Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ધી
વર્ષ ૧૦ : અંક ૭]
७
www.kobatirth.org
વનસ 4519
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ከባ
જોવા (નર) ૧. ૩૮૨ ૦૦૨
તંત્રી ચીમનલાલ ગેાકળદાસ શાહ
વિષ ય — દર્શ ન
1 યાત્રા, માપનીય, અવ્યાબાધ અને પ્રાથુક વિહાર - પ્રેા. હીરાલાલ ૨. કાપડિયા :
ટાઇટલ પાનું બીજું
૧૦૯
૨ શ્રમણ ભગવાન મહાવીરસ્વામી પૂ. મુ. મ. શ્રી. ન્યાયવિજયજી ૩. શ્રી શ્રીપાચરિત્રમ [ નવો ામમ્ ] : પૂ. મુ. મ. શ્રી યુરંગવિનયની ૧૧૭
४ प्रो. ब्राउनकी कालककथा : डा. बनारसीदासजी जैन
૧૧૦
૫ પિસ્તાલીશ આઞમેા લખાવનાર એ ભાઇઓની પ્રશસ્તિ ઃ
શ્રી. ૫. અંબાલાલ પ્રેમચંદ શાહ ૬ સમ્રાટ પ્રિયદર્શી ઉર્ફે સપ્રતિ મહારાજ આચરિત અહિંસાવ્રત : શ્રી. ડા. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ
શ્રી ખખ્ખરકૃત ‘ જગચરિત 'ના અનુવાદ : પૂ મુ. મ. શ્રી જ્ઞાનવિજયજી 'एक अप्रसिद्ध अपूर्ण प्रशस्ति' लेखके सम्बन्धमें स्पष्टीकरण : श्री. अगरचंदजी नाहटा
महावीर जैन आ
For Private And Personal Use Only
ese ch
નિવેદન
કાગળ નિયમન ધારામાં સરકારે કરેલ સુધારાના કારણે, હવે પછી ‘ શ્રી જૈન સત્ય પ્રકાશ 'નેા અંક, પહેલાંની જેમ, ૩૨ પાનાંના પ્રગટ કરવામાં આવશે.
ય.
[ ક્રમાંક ૧૧૫
૨૨
3 ૧૨૭
૧૩૦
૧૩૨
લવાજમ-વાર્ષિક એ રૂપિયા છૂટક ચાલુ અંક–ત્રણ આના
:
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાત્રા, યાપનીય અવ્યાબાધ અને પ્રાણુક વિહાર
(લેખક–પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. ) સુગુરને વન્દન કરી તેમને સુખશાતા પૂછનાર ‘શરીર નિરાબાધ સુખસંજય જાત્રા
- આ પાક્ત ઉચ્ચાર છે એ પૂર્વ પ્રણિપાતસૂત્ર યાને ખસામણસત્તમાં એ જ્ઞાવાળા પદનો પ્રયોગ કરે છે. સુગુરુવંદનરૂપ સૂત્રમાં ત્તા એ વણિક જ પદો વપરાયાં છે. આમ જે કેટલાક જૈન પારિભાષિક શબ્દો અવારનવાર કાને પડે છે તેનું મૂળ તેમજ તેનું સ્પષ્ટીકરણ વિવાહુપત્તિ નામના પાંચમા અ ગના ૧૮મા સયમના દસમા ઉસગમાં જે સેસિલ બ્રાહ્મણને અધિકાર આવે છે તેમાં નજરે પડે છે. આની આ હકીક્ત લગભગ એ જ શબ્દોમાં નાયામકહા (સુ. ૧, અ. ૫)માં પણ જોવાય છે. આ એના આધારે હું અહીં યાત્રા વગેરે વિષે કેટલાક ઉલ્લેખ કરું છું.' - યાત્રા-પાઈય ભાષામાં આને ગત્તા અને ગુજરાતીમાં જાત્રા' કહે છે. તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન આવશ્યક ઈયાદિ પ્રવૃત્તિઓને વિષે યતના (જયણા) તે ‘યાત્રા” છે એમ વિવાહુપત્તિમાં કહ્યું છે, જ્યારે જ્ઞાન, દર્શન, ચારિત્ર, ત૫, સંયમ ઈત્યાદિ પ્રવૃત્તિઓ વડે જયણા તે ‘યાત્રા’ એમ નાયાધમકહામાં ઉલ્લેખ છે. આ બંનેનું તાત્પર્ય એક જ છે. ટૂંકમાં કહીએ તે તપ વગેરે શુભ પ્રવૃત્તિ તે “યાત્રા' છે.
જ યાપનીય-‘યાંપનીય’ એક જૈન સંપ્રદાયનું નામ છે, પણ તે અહીં પ્રસ્તુત નથી. અહીં તે કળિક તરીકે પાઈયમાં ઓળખાવાતા અને ઇન્દ્રિય-યાપનીય અને ઇન્દ્રિયયાપનીય એવા બે પ્રકારવાળા ‘યાપનીય’ વિષે વિચાર કરવાનો છે. કર્ણ વગેરે પાંચ ઈન્દ્રિયાને ઉપધાત વિના કરવી તે ‘ઈન્દ્રિય-ચાપનીય’ છે. શ્રમણ ભગવાન મહાવીર સોમિલને કહે છે કે પાંચે ઈન્દ્રિયે મારે વશ છે. ક્રોધ, માન, માયા અને લાભનો ક્ષય અથવા તે તે ઉપશાંત હોવાથી તે ઉદયમાં ન હોય એવી અવસ્થા તે ‘ઈન્દ્રિયવ્યાપનીય છે. પ્રભુને અંગે તો ક્રોધાદિ ચારેને ક્ષય છે.
- અવ્યાબાધ—આને બદલે ‘નિરાબાધ' શબ્દ પણ વપરાય છે, વાત, પિત્ત અને કફથી તેમજ એના સંનિપાતથી ઉત્પન્ન થતા વિવિધ રાગોના અને આતકાના ઉદયના અભાવ તે ‘અવ્યાબાધ દશા’ છે. શરીર સંબંધી દોષે ઉપશાંત થવાથી એ ઉદયમાં ન આવે તે ‘અવ્યાબાધ દશા” છે. અહીં રોગોની ઉત્પત્તિ માટે વાત, પિત્ત અને કફમાં થતા વૈગુણ્યને ઇશારા કરાયેલા છે.' - પ્રાસુક વિહાર–“પ્રાસુકીને પાઈયમાં જ્ઞાપુત્ર કહે છે. એનો અર્થ ‘નિર્જીવ' યાને
અચિત્ત’ થાય છે. આરામમાં, ઉદ્યાનોમાં, દેવકુલોમાં, સભાઓમાં, પરઓમાં તેમજ સ્ત્રી, પશુ અને નપુસકથી રહિત વસતિઓમાં નિર્દોષ અને એષ ગુીય (સ્વીકારવા યોગ્ય) પીઠ, ફલક (પાટિયું), શયા અને સસ્તારક (સંથારા) મેળવીને વિહરવું તે “પ્રાસક વિહાર' કહેવાય છે. મહાવીર સ્વામીને વિદ્વાર તેમજ અનગાર થાવસ્થાપુર (સ્થાપત્યાપુત્ર)ને વિહાર એ પાસુક વિહારનાં ઉદાહરણ રૂપ છે." | સારી રીતે સંયમના નિર્વાહ કરી સુખરૂપે અને નિર્દોષ પણે સમય વિતાવવા એ સાધુતાનું લક્ષણ છે અને એનાં યાત્રા વગેરે અંગે છે. - ગોપીપુરા, સુરત, તા. ૧૬-૩-૪૫ મુદ્રકઃ-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, પિ. બો. નં. ૬ શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય-અમદાવાદ. પ્રકાશક: ચીમનલાલ ગોકળદાસ શાહ, શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ.
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
वर्ष १० अंक ७
|| અર્જુમ !
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश
વિક્રમ સ. ૨૦૦૧ : વીરન, સ. ૨૪૭૧ : ઈ. સ. ૧૯૪૫
क्रमांक
દ્વિતીય ચૈત્ર શુદિ ૩ : રવિવાર : ૧૫ મી એપ્રિલ ११५
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રમણ ભગવાન મહાવીરસ્વામી
લેખકઃ—પૂજ્ય મુનિમહારાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી), कल्याणपादपारामं श्रुतगङ्गाहिमाचलम् ।
विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनम् ॥
ભગવાન મહાવીરસ્વામીનું જીવન વાંચતાં તેમના પૂર્વભવાની પરિસ્જિત જાણવાનું મન થાય એ સ્વાભાવિક છે. એક જીવ કઈ રીતે ઉન્નત દશા પ્રાપ્ત કરે છે; અને ઉન્નતિના શિખરે ચઢવા છતાં, ત્યાંથી ક્રમ અધઃપાતાના ગતમાં ઊતરી પડે છે; અને અવનતિના ગત માં પડયા છતાંયે પ્રાસ પુરુષાથી ઉન્નતિના શિખરે પહેાંચી સર્વ જીવાના કલ્યાણકામી કેવી રીતે બને છે તેનું આબેમ દૃષ્ટાંત આપણુને ભગવાન મહાવીરદેવના ચરિત્રમાંથી મળે છે. અહીં સ્થાનાભાવને લીધે હું પૂર્વ ભવામાંથી ઘેાડા જ ભવે આપી મૂલ જીવનચરિત્ર આપવા પ્રયત્ન કરીશ.
પૂર્વભવ પરિસ્થિતિનું અવલાકન
નયસારઃ-પથમ નયસારને ભવ આપણને સુંદર ઉપદેશ આપી જાય છે. નયસાર દ્વાર જંગલમાં ગયેલ છે, મધ્યાહ્ન થયા. છે, ભૂખ લાગી છે, જમવા ખેસતાં એને થાય છેઅત્યારે કાઈ મહાત્મા-અતિથિ મળે તે તેમને દાન આપી પછી ભાજન કરુ. અને " यादृशी भावना यस्य सिद्धिर्भवति तादृशी
""
-આ ઉક્તિ ચરિતાર્થ થતી હોય તેમ એક સાની સાથે જતા મુનિવશ મા ભૂલી જ્યાં નયસાર રાહ જુવે છે તે તરફ પધાર્યાં. મહાત્માઓને જોઈ નયસારના મનમાં થાય છેઃ ધન્ય ભાગ્ય મારાં કે આવા ધાર જંગલમાં મને મહાત્માઓના લાભ મળ્યેા. તે તેમને પેાતાના સ્થાને લઈ જાય છે અને ભક્તિપૂર્વક આહારાદિનું દાન આપે છે. મુનિઓને આહાર થઈ ગયા પછી નયસાર મુનિએ સાથે જઇ જંગલના માર્ગ બતાવે છે. મુનિએ નયસારને ધમમાર્ગ ઉપદેશે છે. આ સાંભળી પેાતાના આત્માને ધન્ય માનતા નયસારે સમકિત પ્રાપ્ત કર્યું. સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછીનું નયસારનું જીવન ખરેખર સુંદર બને છે. જુઓ “ પછી મેાટા મનવાળા નયસાર સદા ધર્મના અભ્યાસ કરતા, સાત તત્ત્વને ચિંતવા અને સમતિને પાળતા કાળ નિČમન કરવા લાગ્યા. એ પ્રમાણે આરાધના કરતા નયસાર અંત સમયે પાઁચનમસ્કારમંત્રનું સ્મરણ કરી, મૃત્યુ પામી સૌંધમ દેવલાકમાં એક પયૅાપમના આયુષ્યવાળા દેવતા થયા.” ( ત્રિ. શ. પુ. ચ. પ ૧૦).
મરીચિઃ—નયસાર દેવલાકમાંથી ચ્યવી આ ચાવીશ્તના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦ પત્ર ભરત ચક્રવર્તીના પુત્ર રૂપે, શ્રીકષભદેવ પ્રભુના એક મુનિ તરીકે અને એક નૂતન મત પ્રરૂપકરૂપે આ૫ણુ સમક્ષ આવે છે. એમનું નામ મરીચિકુમાર હતું. શ્રી ઋષભદેવ પ્રભુના પ્રથમ સમવસરણ સમયે જ મરીચિ સાધુજીવન સ્વીકારે છે. પણ ચારિત્રાવરણય કર્મના ઉદયથી એમનું પતન શરૂ થાય છે. ગરમીની ઋતુ છે, તરસ લાગે છે, પરસેવો વળે છે, વસ્ત્ર મેલાં થાય છે, ધૂળના વાળ ઊડે છે. બસ, આ સમયે ચારિત્રાવરણીય કર્મના ઉદયથી એમના વિચાસમાં પરિવર્તન થાય છે. “ xx કષ્ટથી કાયર એવા મરીચિએ લિંગને નિર્વાહ કરવાને ત્રિદંડી સંન્યાસ ગ્રહણ કર્યો.” આમાં એક બીજો પ્રસંગ બન્યોઃ ભરત ચક્રવતીએ ત્રષભદેવ ભગવંતને પૂછ્યું છે કે આપની સભામાં આ ચોવીશીમાં થનાર કેઈ તીર્થંકરને જીવ છે ખરે? શ્રી ઋષભદેવ પ્રભુએ કહ્યુંઃ તારો પુત્ર મરીચિ આ ચોવીશીના અંતિમ તીર્થંકર થશે, તેમજ પ્રથમ વાસુદેવ અને મહાવિદેહમાં ચક્રવતી પણ થશે. આ શબ્દ જ્યારે ભારતચાવતી મરીચિને કહે છે ત્યારે એને આત્મિક આનંદ સાથે નમ્રતા–વિનય આવવાં જોઈએ એને બદલે એમનામાં અભિમાનને અતિરેક થાય છે કે-હું વાસુદેવામાં પહેલે, મારા પિતા ચાવતીઓમાં પહેલા, મારા દાદા તીર્થંકરોમાં પહેલા. હું વસુદેવ, હું ચક્રવતી, હું તીર્થંકરસંસારના બધા લાભ મને મલ્યા. “અહો ! મારું કુળ કેવું ઉત્તમ છે. એવી રીતે વારંવાર ભુજારફટ કરી જાતિમદ કરતાં નીચ ગોત્રકમ ઉપાર્જન કર્યું.” આ પછી કપિલ શિષ્યને પ્રસંગ બને છે. ત્રિદંડી મરીચિ માંદગીમાં જ શિષ્ય બનાવવા ચાહે છે અને એ ઈચ્છા પાર પાડવા કપિલના પ્રશ્નના જવાબમાં વિચિત્ર કથન કરી જાય છેઃ “કપિલે પૂછ્યું કે
ત્યારે શું તમારા માર્ગમાં ધર્મ નથી?' આવા પ્રશ્નથી તેને જૈનધર્મમાં આળસુ જાણું શિષ્યને ઈચ્છતે મરીચિ બેલ્યો કે જેના માર્ગમાં પણ ધર્મ છે અને મારા માર્ગમાં પણ ધર્મ છે.” આ રીતે મિયા ધર્મના ઉપદેશથી મરીચિએ કેટકેટીસાગરોપમ પ્રમાણુ સંસર ઉપાર્જન કર્યો.” મરીચિના ભવમાં બાંધેલાં આ કર્મ એમને ઘણું ભવ સુધી ઉદયમાં આવે છે, મરીચિના ભાવમાં સ્વીકારેલ ત્રિદંડીપણુના એને એવા ગાઢ સંસ્કાર પડે છે કે એ પોતાની અસ્મિતા ભૂલી અંધકારમાં આપડે છે, અને જાતિમદના પ્રતાપે હીનકુલમાં જન્મ પામે છે. આમ દેવલોક સુદ્ધાંના ઘણું ભવમાં પરિભ્રમણ કરી એ જીવ વિશ્વભૂતિ પે આવે છે ત્યારે એને વિકાસને માર્ગે પ્રાપ્ત થાય છે.
વિશ્વતિ–વિશ્વભૂતિ બહુ વીર્યવાન અને પ્રતાપી છે. એક જ મૂઠી મારી કાઠીના ઝાડ ઉપરથી કાઠા પાડે એવી એની તાકાત છે. સંસારથી કંટાળી એ શ્રી સંભૂતિમુનિ પાસે સંયમ સ્વીકારે છે, અને પિતાનાં તીવ્ર કર્મોનો ક્ષય માટે ઘોર તપ તપે છે. તેનું શરીર દુર્બલ બને છે. એક વાર ગાય સાથે અથડાતાં એ પડી જાય છે. એ જોઈ એમના ગૃહસ્થ જીવનના વિરેાધી વિશાખાનંદી એમની મશ્કરી કરે છે. “ક્યાં ગયું એ તારું બલ ' વિશ્વભૂતિને આ સાંભળી ક્રોધ આવે છે. એ ગાયનું શિંગડું પકડી ગાયને આકાશમાં ભમાવે છે અને નિયાણું કરે છેઃ “આ ઉગ્ર તપસ્યાના પ્રભાવથી હું ભવાંતરે ઘણું પરાક્રમવાળો થઈ આ વિશાખાનંદીના મુત્યુ માટે થાઉં.” હાય ! અજ્ઞાનતા, પ્રમાદ, કષાય! તારી બલીહારી છે. આવા તીવ્ર તપસ્વી મુનિપુંગવને પણ ન કરવાનું કરાવ્યું. અહીં કેટી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી એ મહાશક દેવલોકમાં દેવતા થાય છે. - ત્રિપૃષ્ઠ વાસુદેવ–આ પછી એ રિપ્રતિશત્રુ રાજા કે જેણે પિતાની જ પુત્રી
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રમણ ભગવાન મહાવીરસ્વામી
અંક ૭ ] [ ૧૧ મૃગાવતી સાથે ગાંધવ લગ્ન કયુ" છે એને ત્યાં ત્રિપુષ્ટ વાસુદેવ રૂપે જન્મે છે. અને વિશાખાનદી કેસરીસિંહરૂપે જન્મે છે. ત્રિપુર્ણ વાસુદેવ એને જંગલમાં માત્ર પોતાના હાથથી જ વજ્રની જેમ ચીરી નાખે છે. કેસરીસિંહને મરતી વખતે આશ્ચર્ય થાય છે કે એક મનુષ્ય નિઃશસ્ત્ર બની મને પરાજિત કરી, • ચીરી નાખે એ તે ક્રાણુ છે ? આ જ વખતે ત્રિપૃષ્ઠ વાસુદેવના સારથી કેસરીસિંહને કર્યુ છે—તું ગભરાઈશ નહીં. તને મારનાર પશુ નરકેસરી જ છે. અને એ ત્રણ ખંડના અધિપતિ થવાના છે. સુજ્ઞ વાચકા યાદ રાખે કે વિશાખાનદીને જીવ આ જ કેસરીસિંહ ભગવાન મહાવીરના ભત્રમાં ખેડૂત રૂપે; સારથી ગૌતમસ્વામી તરીકે અને ત્રિપૃષ્ઠ વાસુદેવ શ્રમણ ભગવાન મહાવીર તરીકે એકત્ર થાય છે.
આ ભવમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ એક એવું નિકાચિત કર્મ ઉપાર્જન કરે છે કે જેને રિપાક બહુ જ ભયંકર રીતે દેખાય છે. આ પ્રસંગ છે પોતાના સૂઈ જવા છતાં સંગીતમાં લુબ્ધ બનીરાજમાનાના ભંગ કરનાર શય્યાપાલકના કાનમાં તપાવેલું' સીસુ રેવાને એ જ શય્યાપાલક વાસુદેવને મહાવીરદેવના ભવમાં કાનમાં ખીલા ઠાકનાર ગાવાળીયા રૂપે મળે છે. ત્રિપૃષ્ઠ વાસુદેવ ત્યાંથી ચારે ગતિમાં અનેક ભવામાં ભમી અનુક્રમે . અપવિદેહમાં ધનંજય રાજાની ધારણી રાણીની કુક્ષિમાં પ્રિયમિત્ર ચક્રવર્તી તરીકે જન્મે છે.
પ્રિયમિત્ર ચક્રવતીઃ:~ ભવમાં વૈભવ અને સમૃદ્ધિના શિખરે બેઠેલા આ જી જલકમલવત્ નિર્લેપ રહી વૈભવ અને સમૃદ્ધિને ઠોકરે મારી શ્રીપેટ્ટીલ નામના આચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરે છે, એક કાટી વર્ષ સુધી ઉગ્ર તપ કરે છે, અને ચેારાશી લાખ પૂર્વનું આયુષ્ય ભાગવી મહાશુક્ર વિમાનમાં દેવ થાય છે. આ જીવ અહીંથી ઉન્નતિના પંથે વળે છે.
નંદનકુમાર: ઉન્નતિના પંથે—ત્યાંથી ચ્યવી એ જીવ ભરતખંડમાં છત્રાનગરીમાં જિતશત્રુ રાજાના પુત્રણે જન્મે છે, અને નંદનરાજકુમાર બને છે. અનુક્રમે એ રાજા પણ બને છે. અહીં પણ નિવેદ પામી સાધુજીવન સ્વીકારે છે, એમનું આ ભવનું સાધુજીવન એવું નિમલ, અને ઉત્કૃષ્ટ છે કે જે વાંચતાં જાણે શ્રી વીર ભગવાનના જીવનની વાનકી હોય એમ લાગે છે. અન્તિમ સમયની તેમની આરાધના પણુ અપૂર્વ છે, જાણે મહાવીર થયાની તાલીમ લેતા હાય ! છેલ્લે સાઠે દિવસનું અનશન આદરી પ્રાણુત દેવલોકમાં પુરુષાત્તર વિમાનમાં મહર્દિક દેવ થાય છે. આ દેવભવમાં પણુ એ જીવ શ્રી જિનેશ્વરદેવની ભક્તિ દશન અને પૂનમાં મહાન લાભ જ ઉઠાવે છે.
શ્રમણ ભગવાન મહાવીરસ્વામી
જન્મઃપુષ્પાત્તર વિમાનમાંથી આવી આ ભરતક્ષેત્રમાં ક્ષત્રિય કુઢંગ્રામના સિદ્ધાથ રાજાની રાણી ત્રિશલા દેવીની કુક્ષીથી એમને જન્મ થાય છે. અહીં મરીચિના ભવમાં જે જાતિમદ કરેલ, તે સમયનાં અશિષ્ટ કર્મ ઉદયમાં આવે છે અને માહણુકુંડ ગ્રામમાં દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભમાં તેમને આવવું પડે છે, અને ૮૨ દિવસ સુધી બ્રાહ્મણીના ઉદરમાં રહેવું પડે છે. પછી રિણીગમેષી દેવ દ્વારા ઇન્દ્ર તેમનું ગર્ભાપહરણ કરાવે છે, અને ત્રિશલા માતાને ત્યાં તેમના ચૈતર શુદ્ધિ તેરશના દિવસે જન્મ થાય છે. જન્મ પછી બારમા દિવસે તેમનું ગુણુનિષ્પન્ન વમાનકુમાર નામાભિધાન કરવામાં આવે છે.
ગૃહજીવન:—બાલ્યાવસ્થામાં જ આમલકી ક્રીડા સમયની તેમની વીરતા જોઈ દેવ
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
૧૧૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦ રાજ શક તેમને “મહાવીર”નું ગૌરવવતું ગુણનિષ્પન્ન નામ આપી પિતાના જીવનને ધન્ય બનાવે છે. એવો જ પ્રસંગ તેમના નિશાળગમન સમયનો છે. ત્રણ જ્ઞાનયુક્ત શ્રી વદ્ધમાન કુમાર માતાપિતાની આજ્ઞાનુસાર નિશાળે જાય છે. દેવોને પણ દુર્લભ એવો આ અવસર દરેકને તેમના ઉપર શ્રદ્ધામાં વધારો કરે તેવા છે. તેમાંયે આ વખતની પ્રશ્નોત્તરી, પંડિતની શંકાઓનું નિરાકરણ અદ્દભુત છે. પછી માતાપિતાની આજ્ઞાનુસાર અને ભાગકર્મના ઉદયથી યશોદા દેવી સાથે તેમનાં લગ્ન થાય છે, અને એક પુત્રી થાય છે. ૨૮ વર્ષે તેમનાં માતાપિતા સ્વર્ગે જાય છે. વર્લ્ડમાન કુમારની અભિલાષા પૂર્ણ થવાનો અવસર આવ્યો છે, ત્યાં વડીલબબ્ધ પ્રેમભાવે વિનવે છે. “મારી ખાતર બે વર્ષ રહી જાઓ.” સંયમને માટે ઉત્સુક વદ્ધમાનકુમાર વડીલ બધુની આજ્ઞા-વિનંતી માને છે, અને ગૃહસ્થ જીવનમાં રહેવાનું સ્વીકારે છે, પણ એ ગૃહસ્થ જીવન પણ સાધુજીવન જેવું જ છે. પછી વમાન કુમાર એક વર્ષ સુધી વાર્ષિક દાન આપી, મહત્સવ પૂર્વક દીક્ષા–સાધુપણું અંગીકાર કરે છે.
અનુપમ સાધુ જીવન –વદ્ધમાન કુમારે આત્મકલ્યાણને માટે સમસ્ત ઐહિક સુખ અને વૈભવ ત્યાગ કરી આકરું સંયમ જીવન સ્વીકાર્યું. આ સંયમમાં પ્રાયઃ સદાયે ઘેર તપ હતું. તેમને “ચમન” જીવન આદર્શ બનાવવું હતું. તેમણે આવતાં દુખે અદીન ભાવે સહ્યાં, ઉપસર્ગો અને પરિષહોની હારમાળા ધીરતા, વીરતા અને અપૂર્વ ક્ષમતા પૂર્વક સહી લીધી. ભગવાન મહાવીર દેવે સાધુજીવનમાં સહેલા ઉપસર્ગો બહુ જ પ્રસિદ્ધ છે, છતાં એ ઉપસર્ગોની ટૂંકી નોંધ અહીં આપું છું.
છવાસ્થ જીવન, પ્રતિજ્ઞા, કેટલાક ઉપસર્ગો –ઉપસર્ગોની શરૂઆત ગોવાળીયાથી થાય છે અને પૂર્ણાહુતિ પણ ગોવાળીયાના ઉપસર્ગથી જ થાય છે. પ્રથમ ઉપસર્ગના નિવારણ માટે જ્યારે કેન્દ્ર આવ્યા તે વખતે એ પ્રભુને વંદન કરી કહે છે: “હે સ્વામી, આપને બાર વર્ષ સુધી ઉપસર્ગોની પરંપરા થશે, માટે તેનો નિષેધ કરવા હું તમારા પારિપાર્ષક થવા ઈચ્છું છું.” પ્રભુ ઇન્દ્ર પ્રત્યે બોલ્યાઃ “હે. ઈન્દ્ર, અહંતે કદી પણ બીજાની સહાયની અપેક્ષા રાખતા નથી. વળી અહંત બીજાની સહાયથી કેવળજ્ઞાન ઉપાર્જન કરે એવું થયું નથી, થતું નથી અને થશે પણ નહિ જિદ્રો કેવળ પોતાના વીર્યથી જ કેવળજ્ઞાન પામે છે, અને પિતાના વીર્યથી જ મેલે જાય છે. એમની આ અચલ પ્રતિજ્ઞા જ તેમને સાચા મહાવીર બનાવવા બસ છે. ઉપસર્ગ સમયે સિદ્ધાર્થ વ્યંતર કયાંક અદશ્ય જ રહે છે. પરંતુ શ્રમણ ભગવાન મહાવીર દેવને તે કમલપત્ર પરથી જેમ જલબિંદુઓ સરી જાય તેમ ઉપસર્ગો અને પરિષહ આવે છે ને ચાલ્યા જાય છે. કેટલીક વાર તે કમલપત્ર પર રહેલાં જલક મૌક્તિકની ઉપમા પામે તેમ કેટલાક ઉપસર્ગો તે પ્રભુ પાસે આવી શોભી ગયા છે. તેઓ તાપસીના આશ્રમમાં હોય કે વિચરતા હોય, ઉપસર્ગ કરનાર દેવ, દાનવ, માનવ, રાક્ષસ, યક્ષ કે તિયે ચ–પશુપક્ષી હેાય, પરંતુ એની લગારે પરવા રાખ્યા સિવાય આ ધર્મચક્રી તે એક વિજયી દ્ધાની જેમ કર્મ શત્રુદળને હંફાવતા, કષાય અરિદળને કંપાવતા અને પિતાના આત્માને અજવાળતા પિતાના માર્ગે ચાલ્યા જ જાય છે.
પ્રથમ ચાતુર્માસ દુઈજજત. તાપના આશ્રમમાં થાય છે. પરંતુ તાપસીના કુલપતિને અભાવ થવાને પ્રસંગ જાણું તેઓ ચાતુર્માસમાં જ વિહાર કરી જાય છે અને
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭] શ્રેમણે ભગવાન મહાવીરસ્વામી
( ૧૧૩ પાંચ પ્રતિજ્ઞા કરે છે: “અપ્રીતિ થાય ત્યાં રહેવું નહિ, સદાયે કાઉસ્સગ્નમાં જ રહેવું, પ્રાયઃ મૌન જ ધારણ કરવું, કરપાત્રમાં ભોજન કરવું, અને ગૃહસ્થને વિનય ન કરો.” પ્રથમ ચાતુર્માસ અવ્યવસ્થિત જ પસાર થાય છે. આ ચાતુર્માસમાં જ અસ્થિકગ્રામમાં શૂલપાણિ યક્ષનો ઘોર ઉપસર્ગ થાય છે. દયાનિધિ ભગવાન એ કુર યક્ષને પ્રતિબંધ છે. સિદ્ધાર્થ અંતરે પણ આ પ્રસંગે યક્ષને ઠેકાણે લાવવા પ્રયત્ન કર્યો હતો. રાત્રિને છેડે સમય બાકી રહ્યો ત્યાં સુધી શૂલપાણિના ઘર ઉપસર્ગો ચાલ્યા હતા જેથી પ્રભુને છેડે શ્રમ લાગ્યો અને જરાવાર નિદ્રા આવી, જેમાં તેમણે દશ સ્વપ્ન જોયાં છે. આમ પ્રથમ ચાતુર્માસ અસ્થિક ગામમાં નિર્ગમન કરી પ્રભુએ અન્યત્ર વિહાર કર્યો.
દીક્ષા પછી એક વર્ષે પ્રભુ મોરાકસન્નિવેશ પધાર્યા. અહીં અછંદને પ્રસંગ બને. અહીંથી ઉત્તર વાચાલ તરફ જતાં સુવર્ણ વાલુકા નદીના તટ ઉપર તેમનું અધુ” દેવદૂષ્ય વસ્ત્ર કાંટામાં ભરાઈ રહ્યું. અધું વસ્ત્ર તે શરૂઆતમાં જ પિતાના મિત્ર બ્રાહ્મણને આપી દીધું હતું. અધું અહીંથી તે બ્રાહ્મણે લઈ લીધું. અહીંથી શ્વેતાંબી જતાં ચંડકાશિક નામનો પ્રસંગ બને છે. ભગવાન અને પ્રતિબધી સન્માર્ગે વાળે છે. આ તાંબીમાં પરદેશી રાજાએ અનેક રાજાઓ સાથે આવી પ્રભુનું બહુમાન અને ભક્તિ કરી હતી. અહીંથી પ્રભુ સુરભિપુર આવ્યા અને ત્યાંથી ગંગા પાર જતાં નાવમાં બેઠા. તે વખતે પૂર્વભવ (ત્રિપૂછના ભવમાં મારેલ સિંહ મરીને સુદષ્ટ દેવ થયો છે તે) નું વૈર યાદ કરી સુદષ્ટ દેવ ઉપસર્ગ કરે છે. નાવ ડુબાડવા પ્રયત્ન કરે છે અને આ વખતે કંબલ ને ચંબલ નામના દેવ નાવની રક્ષા કરે છે. આ પછી નદીને સામે કાંઠે આવી, પ્રભુ નદીને કાંઠે કાંઠે ચાલ્યા જાય છે. ત્યાં પુષ્ય નિમિત્તિયાને પ્રસંગ બને છે. બીજું ચાતુર્માસ ભગવાન રાજગૃહીના નાલંદા પાડામાં કરે છે. અહીં ગૌશાલે આવે છે અને ચાતુર્માસ પછી ભગવાન વિહાર કરીને જાય છે ત્યારે પાછળ જઈ શિષ્યત્વ સ્વીકારે છે. પછી તે ગોશાળાના ઘણું ઘણું વિચિત્ર પ્રસંગે બને છે. ચંપામાં ત્રીજું ચોમાસું થાય છે. ચોથું ચતુર્માસ પૂર્ણચંપામાં થાય છે. પછી એક વાર હરિ ગામ બહાર પ્રભુ કાઉસ્સગ ધ્યાને છે ત્યાં શ્રાવસ્તી નગરીએ જ મોટો સાથે તાપવા માટે અગ્નિ પ્રગટાવે છે, અને પાછલી રાતે અગ્નિ સળગતે જ મૂકી ચાલત થાય છે. પવનના જોરે વધતો અગ્નિ પ્રભુ જ્યાં ધ્યાનમાં હતા ત્યાં સુધી આવ્યો, પગ બળવા માંડયા, છતાં પ્રભુ સ્થિર રહી આ વેદના સહી રહ્યા. અગ્નિથી પ્રભુના ચરણ સ્વામ થઈ ગયા. પછી પ્રભુ રાકમાં જાય છે અને ત્યાં અનેક ઉપદ્રવો સહે છે, અને પાંચમું ચાતુર્માસ ભદિલપુરમાં કરે છે. ત્યાર પછી રાજગૃહી અને વિશાલા પધાર્યા છે; લેહકારનો પ્રસંગ વિશાલામાં બને છે. ત્યાં ગ્રામકમાં બિભેલકઉદ્યાનમાં બિભેલક યક્ષ પ્રભુની સેવા કરે છે. ત્યાંથી શાલિશીર્ષક ગ્રામના ઉદ્યાનમાં કરપૂતના વાણુવ્યંતરીને ઘેર ઉપસમાં થાય છે. છ ચતુર્માસ ભદ્રિકાપુરીમાં કરે છે. પછી મગધમાં વિચરે છે અને સાતમું ચતુમસ આલંબિકા નગરમાં થાય છે. પછી પ્રભુ મદન ગ્રામે પધાર્યા. પ્રભુ ત્યાંથી વિહાર કરી બહુશાલ ગ્રામના શાલવનમાં પધારે છે. ત્યાં શાલાર્યા નામની વ્યંતરી કર્મને વાત કરનારા ઉપસર્ગો કરે છે. ત્યાંથી લોહાગંલ જતાં રસ્તામાં જ સિપાઈયે તેમને કોઈ જાસુસ ધારી પકડી જિતશત્રુ રાજા પાસે લઈ જાય છે. પરંતુ ઉત્પલ નિમિત્તિ ત્યાં આવ્યો હતો તેણે પ્રભુને ઓળખ્યા, તેથી રાજાએ તેમને વંદના કરી છોડી દીધા.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૮ ત્યાંથી વિહાર કરતા ભગવાન પુરીમતાલ નગરમાં પધારે છે. અહીં વાર શેઠને પ્રસંગ બને છે. વાગુર શેઠ ભગવદ્ભક્ત છે અને નિરંતર શ્રી મલ્લિનાથ પ્રભુની મૂર્તિની પૂજા કરે છે. ઇન્દ્રના કહેવાથી પ્રત્યક્ષ જિનવરેંદ્રને ઓળખી પૂજા ભક્તિમાં લીન બને છે. આઠમું ચાતુર્માસ રાજગૃહીમાં થાય છે. ત્યાંથી વિહાર, કરી “મહારે હજી પણ ઘણું કમ નિર્ભરવાનું છે” આમ ધારી કર્મ નિર્જરા માટે, ગોશાળા સાથે જ, વજુભૂમિ, શુદ્ધભૂમિ અને લાટ વગેરે પ્લેચ્છ દેશોમાં વિચર્યા. તે દેશોમાં પરમધાર્મિક જેવા સ્વચ્છંદી પ્લેચ્છો વિવિધ ઉપસર્ગો કરે છે. આ આખું વર્ષ ઉપદ્રો સહન કરવામાં જાય છે અને નવમું ચાતુર્માસ તે પ્રદેશમાં શૂન્યાગાર કે વૃક્ષતળે રહીને જ નિર્ગમન કરે છે. ત્યાંથી પ્રભુ સિદ્ધાર્થ પુર પધાર્યા. ત્યાંથી કૂર્મગ્રામ જતાં ગોશાળાએ તલના છોડને પ્રશ્ન પૂછ્યો. પછી કુર્મગ્રામમાં ગોશાળાને વૈશિકાયન તાપસને પ્રસંગ બને છે. તાપસ ગેરાલાને તે જે લેસ્યા મૂકે છે. ભગવાન તેને બચાવે છે. પછી પુનઃ સિદ્ધાર્થ ગ્રામે જતાં તલના છોડની સ્થિતિ પ્રભુના કહ્યા મુજબ જ બની છે. ગોશાલે “શરીરનું પરાવર્તન કરીને પાછા જંતુઓ ત્યાં ને ત્યાં જ ઉત્પન્ન થાય છે.” એ સિદ્ધાન્ત નક્કી કરે છે. પછી તે ગોશાળો પ્રભુના કહ્યા પ્રમાણે તેજેશ્યા સાધે છે, અને અષ્ટાંગનિમિત્ત શીખી હું જિનેશ્વર છું, એમ અભિમાન પૂર્વક કહેતે વિચરે છે.
સિદ્ધાર્થ પુરથી ભગવંત વૈશાલી પધારે છે. ત્યાંને શખગણુ રાજા પ્રભુની ભક્તિ કરે છે. ત્યાંથી વાણીજ્ય ગ્રામે પધાર્યા છે. અહીં આનંદ નામે શ્રાવક રહેતો હતો, તેને અવધિજ્ઞાન થયું હતું. જ્ઞાનથી પ્રભુને આવેલા જાણું વંદન કરવા જાય છે અને પ્રભુની સ્તુતિ કરી કહે છેઃ “હે પ્રભુ! હવે તમારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પશુ નજીક છે.” દશામું ચાતુર્માસ શ્રાવસ્તિમાં થયું. પછી પ્રભુ સાનુયણિક ગ્રામ પધાર્યા છે. અહીં ભદ્ર, મહાભદ્ર અને સર્વતોભદ્ર પ્રતિમાં વહે છે. ત્યાંથી પ્રભુ પ્લેચ્છોથી ભરપુર દઢ ભૂમિમાં પધાર્યા. '
- પિઢાળ ગ્રામના પેઢાળ ઉદ્યાનમાં પિલાસ ચિત્યમાં અઠ્ઠમ તપ કરી પ્રભુ ધ્યાનમગ્ન ઊભા છે. આ વખતે સૌધર્મેન્દ્ર કરેલી પ્રશંસા સાંભળી સંગમ દેવ ભગવાનને ચલાયમાન કરવાની પ્રતિજ્ઞા કરી આવે છે. એક જ રાત્રિમાં ભયંકર વીસ ઉપસર્ગો કરે છે, અને છે મહિના લાગેટ ઉપસર્ગો ચાલુ રાખે છે. કામદેવની સેના વિકુવી પ્રભુને ચલાયમાન કરવા પ્રયત્ન કરે છે. પ્રાયઃ છ છ મહિના સુધી નિર્દોષ આહારપાણ નથી મલવા દે, કાલચક્ર મૂકે છે, છતાં પ્રભુ અડગ જ રહે છે. આ ખરે સંગમદેવ પ્રતિજ્ઞા ભ્રષ્ટ થઈ પ્રભુને વાંદી દેવલોકમાં જાય છે. પછી પ્રભુનું પારણું એક ગેપાલને ત્યાં વત્સપાલિકા નામની ગોવાલણના હાથથી થાય છે. પ્રભુ કૌશામ્બીમાં હતા ત્યારે સૂર્ય ને ચંદ્ર મુલ વિમાનથી ભગવાનનાં દર્શન કરવા આવ્યા છે. અગિયારમું ચાતુર્માસ વિશાલાના સમર ઉદ્યાનમાં બળદેવના મંદિરમાં થાય છે. આ જ વિશાલામાં જીણું શ્રેણીની ભાવનાને પ્રસંગ બને છે. ચાતુર્માસ પછી સુસુમારપુરના અશોકખંડના ઉદ્યાનમાં અશોક વૃક્ષ નીચે પ્રભુ ધ્યાનમાં ઊભા છે. આ વખતે જ અમરેંદ્રના ઉત્પાતને પ્રસંગ બને છે. કૌશાંબીમાં પ્રભુ આવી અશકય પ્રતિજ્ઞા કરે છે “કેઈ સતી અને સુંદર રાજકુમારી દાસીપણાને પામેલી હાય, પગમાં લેહમય બેડી નાંખેલી હેય, માથું મુંડેલું હેય, ભૂખી હેય, રૂદન કરતી એક પગ ઉમરામાં અને બીજે
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ 1 શ્રમણ ભગવાન મહાવીર સ્વામી
[ ૧૧૫ પગ બહાર રાખીને બેઠી હોય, અને સર્વ ભિક્ષુકે તેના ઘેર આવીને ગયેલા હોય તેવી સ્ત્રી સુપડાને એક ખૂણે રહેલા અડદ જે મને વહેરાવે તો હું ચિરકાલે પણ પારણું કરીશ, તે સિવાય કરીશ નહીં.” આ ઘર અભિગ્રહ છ મહિનામાં છ દિવસ ઓછો હતા ત્યારે ધનવાહ શેઠને ત્યાં દાસીપણે રહેલી ચંપાપતિ દધિવાહન રાજાની પુત્રી ચંદનબાલાના હાથથી પૂર્ણ થાય છે. બારમું ચાતુર્માસ ચંપા નગરીમાં બ્રાહ્મણની અગ્નિહોત્રની શાળામાં થાય છે.
ચાતુર્માસ પછી વિહાર કરી ભગવંત જૈભક ગ્રામે પધાર્યા છે. ત્યાંથી પ્રભુ વિહાર કરતા પરમાનિ ગામ પધાર્યા છે. અહીં ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં જે શયાપાલકના કાનમાં સીસું રેડયું હતું તે શવ્યાપાલક મૃત્યુ પામી ફરતો ફરતો ગોવાળીયા તરીકે જન્મ્યો છે. પ્રભુજીને તે કમ ઉદયમાં આવ્યું તેથી અહીં કાનમાં ખીલા ઠેકાવાનો ભયંકર ઉપસર્ગ ગેવાળીયાના હાથથી થાય છે. આ ખીલા ખરક નામે વૈદ્ય બહુ જ યુક્તિથી કાઢે છે. આ ઉપસર્ગ છેલ્લે છે. પ્રભુએ આ સાડાબાર વર્ષના છભસ્થ જીવનમાં ૩૪૯ પારણું કર્યા છે. બાકી બધા દિવસે તપસ્યામાં જ ગયા છે. તેમજ માત્ર બે ઘડી જ નિદ્રા લીધી છે બાકી બધે કાલ જાગૃત દશાને જ છે. વધારેમાં વધારે તપ છ માસને છે અને ઓછામાં ઓછું તપ ઇદ-બે ઉપવાસ છે. આ બધા એવીહારા ઉપવાસ જ સમજવાના છે અને તેથી વીરહ્ય ઘોર તપ એ ઉક્તિ યથાર્થ છે.
કેવલજ્ઞાન:-શ્રી વીરપ્રભુ ત્યાંથી વિહાર કરતા જભક ગ્રામની બહાર જુવાલિકાના ઉત્તર તટ ઉપર શામક ગૃહસ્થના ખેતરમાં શાલની નીચે ધ્યાનમાં ઊભા છે ત્યાં વિજયમુહૂર્ત શુકલધ્યાનમાં વર્તતા ક્ષપશ્રેણી પર આરૂઢ થયેલા પ્રભુનાં ચાર ઘાતકર્મોને ક્ષય થયો અને વૈશાખ શુદિ દશમે એથે પહેરે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું; ભગવાન સર્વર સર્વદશી વીતરાગ બન્યા. અહીં પ્રથમ દેશના નિષ્ફળ જાય છે. ત્યાંથી વિહાર કરી એક જ રાત્રિમાં બાર જન વિહાર કરી અપાપાનગરમાં સમિલ બ્રાહ્મણને ત્યાં થતા મેટા યજ્ઞમાં આવેલા બ્રાહ્મણને પ્રતિબંધિવા અપાપા નગરીના મહાસન ઉદ્યાનમાં પધાર્યા. અહીં દેવોએ રચેલા સમવસરણમાં તીર ન કહી પ્રભુજી બિરાજ્યા છે અને ગૌતમાદિ અગિયાર બ્રાહ્મણોને પ્રતિબધી ગણધર સ્થાપે છે. ભગવાનના ઉપદેશથી યજ્ઞમાં થતી હિંસા બંધ થાય છે. ભગવાનના ઉપદેશનો મુખ્ય ધ્વનિ એ જ હતો કે પ્રાણીમાત્રની સાથે મૈત્રીભાવ રાખે, કોઈ જીવ જાતિમાત્રથી ઉંચા કે નીચ નથી. નવિ વિશે મા. હિંસાદિનો ત્યાગ, તપ, સંયમ આ બધાં આત્માને કમરહિત કરવાનાં સાધને છે.
ભગવાનના ઉપદેશથી ચૌદ હજાર સાધુઓ થયા હતા એમાં મેટા મોટા ધનકુબેરના પુ, ધનકુબેરે, રાજા-મહારાજા, યુવરાજ-રાજપુત્ર, રાજરાણુઓ, રાજકુમારિકાઓ વગેરેએ તેમના ત્યાગમાર્ગ સ્વીકારી આત્મસાધનાને માર્ગ સ્વીકાર્યો હતો.
શ્રેણિકના રાજકુમારે અને રાણીઓની દીક્ષા:-મગધસમ્રાટ શ્રેણિક અને તેનું આખું રાજકુટુમ્બ જેનધર્મ થયું હતું. યુવરાજ અભયકુમારે દીક્ષા લીધી હતી. અનુત્તરનવાઈ નામના આગમ ગ્રંથમાં રાજા શ્રેણિક્તા પુત્રની દીક્ષાનું જે વર્ણન છે તે વાંચવા એગ્ય છે. રાજા શ્રેણિકની નંદા, નંદમતી, વગેરે રાણીઓએ પણ દીક્ષા ગ્રહણ કરી હતી.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
૬ વર્ષ ૧૯ જૈનધર્મી અન્ય રાજાઓ વગેરે વૈશાલીના ચેડા રાજાને જે તે વખતના ગણતંત્ર રાજ્યના પ્રમુખ હતા તેમણે પિતાના આખા કુટુમ્બ સહિત જૈનધર્મ સ્વીકાર્યો હતો. કાશદેશના નવમલિક જાતિના રાજાએ તથા કેશલ દેશના નવલિચ્છવી રાજાઓ પણ જેનધર્મી બન્યા હતા. કૌશાંબીને ઉદાયનવત્સ, ઉજજેનીનો ચંડ પ્રદ્યોત, વીતભયપટ્ટનને ઉદાયન રાજા, ક્ષત્રિયકુંડગ્રામને નંદીવર્ધન રાજા, પૃષ્ઠચંપાના શાલ અને મહાશાલ બે ભાઈ–રાજા ને યુવરાજ, તેનો પુત્ર ગાંગિલ, પુલાસપુરને વિજયરાજા, પિતનપુરના પ્રસન્નચંદ્ર, હરતીશીર્ષના અદીનશત્રુ, ઋષભપુરના ધનવાહન, વીરપુર નગરના વીર કૃષ્ણમિત્ર, વિજયપુરના વાસવદત્ત, સૌગંધિકના અપ્રતિહત, કનકપુરના પ્રિયચંદ્ર, ચંપાના દત્તરાજા, સાતપુરના નંદરાજા, મહાપુરના બલરાજા, દશાર્ણ દેશના દર્શાણુભદ્રરાજા, કૌશાંબી શતાનિક, શ્રાવસ્તીનરેશ, મિથીલાનરેશ, વસંતપુરને જિતશત્ર, અપાપાનગરીના રાજા હસ્તીપાલરાજા વગેરે રાજાઓ જૈનધર્મ સ્વીકારે છે. વીતભયનગરીના રાજા ઉદાયન, પિતનપુરના રાજા પ્રસન્નચંદ્ર, ચંપાપતિ શાલ અને મહાશાલ–ગાંગલી, વગેરે રાજાઓએ તો દીક્ષા લીધી છે. જમાલી આદ્રક દેશના રાજકુમાર આદ્રકુમાર વગેરે ઘણું રાજકુમારોએ પણુ દીક્ષા લીધી છે. કુબેર ભંડારી સમા શાલીભદ્રજી, ધન્નાઇ, સુપ્રસિદ્ધ ધન્યઅણગાર, રહણી ચેર, અર્જુનમાલી જેવા ધનપતિ સજજન અને સરલ તેમજ પાછળના બન્ને ચર ખૂની જેવા પણ દીક્ષા લઈ પવિત્ર થાય છે. ધર્મદાસગણિ, મેતાર્ય, અનેક તાપો, બ્રાહ્મણ, ક્ષત્રીય વિશ્ય અને શો પણ શુદ્ધ ધર્મ પામી આત્મકલ્યાણના ભાગીદાર બને છે.
ભગવાન શ્રી મહાવીરના શાસનમાં એક અભૂતપૂર્વ પ્રસંગ બન્યો તે એ છે કે તેમના ઉપદેશથી તે વખતના નવ જીવોએ આગામી ચાવીશીમાં તીર્થંકર થવાનો બંધ કરે છે, તેમાં બે તે સ્ત્રીઓ છે. એ નામો આ પ્રમાણે છે –
૧ રાજા શ્રેણિક પદ્મનાભ નામે પ્રથમ તીર્થકર થશે. ૨ પ્રભુના કાકાસુપાર્શ્વ સુરદેવ નામે બીજા તીર્થકર થશે. ૩ ઉદાયનરાજા સુપાર્શ્વ નામે ત્રીજા તીર્થંકર થશે. ૪ પિટ્ટીલઅણુગાર
સ્વયંપ્રભ નામે ચોથા તીર્થંકર થશે. ૫ દઢાયું
સર્વાનુભૂતિ નામે પાંચમા તીર્થંકર થશે. ૬ શંખશ્રાવક ઉદય નામે સાતમા તીર્થંકર થશે. ૭ આણંદ
પેઢાલ નામે આઠમા તીર્થંકર થશે. ૮ સુલસા શ્રાવિકા નિર્મળ નામે પંદરમા તીર્થંકર થશે. ૯ રેવતી શ્રાવિકા સમાધિ નામે સત્તરમાં તીર્થકર થશે.
આખરે ૭૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ભગવાન અપાપા નગરીમાં સેલ પહેરની દેશના દેતા દેતા આસો વદ ૦)) ની પાછલી રાત્રે નિર્વાણ પામ્યા. અહિંસા સંયમ અને તપની સાક્ષાત મૂર્તિ સમા અને સંસારના પ્રાણીમાત્રના કલ્યાણકામી એવા મહાપ્રભુનું જીવનચરિત્ર વાંચી દરેકની આત્મા સવ-પરના કલ્યાણના કામી બને એ જ શુભેચ્છા !
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीश्रीपालचरित्रम्
[संक्षिप्त नवश्लोकात्मकम्] रचयिता-पूज्य मुनिमहाराज श्री धुरंधरविजयजी શ્રી સિદ્ધચક્રજીને પ્રભાવ અપૂર્વ છે, તેની આરાધનાથી અસાધ્ય કાર્યો સિદ્ધ થાય છે, અસાધ્ય વ્યાધિઓ મટે છે, આધિને ઉપાધિઓ નાશ પામે છે, નવનિધિ પ્રકટે છે ને नवन *कियो भने छ. अति , सि, माया, Bाध्याय, मुनि, ६शन, जान, ચરિત્ર ને તપ, એમ નવપદ શ્રી સિદ્ધચક્રજીમાં આવે છે. આસો અને ચિત્ર માસમાં શુદિ સાતમથી પૂનમ સુધીના નવ દિવસોમાં હંમેશા એક એક પદનું આરાધાન કરાય છે. તેનું વિધિસહિત યથાર્થ આરાધન શ્રી શ્રીપાલ રાજાએ કર્યું હતું તેથી જેવું જોઈએ તેવું રૂપ પણ તેમને મળ્યું હતું. તેના આરાધનામાં, અને ફળમાં ચમત્કાર છે. નવ-સંખ્યાને, નવ અંકના ચમત્કારે ગણવા ને કહેવા બેસીએ તે તેને પાર આવે તેમ નથી. તે અખંડ અંક છે. ગણિતશાસ્ત્રની તે અંકથી મર્યાદા આવી જાય છે. ગણિતના ગહન વિષયને પણ તે સરલ બનાવે છે. અહીં પણ તે નવ સંખ્યાને જ માન આપી નવ પદના નવાનવા પ્રભાવ સમજાવતું શ્રીપાલચરિત્ર સંપૂર્ણ નવ કેમાં આપ્યું છે. તે નવ સૂકાની માળાને કંઠમાં ધારણ કરી, તેને નિત્ય જાપ કરી, નવપદની આરાધનામાં ઉજમાળ બની, નવ નવ સમૃદ્ધિને પામી ભવ્ય ભવને અન્ત સાધી, નવપદમાં લીન થાય એજ મહેચ્છા.
(स्रधरा - वृत्तम् )
स्वस्ति श्रीसिद्धचक्रं नवपदललितं सिद्धिदं भावतोऽहं, नत्वा श्रीपालवृत्तं नवनवनिपुणै-वर्तनैर्भावयामि । पूर्व चम्पानगा कमलप्रभपतिः सिंहभूपो बभूव, श्रीश्रीपालस्तदीयो गुणगणकलितोऽपत्य एको विवेकी ॥१॥ प्राप्तवस्तः पितृव्या - निजशुभजननी - संयुतश्चोजयिन्यां, कुष्ठीभूतोऽपि भाग्या - जितमदनमदां राजकन्यामुवोढ । सत्सङ्गाद्धर्मलाभात् कनकतनुरभूद् धर्मकर्मानुभावाजामातेति प्रसिद्धया निजशुचिहृदये मानवान् प्राप खेदम् ॥२॥ एकाको सम्प्रयातोs - नुमतिमनुपमा प्राप्य जायाजनन्योः, प्राप्तो भृग्वाधकच्छं धवलसुवणिजा तत्र सङ्गं चकार । तत्साधु भाग्यशुद्धथै जलधिगमनतो बर्बरं प्राप देशं, धर्माल्लेभे सुसेनां नरपतितनयां नाटकाद्यांश्च ऋद्वीः ॥३॥
चकार ।
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११८]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ११०
-
वेलाकूलं ततोऽगा - तदनु वरपुरी रत्नसत्सञ्चयाख्या, चैत्यं प्रोद्वाट्य राज्ञो – ऽतनुसमतनुका तामुपायस्त कन्याम् । पश्चात् सम्पातितोऽन्धौ नवपदमननात् कौङ्कणं तीरमाप्तो, राज्ञा तत्रापि दत्ता कृतसुकृततमा कन्यका दैववाक्यात् ॥४॥ प्रायाच्छ्रेष्ठी स पापो मरणमुपगतः सप्तमो नारकोऽभूत् , सिद्धध्यानात् कुमारं विमलवरसुरः स्वीयरूपं ददर्श । हारं वाञ्छानुकारं गगनगतिकरं सत्कलं कालहारं, दत्त्वा सयस्तिरोऽधा – दनुपममहिमो हारलाभात् कुमारः ॥५॥ वीणाकौशल्यतोऽदा - न्नृपतिरतिगुणां सुन्दरी कुण्डलेऽस्मै, त्रैलोक्यायाः कुमार्या अपि परिणयनं सत्प्रतिष्ठानपुर्याम् । कृत्वा गत्वा दलाख्यं नगरमनुपम प्राप शृङ्गारनाम्नी, राधावेधाज्जयायाः परिणयनमभूत् कान्तकोल्लागपुर्याम् ॥६॥ स्थानाद्रङ्गं सुरङ्गं तदनुसमगम – ज्ज्ञप्तितो मातुलस्य, ह्यस्मात् स्थानात्ससैन्यः प्रियतमजननी-सङ्गमार्थ जगाम । मध्ये सोपारकेऽगाद् विषधरविषतो जीवयामास कन्यां, विज्ञप्त्या तस्य राज्ञ-स्त्रिभुवनतिलका - मग्रहीद्राजकन्याम् ॥७॥ धीरो वीरो गभीरो निखिलनृपतिराड् उज्जयिन्यामुपेतः, प्रच्छन्नो मातृपाय झटिति हि गतवान् हर्षवृद्धि ततान । युद्धार्थ भीतभीतः श्वशुरनृपवर - स्तं ननामप्रकर्षात् , सौभागाद् द्राक् पितृव्या-द्विजयमपि समा-गस्त लेभे स्वराज्यम् ॥८॥ श्रुत्वा स्वां पूर्ववार्ता – मजितमुनिवरा - धर्मसंसाधनेऽभूत् , स्वस्थः श्रीसिद्धचक्रे - ऽतुलदमशमदे कल्पकल्पे विशेषात् । कृत्वा सूद्यापनं सो-ऽभवदमरवरो ह्यानते सर्वसाधं, मोक्षे गन्ता समन्ता -- नवमनरभवे सिद्धचक्रप्रभावात् ॥९॥
પૂજ્ય મુનિવરેને શેષકાળમાં માસિક ગેરવલે ન જતાં વખતસર મળતું રહે તે માટે પોતાનાં વિહારસ્થળે યથાસમય જણાવતા રહેવાની સૌ પૂજ્ય મુનિવરોને અમે વિનંતિ કરીએ છીએ.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रो. ब्रांउनकी कालक-कथा
लेखक - डा० बनारसीदासजी जैन, एम. ए., पी-एच. डी.
सन् १९३३ में अमरीका के प्रो० ब्राउनने " दि स्टोरी ऑफ़ कालक "_ नामक ग्रन्थ प्रकाशित किया जिसमें उन्होंने कालकाचार्य संबन्धी ६ रचनाओंका रोमन लिपिमें मूलपाठ तथा कथाविषयक ३९ प्राचीन चित्र दिये हैं, और भूमिका में कालक - कथाके ऐतिहासिक महत्त्व तथा लघु चित्रकलाका विस्तृत विवेचन किया है । ब्राउनने अपने ग्रन्थके संपादन में कितना परिश्रम उठाया है, इसका अनुमान ग्रन्थ पढ़नेसे ही हो सकता है । प्रस्तावना में वे लिखते हैं-" इस ग्रन्थके तैयार करनेके लिये अधिक सामग्री तो मुझे जैन भंडारोंसे प्राप्त हुई । इस संबन्धमें मुझे अनेक मुनिराजोंके दर्शनका साभाग्य मिला और सबने मेरी पूरी सहायता की । अपना २ पुस्तक - संग्रह दिखलानेमें, मेरे साथ पाठ - वाचनमें, अर्थ लगाने में, शास्त्रीय उल्लेख बतलाने में तथा पाठोंकी नकल करने अथवा फोटो बनवाने में किसीने किंचित् संकोच नहीं किया । श्री सागरानन्दसूरि, श्री विजयवछम सूरि, श्री विजयनेमिरि, मुनि कान्तिविजय, मुनि हंसविजय, मुनि चतुरविजय और उनके शिष्य मुनि पुण्यविजयके नाम विशेष उल्लेखनीय हैं । यद्यपि मैं स्व० श्री विजयधर्मसूरिके पट्टधर श्री विजयइन्द्रसूरिके दर्शन नहीं कर सका, तथापि उनकी आज्ञा से मेरे लिये आगरेसे अनेक प्रतियां मंगवाई गईं और शिवपुरीकी संस्थामें काम करनेका मुझे पूरा अधिकार दिया गया । यहां मुनि विद्याविजय और मुनि जयन्तविजयसे मेरी भेंट हुईं । अहमदाबाद श्रावक श्रीयुत के० पी० मोदी तो अपना निजी काम छोड़ कर कई दिन तक मुझे साधु मुनिराजों के पास लेजाते और भंडार दिखलाते रहे । उन्होंने पाटण, खंभात आदिसे ग्रन्थ भी मंगवा कर दिये । इससे मुझे जैन साधु तथा श्रावकों के विद्या-प्रेम और शिष्टाचारका ही परिचय नहीं मिला, प्रत्युत मैं उनके उच्च आदर्श और श्रेष्ठ जीवनसे भी बहुत प्रभावान्वित हुआ। ऐसे ही पुरुषोंसे तो भारतवर्षका वास्तविक उत्कर्ष है । इनके अन्दर उपकार, उदारता और त्यागको भावना साथ २ विवेक और भक्ति ऐसे गुण हैं जिनके कारण संसार में ये सर्वोच्च कहे जाते हैं । "
I
१ The story of Kalaka – Texts, history, legends and miniature paintings of the Svetambara Jain hagiographical work, the Kālakāchāryakathā (with 15 plates ). By W. Norman Brown. Washington, 1933. pp. vili+149; 15 plates. 132 + 10 ".
२ इन रचनाओंकी देवनागरी प्रतिलिपि तथा भूमिका-सार के लिये देखिये - मई सन् १९४४ " ओरियण्टल कालेज मेगज़ीन " लाहौर ( हिन्दी विभागं ) ।
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२० ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[वर्ष १० इस प्रकार कथा-पाठों और चित्रोंके समझनेमें पूरा प्रयत्न करने पर भी कई स्थानों पर प्रो० ब्राउन उनका शुद्ध आशय नहीं पा सके । जैसे(१) गुरु-आणाइक्कमणे आयाविंतो करेह जइ. वि तवं । तह वि न पावइ मोक्खं पुव्वभवे दोवई चेव ॥१०॥
[ अज्ञातकर्तृक बृहद्रचना ] ब्राउनका अर्थ-" Even though one does penance submitting to the burning heat of the sun, if he does not do his master's commands, he will nevertheless not attain salvation, although . he might have been the lord of heaven himself in a previous existence.” (100) पृ. ६५.
यहां पर ब्राउनने “ दोवई "का अर्थ "धुपति इन्द्र", और " चेव" का अर्थ "च+एव" समझा है, परंतु वास्तवमें दोवईका अर्थ है द्रौपदी और चेवका अर्थ है च + इव (अर्धमागधी कोष भाग ५, पृ. २८८)। क्योंकि पूर्व जन्ममें इन्द्रने अपने गुरुकी आज्ञाका भङ्ग किया हो, ऐसा पाठ कहीं नहीं मिलता, अलबत्ता द्रौपदीने सुकुमालिका नामक अपने पूर्वभवमें अपने गुरुणीकी आज्ञा भङ्ग को थी । एकबार सुकुमालिकाने अपनी गुरुणीसे नगरके बाहर जाकर सूर्यकी ओर निहारते हुए और धूप तापते हुए अकेले रहकर तप करनेकी आज्ञा मांगी । इस पर गुरुणोने उत्तर दिया कि हम साध्वियोंको नगरके बाहर अकेले रहकर तप करना उचित नहीं । सुकुमालिका न मानी और अकेले ही तप करने नगरके बाहर चली गई। देखिये नायाधम्मकहाओ, श्रुतस्कन्ध १, अध्ययन १६ । (२) दूधई साँचिउ लींबदओ घाण किउं गुलेण । तोइ न छंडइ कडुअपणु जातिहिंतणइं गुणेण ॥२०॥
[ हयपडिणयी--पयावो स्वना ] ब्राउन-“ Let (the fruit ) of a lime tree be sprinkled with milk and mixed in the frying-pan with raw sugar, still it does not lose its bitterness, such is the quality of its native characteristics." [पृ. ७९]
यहां ब्राउनने " लीवदओ" से निम्बू या लीमू समझा है, पर वास्तवमें इसका अर्थ है " नीमका वृक्ष । देखिये अर्धमागधी कोष, भाग ५, शब्द " लिंच " पृ० ५१५ । नीम अपने कड़वापन के लिये प्रसिद्ध है; और लीमू खड़ा होता है, न कि कड़वा । एक प्रतिमें " लींबड्डु " पाठअन्तर है जो लिंब शब्द के परे स्वार्थे ड-प्रत्यय लगानेसे बना है।
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
७
श्री. प्राननी sax-था (३) सीसत्थमागया जे तत्थ भडा उब्भडा निवा एसा । ते तह तओ पलाणा जह विट्ठा नेव दिट्ठीए ॥५४॥
[ हयपडिणीय-पयावो रचना ] M197—“Those mighty warrior kings, who had come there for the sake of their heads, fled then so that they could not be seen at all by sight." [ पृ. ८१ ]
यहां ब्राउनने " निवा एसा" को दो पद " नृपा एते " माना है, परंतु वास्तवमें "निवाएसा" समस्त पद है जिसका संस्कृत रूप " नृपादेशात् " है। और फिर "एसा" स्त्रीलिङ्ग एकवचन है जो पुं० बहु० "नृपाः" का विशेषण नहीं हो सकता । शाहिका सिर लेनेको शाहानुशाही अर्थात् नृपकी आज्ञासे भट आये थे, न कि स्वयं नृप । (४) उत्तरिउं सिंधुनई कमेण सोरठमंडले पत्ता । ते ढंकगिरि-समीवे ठिया दिणे कइवि मंत-वसा ॥५५॥
[ हयपडिणीय-पयावो रचना ] ब्राउन-" They crossed the river Indus and in time came to the land of Saurashtra ( Surat). They stopped for some days at mount Dhanka under a spell." [ पृ. ८१ ]
यहां मंतवसा सं. मन्त्रवशात् में ब्राउनने मन्त्र शब्दका साधारण अर्थ लिया है जिसकी प्रसंगसे पुष्टि नहीं होती। मन्त्रसे यहां तात्पर्य मन्त्रणाका है अर्थात् मन्त्रणा (सलाह, मशविरा) करनेके लिये ठहर गये ।
(५) चित्र नं. ७ (प्लेट नं. ३ ) में दो श्वेताम्बर मुनियों का चित्र है । इनके बायें हाथमें मुखवत्रिका है और इन्होंने दायें हाथके अंगूठेको तर्जनी अंगुलिसे मिलाकर शेष अंगुलियोंको पृथक् छोड़ रखा है । ब्राउनने इस हस्तमुद्रा (ज्ञान मुद्रा ? ) को फूल समझा हैं और वे लिखते हैं " Beneath a canopy sit two Svetambara monks preaching. Each has in his left hand the mouth cloth and in his right hand a flower.”
(१) चित्र नं. १९ (प्लेट ८) कालकसूरिका चित्र है। उनके दायें हाथकी वही मुद्रा है जो उपर्युक्त चित्र नं. ७ के मुनियों की है। ब्राउन इसे भी फूल समझते हैं और लिखते हैं। “Under a canopy, on a spired throne sits the monk Kalaka holding a flower in his outstretched left hand."
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦ इस चित्रमें दायें बायेंका भेद स्पष्ट है । शायद इन चित्रोंके विषयमें ब्राउनने जैन साधुओंसे परामर्श नहीं किया होगा, अन्यथा ऐसी भूल कदापि न होती, क्योंकि जैन मुनि तो फूलका स्पर्श तक नहीं करते, हाथमें रखनेका तो कहना ही क्या है।
(७) चित्र नं० ३९ ( प्लेट नं. १५) में किसी प्राचीन प्रतिका पाठ उद्धृत किया है जिसका दूसरा पद्य है
तस्स भजा दुवे आसि रोहिणी देवई तहा ।
तासिं दोण्हं पिया पुत्ता इट्ठा रामकेसवा ॥२॥ [શિ , ૨] इस पद्यके चतुर्थ पादको ब्राउनने " दुवा रामकेसवा " पढ लिया और लिखा है “Vasudeva's wives Rohini and Devaki are mentioned in stanza 2, and Duttharama ( Dustarama=Balarama) and Kesava (Kesava=Krishna). તક તોગ સાં, વરામ દૂસરા ના= કુરાન વહેં नहीं मिला । कदाचित् ब्राउनने बिचारा होगा कि शारीरिक बल ही दुष्टताका मूल है। . इनके अतिरिक्त कई और स्थल हैं जहां ब्राउनके पाठ वा अनुवादमें थोड़ा बहुत सुधार करनेकी आवश्यकता है।
६, नेहरू स्ट्रीट, कृष्ण नगर, लाहौर, चैत्र (प्रथम) वदि ५, सं० २००१ પિસ્તાળીશ આગમ લખાવનાર બે ભાઈઓની પ્રશસ્તિ
સંપાદક-શ્રીયુત પં. અંબાલાલ પ્રેમચંદ શાહ, અમદાવાદ. પ્રાચીન ગ્રંથની અને ગ્રંથકર્તાની પ્રશસ્તિઓની જ જેમ લખાવનારાઓની પ્રશસ્તિ આલેખવાનો રિવાજ જેનોમાં જ નજરે પડે છે. મંદિર, મૂર્તિ મઠ, કુવા, વાવ, ધર્મશાળા, સત્રાંગાર આદિ કાપયેગી પુણ્ય કાર્ય કરાવનારાઓની પ્રશસ્તિઓ તે તે સ્થાનમાં જેમ શિલાલેખોમાં ખોદાવવામાં આવે છે તે જ પ્રકારે જ્ઞાનોપાસનાની, મુખ્ય ગ્રંથસામગ્રી, છાપવાની કળાની શરૂઆત નહેતી થઈ તે સમયે, જે ખૂબ ખર્ચથી તૈયાર થતી, તેને અંતે જેનાચાર્યોએ લખાવનારાઓની પ્રશસ્તિઓ આલેખીને તેમનાં સત્કૃત્યને ઉતેજન આપવાને પ્રયત્ન શરૂ કર્યો. આજે મળી આવતા ગ્રંથમાં આવા પ્રશસ્તિ–લેખ બારમા સૈકાની શરૂઆતથી મળી આવે છે. આ પ્રશસ્તિ ગદ્ય-પદ્યમાં નાની-મેટી હેય છે. શ્રીમાન જિનવિજયજીએ જૈન પુરતા-કારિતાસંગ્રહું હમણું જ સંપાદિત કરી પ્રકાશમાં મૂક્યો છે; તેમાં આજ સુધી મળી આવેલા તાડપત્રમાં લખાયેલા ગ્રંથની અંતે જે પ્રશસ્તિઓ મળી આવે છે, તેનો સંગ્રહ કર્યો છે. આ પ્રશસ્તિઓ શિલાલેખોથી જરાયે ઓછી પ્રમાણભૂત નથી હોતી. તેમાંથી આપણને જેનાચાર્યો, મુનિઓ, આર્થિક, મહારા, ધનિક શ્રેષ્ઠીઓ તેમજ, રાજય અધિકારીઓનાં નામો, મુનિઓનાં કુલ, ગણ, ગચ્છ, શાખા અને પદવીઓ તેમજ શ્રાવકેની જ્ઞાતિ, કુલ, વંશ અને અધિકૃત પદવીઓનાં
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ ] પિસ્તાળીશ આગમ લખાવનારા બે ભાઈઓની પ્રશસ્તિ ૧૨૩ નામો રાજા અને મંત્રીઓના સમકાલીન ઉલ્લેખ તેમજ સામાજિક અનેક ભોગોલિક માહિતી આપતી અનેકવિધ ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત થાય છે.
આવા ગ્રંથ લખનારા કેવળ ધંધાદારી લહિયાઓ જ નહતા, પણ મેટા આચાર્યો, પ્રવૃત્તિશીલ મંત્રીઓ અને ધનાઢય. ગૃહસ્થ પણ આ જ્ઞાનભક્તિ નિમિત્તે એકથી અનેક કૃતિઓ પોતાના હાથે લખતા એ તે તે ગ્રંથની અંતે આપેલા નામનિર્દેશથી જાણી શકાય છે, મહામંત્રી વસ્તુપાલે પણ પિતાના હાથે લખેલી ધાચુર વાચની તાડપત્રીય પ્રતિ ખંભાતના ભંડારમાં હાલ પણ મોજૂદ છે. પણ જેઓ પિતાના હાથે લખી શક્તા નહિ. તેઓ પૈસા આપી લહિયાઓ પાસે લખાવી પિતાની જ્ઞાનપાસનાની જ્યોતિને પ્રદીપ્ત રાખતા.
જૈનાચાર્યો આવા ગ્રંથલેખનના વિસ્તાર, વિવિધતા, અને સંરક્ષણ માટે રાત દિવસ ચિંતનશીલ રહેતા, એની પ્રતીતિ આપણને ગ્રંથભંડારાના અનેક ગ્રંથોમાં પાને પાને જડી આવે છે. ગ્રંથોમાં પ્રસંગને અનુસરીને આલેખાયેલી ચિત્રકલા, લિપિનું વૈવિધ્ય, સુશોભન, લેખનની વિવિધ પદ્ધતિ, લિપિની આસપાસની ફૂલે કે પ્રાણીચિત્રની સજાવટ, અને વિવિધ રંગોની મિલાવટ તેમજ ફાટેલી કે ઉધેઈને ભોગ બનેલી પ્રતિઓને પ્રથમ દૃષ્ટિએ તે જાણી ન શકાય તેવી સાંધવાની કળા વગેરેને જોઈને એ જ્ઞાનસંપન્ન વિભૂતિઓ અને એના સંરક્ષક સાધકની એકનિષ્ટ ભક્તિની પ્રતીતિ થયા વિના રહેતી નથી.
અમદાવાદના ડેલાના ભંડારમાં કામ કરતાં મને જેનોની લેખનકળાની વિવિધતાનો પરિચય થયો અને ગ્રંથ લખાવનારાઓની કેટલીક પ્રશસ્તિઓ પણ હસ્તગત થતી જાય છે. તેમાંની બે પ્રશસ્તિઓને પરિચય મૂળ સાથે અહીં અપાય છે, જેમાં ગ્રંથ લખાવનારાઓના કુટુંબીઓ અને તેના પૂર્વજની વંશાવલી ગદ્ય-પદ્યમાં આપી છે. આ શ્રેષ્ઠીઓએ જેનાં સમગ્ર આગમ લખાવ્યાં હતાં, જેમાંના શ્રી આચારાંગ સૂત્ર–મૂલ, શ્રી સૂત્રકૃતાંગસૂત્ર-સર્ણિ શ્નો અંતકૃદશા સૂત્ર-મૂળ, છો ઔપપાતિકસૂત્ર-મૂળ, શ્રી જમ્બુદ્વીપપ્રાપ્તિ-મૂળ, શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ–વૃતિ, શ્રી ચંદ્રપ્રાપ્તિ-મૂળ, શ્રી સૂર્યપ્રતિવૃતિ, શ્રી નિશીથસૂત્ર–ભાષ્ય શ્રી સૂર્યપ્રાપ્તિ-મૂળ, શ્રી પંચકચૂર્ણિ, શ્રી આવશ્યકનિયંતિ વગેરે વગેરે ગ્રંથો આજે પણ ઉપર્યુક્ત ભંડારમાં સુરક્ષિત છે અને એ બધાની અંતે આ પ્રશસ્તિઓ મૂકવામાં આવી છે. આ શ્રેષ્ઠીઓએ બીજ ધર્મકૃત્ય કર્યા છે તેની પણ આમાં નેધ છે. બન્ને પ્રશસ્તિઓ નીચે પ્રમાણે છે –
[ 3 ] सं. १५६८ वर्षे शाके १४३४ प्रवर्तमाने कार्तिक शुदी प्रतिपदा रवी श्रीश्रीमाતીય-સાદુ ઘર-કુ. ચા. -. વાહ@raો-હુ રફતા-. ર૪માનવ-સુ. ના -આ નોહી-પુ. સા. કૂવા-મેઘા-ભાષg-gar | ફૂડ. મહિપતિ-પ-કથા---હિલા સાદુ મદિર-મંથgrg. વાલ્લીમ-વતા . #g-મા વી-પુ. ના-મોના-કેરા-ઘણો . ર૩થાभार्यामल्हाई-सुत तेजपाल-कर्मसी । पांचा-सु. घुसा-भा. पोदी-सु. बर्द्धमानपासाप्रमुखकुटुम्बयुतेन साह मेघाकेन
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१३४] - શ્રી જૈન સત્ય પ્રકાશ
[वर्ष १० यः सप्तक्षेत्र्यां निजवित्तबीज वपन् सदा साधु स मेघराजः । सद्धर्मपत्न्यजनि लाडिकास्य तयोरभूत् पुत्रकलावतंसः ॥ १ ॥ श्रीमन्मण्डपमेरुमौलिमुकुटप्राय जिनस्याऽऽस्पद
निर्मायो(या)द्भुतजैनबिम्बमतुलं संस्थापितं येन धे। श्रीशचुंजय-रैवताद्रिाशखरे यात्रा कृता सोत्सवं
श्रीमदर्बुदशैलराजशिखरे लब्धा प्रतिष्ठा भृशम् ॥ २॥ वृद्धतपावरगच्छे स्वच्छे श्रीगगनोपमे । सद्वृत्ताः श्रीगुरुचन्द्राः लब्धिसागरसूरयः ॥ ३ ॥ निशभ्य तेषां सहजोपदेशं तस्याङ्गजेनाऽऽशु विवेकसेकतः । स्वपितृपुण्याय विचक्षणेन श्रीसोनपालेन नरोत्तमेन ॥४॥ स्मृत्वा स्थपितुर्वचनं मेघातनयेन सोनपालेन । जिनमतसक्तप्रन्थश्रीकोशो लेखयाञ्चके ॥ ५ ॥ गुणसागर-चारित्रगणी कृतसदोद्यमे । मातृ-लेश्या-व्रत-ब्रह्ममिति (१५६८) वर्षे च कार्तिके ॥ ६ ॥ वरतरसुवर्णरुचिरो निरस्तदौर्गत्यसंभवत्क्लेशः । श्रीसिद्धान्तसत्कोशः नन्द्याद् भूमण्डलं यावत् ॥ ७ ॥
[२] संवत् १५६९ वर्षे शाके प्रवर्तमाने कार्तिक शुदि १२ रवी श्रीश्रीमालशातीय-सा. देघर-सुत आल्हणसी-सुत पाल्हणसी-सु. जइता-सु. सा. राउलभार्यामचकू-सुत. साह सीधर-मा. सोही-नु. सा. जूठा-मेघा-भाव-पांचा । मेघा-भार्यालाडिकि-सु. सा. सोना। पांचा-सु. घुसा-भार्थापोदी-सु. बर्द्धमानपासा । तथा सा. जूठा
श्रीसंघभारधुर्योदार्यादिगुणाकीर्णः । स समभूत् संघपतिः साधुजूठाभिधः श्रेष्ठः ॥ १ ॥ भथ जूठासंघपतिर्जसमादे धर्मचारिणो ह्यासीत् । तत्कुक्षसमुद्भूताः पञ्चैते पाण्डुतनयाऽऽभाः ॥२॥ साधुमहीपति[:] सौम्यः रूपाक्षो द्वितीयोचमः । तार्तीय(यि)कः चतुर्थाह्वो धर्मकर्मसु कर्मठः ॥ ३ ॥ तुर्यस्तेषु(य)भवत् साधुहर्षाक्षो हर्षदः सताम् ।। सहसाहूवः पश्चमस्तेषां प्रवीणाः पञ्च बान्धवाः ॥४॥ पद्माईमहिपतितो धर्मभारधुरग्धरौ ।
डाहा-वस्ताभिधानौ द्वौ(द्वा)वभूतं(तां) वृषभोपमौ ॥५॥ डाही-भार्या गदू-सु. जीवराजः । साहरूपापरिवारः-भार्या बी(की)बो-पु. रामा-मोजा-जेठा-धर्मसी ॥ .
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
અંક ૭ ] પિસ્તાળીશ આગમ લખાવનારા બે ભાઈઓની પ્રશસ્તિ [ ૧૨૫
સંપત્તિ કથામિક્ષ મહાતિમુવિ તpો)ક્ષા તેજપાલીતથઃ સ્થિ]િવા વશિક્ષા દા શ્રાવકશાન ઘર્માતા ! समुज्ज्वलं यशः प्राप्य द्योतितं कुलमात्मनः ॥ ७ ॥ श्रीसाधर्मिकवाछ(त्सल्य-तीर्थयात्रा सुविस्तरा । संघपूजा-ज्ञानभक्तिपरोपकृतिकादिकम् ॥ ८ ॥ वृद्धतपागच्छेश्वरः श्रीन्धिसागरसूरिवचनपीयुषम् । पीत्वा चकोर इव सत्च उथाको नाम धौरीयः ॥ ९ ॥ किञ्चिद् ग्रन्थसमायुक्तं चतुर्थावो गुणैर्युतः । Tળતા[T] જુવાનિઝવમાગ્યાં તો તે ૨૦ | શ્રીદાકત-સ્ત્રધર્મામા (૪૧) પ્રારમ્ श्रीसिद्धान्तं सुवृत्तात्मा सुपुस्तकमलीलिखत् ॥ ११ ॥ यावन्मेरुः महीपीठे यावत् श्रीमलयाचलः ।। तावदेतच्चिरं नन्द्याद् वाच्यमानं बुधेश्वरैः ॥ १२ ॥
બંને પ્રશસ્તિઓને ભાવાર્થ - સંવત્ ૧૫૬૮–૧૫૬૯ શાકે ૧૪૩૪ ના કાર્તિક સુદિ પ્રતિપદા અને ૧૨ રવિવારે શ્રી શ્રીમાળ જ્ઞાતીય સાહ દેધર, તેના પુત્ર ઠા. આલ્ફણસી, તેના પુત્ર પાલ૯ણસી, તેના પુત્ર જઈતા, તેના પુત્ર રાઉલ, તેની પત્ની મચકૂ, તેના પુત્ર શા. સીધર, તેની પત્ની સહી–તેના પુત્ર જઠા, મેઘા, ભાવડ અને પાંચા નામે હતા. તેમાં જૂઠા સંધપતિ થયો હતા. તેની ધર્મચારિણે પત્ની જસમાદે નામે હતી. તેમને પાંડવોની જેવા પાંચ પુત્રો, મહીપતિ, રૂપ, ચઉથા, હર્ષ અને સહસા નામે હતા. એ પાંચે બંધુઓ પ્રવીણ હતા. તેમાં મહીપતિની ભાર્યા પદ્માઈ હતી. તેનાથી ડાહ્યો અને વસ્તા નામના વૃષભ સમા બે પુત્ર થયા. ડાહ્યાની ભાર્યા ગદૂ નામે હતી. તેનો પુત્ર જીવરાજ હતો. રૂપાની પત્ની કીબી હતી, તેમને રાજા, ભોજા, જેઠા, ધમસી નામે પુત્રો હતા. ચઉથાની પત્ની નામે મહાઈ હતી. તેમને તેજપાલ અને કર્મસી નામે પુત્ર હતા. પાંચાના પુત્ર ઘુસા અને તેને પીદી નામે પત્ની હતી. તેમને વર્ધમાન અને પાસા નામે બે પુત્રો હતા. આ બધા કુટુંબ પરિવારવાળા મેઘાકે ઉપર્યુક્ત પ્રતિઓ લખાવી.
આ મેઘરાજે સાતે ક્ષેત્રોમાં પિતાનું ધન વાપર્યું હતું. તેને લાલિકા નામે પત્નીથી કળાપ્રવીણ પુત્ર હતો. મેઘાએ માંડવગઢમાં મોટું મંદિર બંધાવી તેમાં તેણે જિનેશ્વર ભગવાનની પ્રતિમા સ્થાપના કરી હતી. તેણે શત્રુંજય અને ગિરનારની યાત્રાઓ કરી હતી અને આબૂ ઉપર ખૂબ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી.
વૃદ્ધતપાગચ્છના શ્રેષ્ઠ આચાર્ય શ્રી લબ્ધિસાગરસૂરિને ધર્મોપદેશ સાંભળી અને પિતાના - વચનનું સ્મરણ કરીને વિચક્ષણ મેધાપુત્ર સેન પાલે જિનેશ્વર ભગવાનના સિદ્ધાન્ત-અંશે સં. ૧૫૬૮ માં શ્રી ગુણસાગર અને ચારિત્રવલભગણુના સદ્દઉદ્યમથી લખાવ્યા. આ
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦ સિદ્ધાન્તગ્રંથના કાશ સુંદર, સુવર્જીથી શાલતે, સમસ્ત દુર્ગંતિના ક્લેશને દૂર કરતા જ્યાં સુધી ભૂમાળ રહે ત્યાં સુધી સમૃદ્ધ અન્યા રહે.
મહીપતિ (પન્નાઈ)
આવી જ રીતે આ સે।નપાલના (કાકાને પુત્ર) ભાઈ ચથા સધપતિ બન્યા હતા. તેણે ગુરુમુખથી સારી શિક્ષા મેળવી ધર્મ-કમ કરતાં ઉજજવળ ચશ પ્રાપ્ત કરી પેાતાનું કુળ દીપાવ્યું. તેણે સાધમિક વાત્સલ્પ, તીથ યાત્રા, સધપૂજા, જ્ઞાનભક્તિનાં અને પાપકારનાં કાર્યો કર્યાં. તેણે પણ વૃદ્ધતપાગચ્છના આચાય શ્રી લબ્ધિસાગરસૂરિની દેશના—વાણી સાંભળીને ગુણસાગર અને ચારિત્રવૠભગણી નામના સાધુઓના પ્રયત્નથી ૪૫ ભાગમ મથા લખાવ્યા.
T માથા
(૧૬)
www.kobatirth.org
જીવરાજ
1 જુદા ( જસમાદે)
વાવલી
શ્રીમાળ જ્ઞાતીય–સા. રૃપર
I
હા. આલ્તુણુસી
મેઘા
( લાડિક)
સાનપાલ
રૂપાક્ષ ( કીમી ) ( મલ્હા૪ )
।
,
પાહ્વણુસી
T
ચથા હક્ષ સહસા
1 T વસ્તા રાંન ભાજા જેમાં ધમસી
I
જમ્રતા
I રાઉલ ( ભાર્યા મચકૂ )
સીધર ( સેાહી )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેજપાલ
ભાવડ
For Private And Personal Use Only
J ક્રમ શી
પાંચા
ફુસા
(પાંદી)
વધ માન
'
વાસા
સૂચના:-માસિક દર અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે, તેથી સરનામાના ફેરફારનાં ખંખર ખારમી તારીખ સુધીમાં અમને જણાવી દેવાં.
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્રાપ્રિયદર્શી ઉર્ફ સંપ્રતિ મહારાજ આચરિત
અહિંસાત્રત (લેખક-ડાક્તર ત્રિભુવનદાસ લહેરચંદ શાહ, વડોદરા) પ્રિયદર્શિન તે મહારાજા અશેકનું જ બીજું નામ હેવાનું ઠરાવી જે શિલાલેખ અને સ્તંભલેખે કેતરાયેલ સારા ભારતવર્ષમાં વેરવિખેર પડયા છે તેને સમ્રાટ અશોકના બૌદ્ધધર્મના પ્રભાવક અદ્યાપિ લેખાવાયા છે. પરંતુ હવે હું એમ પ્રતિપાદિત કરી રહ્યો છું કે, અશોક અને પ્રિયદર્શિન એક નથી પણ ભિન્ન જ છે. વળી પ્રિયદર્શન તે આપણું મહાન જૈન સમ્રાટ સંપ્રતિનું જ ખરું નામ હેઈને તે સર્વે લેખે આપણું જૈનધર્મના જ ઉતસૂચક છે. પરંતુ કેટલાક–જૈન તથા અજેન વિકાને મારા મંતવ્યને ખોટું કરાવવા તેના શિલાલેખમાંના પ્રથમ શાસનને આગળ ધરી, તેમાંની છેલ્લી ત્રણ પંકિતઓ આપણું જૈન ગ્રંથવણિત સંપ્રતિના જીવન સાથે બંધબેસતી નથી એમ બતાવવા પ્રયત્ન કરે છે, આમ કરવામાં તેઓ ક્યાં ને કેટલા ભૂલે છે તે માટે નીચેને ખુલાસો કરવા જરૂર ધારું છું,
બરાબર સમજી શકાય માટે તે આખું શાસન પ્રથમ મૂળાક્ષરે તથા તેના કરાતા અનુવાદમાં ઉતારીશ ને પછી મારી માન્યતા વિરુદ્ધ જે અર્થ વિદ્વાન કરે છે તે બતાવી તેમના મનનું સમાધાન કેમ કરી શકાય છે તે રજુ કરી એટલે વાચક સ્વયં સમજી શકશે કે કયે અર્થ સત્ય છે.
प्रथम शासन (गिरनार) मूल१ (क) इयं धमलिपी देवानप्रियेन २ प्रियदसिना राजा लेखापिता (ख) इध न किं
३ चि जीवं आरभित्पा प्रजूहितव्य .४ (ग) न च समाजो कतव्यो (घ) बहुकं हि दोसं
५ समाजम्हि पसति देवानंप्रियो प्रियदसि राजा
(૧) શ્રી ગિરનારજીની યાત્રાએ જતાં, રસ્તામાં દાદરકુંડના જમણા પડખે ઉભા કરેલ છાપરાની નીચે સંરક્ષિત જે માટે શિલાલેખ પથ્થર ઉપર કોતરાયેલ છે તેમાં મહારાજ પ્રિયદર્શીએ ચૌદ શાસને કોતરાવેલ છે. તેમાંના પ્રથમ શાસનની આ હકીકત છે, અને વર્તમાન કાળે જેમ ગિરનારજીની તળેટીએ તળાવ બંધાવેલ છે તેમ પ્રાચીન સમયે આ દામોદરકુંડવાળી જગ્યાએ ગિરનારની તળેટી હેઈ, ત્યાં સંપ્રતિ મહારાજાના પ્રપિતામહ અને મૌર્યવંશના સ્થાપક સમ્રાટ ચંદ્રગુપ્ત મેટું સુદર્શન તળાવ બંધાવેલ હતું. તેનાં અવશેષો અત્યારે પણ નજરે પડે છે. આ સુદર્શન તળાવની કેટલીક હકીકત એપિગ્રાફિયા ઇન્ડિયા' પુસ્તકના અંક ૮ પૃ. ૪૭ માં અપાઈ છે. તેમાંની ઉપયોગી વસ્તુઓ મેં રચેલ “પ્રાચીન ભારતવર્ષ”ના પુ. ૨ માં પૃ. ૩૯૩ થી ૯૭, પૃ. પૂર૧૨, ૫૪ ૫ ૨૦૮ થી ૨૧૮ માં આપી છે.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮]
જૈન સત્યપ્રકાશ
[[વર્ષ ૧.
६ (ङ) अस्ति पितु एकचा समाजा साधुमता देवानं७ प्रियस प्रियदसिनो राजो (च) पुरा महानसम्हि ८ देवानंप्रियस प्रियदसीनो राजो अनुदिवसं ब९ हूंनि प्राणसतसहस्रानि आरभिसु सूपाथाय १० (छ) से अज यदा अयं धमलिपी लिखिता ती एव प्रा११ णा आरभरे सूपाथाय द्वो मोरा एको मगो सो पि १२ मगो न ध्रुवो (ज) एते पि त्री प्राणा पछा न आरभिसरे
પ્રથમ શાસન (ગિરનાર) અનુવાદ (૪) આ ધર્મશાસન દેવાનુપ્રિય પ્રિયદસિ રાજાએ લખાવેલ છે. (ણ) અહીં કોઈ પણ પ્રાણીને વધ કરી તેને ભેગ આપવો નહિ. (૪) તેમજ મેળો ભર નહિ. (૪) દેવાનુપ્રિય પ્રિયદસિ રાજા મેળામાં ઘણું દેવ જુએ છે. (૪) પરંતુ કેટલાક મેળાઓ એવા પણ છે જેને દેવાનુપ્રિય પ્રિયદસિ રાજા સારા ગણે છે. (૪) પૂર્વે દેવાનુપ્રિય પ્રિયદસિ રાજાના રસોડામાં પ્રતિદિન સેંકડે અને હજારો પ્રાણીઓને
- રસોઈ માટે વધ થતો હતો. (૪) પણ હવે આ ધર્મશાસન લખાવતી વેળા બે મોર અને એક હરણ-તેમાં પણ હરણ તે
નિયમિત નહીં–એમ માત્ર ત્રણ પ્રાણીઓને રસોઈ માટે વધુ થાય છે. () આ ત્રણ પ્રાણીઓને પણ હવે પછી હણવામાં નહીં આવે.
જોઈ શકાશે કે આખુયે શાસન બાર પંકિતવાળા આઠ વાક્યમાં ઉત્કીર્ણ થયેલ છે આપણું જૈન ગ્રંથમાં કરાયેલ વર્ણન પ્રમાણે સંપત્તિ મહારાજે ગાદીએ બેઠા પછી ત્રીજા વર્ષે શ્રી આર્ય સુહસ્તિજી મહારાજના ઉપદેશની જૈનધર્મ અંગીકાર કરેલ છે. જ્યારે આ શાસન તે તેમણે ગાદીએ બેઠા પછી બારમા વર્ષે કરાવેલ છે, કે જે સમયે તે સંપૂર્ણ પણે જેન બની ગયા હતા. એટલે ઉપરના છે અને ૪ વાળા છેલ્લા બે વાકયમાં નિર્દિષ્ટ મેર અને હરણના વધની હકીકત સંપ્રતિના જીવન સાથે બંધબેસતી થતી નથી એ હિસાબે વાંધો ઉઠાવે છે.
મારે ખુલાસો –-કેવળ શબ્દની મારામારી ન કરતાં, તેમાં રહેલ ભાવનો વિચાર કરવો જોઈએ. છતાં જે શબ્દો જ માત્ર ધ્યાનમાં લેવા હોય તે, મનગમતા બે-ચાર શબ્દ જે ચૂંટી લેવા કરતાં આગળ પાછળ વપરાયેલ અન્ય શબ્દોના સંબંધને તેમજ સમગ્રપણે રજુ કરેલ પરિસ્થિતિને પણ વિચાર કરવો જોઈએ. જેમકે મૂળની પંકિત ૩ માં જીવ શબ્દનો અર્થ અનુવાદવાળા (૪) વાકયમાં “પ્રાણ” કરાય છે. સામાન્ય રીતે તે અર્થ બરાબર દેખાશે, પરંતુ ગોત્ર તે જૈન દર્શનને પારિભાષિક શબ્દ છે. બૌદ્ધધર્મમાં તેને સમાંતર કોઈ શબ્દ જ નથી તેમ તેવા ભાવાર્થમાં તે વપરાતું પણ નથી.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક છે ] સંપ્રતિમહારાજે આચરિત અહિંસાવ્રત [ ૧૨૯ વળા (૪) માં વપરાયલ ‘પૂર્વે' (મૂળમાં લખેલ પુ), - આ શબ્દોમાં રહેલ
અર્થ તથા તે સમયે () , “લખાવતી વેળા’ (મૂળમાં એક ચા-ચિંહિતા તt) પ્રવર્તી રહેલ પરિ
સ્થિતિ પણું ધ્યાન- (૪) , ‘પણ હવે' (મૂળ પરે વિ...ાછા ) માં રાખવાની છે.
સમજૂતિઃ–આ પ્રમાણે તેમણે ત્રણ સમયે પ્રવર્તી રહેલ સ્થિતિની રજુઆત કરી છે. એક “ પૂર્વે'=સંપ્રતિ ગાદીએ બેઠે તે પૂર્વે, બીજી લખાવતી વેળા એટલે ગાદીએ બેઠા પછી બારમે વર્ષે અને ત્રીજી હવેથી એટલે તે પછીનીઃ ઉપરાંત એક બીજી પરિસ્થિતિ એ વિચારવી રહે છે કે, રાજા પિતે પોતાની અંગતની સ્થિતિ ન જણાવતાં આખા રાજરસોડાની જ વાત
) કરે છે. અને એ તે સ્વાભાવિક છે કે, ત્યાં નેકર ચાકર જેવા કે અન્ય સગાંવહાલાં જેમના ઉપર તે કાબુ ધરાવી શકે અથવા હુકમ પણ ફરમાવી શકે તેવી વ્યક્તિઓ પણ જમતી હેય, અને માબાપ કે વડીલ વર્ગ જેવા પણ કેટલાયે હેય કે જેના ઉપર હુકમ કરી ન જ શકે પણ વિનવણીથી કે સ્વદષ્ટાંતને લયબિંદુ ઠરાવરાવીને કામ લેવાનું ઉચિત ધારી શકે. આ પ્રમાણે શબ્દોના અર્થ અને સમયે સમયે રાજરસોડે પ્રવર્તી રહેલ પરિસ્થિતિ તે બન્ને વસ્તુ જે ધ્યાનમાં રાખીશું તે, લેખમાં રજુ કરેલી સમ્રાટની મને દશા અને જૈન ગ્રંથમાં વર્ણવેલી તેના જીવનની હકીકત અસંગત નહીં લાગે, કેમકે પોતે ગાદીએ બેઠે તે પૂર્વે, મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત અને બિંદુસાર જેનધર્માવલંબી હેવા છતાં તેમના સમયે ક્ષત્રિયોમાં ભેજન માટે જીવહિંસા ન કરવાનું માહામ્ય રાજરડે સમજાયું નહોતું. અધુરામાં પૂરું, સમ્રાટ બિંદુસાર પછી, અને પિતાની પૂર્વે સમ્રાટ અશોક તે બૌદ્ધધર્મી હતું અને તે ધર્મમાં જૈનધર્મ જેટલું જીવહિંસા (પ્રાણુરક્ષા) ને મહત્વ અપાયું ન હોવાથી, તેના રાજ્યકાળે તો ભોજન માટે થતી જીવહિંસા (પ્રાણુની કલ) માં ઓર વૃદ્ધિ થઈ ગઈ હોય તે ખુલ્લું છે. તેથી જ તુરત ગાદીએ બેસતાં અથવા ત્રીજે વરસે પિતાને જાતિસ્મરણ જ્ઞાન થતાં ને ગુરુ મહારાજના ઉપદેશથી જ્ઞાનચક્ષુ ઉઘડતાં, મહારાજ પ્રિયદર્શીનના દયાળુ હૃદયમાં જે અરેરાટી ઉપજ છે તે તેણે “પૂર્વ' શબ્દ લખીને વર્ણવી બતાવી છે. તે બાદ તેમાં ધીમે ધીમે (વંદિતા સૂત્રકથિત વવંધછવિ છેપ...ગામિ મ મંfમ ઘ--અતિચારનું આપણને આથી ભાન થાય છે) નોકર ચાકર ઉપર રાજાશાથી તેમજ વડીલ વર્ગને વિનવણી અને સભ્યતા પૂર્વક સમજૂતિ આપીને કે સ્વદષ્ટાંતથી સુધારો કરાવીને બારમા વર્ષે જ્યારે શિલાલેખ કેતરાવ્યો ત્યારે, તે હજારો ને લાખ છો (પ્રાણીઓ)ની થતી કલમાંથી કેવળ ત્રણની સંખ્યા ઉપર લાવી શકે છે. આટલું ગનીમત તે લેખવું જ રહે છે. છતાં પિતાનું મન
(૨) આ પ્રમાણેને અર્થ તે આપણે કર્યો છે. પરંતુ તે જ હોઈ શકે કે કેમ તે શંકા છે. કેમક, જે ભાષામાં શાસન લખાયું છે તેના વ્યાકરણનું આપણને જ્ઞાન નથી. જેમકે બીજી પંક્તિમાં સેવાપિતા છે જ્યારે અહીં (છ)માં કવિતા છે. આ બે વચ્ચે શું તફાવત કહેવાય તેમજ (ઇ)માં મગ ચઢા=આજે જયારે લખાયું છે. તે ઉપરાંત તી શબ્દ વપરાવાથી શું ફેરફાર થઈ જાય, તે તે વ્યાકરણભિન્ન જ કહી શકે છે. એટલે આપણે કરેલ અર્થ શંકારહિત ન ગણાય.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦ ] શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ ૧છે. તેટલેથી સંતોષ ન પામતાં, પોતે જ હુકમ ફરમાવે છે કે “પઝા =હવે પછી તે” એક પણ જીવની હાની થવી ન જોઈએ. આમ કરવામાં પોતે જૈનધર્મ પ્રત્યે ખરે ભક્તિવંત થયા છે અને જૈનધર્મમાં પ્રરૂપેલ વીરાનું રહસ્ય (નિશુદ્ધિગસ્ટવોળેિ
sો કરાવતો . કુંનદ મ કહા થા નાથવો વીથિકા) પિતે આચારમાં મૂકીને પ્રત્યક્ષ બતાવ્યું છે.
ધારું છું કે મહારાજા પ્રિયદર્શીએ કોતરાવેલ લેખમાંના શબ્દો પરના આટલા ખુલાસાથી તેઓ જીવરક્ષા સંબંધી કેવું માનસ ધરાવતા હતા તે હવે સ્પષ્ટપણે સમજાશે.
શ્રી ખખરકૃત ‘જગચરિત’નો અનુવાદ [ અજૈન વિદ્વાનોના હાથે જે સાહિત્ય અંગે થતી ભૂલને નમૂને ].
લેખક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજી (ત્રિપુટી). જૈનેતર વિદ્વાન જૈન સાહિત્યના પ્રકાશન અને પ્રચાર માટે પ્રયત્ન કરે છે તે ખરેખર પ્રશંસનીય છે. પરંતુ કોઈ વિદ્વાને અરેનપણના ચશ્મા પહેરીને જ જયારે પ્રયત્ન કરે છે ત્યારે તે જે વસ્તુને ઘણું જ અન્યાય આપે છે. ભગવતીસાર, વિપાકસૂત્રની પ્રસ્તાવના વગેર દાખલા તરીકે મોજુદ છે. આ સિવાય જેને પરિભાષા નહીં જાણવાથી પણ કોઈ કઈ વિદ્વાન જૈન સાહિત્યને ઊલટી રીતે ચીતરે છે. યુરોપના ઘણું જેન કલરને પુસ્તકામાં આવી ભૂલે સહજ રીતે હોય છે જ, જે માટે જૈન સાહિત્યના અભ્યાસીઓએ પ્રસંગે પ્રસંગે છાપાઓ દ્વારા ચર્ચા કરી છે અને ઘણું ખરી ભૂલને સુધારા કરાવેલ છે. આવું જ એક પુસ્તક મારા હાથમાં આવ્યું, જેનું નામ છે “જગડૂચરિત”.
આચાર્ય ધનપ્રભસૂરિના શિષ્ય આચાર્ય સર્વનન્દસૂરિએ સાત સર્ગમાં સંસ્કૃત જગચરિત-મહાકાવ્ય બનાવ્યું છે. તેને વિ. સ. ૧૯૫૩ માં શ્રીયુત મગનલાલ દલપતરામ ખખરે ભાષાંતર સાથે પ્રસિદ્ધ કરેલ છે.
પહેલાં અહીં એક પ્રાસંગિક ઘટના લખી દઉં તો તે અસ્થાને નહીં લેખાય.. . એક કોર્ટમાં શ્વેતામ્બર અને દિગમ્બરોએ “મૂળ નાયક” માટે ખૂબખૂબ દલીલે કરી, જે સાંભળ્યા પછી મુસલમાન જજ સાહેબ છેલ્લા કે-ભાઈઓ! તમો જે મૂળનાયક” માટે આટલું આટલું કહે છે તે મૂળ નાયકને જ કોર્ટમાં હાજર કરેને કે તેના મુખેથી જ બધેય ખુલાસા મેળવી શકાય ?
જજના આ શબ્દોથી કેટલાએક મનમાં હત્યા, અને કેઈકને એમ પણ થયું કેઆ ન્યાયાધીશ સાહેબ અમારે ન્યાય આપવાના છે !!
(૩) મહારાજા પ્રિયદર્શી ઉર્ફે સંપ્રતિએ સ્વહસ્તે શિલાલેખો અને સ્તંભલેખામાં આલેખિત પિતાનું જીવનચરિત્ર આપણું જેન સાહિત્યગ્રંથકથિત વર્ણન સાથે કેવું સંપૂર્ણ રીતે સુસંગત થાય છે એટલે કે તેમાં કોઈ પણ અંશ કેવળ કલ્પનામાંથી ઉપજાવી કાઢેલ નથી પરંતુ તદ્દન ઐતિહાસિક રીતે જ પ્રરૂપાયેલ છે એવું જાણવાની ઈચ્છા વાળાએ, સત્ર શિયલ યાને ભૂલથી મનાયલા મારાના કરો અથવા જૈન સત્રા સંત નામે માર પુસ્તક વાંચી જવા વિનંતી છે. તેમાં પ્રિયદર્શીને જૈનધર્મી સંપ્રતિ મહારાજ પુરવાર કરતા લગભગ સવાસો જેટલા મુદ્દાએ કાઠાવાર બતાવ્યા છે. તે સર્વે ક્રમશઃ હવે પછીના અંકમાં સમજૂતિ સાથે રજુ કરવા ધારું છું. *
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક૭ ] શ્રી ખમ્મરકત જગડુચરિતને અનુવાદ [ ૧૩૧
ખખર સાહેબે કરેલ જગચરિત'ના પ્રકાશનમાં પણ આવો બુદ્ધિપ્રાગ જેવા મળે છે. ખખ્ખર સાહેબના જગડૂચરિતમાં અનેક ભૂલો છે જેના નમૂના નીચે પ્રમાણે છે
ઉદ્દઘાત“ જગડુશાએ દુષ્કાળમાં ધાન્યના ૯,૯૯,૦૦૦ મૂડા લોકોને અને દિલ્હીપતિ મેજદિનને ૨૧,૦૦૦ આપ્યા વગેરે એમાં લખેલું છે. (છઠ્ઠા સર્ગના ૧૩૨ તથા ૧૨૭ મા ઓક.) તે સર્વ કર્તાની અતિશક્તિ સિવાય કશું નથી” (પૃ. ૨)
પ્રકાશકે તે જ પુસ્તકના પૃ. ૧૫૬ માં ચારણી કવિત તથા ડે. બુલ્હરે સંગ્રહીત કરેલ કવિત આપ્યાં છે જેમાં ઉપર પ્રમાણે જ ધાન્યની નોંધ છે છતાં તેઓ ઉદ્દઘાતમાં આ વસ્તુને અતિશયોક્તિ તરીકે ઓળખાવે છે. આ શું સમજવું?
૧-૨૬ સત્પાત્રVirpવમસ્કારમૂરિવિત્ત અહીં “વિત્ત"ને બદલે “વિત્ત” શબ્દ સમજી તદનુકુળ અર્થ કર્યો છે (પૃ. ૨૨) જે ભૂલ છે. પાછળથી પિતે જ તે ભૂલ સુધારી લીધી છે (પૃ. ૧૬૪ ).
१-४४ सप्ततत्त्वविदुरः . ખખ્ખર સાહેબે આ ક્ષેકની ટીપણમાં–“પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર અને મહત્તત્ત્વને ” ૭ તત્ત્વ તરીકે બતાવ્યાં છે. (પૃ. ૨૪) પરતું જૈન પરિભાષામાં તે છવ વગેરે સાત તત્વ છે (જુઓ પૃ. ૬૯).
૬-૧ તથા ૬-૩૪ માં “પુનમિયો ગ૭” અને “ચતુર્દશીક ગ૭”નું સૂચન છે. (પૃ. ૬૬–૨૨) પ્રકાશક એ વાતને સમજી જ શકયા નથી,
૬-૨ શ્રીરાણેશ્વgાર્થને અર્થ કરતાં તેઓ લખે છે-“છાતીમાં શંખનું ચિહ્ન છે તેથી તે શંખેશ્વર કહેવાયા ” (પૃ. ૬૬) આમ લખવામાં પણ ખખર સાહેબે ભૂલ જ કરી છે.
-૨૬, ૨૭ આ જુદા જુદા બે એકે નથી પણ ખરી રીતે શાર્દૂલવિક્રીડિત છંદમાં એક જ શ્લોક છે૬-૩૦ મખ્યા નિતરશાસ્તમથીયુ દરાઃ |
- તીર્થયાગોરતે શ, સામાન (સામાનવર) દુર દુર છે આ શ્લોકમા ઈન્દ્રના સામાનિક દેવનું સૂચન છે. ખખર સાહેબ તે વાત સમજી શક્યા નથી એટલે તેમણે મૂળ લેકમાં નામના શબ્દ છે તેને બદલે સામવિલા પાઠ ' જ છાપે છે. પણ કુટનટમાં લખ્યું છે કે “ અસલ સંસ્કૃત પ્રતમાં સામાનિ જ છે, પણ સંસ્કૃતમાં તે શબ્દ જ નથી અને સામાન લાગુ પડે છે.” (પૃ. ૭૧)
ખખ્ખર સાહેબને આ સુધારે તે સુધારે નથી કિન્તુ જેને પરિભાષાનું જ્ઞાન જ છે.
૬-૪૦ રહ્યા કરતા ખખ્ખર સાહેબે અહીં થરશ્ચનો અર્થ પાપ કરેલ છે, (પૃ. ૭૩) જે બંધબેસત અર્થ નથી.
૬-૫૭ અથ ધરાઢાં ર મરવાપુરા
ફટનેટ-“અપાસરે અથવા પિલાળ-અન્નવસ્ત્ર પુસ્તકે વગેરે પૂરાં પાડીને ભણાવે એવી શાળા. અસલ કચ્છમાં બે પિશાળ હતી. હાલ ભટ્ટારકની એક પિલાળ છે ત્યાં હિન્દુસ્તાનના જુદા જુદા ભાગોમાંથી ભાટચારણે ભાષાના ગ્રંથ શીખવા આવે છે.” (પૃષ્ટ ૭૬).
અહીં ઔષધ ને અર્થ ન સમજવાથી પૌષધશાસ્ત્રાનો આ વિચિત્ર અર્થ કર્યો છે.
૬-૩૩ ૩ વર્જિai ચાર તેણે એક ડેરી બંધાવી. (પૃ. ૭૭) અહીં "ડેરી” શબ્દ લખે છે, તે અશુદ્ધ છે.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦ ૬-૧૩૦ તાધાસ્વાય રાવરાછારાસવારથીઃ
“ જગડુએ ૧૩૨ દાનશાળાઓ બનાવી.” (પૃ. ૯૩) નવકારવાળી મહિલા તીહું અગલા ચાર દાનશાળા જગડૂતણી પિવે પ્રથમ મુઝાર છે પૃ. ૧૫૬ દાનશાળા જગહૂ તણું કેતી હુઈ સંસારિ !
નવકારવાળી મણિએ જે તેહિં અગલ વિ (ચા)રિ | પૃ. ૧૫૬ આ દરેક સ્થાનમાં જગડુની ૧૧૨ દાનશાલાને ઉલ્લેખ છે. કવિત્તમાં નવકારવાલીને મણકા ૧૦૮ માં ૪ ઉમેરવાથી જે આંક આવે તેટલી એટલે ૧૧૨ દાનશાળાઓ જણાવી છે. આ સ્પષ્ટ વસ્તુ છે, પરંતુ ખખ્ખર સાહેબે આ વસ્તુને કોઈ જુદી રીતે જ રજૂ કરી છે. જેમકે- “ જેમ માળાનો મણકે તેના પ્રથમ આચાર એટલે વિધિપૂર્વક ફેરવવાથી શોભે છે તેમ જગડૂની દાનશાળાઓ પૃથ્વીમાં શોભતી હતી” (પૃષ્ટ ૧૫૭).
આ રીતે ખખ્ખર સાહેબે જગડૂચરિતના પ્રકાશનમાં ભૂલો કરી છે. . બીજા વિદ્વાનોએ પણ ભિન્ન ભિન્ન જોન ગ્રન્થમાં આવી ભૂલો કરી છે, પરંતુ એ ભૂલો થવામાં જેમ તે વિદ્વાને દેશને પાત્ર છે તેમ જૈન વિદ્વાને પણ દેષને પાત્ર છે. તે વિદ્વાનને જેના પરિભાષાકાષ કે એવાં બીજાં સાધને આપણે પૂરાં પાડ્યાં નથી તે આપણું ખામી છે. કોઈ પણ સાહિત્ય પ્રકાશિત થાય તે ઈચ્છવા ગ્ય છે પરંતુ તે ટારૂપે જગતના ચેકમાં ધરવામાં આવે છે તે સર્વથા અનિચ્છનીય છે. પ્રકાશક જેન હોય કે અરેન હોય પણ તે તષિયક જૈન સાહિત્યનું પરિશીલન કરીને પ્રકાશન કરે તો જ જૈન વસ્તુને ન્યાય આપી શકે છે.
જૈન વિદ્વાનોની ફરજ છે કે–તેઓ જૈન સાહિત્યને ખૂબ પરિશીલન પૂર્વક સમજી જગતની સામે ધરે અને જૈન સાહિત્યમાં રસ ધરાવતા નવા જેન કે અજૈન વિદ્વાનોને ઉપયોગી સાધન સામગ્રી --ખાસ કરીને પરિભાષિક કોષ વગેરે તૈયાર કરી તેના દ્વારા જૈન સાહિત્યને પ્રચાર કરાવે. આ વસ્તુ આપણને પ્રસ્તુત “જગડૂચરિત” શીખવાડે છે. "एक अप्रसिद्ध अपूर्ण प्रशस्ति" लेखके सम्बन्धमें स्पष्टीकरण
लेखक-श्रीयुत अगरचन्दजी नाहटा, बीकानेर _ 'जैन सत्य प्रकाश' के गताङ्कमें वैद्य चिमनलाल लल्लूभाईका " एक अप्रसिद्ध अपूर्ण प्रशस्ति " लेख प्रकाशित हुआ है इसमें लेखकने प्रशस्तिमें उल्लिखित श्रीश्रीवंश, श्रीमाल नगर एवं ज्ञातिके नामकरणका कारण, गयासुद्दीनका राज्यकाल आदि पर जो स्पष्टीकरण किया है वह ऐतिहासिक भ्रान्तियोंकी परम्पराका जन्मदाता होनेसे उसके सम्बन्धमें यहां विचार किया जाता है।
१. प्रशस्तिका संवत् अनुवादमें सं. १५४७ बतलाया गया है पर प्रशस्तिगत श्लोकसे उसका मिलान नहीं खाता,या तो वह श्लोक अशुद्र छपा है या संवत् १५४७ से भिन्न है ।
२. लेखकने श्रीश्रीवंश च श्रीमाल वंशको एक मानकर जो विवेचन किया है वह सर्वथा भ्रमपूर्ण है । श्रीश्रीवंश एक स्वतंत्र वंश मालुम देता है, इस वंशके करीब २० धातु
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रतिमालेख प्रकाशित हैं जिनमें इस वंशके गोत्र वोसलिया, रसोइया, कर्पद शाखा, कउडी शाखाका भी उल्लेख पाया जाता है। इस वंशके सभी लेख १६ वी शताब्दीके हैं आर उनमें से अधिकांश प्रतिष्ठाएं अंचलगच्छाचार्यों के तत्वावधानमें हुई हैं।
३. श्रीमाल नगरको लिच्छवी और मल्लकी जातिवालों के वसाने एवं उनके नामसे श्रीश्रीवंश एवं श्रीमाल वंशका नामकर ग होना किस आधार पर लिखा गया है अज्ञात है। हमें तो यह क्लिष्ट कल्पना जान पड़ती है । श्रीमाल पुराण श्री जटाशंकर लीलाधर आदिने गुजराती अनुवाद सहित प्रकाशित किया है और वह हमारे संग्रहमें है । इसके अतिरिक्त दो अन्य हस्तलिखित प्रतियां जिनके पाठमें काफी अन्तर है भण्डारकर रिसर्च इन्स्टीट्यूट पूनासे भी मंगा कर हमने देखो है। उसके आधारसे श्रीमाल नगर गौतम ऋषिका तपोवन था और श्रीमाल | नगरके नामसे ही श्रीमाल ज्ञातिका नामकरण हुआ है।
४. संवत् १५५५ को प्रशस्तिमें सोनी नागराजका उल्लेख है और उसमें नागराजका कोई विशेषण नहीं एवं कल्पसूत्रको प्रशस्तिमें नागराज के गोत्रका उल्लेख नहीं है अत: दोनों एक होना सिद्ध करनेकी लिए और प्रमाण अपेक्षित हैं।
५. मालवमंडलेश्वर गयासुद्दीनका समय सं. १५०१ से १५७४ तक बतला कर उसका राज्य काल ७४ वर्षका बतलाया गया है पर वह सर्वथा गलत है। जिन प्रशस्तियों के आधारसे यह काल निरित किया गया है उन दोनोंको समझनेमें ही भूल को गई है। पृ. ३४ वाली प्रशस्तिका गयासुद्दीन मल्लारगा नगरका शासक था एवं उसका विशेषण पातशाह है अत: वह मालवमंडलेश्वर गयासुद्दीनसे भिन्न होना चाहिए। पृ. ८४ को प्रशस्तिके जिन श्लोकोंमें गयासुद्दीनका उल्लेख है उन्हों श्लोकोंमें सं. १५२९ लिखा है अतः श्लोकों के ऊपर जो सं.१५७४ छपा है वह गलत या पीछे पहलेका होगा । गयासुद्दीनका समय अन्य प्रमाणोंसे सं. १५२६ से सं. १५५७ तक प्रमाणित है। ओसवाल सोनी संग्रामसिंहने, मंडपदुर्गका शासक सं. १५२० में जब कि उन्होंने "बुद्धिसागर" ग्रंथ बनाया गयासुद्दीनके पिता महमद का होना लिखा है, एवं प्रशस्तिसंप्रहके नं. २०० प्रशस्ति में सं. १५४९ में ही गयासुद्दीनके साथ नासिर शाहका राज्य भी अर्थात् पिता-पुत्रों का राजा लिखा है (१) "मुसलमानी रियासत" पूर्वार्द्ध के पृष्ठ ३८३-८४.(२) हिन्दी तवारीखके पृष्ठ १६० और (३) यवनराज वंशावली के पृष्ठ १८ में सन १४६९ हि.८७३ (वि. सं. १५२६) में गयासुद्दोनका राज्यासीन होना व सन् १५०० (वि. सं. १५५७ हि. ९०५) में मरना व उसके पुत्र नासीरुद्दीनके राज्यासीन होनेका उल्लेख है। । आशा है चीमनलालभाई भविष्यमें भलीभाँति विचार करने ही प्रकाश डालेंगे जिससे ऐतिहासिक भान्तियोंके पनपनेका अवकाश नहीं मिले।
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ. shri Jaina Satya Prakasha. Regd. No. B. 3801 - - દરેંકે વસાવવા ચાગ્ય - શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીર સ્વામીના જીવન સંબંધી અનેક લેખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલખર્ચને એક આનો વધુ). (2) દીપોત્સવી અંક ભગવાન મહાવીર સ્વામી પછીનાં 1000 વર્ષ પછીનાં સાતસો વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખાથી સમૃદ્ધ સચિત્ર કઃ મૂલ સવા રૂપિયા. - (3) ક્રમાંક 100 : વિક્રમ-વિશેષાંક સમ્રાટું વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી સમૃદ્ધ 240 પાનાંના દળદાર સચિત્ર અંક : મૂલ્ય દાઢ રૂપિયા. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અંક [1] ક્રમાંક ૪૩–જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના - જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી - અનેક લેખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના કાચી તથા પાકી ફાઇલો * શ્રી જૈન સત્ય પ્રકાશ ની ત્રીજા, ચાયા, પાંચમા, આઠમા, નવમા વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે. મૂલ્ય દરેકનું કાચીનાં બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા. ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર મુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુંભાઈ દેસાઈએ દોરેલું સુંદર ચિત્ર. ૧૦''x૧૪'ની સાઈઝ, મારી બેડર. મૂલ્ય ચાર આના ( ટપાલ ખર્ચ ન દેઢ આને ). -લખા - શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal use only