SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે ૮] જૈન કૃતિઓમાં ચે!, ચી, ચુ'ને ચે પ્રત્યયાના પ્રત્યેાગ | ૨૩૧ ભાષાને ગુજરાતી ભાષા ઉપર પ્રભાવ પડયો છે? જૈત ગુજરાતી સાહિત્યનું સર્જન મેટે ભાગે જૈન મુનિવરાતે હથે થયું છે. મરાઠી ભાષાના ઉદ્ભવ પૂર્વે ગુજરાત એ શ્વેતાંબર મુનિએની પ્રવૃત્તિએનું કેન્દ્ર બન્યું હતું એટલે મરાઠી ભાષામાં ઈ મુનએ સળંગ કૃતિ મહારાષ્ટ્રમાં રહીને કે રહ્યા વિના મરાઠી ભાષાના પ્રભાવથી અંકિત બનેલી પાતાની ગુજરાતી ભાામાં રચ્યાની વાત સંભવતી નથી. જૈન ગુજરાતી સાહિત્યના અભ્યાસથી એ વાત અજાણી નથી કે એમાં પાછય ભાષાના શબ્દો વિશેષતઃ નજરે પડે છે. આાવી પરિસ્થિતિમાં સિદ્ધહેમચન્દ્ર (અ ૮, પા. ૨ ) ના નિમ્નલિખિત ૧૪૯મા સૂત્રમાં અપાયેલા ‘ અચ્ચય' પ્રત્યયના આ પ્રભાવ છે એમ માનવા મન લલચાય છેઃ— ઘુમ્મટમોડઞ પ્રજ્વયં:” થાય . અર્થાત્ યુ ્ અને અમદ્ સબંધી (હિત) અઞ (પ્રત્યય)ના એચ્ચય' એટલે કે ચુન્નામનુંનાં ચૌમાજ અને તુન્દેષય એમ રૂપે થાય છે. એવી રીતે અમાદમિટુંનાં ભામાજ અને અદ્દેશ્ચય થાય છે. આ નિયમને બારીકાઇથી વિચાર કરતાં ‘તમે' એ અવાળા તુમ્હે ને અને ‘અમે' એ અવાળા મ્હે ને ‘એચ્ચય' અનુત્ર (suffix) લમાડયા છે એમ પ્રે. દિવેટિયા કહે છે. વિશેષમાં તેએ કહે છે કે ડા. રામકૃષ્ણે ભાંડારકર સ ંસ્કૃત સ્ત્ય જે પહેલાં ત્રણ્ય, તત્રસ્ય ઇત્યાદિ શબ્દો પૂરતા વપરાતા હતા અને જે અંતમાં વ્યાપક બનાવાયા તેમ જ માલિકી અને બીજા સબધા બતાવવા માટે બધાં નામેાને લાગૂ પડાયા તે હ્ત્વ માંથી મરાઠી ભેં'ની ઉત્પત્તિ માને છે. આ એ હકીકતાને એકત્રિત કરી પ્રા. દિવેટિયા કહે છે કે યમાંના ૬ એ ખરી રીતે તુમ્હે મડ઼ેતા અત્યાક્ષર છે અને થયું એ હૈં નીપજાવના ચર્જમાંથી નિષ્પન્ન થયેલ છે. તેએ આ ઉપરાંત એમ પણું કહે છે કે ય' પ્રત્યય એ જૂની ગુજરાતી તેમ જ મરાઠી એ બંનેની મિલ્કત હતી અને એ પાછળની ગુજરાતીમાંથી લુપ્ત બની અને આધુનિક મર ઢીમાં ચાલૂ રહી. આમ બને છે એ જાણીતી વાત છે. પરિયટ્ટ, આઇ, લબાડ, પુ (સર પુર:) ઇત્યાદિ જે રૃક્ષ્ય' શબ્દ પ્રારંભિક ગુજરાતીમાં હતા તે વપરાતા ધ થયા, જ્યારે મરાઠીમાં તે! હજી પણ એ વપરાય છે. જેમ કે પર્યટ્ટમાંથી ઉદ્ભવેલ પીટ શબ્દ. આથી કરીને નરસિંહ મહેતાનાં કાવ્યમાંને જો પ્રત્યય મરાઠીની અસરનુ` પરિણામ નથી. માના સમયનાથે પ્રો દિવેટિયાએ પૃથીરાજ રાઠોડે રાજસ્થાનીમાં વિસ ૧૬૩૭૩૮માં રચેલ વેલિ કિસન રુકમણિ રો”માંથી ત્રણ ઉદાહરણ આપ્યાં છેઃ ( १ ) बालक ति किरि हंस चौ बालक — पद्य १२ (૨) કુળ નાનૈ સૈજિસુબા નેતન્ના | વેસ ફેસ ના ટેસતિ || ( ३ ) मन म्रिग चै कारण मदन ची वागुरि जाणे विसतरण ॥ " - पथ ३२ સ ંસ્કૃત સ્થળનુ જે બન્યું તે એના પાઠ્ય ઉદ્દ્ભવરૂપ ાયનું મૃત્યુ પ્રારંભમાં આ પ્રયય જ્ઞદ્દે અને તુમ્હે પૂરતા મર્યાદિત હતા તે એના ઉત્તર કાલોન અપભ્રંશ (post-Apabhransa) ઉદ્ભવરૂપ ો, સ્ત્રી, હું એ નામેાને લાગૂ પડાયા. For Private And Personal Use Only
SR No.521631
Book TitleJain_Satyaprakash 1947 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy