SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક૭ ] શ્રી ખમ્મરકત જગડુચરિતને અનુવાદ [ ૧૩૧ ખખર સાહેબે કરેલ જગચરિત'ના પ્રકાશનમાં પણ આવો બુદ્ધિપ્રાગ જેવા મળે છે. ખખ્ખર સાહેબના જગડૂચરિતમાં અનેક ભૂલો છે જેના નમૂના નીચે પ્રમાણે છે ઉદ્દઘાત“ જગડુશાએ દુષ્કાળમાં ધાન્યના ૯,૯૯,૦૦૦ મૂડા લોકોને અને દિલ્હીપતિ મેજદિનને ૨૧,૦૦૦ આપ્યા વગેરે એમાં લખેલું છે. (છઠ્ઠા સર્ગના ૧૩૨ તથા ૧૨૭ મા ઓક.) તે સર્વ કર્તાની અતિશક્તિ સિવાય કશું નથી” (પૃ. ૨) પ્રકાશકે તે જ પુસ્તકના પૃ. ૧૫૬ માં ચારણી કવિત તથા ડે. બુલ્હરે સંગ્રહીત કરેલ કવિત આપ્યાં છે જેમાં ઉપર પ્રમાણે જ ધાન્યની નોંધ છે છતાં તેઓ ઉદ્દઘાતમાં આ વસ્તુને અતિશયોક્તિ તરીકે ઓળખાવે છે. આ શું સમજવું? ૧-૨૬ સત્પાત્રVirpવમસ્કારમૂરિવિત્ત અહીં “વિત્ત"ને બદલે “વિત્ત” શબ્દ સમજી તદનુકુળ અર્થ કર્યો છે (પૃ. ૨૨) જે ભૂલ છે. પાછળથી પિતે જ તે ભૂલ સુધારી લીધી છે (પૃ. ૧૬૪ ). १-४४ सप्ततत्त्वविदुरः . ખખ્ખર સાહેબે આ ક્ષેકની ટીપણમાં–“પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર અને મહત્તત્ત્વને ” ૭ તત્ત્વ તરીકે બતાવ્યાં છે. (પૃ. ૨૪) પરતું જૈન પરિભાષામાં તે છવ વગેરે સાત તત્વ છે (જુઓ પૃ. ૬૯). ૬-૧ તથા ૬-૩૪ માં “પુનમિયો ગ૭” અને “ચતુર્દશીક ગ૭”નું સૂચન છે. (પૃ. ૬૬–૨૨) પ્રકાશક એ વાતને સમજી જ શકયા નથી, ૬-૨ શ્રીરાણેશ્વgાર્થને અર્થ કરતાં તેઓ લખે છે-“છાતીમાં શંખનું ચિહ્ન છે તેથી તે શંખેશ્વર કહેવાયા ” (પૃ. ૬૬) આમ લખવામાં પણ ખખર સાહેબે ભૂલ જ કરી છે. -૨૬, ૨૭ આ જુદા જુદા બે એકે નથી પણ ખરી રીતે શાર્દૂલવિક્રીડિત છંદમાં એક જ શ્લોક છે૬-૩૦ મખ્યા નિતરશાસ્તમથીયુ દરાઃ | - તીર્થયાગોરતે શ, સામાન (સામાનવર) દુર દુર છે આ શ્લોકમા ઈન્દ્રના સામાનિક દેવનું સૂચન છે. ખખર સાહેબ તે વાત સમજી શક્યા નથી એટલે તેમણે મૂળ લેકમાં નામના શબ્દ છે તેને બદલે સામવિલા પાઠ ' જ છાપે છે. પણ કુટનટમાં લખ્યું છે કે “ અસલ સંસ્કૃત પ્રતમાં સામાનિ જ છે, પણ સંસ્કૃતમાં તે શબ્દ જ નથી અને સામાન લાગુ પડે છે.” (પૃ. ૭૧) ખખ્ખર સાહેબને આ સુધારે તે સુધારે નથી કિન્તુ જેને પરિભાષાનું જ્ઞાન જ છે. ૬-૪૦ રહ્યા કરતા ખખ્ખર સાહેબે અહીં થરશ્ચનો અર્થ પાપ કરેલ છે, (પૃ. ૭૩) જે બંધબેસત અર્થ નથી. ૬-૫૭ અથ ધરાઢાં ર મરવાપુરા ફટનેટ-“અપાસરે અથવા પિલાળ-અન્નવસ્ત્ર પુસ્તકે વગેરે પૂરાં પાડીને ભણાવે એવી શાળા. અસલ કચ્છમાં બે પિશાળ હતી. હાલ ભટ્ટારકની એક પિલાળ છે ત્યાં હિન્દુસ્તાનના જુદા જુદા ભાગોમાંથી ભાટચારણે ભાષાના ગ્રંથ શીખવા આવે છે.” (પૃષ્ટ ૭૬). અહીં ઔષધ ને અર્થ ન સમજવાથી પૌષધશાસ્ત્રાનો આ વિચિત્ર અર્થ કર્યો છે. ૬-૩૩ ૩ વર્જિai ચાર તેણે એક ડેરી બંધાવી. (પૃ. ૭૭) અહીં "ડેરી” શબ્દ લખે છે, તે અશુદ્ધ છે. For Private And Personal Use Only
SR No.521609
Book TitleJain_Satyaprakash 1945 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy