આ મુદ્દાથી દેવ ઓવીને તરત જ દેવ પણ થાન ને નારક ૫ ન થાય. તથા નારક જીવ મરીને તરત જ નરક ભવમાં ન જાય ને દેવભવમાં પણ ન જાય. તેઓ ઓછમાં ઓછો એક ભવ મનુષ્યનો કે તિર્યંચને કરે તો જ ફરી દેવ છું કે નરકણું પામી શકે. માટે જ કહ્યું કે દેવનારકને અંગે કાયસ્થિતિની વિચારણું ન ઘટી શકે. ૧૫. ૧૬ પ્રશ્ન-કયા કયા જીવ સંમૂર્ણિમ મનુષ્યપણું પામી શકે ને ક્યા જી ન પામી શકે ? ઉત્તર–૧ દેવ ૨ નારકી, ૩ તેઉકાય, ૪ વાયુકાય, ૫ અસંખ્યાતા આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચ સિવાયના તમામ સંસારી જીવો અનંતરભ સંમૂર્ણિમ મનુષ્યપણે ઉપજી શકે. કહ્યું છે કે नेरइयदेवअगणि, वाउयवज्जिय असंखजीवाओ॥ सेसा सवेऽवि जिया, संमुच्छिम मणुएसु गच्छति ॥१॥३१॥ અહીં જણાવેલા દેવ વગેરે પાંચ માથી દેવ અને નારકી, અનંતર ભવમાં ગર્ભજ મનુબ તિર્યચપણે ઉપજે, તેઉકાય, વાયુકાય, અનંતરભવે મનુષ્યપણું ન જ પામે, તથા અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યા અને મનુષ્યો અનંતર જરૂર દેપણું જ પામે, આ કારણથી દેવ વગેરે પાંચ છ સંભૂમિ મનુષ્યપણું ન પામે એમ કહ્યું. ૧૬. ૧૭ પ્રશ્ન–સંમૂછમ મનુષ્યો ચાલુ ભવનું આયુષ્ય પૂર્ણ કરી અનંતરભવે કયા કયા જીવસ્થામાં જાય ? ને કયા જીવસ્યાનમાં ન જાય ? ઉત્તરસંભૂમિ મનુષ્ય મ પામી અનંતરભ દેવ, નારક, યુલિયા સિવાય તમામ જીવસ્થાનકમાં જઈ શકે. સંભૂમિ મનુષ્યપણુમાં દેવપણને તથા યુગલિકપણાને પમાડનારાં કારણોની સેવના સંભવતી નથી, માટે સંપૂમિ મનુષ્ય મરીને અનંતરભવે દેવપણું કે યુગવિપણું ન જ પામી શકે. તેમજ તે રિથતિમાં નરકપણું પમાડનારા પાપકર્મનાં સાધન ૫ણું સેવના સંભવતી નથી, તેથી એમ કહ્યું કે, સંસૂઈમ મનુષ્ય મરણ પામી અનંતરભ નારાણું ન પામી શકે. કહ્યું છે કે For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૮ 1 શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ नेरइयदेवजुयला, वज्जिय सेसेसु जीवठाणेसु ।। संमुच्छिमनरगमणं, सवेऽवि अ पढमगुणठाणी ॥१॥३२॥ ૧૮ પ્રશ્ન–શ્રીજિનેન્દ્ર ભગવંતની પૂજામાં કેવાં ફૂલ, ફળ, પત્ર વાપરવાં જોઈએ? ઉત્તર–૧ હાથમાંથી સરકી પડેલાં એટલે હાથમાં રહેલાં ફૂલ વગેરેમાંથી જે ફૂલ વગેરે નીચે ખરાબ પદાર્થની ઉપર પડી ગયાં હોય, ૨ તથા ધરતી ઉપર પડીને ધૂળ વગેરેથી રગદોળાયેલા હોય, ૩ પગની ઉપર પડી ગયા હોય, અથવા જે કુલ વગેરેને પગ અડી ગયે હેય, ૪ પિતાના મસ્તકથી ઉપરના ભાગમાં અને નાભિથી નીચેના ભાગમાં ઘરી રાખ્યા હોય, ૫ અપવિત્ર લૂગડામાં રાખેલા હોય, ૬ દુષ્ટ માણસો જે ફૂલ વગેરેને અડી ગયાં હોય, ૭ જે ફૂલ વગેરેમાં કીડા પડયા હોય, ૮ વરસાદથી કહેવાઈ ગયા હેય; આવા ફળ, ફૂલ, પત્ર (ડમરે વગેરે) પ્રભુ–દેવની પૂજા કરવામાં વાપરવા નહિ. शार्दुलविक्रीडितवृत्तम्हस्तात्प्रस्खलितं क्षितौ निपतितं लग्न तथा पादयोः यन्मूद्धोर्ध्वगतं धृतं कुवसने नामेरधोयध्धृतम् ।। स्पृष्टं दुष्टजनैर्धनैरभिहतं यदूषितं कीटकै स्त्याज्यं तत्कुसुमं फलं दलमपि श्राद्धैर्जिना क्षणे ॥१॥ ७६ ॥ ૧૯ પ્રશ્ન–વર્તમાન ચોવીશીના બધા તીર્થંકર ભગવત કથા ક્યા સમયે મુક્તિપદ પામ્યા? - ઉત્તર-૧, સંભવનાથ, ૨. પદ્મપ્રભુ, ૩. સુવિહિનાથ, ૪. વાસુપૂજ્ય સ્વામી; આ ચાર તીર્થકરો અપરાક્ષસમયે (બરે) મુક્તિપદ પામ્યા, અને ૧. અષભદેવ ભગવાન, ૨. અજિતનાથ ૩. અભિનંદન સ્વામી, ૪. સુમતિનાથ, ૫. સુપાર્શ્વનાથ, ૬. ચંદ્રપ્રભુ, ૭. શીતલનાથ, ૮. શ્રેયાંસનાથ, આ આઠ તીર્થકરો પૂર્વાહ્ન સમયે એટલે દિવસે બાર વાગ્યા પહેલાંના સમયે મુતિપદ પામ્યા. તયા ૧. ધર્મનાથ, ૨. અરનાય છે. નમિનાથ, ૪. મહાવીર સ્વામી; આ તીર્થકરે રાતે બાર વાગ્યા પછીના વખતે મુક્તિપદ પામ્યા. તેમ જ ૧. વિમલનાથ, ૨. અનંતનાથ, ૩. શાંતિનાથ, ૪. કુંથુનાથ, ૫. મલ્લીનાથ, ૬. મનિસત્રતસ્વામી, ૭. નેમિનાથ, ૮. પાર્શ્વનાથ આ આઠ તીર્થકર રાતે બાર વાગ્યા પહેલાંના સમયે મુકિતપદ પામ્યા. એમ શ્રી. ચિપ્રાભૂતમાં કહ્યું છે. તે પાઠ આ પ્રમાણે अवरण्हे सिद्धिगया, संभवपउमाभसुविहिवसुपुज्जा। सेसा उसभाईया, सेयं संताय पुवणे ॥ ५६५ ॥ ધર્મે–ઝનમ–વીરા–ગવરસે પુષ્યરત્તg સેલા છે રાત્રિને પહેલો ભાગ પૂર્વ રાત અને પાછલે ભાગ અપરરત્ર કહેવાય, ને દિવસને પૂર્વભાગ પૂર્વાહ અને પાછલો ભાગ અપરાë કહેવાય. ૧૯. ૨૦ પ્રશ્ન-નંદીશ્વરઠીપનાં બાવન ચેત્યોને વંદના કરતી વેળાએ કેવી ભાવના ભાવવી ? ઉત્તર–નંદીશ્વરઠીપમાં ૪ અંજનગિરિ, ૧૬ દધિમુખ પર્વત ને ૩૨ રતિકાર પર્વત છે. તે દરેક પર્વતની ઉપર એક ચૈત્ય છે. સર્વ મળી બાવન ચિત્યોમાં રહેલી For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રત્તર–પ્રબોધ [ ૨૨૯ તમામ જિન પ્રતિમાને હું વંદના કરું છું. આ રીતે ભાવના ભાવીને વંદના કરવી. स्रग्धरावृत्तम् दीवे नंदीसरम्मी चउदिसि चउरो अंजणाभा नगिंदा । तेहिंतो वाविमझे दहिमुहगिरिणो सेयवण्णा तहेव ॥ दुण्हं दुण्हं पि तेसिं रुइररइकरा अंतराले य दो दो। बावण्णा तत्थ तित्थे सुरवइभवणा तेसु वंदे जिणिंदे ॥१॥ રા પ્રશ્ન--સુપાત્ર મુનિરાજ વગેરેને દાન દેતાં, તીર્થની ઉન્નતિ કરતાં જેટલું ફલ મળે, તેટલું ફળ મળે. એ વાત યુક્તિથી કઈ રીતે ઘટાવી શકાય? ઉત્તર–જેમ મકાનનો આધાર પાયો હોય છે, તેમ તીર્થનું મૂલ (ટકાવવાનું સાધન) મુનિવરે છે. મુનિવરોનું મૂલ અનાદિ આહાર છે, એટલે તેઓ નિર્દોષ આહારથી ધર્મારાધન નિમિતે શરીર ટકાવે છે, એમ વિચારી ભવ્યજી મહાવ્રતાદિ સદગુણના ભંડાર મુનિવરને યોગ્ય અવસરે નિર્દોષ અશન, પાન ખાદિમ, સ્વાદિમ વહેરાવે તેણે તીર્થની ઉન્નતિ કરી એમ સમજવું. વળી જ્યારે તીર્થને અંતરકાલ હોય, કેવલજ્ઞાનીને વિરહ હેય, ત્યારે તેઓ જ જિનધર્મને ઉપદેશ દઇને ભવ્ય જીવોને ધર્મ પમાડે, સ્થિર કરે, દુર્ગતિમાં જતાં બચાવે. આ રીતે મહા ઉપકાર કરનારા તે જ મુનિવરો હોય છે. મુનિવરોને પરમ ઉલાસથી નિર્દોષ દાન દેવાથી જ પ્રભુશ્રી મહાવીર દેવે દુર્લભ બોધિબીજ મેળવી અનુક્રમે તીર્થંકર પદવી મેળવી. આવી ઉદાર વિચારણાથી સમ્યજ્ઞાનાદિને ધારણ કરનારા મુનિવરોની ભકિત કરવી, તેમને શુદ્ધ ભાવથી શુદ્ધ દાન દેવું, જ્ઞાનાદિની આરાધનામાં મદદ કરવી, તેમની પાસે હિતશિક્ષા સાંભળીને તેને અમલ કરીને માનવ જન્મ સફળ કરવો. કહ્યું છે કે आर्यावृत्ततित्थस्स मुणी मूलं, मुणीण मूलं हवंति असणाइ । जो देइ ताणि तेसिं, तेणं तिस्थुण्णई विहिया ॥१॥ तिस्थंतरेसु विजओ, केवलिरहिएसु अज्जखित्तेसु। उवयारपरा मुणिणो, जिणधम्मधुरंधरा भणिया ॥२॥ हो ही जो तित्थयरो, अपच्छिमो इहय भारहे खित्ते । मुणिदाणाओ तेणवि, संपत्ता दुल्लहा बोही ॥ ३ ॥ ता खलु पूएअव्या, रयणतयधारिणो सया मुणिणो । तेसिं दाणं देयं, सुद्धं सुद्धेण भावेणं ॥ ४ ॥ ૨૨ પ્રશ્ન–સમવસરણમાં ક્યા ક્યા ખૂણે કઈ કઈ પર્ષદા બેસીને અને કઇ કઇ. પર્ષદા ઉભી રહીને શ્રી તીર્થંકરદેવની પવિત્ર દેશના સાંભળે છે? For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૪૦ ] w શ્રી જૈન સત્ય પ્રકાશ ઉત્તર——અગ્નિ, નૈઋત્ય, વાય ય, ઈશાન ખૂણામાં ત્રણ ત્રણ પદા ગણતાં ખાર પદા સમવસરણમાં તો કરદેવની દેશના સાંભળે તેમાં અગ્નિ ખૂણુાની ત્રણુ પદાની વ્યવસ્થા શ્રી અòકલ્પસૂત્રના પ્રથમ ખંડની ઢીકામાં આ પ્રમાણે જણાવી છે.—શ્રી તી કર પરમાત્મા સમવસરણમાં ચૈત્યક્ષને પ્રદક્ષિણા દઈ સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ્ સુખ રાખી બેસે. જે ત્રણુ ક્રિયામાં તી કર ભગવંતનું મુખ નથી, તે ત્રણે દિશામાં દે! તીથ કર દેવના ત્રણ પ્રતિબિંબ સ્થાપન કરે છે. તે ત્રણે પ્રતિષ્ઠિ'ખેાની આકૃતિમાં અને તી કર દેવની આકૃતિમાં લગાર પણ ફેર હોતા નથી. તેમ જ તે ત્રણે પ્રતિષ્મિા સિંહાસન, ચામર, છત્ર, ધર્મચક્રથી શે:ભાયમાન હૈાય છે. તથા દેશના ભિળનારા તમામ જીવે. એમ જ સમજે છે કે પ્રભુ શ્રતીર્થંકરદેવ અમારી આગળ ધર્મસ્વરૂપ જણાવી રહ્યા છે. બધા ગણુધરામાંથી પ્રાયે મુખ્ય ગણુધર વા બીજા ગણધર કાયમ પ્રભુની પાસે રહે જ, એટલે કારણે બવા સુધરા કદાચ હાજર ન હેાય, પણ એક મહુધર પ્રભુની પાસે જરૂર હેાય જ. તે મુખ્ય ગણધર અથવા બીજા અણુધર સમવસરના પૂર્વ દિશાના દરવાજે પ્રવેશ કરી અગ્નિ ખૂØામાં પ્રભુ દેવને તમરકાર કરી નજીક એસે આ રીતે બીજા પશુ ગધરા મુખ્ય ણુધરની આગળ બેસે કહ્યું છે કેઃ~~ आयाहिण पुव्वमु। तिदिसिं, पडिरुवगा य देवकया ॥ जेदुगणी अण्णो वा, दाहिणपुष्पे अदूरम्भ ॥ १ ॥ અહીં' સમજવા જેવી ખીના એ છે કે-તીર્થંકર દેવના પ્રભાવથી જ ત્રષ્ણુ પ્રતિબિમામાં આકૃતિ વગેરે એક સરખી જાય છે-કહ્યું છે કે— जे ते देवेहि कया, तिदिसिं पडिरूवगा जिणवरस्स || Acharya Shri Kailassagarsuri Gyanmandir [ વર્ષ ૧૨ v तेसिपि तप्पभावा, तथाणुरूवं हवइ रूपं ॥ १ ॥ પહેલાં ગણધર। એસે તે પછી અતિશય ધારક શ્રમણા મેસે. આ બામતમાં આવસ્યક સૃષ્ટિમાં સ્પષ્ટ કહ્યું છે કે તમામ સાધુઓ-કટિકસને પ્રભુ દેવની દેશના સ્તંભળે છે. તે પાઠ આ પ્રમાણે, “સાધવા સર્વેના કટિવાલનારાન્તિ પ્રત્યાવિ”. અતિશયાને ધારણ કરનાર શ્રમણેામાં કૈવસિ જિન, મનઃવ જિન, અવધિ જિન, ચૌદપૂર્વી હશપૂર્વી, નવપૂર્વી – આમૌષધિ વગેરે વિવિધ પ્રકારની લબ્ધિના ધા મુનિવરાનો સમાવેશ થાય છે એમ જાણવું. તેઓ ગણપરાની પાછળ આ પ્રમાણે વિધિ સાચવીને બેસે છે. અહીં પ્રથમ જ જણાવેલા કેવલી ભગવતે શ્રી તીર્થંકર દેવને ત્રણ પ્રદક્ષિણા ઋ, ' નમ: તીર્થય' એમ ખાલી અણુધર પદ્મનું ગૌરવ જાળવવાની ખાતર જ તમામ ગણધરાની પાછળ બેસે છે. તે પછી મનઃપવજ્ઞાની, અવધિજ્ઞાનૌ, ચૌ પૂર્વી, દશપૂર્વી, આમૌષધ વગેરે વિવિધ સઁખ્ય વાળા મુનિવરા પૂર્વ દ્વારે પ્રવેશ કરીને શ્રી તીથ કરને ત્રણૢ પ્રદક્ષિણા દઈ, નસરકાર કરી તી, ગણુવર વલિને નમતીશાય, ગમા વધરેમ્ય:, નમ; ÀહિÜઃ For Private And Personal Use Only આ રીતે ક્રમસર નમસ્કાર કરોને કેવલી ભગવંતની પાછળ ( મનઃપÖવ જિન ) એસે છે. પ્રમાણે બાકીના શ્રમણા પણ મન:પર્યવ જ્ઞાનીની માફક તમામ વિધિ-નમસ્કાર જાળવીને ‘ નમોઽત્તાગ્નાતિમ્યઃ' આ પદ્મથી અતિશય ધારક મુનિવરેશને નમકાર કરી અતિશય ધારક મુનિવરેાની પાછળ ખેસે છે. એમ તમામ ગણુધારાદિ શ્રમણેાનો 1 Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પડેલી પર્ષદાની વ્યવસ્થા ટૂંકમાં જીણુાવી. વૈમાનિક દેવીઓ પૂર્વકારે પ્રવેશ કરીને શ્રી તીર્થ કર પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરી, તેમ જ તીર્થને અને સર્વસાધુઓને ‘નમતી, નમ: સૂર્વણચ્છદ’ આ બે પદ ખાલી નમસ્કાર કરી જેમાં અતિશયની ધારક નથી, તેવા નિરતિશય સાધુની પાછળ ઉભી રહે, પણ એસે નહિ. આ વૈમાનિક દેવીઓની માફક સાધ્વીઓ પણ પૂર્વ ધારે પ્રવેશ કરી શ્રો તીથ કર દેવને પ્રદક્ષિણા દઈ નમસ્કાર ૪રી, તીર્થને, સવ સાધુઓને પણ નમરકાર કરી વૈમાનિક દેવીએાની પાછળ ઊભી રહે. આ રીતે અગ્નિ ખૂણાની ત્રણ પર્ષદાની બીના ટૂંકમાં જણાવી દીધી. હવે નૈઋત્ય ખૂણામાં ભુવનપતિ,વ્યતર, જ્યોતિષ્કાની દેવીઓની ત્રણ પર્ષદા દક્ષિણ દ્વારે પ્રવેશ કરી શ્રી તીર્થંકર દેવને ત્રણ પ્રદક્ષિણા–નમસ્કાર કરી, સર્વ સાધુઓને નમસ્કાર કરી ક્રમસર બેસે છે. કહ્યું છે છે केवलिको तिउणं जिणं, तित्थपणामं च मग्गओ तस्स ।। मणमादीवि नमंता, वयंति सड्ढाणसड्ढाणं ॥१॥ तित्थाइसेस संजय देवी वेमाणियाण समणीओ ॥ भवणवइ वाणमंतर, जोइसियाणं च देवीओ ॥२॥ વાયવ્ય ખૂણામાં ભુવનપતિ, વ્યંતર, જોતિષ્ક દેવાની ત્રણ પર્ષદા પશ્ચિમ દ્વારે પ્રશ કરી શ્રી તીર્થ"કર દેવને ત્રણ પ્રદક્ષિણા-નસરકાર કરી, સર્વ સાધુઓને નમસ્કાર કરી ક્રમસર બેસે છે. એ જ પ્રમાણે વિધિ જાળવીને વૈમાનિક દેવ, મનુષ્ય, મનુષ્યની સ્ત્રીઓ; આ ત્રણ પર્ષદા ઉત્તર દ્વારે પ્રવેશ કરી ક્રમસર બેસે છે. જે દેવ અથવા મનુષ્ય-જેની સાથે આવ્યા હોય, તે પણ તેની સાથે બેસે, બૃહતક૯૫ટીકામાં જણાવેલી આ બીના કરતાં આવશ્યક બહ૬વૃત્તિમાં આ પ્રમાણે વધારે હકીકત જણાવી છે. અહી' જો કે ભૂલ ટીકાકારે ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ્કદેવીઓને, ને ભુવનપતિ આદિ ચારે પ્રકાર દેવ-મનુષ્ય—મનુષ્યની સ્ત્રીઓને મેચવાનું કે ઊભા રહેવાનું સ્પષ્ટ અક્ષરમાં કહ્યું નથી જ, પણ કૈવલ સ્થાન માત્ર બતાવ્યું છે, તે પણ પૂર્વાચાર્ય ભગવંતના ઉપદેશાનુસારે સમવસરણના ચિત્ર વગેરે ઉપરથી જાણી થાય છે કે-સર્વ દેવીઓ સમવસરણુમાં બેસે નહિ, ઊભી રહીને દેશના સાંભળે. દેવ, પુરુષો વગેરે બેસીને સાંભળે, એમ કેટલાએક આચાર્યોના અભિપ્રાય છે. આ બીના ટૂંકામાં શ્રી આચારાંગ સૂત્રના છઠ્ઠા અધ્યાયનના પહેલા ઉદ્દેશાની ટીકામાં પણ જણાવી છે. એક કવિએ બારે પર્ષદાના સ્થાન જણાવવા પૂર્વક સમવસરણુની સ્તુતિ આ પ્રમાણે કરી છે. e | શાવિત્રીતિવૃત્ત I. आग्नेय्या गणमृद्विमानवनिता साध्यः स्थिता नैऋते । ज्योतिव्यंन्तरभावनेशदयिता वायव्यगास्तत्प्रियाः ।। ऐशान्या च विमानवासिनरनार्यः संस्थिता यत्र ता।। जैनस्थानमिदं चतुत्रिपरिषत्संशोभितं पातु वः ॥१॥ અર્થ-જે સમવસરણુતા અગ્નિ ખૂણામાં, ગણુધરાદિ મુનિવરે, વૈમાનિકદેવીઓ, અને wાધ્વીઓ અને નૈનત્ય ખૂણામાં જ્યોતિષ્ક, વ્યતર, ભુવનપતિની દેવીઓ તથા વાયવ્ય ખૂણામાં, તે વ્યંતર, ભુવનપતિ, જાતિષ્ણદેવ અને ઈશાન ખૂણામાં વૈમાનિક દેવ, મનુષ્યા, મનુષ્યની સ્ત્રીઓ રહી હોય છે–તે ચાર ગુણી ત્રણ એટલે ૪૪૩=૧૨ પર્ષદાથી શોભાયમાન શ્રી જિનસમવસરણુ તમારુ રક્ષણુ કરી. (ચાલુ) For Private And Personal use only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શhri Jairna Satya Prakasha, Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય અકાખ્યા. દરેકે વસાવવા ચાગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અ'ક : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચને એક આના વધુ). (3) દીપોત્સવી અંક : ભગવાન મહાવીર સ્વામી પછીનાં 10 0 0 વષ” પછીનાં સાતસે વષા જૈન ઇતિહાસને લગતા લેખાથી સમૃદ્ધ સચિત્ર અંક : મૂલ્ય સવા રૂપિયે (3) ક્રમાંક 100 : વિક્રમ-વિશેષાંક | સમ્રાટ વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી અમૃદ્ધ 240 પાનાંને દળદાર સચિત્ર અંક : મૂલ્ય દાઢ રૂપિયે. શ્રી જૈન સત્ય પ્રકાશના એ વિશિષ્ટ અકા [1] ક્રમાંકે ૪૩-જૈનદર્શનમાં માંસાહારુ હોવાના આક્ષેપોના જવાબરૂપ લેખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪૫-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. - કાચી તથા પાકી ફાઇલો * શ્રી જૈન સત્ય પ્રકાશ ની ત્રીજા, ચાયા, પાંચમા, ગાઠમા, દસમા, અગિયારમા વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે. મૂલ્ય દરેકનું કાચીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા. -લા શ્રી જેનાધામ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમઢાવાદ. મુદ્રક:-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલા પાસ ક્રોસરોડ, પે, બો. નં. 6 શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય અમદાવાદ, પ્રકાશક: ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી જૈનધર્મ" સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રાડ-અમદાવાદ. For Private And Personal use only