________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चिय
“ શ્રી જૈન સત્ય પ્રકાશ”ના ગતાંક-ક્રમાંક ૧૩૯માં ૧૭૭–૧૭૯મા પાને છપાયેલ ' નવકાર-ફલ-પ્રકરણુમ ’માં કેટલીક અશુદ્ધિ એ રહી ગઈ છે. તેનું શુદ્ધિપત્રક આ પ્રમાણે છેકલેક
અશુદ્ધ. -ઇg-થરાળ
-लक्खण-धराणं चिज नवकारो सासुब्व नवकारो सासुब्ध अयेस
असेस થsuદુમ
cg81SqqSTIT
सग्नेऽपवग्गाण परमजोगिहि
परमजोगीहिं वोहिद
विहिर लक्खमणुणं
लक्खमशृणं मुक्वा
मुक्का રિયામ
-રિ-શનિ-રસંસTTEजस्म
जस्स
અમદાવાદના ગ્રાહક ભાઈઓને e « શ્રી જૈન સત્ય પ્રકાશ !”ના અમદાવાદના ગ્રાહકભાઈઓને જણાવવામાં આવે છે કે-છેલ્લા ૪-૫ મહિનાથી શહેરમાં માસિક વહેચનાર ફેરિયો છૂટે થયેલ હોવાથી, અમદાવાદના શાહુકભાઈઓ પાસેથી માસિકના લવાજમની ઉઘરાણી થઈ શકી નથી, તેમ જ બીજે આ કામને ચગ્ય માણુ સ ન મળે ત્યાં સુધી લવાજમની ઉઘરાણી કરવી શક્ય પણ નથી. તેથી અમદાવાદના ગ્રાહક ભાઈઓને વિનંતિ ક૨વામાં આવે છે કે-દરેક ગ્રાહક ભાઈએ પોતાના લવાજમની ૨કમ, ૨વિવાર સિવાયના દિવસે, બપોરના ૧થી ૩ ની વચમાં, સમિતિની ઓફિસે, નીચે લખેલ ઠેકાણે, બનતી તાકીદે અવશ્ય ભરાવી દેવાની ગોઠવણ કરવી.
- આશા છે કે આ ધાર્મિક સંસ્થાનાં નાણાં તાકીદે ભરાઈ જાય તેની દરેક ગ્રાહકભાઈ કાળજી રાખશે.
--વ્યવસ્થાપક શ્રી જૈનધમાં સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઇની વાડી ઘીકાંટા રાડ : અમદાવાદ
For Private And Personal use only