Book Title: Jain_Satyaprakash 1944 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521599/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Ana La igua 1 /9. ૭ // - - છે, જે તા | તણાવ કે RITY . ચીમનલાલ ગોકળદાસ શાહ થામનGIGી ગીલુહાનગી B- 6 - જિ. 00 નો For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | અમ્ II अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश aઈ ડૉ ૨ | વિક્રમ સં'. ૨૦૦૦ : વીરનિ. સ. ૨૪ ૩૦ : ઈ. સ ૧૯૪૪ | ટHis ૮વૈશાખ વદિ ૮ : સ મ વા ૨ : મેં ૧૫ | ? e 9 વિ ષ ય – ૬ શું ન १ मेह कवि रचित राणिगपुर-चतुर्मुखप्रासाद-स्तवन : पू. मु. म. श्री जयंतविजयजी તથા ઉં. ૩ઢાઢાઢ પ્રેમચંદ્ર શાદુ : ૩ ૬૭. ૨ રાજનગરનાં જિનમંદિરમાં સચવાયેલાં અતિહાસિક અવશેષો EL : શ્રી. સારાભાઈ મણિલાલ નવાબ : ૩૭૯ ૩ અલકમાં કાળદ્રવ્ય : શ્રી. પોપટલાલ મનજીભાઈ : ૩૮૪ ૪ ઉપચાગવાદનું સાહિત્ય : છે. હીરાલાલ રસિકદાસ કાપડિયા : ૩૮ ૬ ५ पुषभस्तवनकी टीकामें पारसी भाषानुशासनके उद्धरण ': . વનાણીવાસની ઝેન : ૩૮૮ જૉવર ” અને ઝમેર ” : ટૅ. ભોગીલાલ જ. સાંડેસરા : ૩૯ ૦ 19 ઝાંઝરીયા મુનિવર : N.. अनेकान्त 'ना विचित्र प्रचारनो पुरावो : पं. बेचरदासजीनो पत्र । : ૩૯૬ ૯ વિક્રમ–વિશેષાંક ને સરકાર : અભિપ્રાયો સૂચના આ માસિક દરેક અંગ્રેજી મડુિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે. તેથી સરનામાના ફેરફારના ખબર બારમી તારીખે સમિતિના કાર્યાલયે પહોંચાડવા. લવાજમ-વાર્ષિક—બે રૂપિયા : છુટક ચાલુ અક-ત્રણ આના મુદ્રક:-મગનભાઈ છેટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, પો. બો. નં. ૬-ભક્તિમાર્ગ કાર્યાલય-અમદાવાદ. પ્રકાશક: ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિrગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્ષ ૯ ] | નિત્ય નમઃ | ત્રીજૈનસત્યપ્રકાશ , ક્રમાંક ૧૦૪ [ અંક ૮ मेह कवि रचित राणिगपुर-चतुर्मुखप्रासाद-स्तवन - સંગ્રાહક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી જયંતવિજયજી સંપાદક:-શ્રીયુત પં, અંબાલાલ પ્રેમચંદ શાહ. ભૌગોલિક દૃષ્ટિએ તીર્થક, તીર્થમાળાઓ, ચિત્યપરિપાટીએ અમુક તીર્થોનાં સ્તોત્ર અને સ્તવનેનું જે પ્રકારનું સાહિત્ય જેનામાં મળે છે તેવું ઇતર સાહિત્યમાં નથી. આ પ્રકારના વર્ણનનું મૂળ નવા નિયુક્તિ અને નથ માં આપેલાં કેટલાક તીર્થોની નેધ પરથી જણાય છે. સામાન્ય રીતે તીર્થમાળાઓમાં સ્વાનુભૂત વર્ણન હોય છે અને તેથી ઇતિહાસમાં તેનું સ્થાન મહત્ત્વભર્યું છે. વર્ણ અને તીર્થોની અત્યારની અવશેષ સ્થિતિ જોતાં કાળનું સર્વભક્ષી વિકરાલ ચક્ર પ્રત્યેક સ્થળે ફરી વળેલું જણાય છે. યવનોના આક્રમણથી પણ જૈન સ્થાપત્યને ઓછું સહન નથી કરવું પડ્યું; એની સાબિતી અનેક સ્થળોનાં તૂટયાં– ફૂટયાં અવશેષે આપે છે. અરે! સમૃદ્ધ ચંદ્રાવતી નગરી જેવાં સ્થાને તે આજે પત્તોયે નથી. છતાં આજે પણ જેનાં ઉત્તુંગ મંદિર જેનેની દાનશીલતા અને વૈભવને ખ્યાલ આપ્યા વિના રહેતાં નથી. મહાકવિ નાનાલાલે એ વાતને સમર્થન આપતાં ગાયું છે કે– સજાવ્યાં જેને રસશણગાર, લતામંડપ સમ ધર્માગાર.” જૈન ધનકુબેરેએ આબુ, ગિરનાર અને શત્રુંજય પર't અનુપમ ઉન્નત દેવમહાલયોનું સર્જન કર્યું અને ગૂજરાતની શિલ્પસંપત્તિ સમૃદ્ધ બનાવી એ સૌને વિદિત જ છે. [૨] એવા જ ધનકુબેર ધરણશાહે રાણકપુરમાં શિલ્પકળાના ઉત્તમ નમૂના સમાન ગૈલોક્ય દીપપ્રાસાદ બંધાવ્યું. જો કે ઉપરાઉપરી દુષ્કાળ અને સંભવતઃ ઔરંગઝેબના આક્રમણથી રાણપુર ઉજજડ બન્યું છે અને ધરણશાહના વંશજો પણ એ સ્થાન છોડી ચાલ્યા ગયા છે છતાં ધરણાશાહની કીર્તિ ગાતું ઉન્નતશીલ અને પિતાની સમૃદ્ધ શિલ્પકળાની સૌદર્યસુગંધ પ્રસરાવતું ઐલેકયદીપક મંદિર જાણે કાળ અને આક્રમણ સામે અડગપણે મીટ માંડી ઊભેલું હોય તેમ લાગે છે. આ મંદિર અરવલીની તળેટીમાં અનેક પ્રકારની વનરાજિ વચ્ચે, ઝીણું નકશીથી For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૪ સુશેભિત વિમાન સમું દેખાય છે. પચીશથી ત્રીશ પગથિયાં ચડયા પછી મંદિરની પ્રથમ ભૂમિકા આવે છે ને તેના પર બે માળ છે. તેમાં ચૌમુખજી વિરાજમાન છે. ૪૮૦૦૦ ચોરસ ફૂટના વિસ્તારમાં ૧૪૪૪ થાંભલા, ચેવીશ રંગમંડપ, ચારે બાજુએ ૭૨ શિખરબંધી દેરીઓ ચાર ખુણે બબ્બે દેરાસરે તેના અલગ રંગમંડપ, સભામંડપ અને મુખમંડપથી અલંકૃત આ દેવપ્રાસાદ ભારતીયકળાનો અનુપમ નમૂનો છે. સર જેમ્સ ફર્ગ્યુસને આ દેવાલયની મુક્તક પ્રશંસા કરી છે –“દેવાલયનું ભોંયતળિયું સપાટીથી બહુ ઊંચું હોવાને લીધે તથા મુખ્ય મુખ્ય ઘુમ્મટની વધારે ઊંચાઈને લીધે એક મહાન જૈન દેવાલયને બરાબર ખ્યાલ આપે છે. ખરેખર આવી શિલ્પવિદ્યાની સુંદર અસર ઉપજાવે તેવું હિંદુસ્તાનમાં એક પણ દેવાલય નથી.” બાસઠ વર્ષ કામ કર્યા પછી તેમાં ત્રણ માળ જ રા થયા અને ચોથે માળ થતાં થતાં તો તેમને યમરાજને કાળઘંટ સાંભળાવા લાગ્યો. સાત માળનું પિતાનું સ્વપ્ન સિદ્ધ ન થઈ શકર્યું. તેથી ધરણશાહે સવેળા જ સં. ૧૪૯૬ માં મૂળનાયક શ્રીષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા એ સમયના યુગપ્રધાન શ્રીસેમસુંદરસૂરિ, જેમની સાથે ચાર સૂરિઓ, નવ ઉપાધ્યાય અને ૫૦૦ સાધુઓને વિશાળ પરિવાર હતો, તેમને હાથે કરાવી. તેમના શિષ્ય શ્રી પ્રતિષ્ઠાસામે સં. ૧૫૫૪માં રચેલા સોમનાથ નામના કાવ્યમાં તેમના ઉત્કૃષ્ટ જીવનનું વર્ણન આલેખ્યું છે. તેના નવમા સર્ગમાં ધરણું શેઠના ધરણવિહારની થેડી હકીકત આપી છે તે જાણવા જેવી છે સંઘપતિ ધરણના આગ્રહથી શ્રીસેમસુંદરસૂરિ રાણપુર નગરમાં વિહાર કરતા પધાર્યા. ત્યાં તેઓ ધરણશેઠે બનાવેલી વિશાલ પૌષધશાળામાં ઊતર્યા. આ પૌષધશાળામાં ૮૪ ઉત્તમ પ્રકારના કાષ્ઠના સ્તંભ હતા અને વ્યાખ્યાનશાળા, ચેક તેમજ અનેક એારડાઓ હતા. એક દિવસે સૂરિએ વ્યાખ્યાનમાં જિનપ્રતિમા અને જિનમંદિર કરાવવાથી થતા પુણ્યફળનું વર્ણન કર્યું. એ ઉપદેશે ધરણશેઠનાં હૃદયમાં સુંદર અસર નિપજાવી અને કૈલાશગિરિ સમું ઉન્નત મનહર મંદિર બાંધવાનો નિર્ણય કર્યો. તેમણે શ્રેષ્ઠ શિલ્પીઓને બોલાવી સિદ્ધપુરના રાજવિહાર જેવું અનુપમ મંદિર બાંધવાને આદેશ કર્યો. શિલ્પીઓએ પ્રથમ ઘડેલા પત્થરને બંધબેસતી રીતે જડીને પીઠબંધ બાંધ્યો. તેના પર ત્રણ માળ ચણાવી મધ્યમાં અનેક પ્રકારના ઊંચા મંડપ બનાવ્યા. અનેક પ્રકારની પૂતળીઓની સુંદર નકશીથી સુશોભિત થયેલા મંદિરને જોઈ લેકેનાં ચિત્ત આશ્ચર્યમગ્ન બની ગયાં. એ મૂળ મંદિરની ચારે બાજુએ ચાર ઉજ્જવળ ભદ્રપ્રાસાદો બનાવ્યા. આમ નંદીશ્વરતીર્થના અવતારસમું અને ત્રણે લેકેમાં દેદીપ્યમાન જણાતું હોવાથી તેનું નામ “શૈલેશ્વદીપક” રાખવામાં આવ્યું. પછી તેમાં સૂર્યબિંબ સમાન તેજસ્વી આદિનાથ ભગવાનનાં ૪ બિબની શ્રીમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. ધરણશેઠે ગરીબેને ખૂબ દાન દીધું અને પ્રતિષ્ઠા સમયે જ આશ્ચર્ય પમાડનારા મહેસો કર્યા. સદગુણી શ્રીધરણશેઠે અગાઉ ગુણરાજ શ્રેષ્ઠીએ કાઢેલા સંઘમાં પિતાના દેવાલય સાથે યાત્રા કરી હતી. એ મહત્સવની પછી સોમદેવ વાચકને તેમણે આચાર્યપદ અપાવી તેમના મહત્સવમાં પુષ્કળ દ્રવ્ય વાપરી સુકૃત પ્રાપ્ત કર્યું.” For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮ ] રાણિગપુર-ચતુર્મુખપ્રાસાદ-સ્તવન [ ૩૬૯ સં. ૧૭૪૬માં પં. શ્રીશિવવિજયજીના શિષ્ય કવિ શ્રીશીયવિજયજીએ રચેલી તીર્થમાત્રામાં ધરણશેઠ માટે ખાસ ધ્યાન ખેંચે તેવી હકીકત મળે છે, તેને સાર એ છે કે શ્રીધરણશેઠે બત્રીશવર્ષના ભરયૌવનમાં વિમલાચલ પર આવેલા બત્રીશ સંધ વચ્ચે સંધતિલક કરી, ઇંદ્રમાલ લઈ ચોથું બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચર્યું. તેઓ કુંભા રાણુના બધા મંત્રીઓમાં બુદ્ધિનિધાન મંત્રી હતા અને તેમણે યૌવન અને પૈસાને સાર્થક કરી ઉત્તમ કામ કર્યા. આ વર્ણનથી જણાય છે કે પંદરમી સદીમાં રાણકપુર ઘણું સમૃદ્ધિશાળી નગર હતું, એટલું જ નહિ ત્યાં શ્રાવકેની સંખ્યા પણ સારા પ્રમાણમાં હશે. કહેવાય છે કે ત્યાં એકલા શ્રાવકનાં જ ત્રણ હજાર જેટલાં ઘરે હતાં. અત્યારે તે મંદિરના કિલ્લા સિવાય નિવાસ ગ્ય એકે સ્થળ નથી. જ્યાં ત્યાં પડેલાં અવશેષો અને ખંડિયેરોથી એ મનહર નગર વેરાન બન્યું છે. [ ૩ ]. ત્યાંના એક શિલાલેખ પરથી રાણપુરની ઉત્પત્તિ, રાજવંશો અને ધરણુવિહારની હકીક્ત જાણવા મળે છે. રાણકપુર નામ તે વખતના રાણા કુંભકર્ણના નામ પરથી પડયું છે. તેમાં ગુહિલવંશી ૪૦ પેઢીના રાજાઓની નામાવલી આપેલી છે. તેમાં શ્રીજગટ્યદ્રસૂરિ અને શ્રીદેવેન્દ્રસૂરિનાં નામો પણ ઉલ્લેખાયાં છે. ધરણશાહે રાણકપુરના મંદિર ઉપરાંત અજાહરી, પિંડરવાટક, સાલેર આદિ સ્થાનોમાં નવાં મંદિર બંધાવ્યાં હતાં અને કેટલાકને જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતે. કહેવાય છે કે ધરણશાહને કંઈ સંતાન ન હતું, પણ શિલાલેખમાં તેમને બે પુત્ર અને તેમના ભાઈને ચાર પુત્રો હતા–એમ જણાવેલું છે. તેમનું વંશવૃક્ષ આ પ્રમાણે છે – સંધપતિ માંગણ સંધવી કુરપાલ (સ્ત્રી કામલદે) સં. રત્ના (સ્ત્રી રત્નાદે) સં૦ ધારણાક (સ્ત્રી ધારલ) જાઝા લાખા મને સેના સાલિગ જાવડ આ સંબંધી વિશેષ હકીકત “આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઇડિયા”ના સન ૧૯૦૭૮ ના એન્યુઅલ રીપેર્ટના પુ. ૨૦૫ થી ૨૧૮ માં શ્રીયુત ડી. આર. ભાંડારકરે એ મંદિરના વિષયમાં એક વિસ્તૃત લેખ લખ્યો છે. તેમાં મંદિરના બંધાવનાર ધરણુશાહની હકીકત આપેલી છે. તેથી તેને ટૂંક સાર નીચે અપાય છે. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૪ “ધના અને રત્ના પોરવાડ જ્ઞાતિના શિરોહી સ્ટેટના નાંદીયા ગામના વતની હતા. દંતકથા એવી છે કે એક વખત એક મુસ્લીમ શહેનશાહને એક પુત્ર પોતાના પિતાથી રિસાઈને રાજપુતાનામાં થઈને જતો હતો. આ બન્ને ભાઈઓએ તેને સમજાવીને પિતાના પિતાની રાજધાનીમાં મોકલ્યો. આથી સહનશાહ બહુ ખૂશ થયો અને તેમને કચેરીમાં રાખ્યા. પરંતુ થોડા વખત બાદ ગામના ગપગોળાથી તેમને જેલમાં મોકલ્યા અને તેમને જુદી જુદી જાતના ૮૪ સિક્કાનો દંડ કરીને મુક્ત કર્યા. તેઓ પિતાના મુલકમાં પાછા ફર્યા પરંતુ પિતાનું જૂનું વતન નાદીયા છોડીને રાણપુરની દક્ષિણે માલગઢ ગામમાં વસ્યા. તેઓએ માદડીમાં એક મંદિર બંધાવ્યું, જે પાછળથી રાણપુરના નામે પ્રખ્યાત થયું કારણકે મંદિરની બધી જગ્યા તેઓએ રાણુ કુંભા પાસેથી ખરીદી હતી. જમીન એ શરતે વેચવામાં આવી હતી કે તેમાં રાણું કુંભાનું નામ રહે. એક રાત્રે સ્વપ્નમાં ધનાએ દૈવી રથ જે અને તેના નકશા બનાવવા માટે બધા બ્રાહ્મણને કહ્યું. તેમાં મુંડાળાના વતની દેપાને નકશે પાસ થયો. માદલી ગામ સાદડીથી ૬ માઈલ દક્ષિણે હતું. આ કુટુંબ સાદડીમાંથી ઘાણેરાવ ગામમાં વસ્યું. આને ચૌદમા વંશને કુટુંબી નાથ મલાજી શાહ હજુ ઘાણેરાવમાં હયાત છે. મંદિરને મૂળ નકશે સાત માળને હતો પરંતુ ચાર માળ જ બંધાયા તેથી હજુ સુધી (પ્રતિજ્ઞા પૂરી ન થવાથી તેના કુટુંબીઓ અસ્ત્રાથી દાઢી કરતા નથી. ચૈત્ર વદી ૧૦ ને રાણપુરમાં મોટો મેળો ભરાય છે તે વખતે ન ધ્વજ ચઢાવવાને હક્ક તેમના કુટુંબીઓને જ હજી છે. આસો સુદ ૧૩ ને દિવસે તેવો જ બીજો મેળો ભરાય છે, પરંતુ ધ્વજા બદલાતી નથી, આ કાર્યમાં તેને બીજા જેન શરાફ નામે ગુણરાજે મદદ કરી હતી. તેણે અજાહરી, પીંડવાડા અને સોલેરાના મંદિર બંધાવ્યા અને પુનરુદ્ધાર કરાવ્યો હતો. “ દંત કથા પ્રમાણે ધનાને પુત્ર ન હતા, જ્યારે શિલાલેખમાં ઓછામાં ઓછા બે પુત્ર–જજ્ઞા અને જાવડા–નાં નામ આપ્યાં છે. ફક્ત આ જ ફરક છે. “ઉપરના બે કાર્યો ઉપરાંત આબુ ઉપર “કો શમ” નામનું મંદિર બંધાવ્યું છે, જેનું ખર્ચ લગભગ પૌડ ૧૦ લાખ થયું છે જેમાં પૌડ ૮૦ હજાર રાણું કુમ્ભ આપ્યા હતા. કર્લન ટોડ કહે છે કે-આ મંદિર ઝનુની મુસલમાનથી બચી ગયું છે, પરંતુ સ્થાનિક વાત પ્રમાણે ઔરંગઝેબ એક વાર ત્યાં આવી ગયેલો અને તેના પરિકર તથા તોરણ ભાંગી નાખેલાં, જે હજુ પણ લેકે બતાવે છે. જે દિવસે ભાંગતોડ શરૂ કરી તેજ રાત્રે ઔરંગઝેબ અને તેની બેગમ માંદાં પડયાં અને રાત્રે અષભદેવ તીર્થકર બેગમના સ્વપ્નામાં આવ્યા, બેગમે બીજે દિવસે આ કામ બંધ કરવા કહ્યું તેથી તે બંધ રહ્યું. ઔરંગઝેબે તેમાં બીજે દિવસે દીવા કરાવ્યા અને મૂર્તિની પૂજા કરી. ભમતીમાં ૧૯મા સૈકાના પૂર્વાર્ધના જૈન ભકતાએ બંધાવેલા દેવકુલિકાના શિલાલેખ છે. આમાંનાં ઘણુંખરા, ભકતો પાટણ, ખંભાત અને બીજા સ્થળના એશવાલ હતા.” આ મંદિર બંધાયું તેજ અરસામાં અને તેના પ્રતિષ્ઠાપક શ્રી સમસુંદરસૂરિ કાળધર્મ પામ્યા તે જ વર્ષમાં એટલે સં. ૧૪૯૯ માં શ્રી મેહવિએ પ્રત્યક્ષ જોયેલું વર્ણન પિતાના For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૭૧. એક | રાણિગપુર-ચતુર્મુખપ્રાસાદ-સ્તવને તપુર તાનમાં આલેખ્યું છે. તેથી તેનું ઐતિહાસિક મહત્ત્વ છે એટલું જ નહિ પણ ભાષાદષ્ટિએ પંદરમી સદીની પ્રચલિત ભાષાના નમૂના તરીકે પણ તેની વિશેષતા ઓછી નથી. તેમણે લગભગ ૧૨૦ તીર્થોની યાત્રા કરી એમ એમણે પોતાની તીર્થનાહ્યામાં નેવું છે. અંતે તેઓને રાણકપુરમાં જે અપૂર્વ શાંતિ અને અમેય આદ્વાર ઉપજ્યો તે તેમણે પિતાની કવિત્વભરી વાણીથી ઠાલવ્યો છે. તેમણે તીર્થયાત્રામાં આ પ્રમાણે આલેખ્યું છે - સોઝતિ થિકલ વિણાયગ લીલ, કઈલવાડી પિલિઈ માંડીઉ; નાગોરઉ આણિઉં હણુમંત, રાણપુરી પિલિઈ માંડી. સઝતિ સામી અનઈ લવદ્ધ, પાસ જિણેસર અલઈ બુદ્ધિ, માય બાપ ઠાકુર તિહા ધણી, પાછી વલીયા રાણપુર ભણ. નગર રાણપુરિ સાત પ્રાસાદ, એક એક સિઉ માંડઈ વાદ, ધજા દંડ દીસઈ ગિરિ વલઈ ઈસઉ તીરથ નથી સૂરિજ તલઈ. પાઉ રેપિઉ પુરસ સાત તેહ તણઉ, થડા બદ્ધિ દ્રવ્ય લાગઉ ઘણઉ, બારસાખ તેરણિ પૂતલી, ઘણુઉ દ્રવ્ય લાગઉ તિહિ વલી. ધન જીવીઉં ધરણીગ તહ તણઉ, વિત ચિઉં ચઉમુખિ આપણુઉં, વલાઈંગિ પીઆ ઘાટ, પુણ્ય તણું કીધી વહેતી વાટ, પાંચ તીરથ તિહાં પાંચ પ્રાકાર; પાવા પ્રગટ નઈ વૈભાર, ચંપા મથુરા રાજગિહી, તે થાનકિ જે દી સઈ સહી. ” ઉપર્યુક્ત વર્ણનમાં તેમજ આ પાવાપુર રતવનમાં કવિએ ત્યાં સાત જિનપ્રાસાદ હોવાનું જણાવ્યું છે જ્યારે સંભવતઃ અઢારમા સૈકામાં થયેલા પં. મહિમા વિરચિત તીર્થછિામાં પાંચ જિનપ્રાસાદને ઉલ્લેખ છે – રાણુપુરિ દેહરાં પાંચિ પ્રભુતણાં, સહસ બિચારર્સિ માંનિ. ” • તે સિવાય સં. ૧૭૫૫માં શ્રીજ્ઞાનવિમલરિએ રચેલ તીર્થમાઠામાં પણ પાંચ જિનપ્રાસાદને ઉલ્લેખ છે. “ચ્ચાર પ્રસાદ બીજા વલીએ એવં મિલીને પંચ.” આ ઉપરથી જણાય છે કે લગભગ અઢારમા સૈકામાં ત્યાં સાતમાંથી પાંચ જ મંદિર બચ્યાં હતાં. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૨]. શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૯ પિતાની તીર્થનામાં રાણકપુર માટે કરેલા એટલા વર્ણનથી મેહકવિને સંતોષ થયો નહિ, તેથી તેમણે એ જ તીર્થમાઢાના અનુસંધાનમાં પણ સ્વતંત્રરીતે નીચે આપવામાં આવેલું સ્તવન રચ્યું. આ કવિએ બીજુ નવા સ્તવન પણ રચ્યું છે, જે હજી સુધી કેઈને પ્રાપ્ત થયું લાગતું નથી. આ ત્રણ કૃતિઓ સિવાય કવિની બીજી કૃતિઓ કે જીવનધટનાઓની કંઈ હકીકત જાણવા મળતી નથી. આ રાજપુત હતા જ્યાંથી પ્રકાશિત થયું હોય એમ જણાતું નથી. તેનાં કેટલાંક અવતરણો કાન જૈન સેવંતદ્રવ્રુ મા. ૨ માં આપેલાં છે. તે અવતરણેને આ નકલ સાથે સરખાવતાં પ્રાચીનતાની દૃષ્ટિએ આ નકલમાં તત્કાલીન ભાષા બરાબર જળવાઈ હોય એમ લાગે છે. તેના કેટલાંક પાઠાન્તરે જાણવા માટે મેં સ્તવનની પાદનોંધમાં આવ્યાં છે. રાણકપુર સંબંધો જે કંઈ ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત થાય છે તેને અહીં સંકલિત કરી ક્રમબદ્ધ યોજવા પૂરતો જ પ્રયાસ છે. ખાસ તે આ સ્તવન જિજ્ઞાસુઓને ઉપયોગી સમજ છેવટે તેનો સાર આપવા પ્રયત્ન કર્યો છે. મૂળ સ્તવન આ પ્રમાણે છે – મૂલ સ્તવન - વીર જિણેસર ચલણે લાગી, સરસતિ કન્હઈ સુમતિ મઈ માગી, વૃદ્ધિ હાઈ જિમ આવી. ૧ હીર હરષિ હિવ મઝ ઉલ્લસિલું, રાણિગપુર દીઠઉ મઈ વલિઉં, અણહિલપુર અહિનાણિ. ૨ ગઢ મઢ મંદિર પાલિ સુચંગે, નિરમલ નીર વહઈ વિચિ' ગંગે, પાપ પખાલણ અંગે, ૩ કુઆ વાવિ વાડી હસાલા, જિગુહ ભવણ દીસઈ દેવાલા, પૂજ રચઇ તહિં, બાલા. ૪ વરણ અટ્ટાર લોક સુવિચારી, લક્ષ્મીવંત વસઈ વિવહારી, પયગંત નવિ પારો. ૫ તહ૧૧ મુખ્ય સંઘવી શ્રીધરણઉ, દાન' પુષ્યિ જગ જસ વિસ્તરણ, જિગુહ ભવણ ઉદ્ધરણુઉ. ૬ ધન્ય જણણિ કામલદે માયા, પુરુષરતન બે ફૂખઈ આવ્યા, રતનસિંહ ધરણિદો. ૭ ( [ વણિ ]. સાંભલ ચઉમુખ તણિઅ, વાત પાયઉ પવિલે પુરુસ સાત; ધરણિદ આવિઉ પ્રાસાદ કામિ, બેલિઆ દેવિ સાસણ સામિ. ૮ ( ૧ હિયડઉ હરખઈ મઝ ૨ દીઠઈ મન વસિલે ૪ અણુહલપુર ૪ પિલ ૫ વચિ ૬ તિહાં ૭ અઢારઈ ૮ સવિચારી ૯ કેદીધજ ૧૦ સુવિચારી ૧૧ તિહાં મુખિ ૧૨ “શ્રી” નથી. ૧૩ દાનિ પુણ્ય ૧૪ વિસ્તરણ ૧૫ ભવણિ. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮] રાણિગપુર-ચતુર્મુખપ્રાસાદ–સ્તવન [ ૩૭૩ હું તુઠી તુહ સોલહ પ્રમાણિ, મંડાવિ દેઉલ મેટ મંડાણિ મનિ હરષિ ધરદિ કરઈ કલોલ, સંઘહ દિવરાવઈ તહિં તબેલ. ૯ થાપીઅ મુહુરત ગિઉ આવાસિ, તેડાવ્યા સેલાવટ પંચાસ; સીધપુર ચઉમુખ કરઈ વખાણ, મંડઉ દેઉલ હિવ તિણિ મંડાણિ ૧૦ દેપ કહઈ હું સાસત્ર પ્રમાણિ, મડિસુ દેઉલ મોટઈ મંડાણિક ઈણિઈ વચનિઇ હરખિ ધરણુસાહ, સેલાવઠ્ઠ પહિરાવ્યા કબાહિ. ૧૧ ભિડ પૂરઇ સેલાવટ મજૂર, તિહિં પઈ પંચાણવા પૂરી આલોચઇ બેટાં તણિય બેલ, હિવ સદ્ગકારહ તણિય વેલ. ૧૨ રુલિયાઈત લખપતિ ઈણિ ઘરિ, કાકા હિવ કી જઈ જગડુ (૫)ઈર; જગસાહ કહી રાય સધાર, આ૫ણપઇ લેક દિઆં અધાર. ૧૩ [ ઠવણ ] પંચાણુવઈ કમઠાઉ કઉ ચઉમુખ પ્રાસાદે, વાજઈ ભુગલ ભેરિ તાલ નિત નવલઈ નાદે, પ્રથમજિણેસર આદિનાથ તીર્થંકર રાઉ, ભાવિઈ ભગતિઈ થgઉં સામિ મરુદેવી જાઉં.૧૪ કેસરનઈ કપૂરચૂર અંગિઈલાઈ જઈ, પૂજિ. પણમિઅ, યુણિએ સામિ મનરગિગાઈજઈ; ધૂપ ઉગાહણ અતિવિશેષ મનવંછિત લેગ, ઠઈ સામિા આદિનાથ રિદ્ધિ વૃદ્ધિ સાગ.૧૫ ચિહું બારે છઈ ચારિ બિંબ શ્રીઆદિજિસર, - નિરમલ ધોઅતિ કરીએ અંગિ પૂજઉ પરમેસર; જાઈ વેલ સેવંત્રી સાર મરુઉ કહાર, મૂલ ગભારઈજ કેઈ બિબ મનિસુદ્ધિ જુહાર.૧, [ વસ્તુ ] શેત્રુજ સામિયા સેત્રુજ સામિય પ્રથમ જિણનાહ, સોપારા સિરિમંડણ, વિમલ મંત્રિા (સ) બુદ્ધિ થાપીએ; ઇડરગઢિ આરાસણિ કુલ્યપાકિ મહિમા નિવાસિઅ, વિંધ્યાચલગિરિ તલપટ્ટીએ નિત નિત નવલાનાદ, રાણિગપુરિ થિર થાપીઉ ચતુરમુખ પ્રાસાદ. ૧૭ | લહણિ ] પશ્ચિમદિસિઈ જે બાર અછઈ, તિહિં મંડપ અતિચંગે તુ (૨); ખેલા ખેલઈ નિત નવા, નિત નિતુ ઉછવરંગ તુ (૨). ૧૮ ઉત્તરદિસિઈ જે બાર અછઈ તિહાં બઈસઈ સંઘઘાટ તુ (૨); - કલિરવ કલાહરલ) કરઈએ, બડૂઆ ભેજગ ભાટ તુ (૨). ૧૯ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૪] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૯ પૂર્વદિસિ જિ બાર અછઈ, તિહિ સામહી ગિરિભીરિ તુ (૨); વિધ્યાચલગિરિ પરબત વડઉએ, ગિરૂઆં એહ જિ રીતિ તુ (૨). ૨૦ તે ઠંભે સહુ વસઈએ, કીજઈ જિણવર સેવ તુ (૨) પ્રહ ઊઠી પ્રભુ પણમીએ, આદિ જિણેસર દેવ તુ (૨). ૨૧ દક્ષિશુદિલિઈ જિ બાર અછઈ તેહ છઈ સુવિસાલ તુ (૨); તેહ આગલિ હિવ આવિઈએ, મનરંજઈ પસાલ તુ (૨). ૨૨ ભણુઈ ગુણઈ સિદ્ધાંત સંવે, ગિઆ ગુણહ ભંડાર તુ (૨) તપાંગ૭િ ગુરુ વંદિઈએ, સોમસુંદર ગણધાર તુ (૨). ૨૩ ચારઈ મુહુરત સામટાં, લીધાં એકઈ વારિ તુ (૨); પહિલઈ દેઉલ મડિઉંએ, બીજઈ સદ્ગકાર તુ (૨). ૨૪ પિષધસાલા અતિભલિા, મંડિઅ દેઉલ પાસિ તુ (૨); ચઉથઉં મુહુરત ઘરતણુઉંએ, મંડાવ્યા આવાસ તુ (૨). ૨૫ જાવેલ ચંપાકુલિએ, સદસેવંત્રાં માલ તુ (૨); પૂજ કરઉ પરમેસરહ, શ્રી ચઉમુખિ ત્રિણિ કાલ[(૨) ] ૨૬ [ વહુ ]. ચઉમુખ સામીય ચઉમુખ સામીય પૂજ ત્રિણકાલ, આરતી ઊતારી પડહ ઘંટ ઝલ્લરનિનાદિ, ગીતગાન ગંધવ કરઈ મધુરનાદિ; તિહિ ચિઉ મંડપે ખેલા ખેલાઈ રંગભરે, શ્રાવી દિધ નિ, રાસ, ખરતરવસહી પૂજી, સહજિ સલૂણુઉ પાસ. ૨૭ ખરતરવસહી અતિ આણંદ, તિહાં પૂજઉ સિરિ પાસ જિણિદે, સામલ વન્સ અપઈ જગ સારે, સકલકલા મહિમા ભંડારો. ૨૮ સપત ફણામણિ શ્રીધરણિ દે, મુખ મલકઈ જિમ પંનિમ ચંદઃ કમઠાસુરભંજણ ભયહરણ, સેવક વંછઈ તુમ્હ પય શરણ. ૨૯ ચઉમુખ (જા)મલિ ચઉહટામાંહિ, દેઉલ કરાવ્યું આપ મલસાહિ દેવાઈ નહૂલાઈ વદે, પિણ છઈ ખરતરવસહી પાસે. ૩૦ હિવ ચાલ્યા માદડીય વાસે, જિણવર પૂજઉ મનિ ઉલ્લાસ; તિણિ જિણ વછે સવિહું સુવિહાર, તિહાં સવિ હું માહરઉ જુહાર. ૩૧ દેવાલ અંચલચિછ વલી, જિણવર પૂજઉ તિહાં મનિ અલી, દેવાલ સુપાસનઈ ગયાં, હરષઈ આનન તાઢાં થયાં. ૩૨ સાયર જિહ કરાવિલે ભવણું, તે જામલિ હિમ કીજ કવણુ, નગર વખાણિ નહી મઝપાડે, સવિહું થાનકિ ચૂત્રપ્રવાડે. ૩૩ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ અંક ૮ ]. રાણગાપુર-ચતુર્મુખપ્રાસાદ-સ્તવન [૩૭૫ [ વહુ ] ચઉમુખસામીય ચઉમુખસામીય અચલ શ્રી આદિ દેવાલઈ સુપાસ જિણ સતિનાહ, સિરિ નેમિ સાચિય પ્રાસાદ, બિહું પાસજિણ આદિનાથ મદડીયમંડણ, સાતે થાનકિ પૂજા કરી વીતરાગ મનિ યાઈ, રાણિગપુર યાત્રાં ગયાં કાયા નિરમલ થાઈ. ૩૪ : [ કવણિ ] એ શ્રીસેત્રુજિ એ ગિરિનાર, રાણિગપુર શ્રીધરણુવિહાર; વિધ્યાચલ અધિકઉં ફલ લીજઈ, સફલ જનમ શ્રીચકુમુખિ કીજઈ ૩૫ ચઉમુખિ સિખરિ ત્રિ ભૂમઈ બાર, મૂલનાયક જિણ કરું જુઠાર; ત્રિહું ભૂમિહિં ત્રિભુવન દીપતઉ, ત્રિભુવનદાયક નામ ધરંતઉ. ૩૬ દંડ કલસ કંચણમઈ સેહઈ, જે અંતા ત્રિભુવન મહઈ; તેજપુંજિ ઝલહલઈ અપાર, જાણે તિહુઅણુ લછિ ભંડાર. ૩૭ દેવછંદ તિહાં અવધારિ, સાતય જિણવર જાણે ચારિ, વિહરમાણ વસઈ અવતારી, ચઉવીસ મૂરતિ જિવર સારિ. ૩૮ તીહ જિ બિંબ બાવન નિહાલઉં, સયલ બિબ બહુત જિણલઉં, ફિરતાં બિબ નવિ જાણુઉં પાર, તીરથ નંદીસર અવતાર. ૩૯ વિવિધ સ્વપ પૂતલી અપાર, કેરણુએ અબુંદ અવતાર; તેરણ થંભ પાર નવિ જાણુઉં, એક જીમ કિણિ પરી વખાણુઉં. ૪૦ વસ્તુપાલ જામતિએ કરણુઉ, કુંઅરપાલ કુલિ સંઘવી ધરણ; ભરતિ નામ ચકાહિન ભણઈ, સીલ પ્રમાણિહિં રિદ્ધિ ઘરિ ઘણાઈ. ૪૧ [ ભાષા ] રાણિગપુર હું આવિઉએ, રહિયઉ ખિણ માત્ર, નિત નિત આવિર્ય સંઘ ઘણુ, શ્રીચઉમુખિ યાત્ર; ન્ડવણ પૂજા આરતી, કરી મંગલ ઉતારઈ, ચારિ મહાધજ દિઈ ભાવિ, તે બે ભવ તારી. દર જંગમ તીરથ જયવંતા એ, બોઅમ સમ ગણહર, શ્રી સમસુંદર સૂરિરાય, વદઉ સંધ જયક(કા); તસ પયપંકજ ભમર જિમ, નિત ધરઈ આણંદ, પ્રાગવંસિ ધરદિ સાહ, ચિરકાલિઈ નંદઉ. ૪૩ ભક્તિ કરી સાહષ્મી તણુએ, દરિસણ દાન, ચિહું દિસિ કીરતિ વિસ્તરીએ, ધન ધરણ પ્રધાન, For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ સંવત ચઊદ નવાણુ વઇ (૧૪૯૯) એ, રિ કાતી માસે, મેહ કહઈ માઁ તવન કીયઉં, મનરંગ ઉલ્હાસે. ૪૪ ॥ ઇતિશ્રી ધરવિહાર શ્રી રાણપુર ચતુર્મુખ પ્રાસાદ સ્તવન' ! છ !! શ્રી ! છા [ વર્ષે ૯ [૬] સ્તવનના અનુવાદ કવિ મંગલાચરણમાં ભગવાન વીરને નઞરકાર કરી સરસ્વતી પાસે મુદ્દિવૈભવની યાચના કરે છે. રાણકપુર જોઇને તેમને અત્યંત ઉલ્લાસ અને સ ંતોષ થાય છે અને તેનું વર્ણન કરવા માંડે છે. જેણે રાણુકપુર જોયું ન હેાય તેમને જણાવે છે કે તે અણુદ્ધિલપુર (પાટણ) જેવું છે. તેનાં ગઢ, મદિર અને પાળેા અત્યંત સુંદર છે. વચ્ચે સરિતાનાં નીર વહે છે. ત્યાં કૂવા. વાવ, વાડી, હાટ અને જિનમદિશ ધણાં છે. અઢારવષ્ણુના લેાક, લક્ષ્માવાન વેપારીએ પુણ્યશાળી માનવીએ ત્યાં વસે છે. તેમાં યશસ્વી દાનીશ્વર ધરણુંદ નામનેા સ ંધવી મુખ્ય છે. તે જિનમદિરાને ઉદ્દારક છે. તેની પુણ્યાત્મા માતા કામલદે છે, જે રતસિદ્ધ અને ધણુંદ નામના એ નરરત્નને જન્મ આપી ધન્ય ! ધન્ય !! ગવાય છે. ચતુર્મુ`ખપ્રાસાદ જેને પાયે સાત માથેાડાં છે તે સ્થાને જ્યારે ધણુંદ આવ્યો ત્યારે શાસનદેવીએ તેના ધૃત્તથી પ્રસાદ કરી મેાટા મડાણે દેવળ બાંધવાની તેને આજ્ઞા કરી. ધરણ દે હર્ષોં-ઉલ્લાસપૂર્વક શ્રીસંધને ત્યાં જ પાનબીડાં આપ્યાં અને મુત કરી રહેઠાણે ગયા. તેણે તરત જ પચાસ સલેટાને તેડાવી સિદ્ધપુરના ચતુર્મુ* ખપ્રાસાદ ( રાજવિહાર ) ની તેમની આગળ ખૂબ પ્રશંસા કરી જણાવ્યું કે મારે પશુ અહીં તેના જેવું જ દેવલ માટા મંડાણે બધાવવું છે. ત્યારે મુખ્ય સૂત્રધાર દેપાએ શેઠને નિશ્ચિત બનાવતાં કહ્યું, અમે શાસ્ત્રીય રીતે મેટા મંડાણે તેવું જ દેવલ બાંધી આપીશું. આ વચન સાંભળી ધરણુશાહ ષિત થયા અને સલાટાને કબંધ પહેરાવી ખૂશ કર્યા અને સલાટ તેમજ મજૂરીની જરૂરિયાતાને તેમણે પૂરી કરી. તે જ સમયે સ′૦ ૧૪૯૫માં દુષ્કાળ પડયો. તેમાં લોકેાને રાહત આપવા ધરણુશાહના ભત્રીજાએ કહ્યું. કાકા! આપણા ઘેર લક્ષ્મીની લીલાલહેર છે માટે જગશાહની જેવું કાંઈક કરા. જો કે જગશાહ તે રાજા-મહારાજાઓને પણ આધાર બન્યા હતા જ્યારે આપણા પર તે માત્ર લેાકાના જ આધાર છે. આથી તેમણે સત્રશાળા ખુલ્લી મૂકી. ચતુર્મુખપ્રાસાદ પર પોંચાણું કમઠ-તાપસેાનાં પૂતળાં મુકવામાં આવ્યાં. ત્યાં હંમેશાં ભુગલ બેરી આદિ વાજિંત્રા તાલબદ્ વાગવા લાગ્યા. મંદિરમાં મૂળનાયક શ્રીઋષભદેવની સ્થાપના કરવામાં આવી. ભગવાનને કેસર, કપૂરથી પૂછને આનપૂર્વક તેમની સ્તવના કરતાં ધૂપ, નૈવેદ્ય ધરવાં જોઈએ જેથી ભગવાન સંતુષ્ટ થતાં આપણે ત્યાં ઋદ્ધિ વધવા માંડે. For Private And Personal Use Only ચારે દરવાજે ચાર બિખે છે. તેમને વણુ-પૂજન કરી પુષ્પાદિકથી અવાં જોઈએ, મૂળગભારામાં પણ કેટલાંક બિએ છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir _અંક ૮] રાણિગપુર -ચતુર્મુખપ્રાસાદ-સ્તવને રાણિગપર જેમ શત્રુંજય, સેપાર અને વિમલ મંત્રીશ્વરે આબુ ઉપર, ઈડરગઢ અને આરાસણ (કુંભારિયા)માં મૂળનાયક શ્રીઆદિનાથ છે તેમ આ વિંધ્યાચલની તળેટીમાં આવેલા રાણકપુરના ચતુર્મુખપ્રાસાદમાં આદિનાથ ભગવાનને સ્થાપવામાં આવ્યા. - પશ્ચિમ દિશાના દ્વારે અત્યંત સુંદર મંડપ છે. ત્યાં હમેશાં નાટક–ઓચ્છવ થયા કરે છે. ઉત્તર દિશાના દ્વારે શ્રીસંઘ અને ભેજક-ભાટ બેસીને કલરવ-કલાહલ કર્યા કરે છે. પૂર્વદિશાના દ્વારે સામે ઊંચા વિધ્યગિરિની ભીંત છે. તે તરફ લેકોનો વાસ છે, તેથી પ્રભાતે ઊઠીને તેઓ આદિનાથને પ્રણામ કરીને પૂજા–સેવા કરે છે. દક્ષિણ દિશાનું દ્વાર અત્યંત વિશાળ છે અને તે તરફ પૌષધશાળા છે. ત્યાં ગુણભંડાર ગુરુવારે સિદ્ધાંતોનું અધ્યયન કરે છે. (તે સમયે) ત્યાં તપાગચ્છાધિરાજ શ્રી સોમસુંદરસૂરિ વિરાજે છે. ધરણશાહે એક જ મુહૂર્તમાં એક સામટાં ચાર કામ આદર્યા. પહેલામાં દેવલની સ્થાપના, બીજામાં સત્રશાળા, ત્રીજામાં દેવલની પાસે સુંદર પૌષધશાળા અને ચોથું પિતાના વાસગ્રહનું મુહૂર્ત કર્યું. જાઈ, ચંપા, સેવંત્રી આદિથી ચતુર્મુખ પ્રાસાદ સ્થિત પ્રભુની પૂજા કરવી, આરતી ઊતારવી અને ઢેલ–ઘંટ-ઝાલર વગાડવાં જોઈએ તેથી ગંધર્વો પણ મધુર ગીત ગાતાનાચતા નાટક મહત્સવ કરશે. અને શ્રાવકાઓ રાસની રમઝટ મચાવશે. (૨) ખરતરવહીમાં શ્યામવર્ણના સાત ફણાવાળા ધરણેન્દ્ર સહિત શ્રી પાર્શ્વનાથ પ્રભુને પૂજવા જોઈએ. | (૩) મલિ ચૌટામાં મલ્લ સાહે નાહૂલાઈન દેરાસર જેવું ચૌમુખ મંદિર કરાવ્યું છે તે પણુ ખરતરવસહીની પાસે છે. (૪) મદડીયવાસમાં જિનમંદિર છે તેનાં પણ દર્શન કરવા જોઈએ. (૫) વળી અંચળગચ્છના દેરાસરમાં મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથ છે. (૬) તથા મઝવાડામાં સાગર નામના વણિકે બંધાવેલું મંદિર હોવું જોઈએ. આ બધી ચિત્ય પરિપાટિ જાત્રા કરીને નગરની જેટલી પ્રશંસા કરીએ તેટલી એાછી જ છે. ૧ ચૌમુખજી આદિનાથ, ૨ સુપાર્શ્વનાથ, ૩ શાંતિનાથ, ૪ નેમિનાથ, પ- પાર્થ નાથ અને, આદિનાથ મદડીયમંડણ-આમ રાણકપુરનાં કુલ સાત જિનમંદિરની યાત્રા કરી નિર્મળ-પવિત્ર થવાય છે. શત્રુંજ્ય અને ગિરનારની જેમ વિંધ્યાચલની તળેટીમાં વસેલા રાણકપુરના ધરણ વિહારને જોઈને મનુષ્ય જન્મ સફળ કરવા જોઈએ. ચૌમુખ પર ચાર શિખર અને ત્રણ ભૂમિકાનાં મળીને બાર શિખરવાળા સ્થાનમાં મૂળનાયકે છે. ત્રણ ભવનને પ્રકાશતા અને ત્રણે ભવનના (જ્ઞાન) દાતા હોવાથી તેનું નામ ત્રિભુવન–વિહાર પડ્યું છે. તેનાં ઝળહળ તેજોમય સુવર્ણનાં દંડ-કલશ જોતાં તે તે ત્રણે ભવનને મોહ પમાડે તેવાં છે. દેવ દે, સાત મંદિરના ચાર જિણવરે, વીસ વિહરમાન અને વીશે જિનનાં For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra F www.kobatirth.org ૩૭૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૯ બાવન મળીને કુલ ૭૨ જિનાલયે ત્યાં છે, એને ફરતાં ચારે બાજુએ જિનબિંબાના પાર નથી; તેથી કવિ ઉત્પ્રેક્ષા કરે છે કે, જાણે નંદીશ્વરના અવતાર જ ધરણવિહારરૂપે થયા ન હાય ! વિવિધ પ્રકારની અપાર પૂતળીઓ અને ઝીણા કાતરકામથી આ મદિર અનુદના ખીજા અવતાર સમું લાગે છે, તેારણુ અને થાંભલા તા એટલા બધા છે કે તે ગણી શકાય તેમ નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ પ્રશ'સાની પરાકાષ્ટાએ પડેઊંચી કહી દે છે કે આનું વર્ણન મારા જેવા એક જીભે તે ન જ કરી શકે. વસ્તુપાલ—તેજપાલ અને ભરત ચક્રવર્તીની જેમ અર્પાલના કુલમાં સધી શ્રીધરાશાહને ત્યાં ઋદ્ધિની વૃદ્ધિ થતાં તે શાલ પ્રમાણે યશસ્વી બન્યા. કવિ કહે છે કે હું તે રાણકપુર ક્ષણવાર રહ્યો ત્યાં તે રાજની માફક કેટલાય સંધા ચૌમુખજીની યાત્રાએ આવ્યા. તે સ્નાન, પૂજા, આરતી ઊતારી ચાર માટી ધજાઓ ચડાવતા અને આ ભવ-પરભવ તરી જતા. ગૌતમ ગણધર સમા જયંવતા જંગમતીર્થ શ્રીસેામસુંદરસૂરિરાજની શ્રીસંઘ જય જય ખેલે છે. અને તેમના પાદ'કજ ભ્રમર સમા પ્રાગ્ગાટવુંશીય મત્રીરાજ શ્રીધરાશાહને લેકા ધન્ય ધન્ય કહે છે. તે આનંદપૂર્ણાંક સાધર્માં માટે સાધર્મીવાત્સલ્ય કરે છે અને ષટ્ટની લાકાને દાન આપે છે તેથી તેમની કીતિ ચારે દિશામાં વિસ્તાર પામે છે. આ પ્રકારે સ. ૧૪૯૯ ના કાર્તિક માસમાં મેઘ નામના કવિએ આ સ્તવન સાલ્લાસમને કર્યું છે. Dude india do a | Wiktion with Anura - tn medlB . mm Grimmagen કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાંગસુ ંદર ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪૧૦” સાઈઝ : આ કાર્ડ ઉપર ત્રિરંગી છપાઈ : સાનેરી બોર્ડર : મૂલ્ય-ચાર આના (ટપાલ ખર્ચના દોઢ આના જુદો. ) શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેશિ`ગભાઇની વાડી : ઘીકાંટા, અમદાવાદ. 11:31 MSNRONG BOLT HUGET Home MIR - A Plumnu.who RIDER -જી . . ... 71 ID = o semuality mildewonlod - For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજનગરનાં જિનમંદિરમાં સચવાયેલાં ઐતિહાસિક અવશેષો લેખક–શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ આ લેખ લખવાને મારો આશય અમદાવાદના એકેએક જિનમંદિરોમાં આવેલી પાષાણની તથા ધાતુની જિનપ્રતિમાઓ અને દેવદેવીઓની મૂર્તિઓ ઉપર સચવાઈ રહેલા નાના મોટા લેખને યથાવકાશે જેની જનતાને પરિચય આપવાનો છે અને જેમ જેમ મને મારા કાર્યક્ષેત્રમાંથી સમય મળશે અને જિનમંદિરના વહીવટદારે મને લેખે લેવામાં સગવા આપતા રહેશે તે મારું કાર્ય આ ક્ષેત્રમાં આગળ ધપાવવાની અને તેમ કરીને અમદાવાદના ઈતિહાસમાં જેનેએ શું ફાળો આપ્યો છે તેનું કિંચિત્ દિગ્દર્શન કરાવવાની મારી ધારણા છે. ચાલુ વર્ષના વૈશાખ સુદી ૧ ના દિવસે દેસીવાડાની પોળમાં આવેલા શ્રી સીમંધર સ્વામીના દેરાસરના ભૂમિગ્રડમાંથી આરસની તૂટેલી જિનપ્રતિમાઓ તથા ધાતુપ્રતિમાઓના લેખ લેવા માટે, દેરાસરના વહીવટદારો પૈકી શ્રીયુત અમૃતલાલ મેહનલાલ ઝવેરીએ, પરમપૂજ્ય મુનિ મહારાજ શ્રીદર્શનવિજયજીની સૂચનાથી મને જણાવ્યું અને તે અનુસાર બપોરના બેથી ચાર વાગ્યાની અંદર મેં જે જે શિલાલેખની નકલે ઉતારી તેની આ લેખમાં માત્ર નોંધ જ હાલમાં તે આપીશ અને હવે પછીના લેખમાં તેજ દેરાસરની ભીતામાંનાં જૈન ધાર્મિક પ્રસંગોને લગતાં ભીરિચિને પરિચય આપવા પ્રયત્ન કરીશ. પાષાણની પ્રતિમાઓના લેખે. ૧ (1) Uગાં સંવત્ ૪રૂ વર્ષે ભુજ હિત ૨૨ જુ શોથનાથવં દુ. म्मदावाद प्राग्वाटशातीय सा० श्रीराज भार्यया सं० नीमजी सुतया (2) बाई सुरूपदेनाम्न्या कारितं श्रीतपागच्छाधिराज भट्टारक श्रीहीरविज यसूरिशिष्य लकलसूरिशिरोमणि श्री विजयसेनसुरिभिः प्रतिष्टितम्॥छ॥ આ લેખ સફેદ આરસની પ્રતિમાજીના ટુકડાઓ પરથી લીધેલ છે. ૨ (I) ૨૮૩ વર્ષ મા પુર ૨૦ યુધવારે સાડા સાર આ લેખ પણ બીજી એક પ્રતિમાજીના ટૂકડાઓ પરથી લીધેલ છે. 8 (1) ૨૬૪રૂ 2. HI વૃ૦ ૨૨ જ અમાવા વાળ 10 g૦ (2) का० श्री श्रेयांसबिंब त० श्री विजयसेन प्रतिष्टीतः ૪ (I) સંવત્ ૧૭૮૬ જૂલર પુરિ વાવી આ બંને પ્રતિમાઓ પણ તુટેલી જ છે અને સફેદ આરસની છે. ૫ (1) II લંડ હૃદ્ઘ પુનતિત ૨૨ નુ દિમાવા ઘાતંદg - દશાતીય રિ [] વછરાજેન વરિત For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૯ (2) श्री श्रेयांस बिंबं तपागच्छाधिराज श्रीहीरविजयसूरिशिष्य सकलसूरिशिरोमणि श्रीविजयसेनसुरभि [:] प्रति(3) Đત આ લેખ તૂટેલી પ્રતિમાએ પૈકીની સર્વથી સુંદર કાળા આરસની પ્રતિમાજીના પાછળના ભાગના છે અને તે પણ ચાર ટૂકડાઓમાં વહેં’ચાએલા છે. ઉપરાત પાંચે પ્રતિમાઓના ટૂંક્યા તથા ખીજા પણ પ્રતિમાજીના ટૂકડાઓ ચાલુ વર્ષના વૈશાખ સુદી ૨ ના રાજ દહેરાસરના વહીવટદારા તરફથી ખંભાતના દરીયામાં પધરાવવા માટે મેકલાવી આપવામાં આવેલ છે. આ બધી પ્રતિમાએ સીમધર રવામીના દેરાસરમાં પહેલા આગ લાગી હતી તે વખતે ખડિત થઇ ગએલી હતી અને ભોંયરામાં સુધરી રાખવામાં આવેલી હતી. ઉપરોક્ત પ્રતિમાઓની સાથે બીજી ધાતુપ્રતિમા પણ ભોંયરામાં રાખવામાં આવેલી હતી, તે પ્રતિમાઓ પૈકીની મેાટા ભાગની પ્રતિમાના લેખા વાંચી શકાય તેવા હાવાથી તે વાંચીને મેં લખી લીધેલા છે, જે નીચે પ્રમાણે છે: ૬ ભોંયરામાં બહાર કાઢવામાં આવેલી ધાતુપ્રતિમાએ પૈકીની સૌથી પ્રાચીન પ્રતિમા શ્રીઋષભદેવ ભગવાનની છે, જેના ફાટા ખાસ લેવા લાયક છે; આ પ્રતિમાની પાછળની બેઠકના ભાગમાં નવમા સૈકાની લિપિમાં કેટલાક અક્ષરા લખેલા છે, જે પૈકી દેવધાવ અક્ષરે। મને બરાબર વંચાયા છે. આવા જ અક્ષરેાના લેખવાળી એક નાની પ્રતિમાજી મારા પોતાના સ ંગ્રહમાં છે; જેના ઉપર સંવત ૯૯૪ના લેખ છે અને તેથી મારી માન્યતા પ્રમાણે આ પ્રતિમાજી પણ નવમા સૈકાનાં છે. આ પ્રતિમાજીની ઉંચાઈ ૧૦૧/૪ ઇંચ છે તથા મધ્યભાગનાં યક્ષ-યક્ષિણી સહિતની પહેાળાઈ ૧૦૧/૨ ઇંચ છે, જ્યારે ભગવાનની પલાંઠી નીચેની બેઠકમાં આઠ ઊભા ગ્રહા શિલ્પીએ રજુ કરેલા છે. આ આઠ ગ્રહેાની રજુઆત પશુ આપણને આ પ્રતિમાજી દસમા સૈકા પહેલાનાં હાવાના પૂરાવા આપે છે. આ એકલમલ પ્રતિમાજીના બંને ખભા ઉપર દીક્ષા વખતે ઈંદ્રની પ્રાર્થનાથી રહેવા દીધેલી કેશની ત્રણ લટા શિલ્પીએ સુંદર રીતે કાતરેલી છે. આ પ્રતિમાજીને પરિકર નથી, પલાંઠીની નીચેનેા ભાગ કાટથી ખવાઈ ગએલા સ્પષ્ટ દેખાય છે. ખવાઈ ગએલી ગાદીની જરા નીચે ખતે બાજુના છેડે શિલ્પીએ એકક સિંહની આકૃતિ કાતરેલી છે, બંને સિંહાની બાજુમાં જરા છેટે યક્ષા–ક્ષિણીની રજુઆત પણ શિલ્પીએ કરેલી છે, અહીં પણ જમણી બાજુ યક્ષ તરીકે એ હાથવાળા યક્ષરાજ તથા ડાખી બાજુએ બે હાથવાળી અંબિકાદેવીની યક્ષિણી તરીકે રજુઆત કરેલી છે. આ બધું એ પુરવાર કરે છે કે આ પ્રતિમા અગિયારમા સૈકા પહેલાંની તા જરૂર છે જ. યક્ષરાજના એ હાથેા પૈકી જમણા હાથમાં ફળ છે તથા ડાબા હાથમાં રૂપીઆની થેલી For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એતિહાસિક અવશે [ ૩૮૧ છે અને યક્ષિણી અંબિકાના જમણા હાથમાં આંબાની લુંબ છે તથા ડાબે હાથ ખેાળા ઉપર ઊભા રહેલા બાળક પર છે. બંનેની નીચે આસન કમલનું જ છે. ૭ લગભગ દસમા સૈકાની આ એક ત્રિતીર્થી છે. આની પાછળ અથવા કોઈપણ જગ્યાએ લેખ નથી. પરંતુ પ્રતિમાજીનું શિલ્પ લગભગ દસમા સૈકાનું છે મધ્યમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના મસ્તકે સાત ફણાવાળી પ્રતિમાજી પદ્માસનસ્થ છે. અને મૂળનાયકની બને બાજુએ એકેક ઊભી કયેત્સર્ગસ્થ પ્રતિમાજી છે. પ્રભુની પલાંઠીની નીચે બે કમલનાં ફૂલોની આકૃતિઓ શિલ્પીએ રજુ કરેલી છે. બંને બાજુની કાયોત્સર્ગરથ જિનપ્રતિમાજીની બાજુમાં એકેક ચામર ધરનાર ઉભેલા છે, બેઠકની નીચે નવગ્રહે છે, જે આ શિલ્પ દસમા સૈકાનું અથવા અગિયારમા સૈકાનું હવાને પૂરાવો છે. આ પ્રતિમાની નીચે પણ લાંછન નથી અને જમણી બાજુ બે હાથવાળે યક્ષરાજ તથા ડાબી બાજુ બે હાથવાળાં અંબિકાદેવી છે. મસ્તક પરની સાત ફણુઓના ઉપર ત્રણ છત્ર છે અને છત્રની બંને બાજુએ એકેક ગાંધર્વ હાથમાં ફૂલની માળા લઈને આકાશમાંથી આવતા હોય તેવી રીતે શિપીએ રજુ કરેલા છે, જે સાબીતી આપે છે કે આ પ્રતિમાજી અરિહંત ભગગવાનનાં છે. આ પ્રતિમાજીની ઉંચાઈ ૧૯૧/૪ ઈંચ છે અને પહોળાઈ ૭૧/૨ ઈંચ છે. ૮ આ પ્રતિમાજીની પાછળ આ પ્રમાણે લેખ છે – संवतु (त) ११२१ वैसाख बदि ११ सहजी सा(श्रा)विका कारिता આ પ્રતિમાજી સહજી નામની શ્રાવિકાએ સંવત ૧૧૨૧ના વૈશાખ વદિ ૧૫ પ્રતિષ્ઠિત કરાવ્યાના માત્ર લેખવાળી છે, તે સિવાય પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય વગેરેનું નામ સુદ્ધાં પણ નથી. ૯ સંવત ૧૧૨૯ના લેખવાળી અને પરિકર સહિતની આ મૂર્તિના જુદા જુદા વિભાગે થઈ ગએલા છે અને પરિકર ઉપરનું જુદું જ છે અને તે પરિકરની પાછળ આ પ્રમાણેને લેખ છે – ९० ॥ संवत् ११२९ श्री ब्रह्माणिगच्छे सुमतिधर दुहिता सय्यसो देव मुख्य વારિત રિ (વી) જે ઉi (f) - આ પ્રતિમાજી મહાવીર સ્વામીજીનાં હોવા છતાં પણ યક્ષ તરીક તો જમણી બાજુએ યક્ષરાજ બે હાથવાળા તથા ડાબીબાજુ બે હાથવાળાં અંબિકાદેવી યક્ષિણી તરીકે શિલ્પીએ રજુ કરેલાં છે, જે યક્ષ તથા યક્ષિણી તરીકે યક્ષરાજ તથા અંબિકાદેવીના વધારે પ્રચારની ખાત્રી આપે છે. ધાતુની ઉપરત નંબર ૬ થી ૯ વાળી મતિઓ સિવાયની બીજી પ્રતિમા ઓની શિલ્પની દષ્ટિએ તથા મૂર્તિવિધાનશાસ્ત્રની દૃષ્ટિએ ખાસ વિશિષ્ટતા નહિ હેવાથી તેના લેખો જ માત્ર અને આપવાનું ગ્ય લાગવાથી નીચે સંવતવાર રજુ કર્યા છે. ૧૦ { [0] ૨૨૨૩ ११ संवत् १३४१ वर्षे ज्येष्ट वदि ११ गुरौ प्राग्वाटशातीय श्रे० पाहणेन निज पित थे० सींहलस्य श्रेयोथै श्रीसंभवनाथविवं कारितं ॥ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३८२] શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૯ १२ संवत् १३४७ वर्षे प्रा० नेनसिंहभार्या रुदल पुत्र जयंत १३ स [0] १३६८ वर्षे ज्येष्टवदि ८ सोमे श्रीश्रीमालक्षातीय }० नागपालभार्या जासल श्रेयोथै सुतमालाफेन श्रीमहावीरबि श्रीवीरसिंहसूरीणामुपदेशेन १४ सं [0] १३७३ फागुणशुदि ८ प्राग्वाट ठ० रतनश्रेयोथै सुत ठ० वीरमेन श्रीपार्श्व० बिंबं कारित प्र० वृहद्गच्छे श्रीहेमप्रभसूरिशिष्य श्रीपद्मचंद्र सुरािभः ॥ १५ सं० १४०५ वर्षे माघशुदि...... १६ सं० १४१७ ज्येष्ठ सु [0] १० श्रीमाली लष(ख)मसी भा० आल्हू पु० सांग णेन पितृव्य लांबा तत्पुत्र कालाबदा निमित्तं श्रीआदिबिं० का० प्र० श्रीसूरिभिः ।। १७ सं० १४२१ वर्षे वैशाष(ख) व० ५ शनो श्रीमा० ज्ञा० पितामह नागदे० सा० नायक निमित्तं सु० भडालींबाभ्यां श्रीसंभवनाथबि० का० प्र० श्रीसूरिभिः १८ सं० १४२३ व० फा० सु० ८ सोमे श्रीपंडेरकीयगच्छे श्रीयशोभद्रसूरि सं० ओ० ठ० देवली भा० धरणु पु० धरसोहेन मातृपित श्रे० श्रीनेमि० वि० का० प्र० श्रीईस्वरसूरिभिः १८ सं० १४४३ वर्षे फा० वदि ३ शुक्रे.......... ...............प्रति० चैत्रगच्छे श्रीवीरचंद्रसूरिभिः ॥ २० ॥ सं० १४४३ वर्षे वै० सुदि ३ सोसे ऊकेसज्ञातीय मं लाला भा० माणिकि पु० झंडपाकेन पितमातृश्शेयसे । श्रीमहावीरथिवं कारितं । श्रीसांडेरगच्छे थीय शोभद्रसूारसंताने प्र० श्रीसुमतिसूरिभिः ॥ २१ सं० १८५२ वर्षे वैशाप(ख) वदि १ सोमे श्रीमोढज्ञातीय पितृ श्रे० फांकु समातृ बा० नागला श्रेयोऽर्थ वे० विरूआकेन श्रीअजितनाथ बिवं कारापित । प्रतिष्टितं श्रीविद्याधरगच्छे थीउदयदेवसूरिभिः॥ संवत् १४५४ वर्षे माधदि ९ शनौ प्राग्वाटज्ञातीय व्यव [0] महणसी(सिंह भार्या माल्हणदे पुत्र लामलेन श्रीआदिनाथविध पित्रोःश्रेयसे कारितं । साधु पू० श्रीधम्मातलकसूरीणामु० २३ सं. १४६७ वर्ष (र्षे) प्राग्वाट......... २४ ॥९०॥ संवत् १४६८ वर्षे श्रीश्रीमालशातीय श्रे० पापच सुत चोटा भात सूरा आत्मश्रेयसे श्री अजितनाथादि पंचतीर्थी कारिता श्रीतपागच्छेश श्रीदेवसुंदरसूरीणामुपदेशेन प्रतिष्टितं श्रीसूरिभिः २५ सं० १४६९ वर्षे फागुणवदि ९ शुक्र (के) हूंबडज्ञातीय ठ० पूना भा० पूजी पु. देवराजशिवराजाभ्यां पित्रोः श्रेयसे श्रीसुमतिनाथविध कारितं प्रतिष्टितं श्रीसिंहदत्तसूरिभिः २२ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४८] એતિહાસિક અવશે [303 २६ सं० १४७७ वैशाश (ख) शु[.] ३ उपकेशवंश सा० समरासुत सा० धना भार्या धर्मादे पंत्र सोए चाछाविनयपालाभ्यां सा० कामा सुत सा० आसा थेयोथै श्रीशांतिनाथर्षि कारित प्र० श्रीतपा [0] श्रीसोमसुंदरसूरिभि ॥ २७ [संवत् १४८५ वै० शु० ३ प्रा० व्य० दीता भार्या......देपाकेन भा० हांसू कउतिगदेव्यादि युतेन श्रीविमलबिबं प्र० श्री २८ सं० २४८५ वर्षे बैं० शु० ३ बुधे श्रीश्रीक्षातीय श्रे० परबत भा० पूनादे पुत्र्या भरमी नाम्न्या श्रीवासुपूज्यबिंब का० प्रति० श्रीआगम्यक प्र० श्रीम निश (सिं) हंसूरिभिः ॥ २८ सं. १४९६ वर्षे वैशाष (ख) मुदि ११ बुधवारे काष्टासंगीय प (ख) रनहरगोत्रे सा० छीहल...... ३. (भा सेम में प२ि३२ ५२ छे. मध्यमा प्रतिभा नथी.) सं०.१५०३ वर्षे माघ स (सु) दि ५ ब (बु) धे आगमगच्छे श्रीमनिसिंह सूरिभिः श्रीसुपार्श्वनाथबिंबं कारापितं प्रतिष्ट (ष्ठि) तं । स (शु) भं भवत् (तु)॥ ३१ सं० १५१२ वर्षे वैशाष (ख) शु (सु) दि ५ शुक्र श्रीश्रीमालज्ञा० श्रे० जइता भार्या वाल्हो आत्मश्रेयसे श्रीविमलनाथबबं का० श्रीसुरीणामुपदेशेन प्रतिष्टितः ॥ १२ सं० १५२३ वर्षे वैशाष (ख) वदि १ सोमे श्रीहारीजगच्छे ओशवालज्ञातीय श्रे० जावडभार्या अरघू द्वि० भावलदे त देवदासेन मातृपितृश्रेयोर्थ श्रीमुनिसुव्रतस्वामिबिंबं कारितं प्र० श्रीमहेश्वरसूरिभिः ॥ " सं० १५२८ वर्षे वैशाष (ख) वदि १० तिथौ उशवालक्षातीय सं. समधर भा० रत्नू पु० हांसा थावर भा० नाथी पु० वयजासहजाभ्यां सं० हांसा पुन्यार्थ श्रीचंद्रप्रभबिंब कारितं । प्र० श्रीसंडेरगच्छे श्रीसालिसरिभिः ॥ ३४ संवत् १५३६ व० वै० सु० ६ रवौ आसापल्लीवास्तव्य श्रीश्रीमालीशातीय थे. टाहा भार्या सोहो सुत षो (खी) मा भा० अरघू भ्रातृ थे [0] गहिगा भा० जीविणि खे (श्रे) यसे श्रीकुंथुनाथबिंबं का० प्र० सर्वसु० उ सं० १५४९ ब० माघ सु[0] ५ गुरो श्रीउसवालमहाजनो अदा भा० सांतू सुत गणपति धणपति गणपति गंगादे भा० करमादे सुत जागासहितेन पितष्य सिवा निमिसं श्रीकुंथ (थु) नावि० कारि० प्र० श्रीचैत्रगच्छे श्रीलक्ष्मीसागरसूरिपट्टे श्रीवीरचंद सु. चांद्रसमी० बूयसण. २९ ॥ संवत् १५६० वर्षे पैशाष सुदि ३ बुधे श्रीओसवालशातीय दो० नगराज भी नायकदे सु० दो० लष (ख) राजेन भा० कस्तूराई सु० हरदाश (स) पंजावरजांग प्रमुखकुटुंबयुतेन श्रीमुनिसुव्रतस्वामिबिंब कारितं प्रतिष्टितं श्रीजीरापल्लीय (ग०) श्रीदेवरत्नसूरिभि अहम्मदावाद. ( यातु) For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અલોકમાં કાળદ્રવ્ય લેખક શ્રીયુત પોપટલાલ મનજીભાઈ મહેતા, જુનાગઢ જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે આ જગતનો વિચાર કરતાં આકાશ અને તેમાં રહેલા સ્વતંત્ર શાશ્વત દ્રવ્યોનો પહેલો ખ્યાલ આવે છે. જેને તત્ત્વજ્ઞાન મુજબ આકાશને, લેક-આકાશ અને અલક-આકાશ એમ બે વિભાગ પાડી, એ રીતે તેનો વિચાર કરાએલે છે. લોક આકાશ તેને કહે છે કે જેમાં જીવ પુદ્ગલ વગેરે દ્રવ્યો રહેલાં છે અને તે સિવાયનું આકાશ તે અલક ગણાય છે. આ એક આકાશમાં છવ, પુદંગલ, ધર્મ, અધમ કે કાળ નથી, માત્ર આકાશ છે. તે સિવાય કંઈ નથી. પરંતુ અહીં સવાલ એ થાય છે કે અલકમાં કાળ નથી એટલે શું ? લેક આકાશમાં “હમણાં-પછી–આજ-કાલ-હવે–પછી” વગેરે પદે કાલ સૂચવે છે. અને એ કાળ શું ખરેખર અલકમાં નથી? રાત-દિવસ, પ્રભાત, સાંજ, મધરાત્રિ, બપોર ઈત્યાદિ કાલના વિશેષ પર્યાય બીજા દ્રવ્યના અભાવે સંભવતા નથી. પરંતુ ઉપર જણાવી ગયા તેવા ભાવને કાળ વિષેને સૂક્ષ્મ વિચાર એ અલોક આકાશ વિષે આપણે કહી શકીએ ખરા ? આપણે વિચાર કરીએ તો જણાશે કે રાત્રિદિવસ વગેરે વિભાગવાળ કાળ અલેકમાં હાઈ શકે નહિ એ નિશ્ચિત છે. પરંતુ હમણાં-પછી-આજ-કાલ ઇત્યાદિ સૂક્ષ્મ ભાવવાળો કાળ અલેક આકાશમાં સંભવે છે ખરે? એ મુંઝવનારા પ્રશ્ન થઈ પડશે. ઉપરના પ્રશ્નના નિરાકરણ માટે આપણે જરા “ કાળ”નું સ્વરૂપ નિહાળવું પડશે. “ કાળ"ને જૈન તત્વજ્ઞાનમાં છ દ્રવ્યો પૈકી એક દ્રવ્ય તરીકે ગણનામાં લીધું છે ખરું, પરંતુ તેના સ્વરૂપને વિચાર કરતાં તેને પ્રદેશાત્મક દ્રવ્ય તરીકે સ્વીકાર્યું નથી. કાલનું લક્ષણ પરાવર્તન વર્ણવેલ છે, અર્થાત જે પ્રદેશાત્મક દ્રવ્યો છે તેના ફેરફાર બતાવનાર એક વિચારપ્રધાન દ્રવ્ય તરીકે તેને ગમ્યું છે. એટલે કે પ્રદેશાત્મક દ્રવ્યોની ભિન્ન થતી સ્થિતિ સમજવામાં વિચાર રૂપે કાલનો સ્વીકાર અવશ્ય કરવો પડશે. એક ને એક દ્રવ્યની ભિન્ન ભિન્ન સ્થિતિ સ્વીકારીએ અગર એક ક્રિયા કે બનાવ અને બીજી ક્રિયા કે બનાવનું પૃથપણું કરીએ ત્યારે તે બન્ને સ્થિતિનું અંતર કાળદ્રવ્યથી બતાવી શકાશે. જેમ જુદા જુદા સ્થાનમાં વર્તતા પદાર્થોનું અંતર આકાશ દ્રવ્યથી બતાવી શકાય છે, એટલે જેમ સ્થાનનું અંતર બતાવવા આકાશ દ્રવ્યનો સ્વીકાર કરીએ છીએ તેમ એક ને એક પદાર્થની ભિન્ન ભિન્ન અવસ્થા વ. બતાવવા કોલ દ્રવ્યને સ્વીકાર કરીએ છીએ. કાળને આ રીતે જે સ્વીકાર થાય છે તે વિચારાત્મક ભાવ કે પદાર્થ તરીકે, પણ પ્રદેશાત્મક પદાર્થ તરીકે નહીં. આકાશ દ્રવ્યનો સ્વીકાર પ્રદેશાત્મક પદાર્થ તરીકે અને વિચારાત્મક પદાર્થ ઉભય તરીકે કરીએ છીએ. આમ કાલનું લક્ષણ જોતાં કાલને માત્ર વિચારાત્મક ભાવ તરીકે દ્રવ્ય ગણેલા છે. કેમકે બે ક્રિયાનું પૃથકપણું કે બે અવસ્થાનું અંતર બતાવવામાં કાલ દ્રવ્યને આશ્રય લઈ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અલેકમાં કાળદ્રવ્ય * [૩૮૫ આપણે વિચાર કરી શકીએ છીએ. આ પરથી એ નક્કી થયું કે કાલ વિચારાત્મક દ્રવ્ય છે, અને તેનું મુખ્ય લક્ષણ પરાવર્તન કે ફેરફાર બતાવનાર વિચાર છે. હવે આપણે આટલું સ્પષ્ટ કરી, અલકમાં વિચારાત્મક કાળદ્રવ્ય સંભવે ખરું કે નહીં તે વિષે વિચાર કરીએ. જે કાલદ્રવ્ય સંબંધી અતિવ્યાપક રીતે વિચાર કરીએ તો કાલ અલકમાં એક અપેક્ષાએ લાગુ કરવાનું મન થઈ આવે. અને તે અપેક્ષા એ કે જે કાલદ્રવ્ય વિચારાત્મક સ્વરૂપે અલોકમાં માનવામાં ન આવે તો શું અલોકમાં બધું સ્થિર, એક જ સ્થિતિમાં, ભૂત, ભવિષ્ય, વર્તમાન એક જ સ્વરૂપમાં બંધાઈ ગયું છે? આ એક જ માત્ર (Stationery) સ્થિતિ, ત્રણે કાળનું (ભૂત, વર્તમાન, ભવિષ્યનું) બંધાઈ જવું-તે દૃષ્ટિએ કદાચ આપણે કાલદ્રવ્યને સ્વીકાર અલેક આકાશમાં કરવા તરફ લલચાઈ જઈએ. પરંતુ આમ કરતાં પૂર્વે કાલનું લક્ષણ અને અલેકની સ્થિતિ એ ઉભયનો સક્ષમ રીતે વિચાર લંબાવ પડશે. આપણે અગાઉ એ જણાવી ચૂક્યા છીએ કે અલોક આકાશમાં બીજા કોઈ દ્રવ્યો નથી. અને અલોક ખાલી આકાશ સિવાય બીજું કાંઈ નથી. એટલે આ વિભાગવાળા આકાશની સ્થિતિ જ એક સરખી છે; તેમાં કાંઈપણ ગતિ, પરિવર્તન કે પૃથકકપણું થતું નથી. કેમકે પરિવર્તનશીલ કેઈ પ્રદેશામક દ્રવ્યો ત્યાં નથી. આ દ્રવ્યો નથી, એટલે એ દ્રવ્યોની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, તેમનું જુદા જુદા સ્થાનનું અંતર, બનાવો કે ક્રિયાનું પૃથક્કપણું કે આમાનું કાંઈ અલોક આકાશમાં છે નહિ, અને આપણે હમણાં જ કાલનું લક્ષણ નિહાળી ચૂક્યા છીએ કે પ્રેદેશાત્મક દ્રવ્યોની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, ભિન્ન ભિન્ન સ્થાનોનું અંતર અને બનાવે કે ક્રિયાનું પૃથપણું બતાવવા માટે આપણે વિચારમાં કાલવ્યને મુખ્ય કરવું પડે છે. એટલે એ સ્પષ્ટ છે કે જયાં આ ભિન્ન ભિન્ન પ્રકૃતિઓ, ક્રિયાઓ વગેરેનાં ઉત્પાદક દ્રવ્યો નથી, ત્યાં કાલને વિચારાત્મક રીતે પણ આશ્રય લેવાને રહેતા જ નથી. કેમકે ત્યાં આ પરિવર્તન, ગતિ કે અવસ્થા નહિ હેઈ કાલને ઉપયોગ વિચારમાં પણ કરવાનો રહે જ નહિ. ઉપર પ્રમાણે વિચાર કરતાં આપણે આટલું નક્કી કર્યું કે અલેક આકાશમાં કાલદ્રવ્યને જે વિચારાત્મક ભાવ છે, તેને સંભવ નથી, આથી તેને ત્યાં અભાવ માન્યો છે. આપણે ઉપર જણાવી ગયા તે પ્રમાણે અલકમાં પ્રદેશાત્મક દ્રવ્યોની ગતિ, સ્થાન કે અવસ્થાને સદંતર અભાવ હોવાથી તે જ ગતિ સ્થિતિ અને અવસ્થાના વિચારમાં જે કાલને આશ્રય લેવું પડે છે, તે આશ્રય લેવાને નહિ હોવાથી કાલને વિચાર જ કરવો પડતો નથી, એ દૃષ્ટિએ-કાલના લક્ષણની દૃષ્ટિએ તેને અમાવ સીકાર્યો છે, એમ સિદ્ધ છે. એટલે આપણું પ્રશ્નનો જવાબ એ આવે કે કાળદ્રવ્ય જે વિચારાત્મક ભાવ છે, તેને અલોક આકાશમાં અભાવ સિદ્ધ છે. , * ---- કોમ્પક – For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપયોગવાદનું સાહિત્ય (લે. પ્રે. હીરાલાલ સિદાસ કાપડિયા એસ. એ. ) જૈન ધર્મીના અભ્યાસીથી એ વાત અજાણી નથી કે જૈન દર્શન સર્વજ્ઞનું અસ્તિત્વ સ્વીકારે છે, વિશેષમાં એ સ`નુતે કૈવલજ્ઞાન અને કૈવલદન એ મે ઉપયેાગા હેાવાનું પણ માને છે. આ એ ઉપયાગા એક સાથે હૈય છે કે વારાફરતી હાય છે એ સંબંધમાં મતભેદ જોવાય છે એટલું જ નિહ પણ એ એ ઉપયાગા વસ્તુતઃ ભિન્ન નથી, ઉપયાગ તે એક જ છે, પણ વિશિષ્ટ અપેક્ષાને લઈ તે એનાં કેવલજ્ઞાન અને કૈવલ'ન એવાં છે નામ છે અને એથી તેા નામ સિવાય ઉપયેગમાં કાઇ ભેદ જેવી વસ્તુ નથી એવા પણુ અભિપ્રાય કેટલાક ધરાવે છે. આમ યુગપદુપયેાગવાદ, માપયેાગવાદ, અને અભેદ્દાપયેગવાદ એમ ત્ર પ્રકારની વિચારધારા જૈન દાŚનિક ક્ષેત્રમાં જોવાય છે. એને અંગે જે કૃતિ વગેરે મા જાણુવામાં છે તેની સંક્ષિપ્ત સૂચિ ભાષાદી રજૂ કરવી એ આ લેખને ઉદ્દેશ છે, અને એ ઉદ્દેશ એ આ યૌગપદ્ય-પક્ષ, ક્રમ-પક્ષ અને અભેદ્-પક્ષનાં સમન અને ખંડન અંગેની તમામ દલીલ રજૂ કરી એ વિષે ઊહાપાદ્ધ કરવાના મારા મનારથને લીભૂત કરનારું પ્રાથમિક પગથિયું છે. 77 પાઇય ભદ્રબાહુસ્વામીએ રચેલી આવસનિત્તિ ( ગા, ૯૭૯ ) દિગબરાચાર્ય કુન્દકુન્દે રચેલા નિયમસાર ( ગાથા ૧૫૯)૩ સિદ્ધસેન દિવાકરકૃત સમ્મઇષયણ (દ્વિતીય કાંડ, ગાથા ૩-૩૧ ) જિનભગણિ ક્ષમાશ્રમણે રચેલ વિસેસાવયભાસ ( ગાથા ૩૦૯૦-૩૧૩૫ ) વિસેસણવઇ ( ગાથા ૧૫૪–૨૪૯ ) ,, સસ્કૃત ‘વાચકવય” ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર ( ૧-૩૧ )નું સ્વપન ભાષ્ય. દિગંબરાચાય પૂજ્યપાદ દેવકૃિત સથ્રિસિદ્ધ (૧-૯ ની વ્યાખ્યા )૪ જિનભદ્રગણિકૃત વિસેસાવસભાસની સ્વાપર વ્યાખ્યા. દિગબરાચાર્ય સંમન્તભદ્રકૃત આતમીમાંસા (કા. ૧૦૧ )પ મલવાદીએ રચેલી સમ્મપયરણની ટીકા ૧ અત્યાર સુધી એવી એક પણ દિગંબર કૃતિ મળી આવી નથી કે જેમાં યૌગપઘ-પક્ષ સિવાયના કાઈ પણ પક્ષનું સમર્થન હાય. ૨ આ ઉપરાંત જે આગમામાંથી પાઠ વિસેસાવસયભાસ વગેરેમાં રજૂ કરાયા છે તે પણ અહીં સમજી લેવા. ૩ આમાં કેવળ યૌગપદ્ય-પક્ષના ઉલ્લેખ છે. ૪-૫ આ બંનેમાં ફક્ત યૌગપદ્ય-પક્ષના નિર્દેશ છે, પરંતુ ખીન્ન એ પક્ષ પૈકી એકેનું ખંડન નથી. ૬. આ ટીકા હજી સુધી તે કાર્ય સ્થળેથી મળી આવી નથી. મલ્લવાદીએ યૌગપાપક્ષના સમર્થનરૂપે કાઈ કૃતિ રચી હોય એમ સભાવના કરાય છે, For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮]. ઉપગવાદનું સાહિત્ય [ ૩૮૭ ગંધહસ્તી' સિદ્ધસેનગણિકૃત તત્વાર્થ ટીકા (ભા. ૧, પૃ. ૧૧૦-૧૧૧). કેટયાચાયંસ્કૃત વિસે અવસ્મયભાસની ટીકા (પત્ર ૮૭૬-૮૮૩) યાકિનીધર્મસનુ હરિભદ્રસૂરિકૃત નંદીની વૃત્તિ (પત્ર પર–૫૫) દિગંબરાચાર્ય અલકે રચેલી અષ્ટશતી અલકે રચેલ તત્વાર્થરાજવાતિક (પૃ. ૨૫૭ અને ૨૬૨) દિગંબર સુમતિ ઉર્ફે સન્મતિ દ્વારા રચાયેલ સભ્યપયરણની ટીકા પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય અભયદેવસૂરિકૃત સમપયરણની ટીકા નામે તબધવિધાયિની (પૃ. ૫૯૬-૬૨૧) મલયગિરિરિકૃતિ નંદીની વૃત્તિ (પત્ર ૧૩૪ અ-૧૩૮ આ) માલધારી” હેમચન્દસરિત વિસાવસયભાસની ટીકા (પત્ર ૧૧૭૮-૧૨૧૩) ન્યાયાચાર્ય' યશોવિજયગણિકૃત જ્ઞાનબિન્દુ (પૃ. ૩૩-૪૯). પાઈય-સંસ્કૃત મહાર' જિનદાસગણિએ રચેલી નંદીચુણિ (પત્ર ૨૧–૨૨) ગુજરાતી વિસે સાવસ્મયભાસનું ચુનીલાલ હકમચંદે કરેલું ગુજરાતી ભાષાંતર (ભા. ૨, પૃ. ૪૨૧-૪૩૨) ઈ. સ. ૧૯૨૭. મારી રચેલી આહુતદનદીપિકા (પૃ. પર-૫૮ અને ૫. ૨૬૪૭૨)વિ. સં. ૧૯૮૮. અ.સુખલાલ સંઘવી અને અ. બેચરદાસ દોશી દ્વારા રચાયેલ સન્મતિમકરણ (૫. ૩૪-૪૯)–ઈ. સ. ૧૯૩૨, હિન્દી જ્ઞાનબિન્દુને પરિચય (પૃ. ૫૪-૬૪)–ઈ. સ. ૧૯૪૨. ઈગ્લિશ English translation of Sanmatiprakarana (II, 3-31 ) by Prof. A. s. Gopani-ઈ. સ. ૧૯૩૯. તાંબર સાહિત્યની જે અનેક વિશિષ્ટતાઓ છે તે પૈકી એક તે ઉપયોગ અંગેના વિવિધ વાદ છે. એને લગતું પાઈય સાહિત્ય એકત્રિત કરી તેની સંસ્કૃત છાયા રચી એનો સારાંશ ગુજરાતીમાં રજૂ કરાય છે તે આ સાહિત્યની અને દાર્શનિક વિષયના અભ્યાસીઓની એક ઉત્તમ સેવા બજાવ્યા જેવું ગણાશે. તે આ દિશામાં કેઈને પહેલ કરવી હોય તે તેને માટે અવકાશ છે. આશા છે કે શ્રીનેમિવિજ્ઞાન ગ્રંથમાળા જેવીના પ્રકાશક સહાય આ તરફ પૂર્ણ લક્ષ્ય આપશે. છે. આ તે જ આચાર્યું છે કે જેમના મતની આલોચના શાંતરક્ષિત તત્વસંગ્રહમાં સ્યાદ્વાદપરીક્ષા (કારિકા ૧૨૬૨ ઈત્યાદિ) અને બહિરર્થી પરીક્ષા (કારિકા ૧૯૮૦ ઈત્યાદિ)માં કરેલી છે. ૮ આ ટીકા કોઈ સ્થળે હેય એમ જાણવામાં નથી. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ऋषभस्तवनंको टीकामें पारसी भाषानुशासनके उद्धरण लेखक-डा. बनारसीदासजी जैन M. A. Ph. D. सं० १९८४ में मुनि जिनविजयजीने श्रीरत्नप्रभसूरिकृत " फारसी भाषामां ऋषभदेवस्तवन " प्रकाशित किया था । इसमें कुल ११ छंद हैं । पहली दो गाथा, ३-८ दोहा, ९ चतुष्पदी, १० संदिग्ध, ११ इन्द्रवजा । मुनि जिनविजय को कह स्तवन स्त्र० श्री कान्तिविजयजी के भंडार में एक पत्र पर पंचपाठी आकर में लिखा हुआ मिला था, अर्थात् पत्र के मध्य में मूल स्तवन, और ऊपर नीचे तथा दोनों पावों में संस्कृत टीका थी । स्तवन के अन्त में "पं० लावग्यसमुद्रगणि शिष्य उदयसमुद्रगणि लिखितं । छ । छ" और टीका के अन्त में "पं० लावण्यसमुद्रगणि नंजाराग्रामे " लिखा है । ऐसा प्रतीत होता है कि मूल स्तवन की प्रतिलिपि उदयसमुद्रने को, और उस पर टोका उन के गुरु लावग्यसमुदने लिखी । पत्र पर लिपिकाल नहीं दिया है, इससे मुनिजी उदयसमुद्रका समय निर्धारित नहीं कर सके। हां अक्षरों की आकृति के आधार पर यह विक्रम की सतरहवों शताब्दी के पीछे का नहीं हो सकता । श्रीयुत मोहनलाल दलीचंद देशाई अपने “जैन साहित्यनो संक्षिप्त इतिहास के पारा ९७६ में खरतरगच्छोय उदयसमुद्र का सत्ताकाल सं० १७२८ लिखते हैं। कदाचित् यह फारसी ऋषभस्तवन इन्हीं का लिपिकृत हो । इस स्तवनकी भाषा शुद्ध साहित्यिक फारसी नहीं। टीकाकार के मतानुसार इस में फारसी, अरबी और अपभ्रंश का मिश्रण है। पद्य नं० ३ और ९ पर टीका करते हुए टीकाकारने दो पद्य उद्धृत किये हैं। इनके विषयमें मुनि जिनविजय फुटनोट में लिखते हैं--"टिप्पणकारे आ पद्य कोई कोष ग्रंथमाथी अहि आपलं छे । आमांना शब्दोनो खयाल बराबर नथी आवतो। पण आ पद्य ऊपरथी ए वात जणाय छे के आगळन। वखतमां फारसी अने संस्कृत एम द्विभाषाकोष आपणा विद्वानोए बनाव्या हता।" - अम्बाला शहर के श्वेताम्बर भंडार में विक्रमसिंहरचित "पारसीभाषानुशासन" की एक प्राचीन प्रति विद्यमान है जिसका परिचय हम "वूल्नर कमैसोरेशन वोल्यूम," लाहौर, १९४०, पृ० ११९-२२, तथा "श्री जैन सत्य प्रकाश," क्रमांक ८५,पृ०२२-२४ में करा चुके हैं । उपर्युक्त दोनों उद्धरण इसी ग्रन्थ में लिये गये हैं । जैसे १. जैन साहित्य संशोधक; खंड ३, पृ० २१-२९ । For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮] ઋષભસ્તવનકી ટીકામેં પારસીભાષાનુશાસનકે ઉદ્ધારણું [૩૮૯ पघ ३ की टीका का उद्धरण-- खतमथुभक्तिर्यथा-- आलोवोमसु आरदुः खतमथुर्भक्तिः सुराद्गायनं, नृत्यं स्याद्रसकुनयश्च हथमु रूडिस्तदा काइदा । अन्यायोपि हरामु सोगतिरथो दिव्यादिका जूमला, संघातस्य स यात निहोरक इति स्याद्विक्रमः व्योध्वनी ॥ पारसी भाषानुशासन की प्रति, पत्र ७ (क), श्लोक २४ आलोवो मसुआरथुः खतमथुः भक्तिः सुरो गायनं, नृत्तस्याद्रशकुर्तयश्च हकतुः रूढिः सदा काइदा । अन्यायोपि हरामु सोगनिरथो दिव्यादिके जूमला संघातश्च सफातु निहोरक इह स्याद्विक्रयः प्रोक्तनी ॥२४॥ पद्य ९ की टीका का उद्धरण-- दीद इति विलोकितं । तथा च-- आदिष्टां फरमु इति वस्तुलिखितं गृल्' गृहीतं नतं रल्फ दोद विलोकितः परिहृतं हिस्तुं जुडा योजितं । दत्तं दाद तिषीद मध्य चटितं जदं यदभ्याहितं गुफत कृतं च कर्तु तदहो भग्नं च इस्किस्तयं ॥ पारसी भाषानुशासनकी प्रति, पत्र ६ (ख), श्लोक १३आदिष्टं फरमूद् निविस्तु लिखितं गृफ्तू गृहीतं गतं, रफ्तू दाद विलोकितं परिहृतं हिस्तं जुदा योजितं । . दत्तं दाद चखीदमध्य चटितं जड्डयदभ्याहतं प्रोक्तं गुफ्तु कृतं च कर्दु तदहो भग्नं च इस्किस्तनुं ॥ १३ ॥ इस स्तवन को टीका के अन्त में "कुरानकार" की दो कारिकायें उद्धृत की हैं। जैसे---- तुरा मरा इति सर्वत्र संवन्धे संप्रदाने च ज्ञातव्यं । तथा च कुरानकारः-- अज इव्य त्वया दानसंबन्धं संप्रदाययोः । रा सर्वत्र प्रयुज्येतान्यत्र वाच्यं सू रूपतः ॥ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩). શ્રી સત્ય પ્રકાશ. आनि मानि अस्मदीयं किं चि कियच्चं दिरीदृशं । चुनी हमचुनीन् तादृक् वंदिनं इयदेव च ॥ चीजे किमपि इत्यादि कुरानोक्तं लक्षणं सर्वत्र विज्ञेयं संप्रदायाच्च । पारसी भाषानुशासनको प्रतिके अन्तिम पृष्ठ पर एक पारसी पधकी व्याख्या लिखी है। उस में भी कुरानकार का उल्लेक है । जैसे-मरा मह्यं अज्य इत्यन्वयादानं इति कुरानकारवचनात् संप्रदाने चतुर्थ्याः । खातेरा । इन दोनों उल्लेखोसे अनुमान होता है कि "कुरान" शब्द से किसी फारसी व्याकरण का तात्पर्य है, और कुरानकारसे उसका कर्ता अभीष्ट है। जैन विद्या भवन कृष्ण नगर, लाहोर. वैशाख शुक्ला ५ सं. २००१ જોહર” અને “ઝમોર' (લેખક–. ભેગીલાલ જ. સાંડેસરા, એમ. એ.) શ્રી જૈન સત્ય પ્રકાશના ગયા અંકમાં “જુહાર અને જાહર' એ નામને છે. હીરાલાલ રસિકદાસ કાપડિયાને અભ્યાસપૂર્ણ લેખ છપાય છે. એના ઉત્તરાર્ધમાં ‘જોહરની વ્યુત્પત્તિ વિષે ચર્ચા કરતાં લેખક મહાશયે જણાવ્યું છે કે, “એ શબ્દ પાઈય “જઉહર' અને સંસ્કૃત તુષ્પદ્ધ સાથે સંબંધ ધરાવે છે. સંતુઢ ઉપરથી કરા-એમ બની શકે છે, અને તેને અર્થ “લાખનું ઘર” એમ થાય છે. “જની ગુજરાતી ભાષા” (૩૭)માં sc-જતુચક' એ ઉલ્લેખ છે તે આ હકીકતનું સમર્થન કરે છે.” (પૃ. ૩૫૫) છે. કાપડિયાએ સૂચવેલી વ્યુત્પત્તિ અને ચિત્ય જણાય છે. તુ ઉપરથી રાહ - ૪ શબ્દ આવી શકે ખરે, પણું અર્થની દૃષ્ટિએ ગંતુકલાક્ષાગૃહને હર=સામુદાયિક આત્મહત્યા સાથે કેટલે સંબંધ વારૂ પાંડવોને લાક્ષાગૃહમાં રાખીને બાળી મૂકવાને પ્રયાસ દુર્યોધને કર્યો હતો, એવું કથાનક મહાભારતમાં આવે છે, પરંતુ તે ઉપરથી “નૈહરને પ્રચલિત પ્રયોગ-ખાસ કરી અર્થની બાબતમાં–રાકૃષ્ટ લાગે છે. “હર ” તેમજ તેને જ જોડકે ભાઈ “ઝમેર” (જેની વ્યુત્પત્તિ વિષે પ્રો. કાપડિયાએ ચર્ચા કરી નથી) એ બન્ને શબ્દ સંસ્કૃત વેમ ઉપરથી આવેલા હોય એમ મારું માનવું છે. હિર' શબ્દ રાજપૂત સ્ત્રીઓના વીરત્વપૂર્ણ સામુદાયિક અગ્નિપ્રવેશ માટે વપરાય છે, જ્યારે મોર' શબ્દ ભાટ લેકાના ત્રાગાને પરિણામે થતા સામુદાયિક અનિપ્રવેશ માટે પ્રયોજાય છે (કુમારપાળના રાજ્યકાળમાં ભાટોએ આવી ત્રણ ઝમૅર કરી હતી–પહેલી સિદ્ધપુરમાં, બીજી પાટણથી એક તીરવા દૂર, અને ત્રીજી પાટણના દરવાજે–એવી બુતપરંપરા રાસમાળા'માં સેંધાયેલી છે. જુઓ “રાસમાળા'. ભાષાન્તર, ત્રીજી આવૃત્તિ, ભાગ ૧, પૃ. ૨૭૯-૮૦. પૂ. ૨૮૦ ઉપર “ઝમાર’ શબ્દ પાંચ વાર વપરાયેલ છે.) મૂળે વાદ શબ્દનો અર્થ “મૃત્યુ થતું હતું, તેમાંથી અર્થસકિચ છંઈ, “સામુદાયિક અગ્નિપ્રવેશ માટે For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮ ] જૌહર અને ઝર [ ૩૯૧ એ શબ્દ વપરાતે થયો. અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી સાહિત્યનાં નીચેનાં અવતરણેથી એ સ્પષ્ટ થશેઃ (૧) પતિ શિવ કુરે તુ નાયબ છૂટ આજ્ઞા जं जिणरायह दूकउ पहु, जमहरु लहसिइ नीसंदेहु ॥ --જિનપ્રભાચાર્ય કૃત “ભવ્યચરિત,” કડી ૩૩ (ફ. ગૂ, સભા સૈમાસિક, પુ. ૧, પૃ. ૧૫૩ ) (२) राणी भणइ 'विमासु किस्यूं ? अम्हे सवि जमहर पइसस्यूं । हिंदू तण मानीइ गाइ, तेह तणू लोही जल माहि ॥ -પાનાભકૃત ‘કાન્હડદે પ્રબન્ધ, ખંડ ૨, કડો ૧૪૬ (૩) આ નિર્વ re ૪૬ ગણે મારું અજ્ઞા' રાળી વો ક કars, “Tw સો ઝમર ૪ ' –એ જ, ખંડ ૨, કડી ૧૪૭ (४) हाहाकार हुइ तिणि वेला राणी जमहर पइसइ । . सरले सादि सहू हरि बोलइ, जमहर इणि परि दीसइ। ' –એ જ, ખંડ ૪, કડી ૨૯ (५) पनरसिं थुरासी गढि जमहर जालोहर निवेस ।। लोक सवि अंतेउर पुठि हो, जमहरि करीउ प्रवेस ॥ –એ જ, ખંડ ૪, કડી ૨૪૨ ઉપરનાં અવતરણો પૈકી (૧)માં કેવળ મૃત્યુને અર્થ છે, જ્યારે બાકીનાં સર્વ અવતરણોમાં ઝાલરના ચોહાણ રાજા કાન્હડદેવ તથા તેના ભત્રીજા સાંતલસિંહને અલાઉદ્દીન ખિલજી સાથે થયેલા યુદ્ધ દરમ્યાન રાજપૂત સ્ત્રીઓએ કરેલા સામુદાયિક અગ્નિપ્રવેશહિરને જ અર્થ નિશંકપણે છે. એ સર્વ સ્થળે કમરના મૂળ તરીકે સમાજ ઉચિત છે. એટહે શબદ 7171797 ના એ રીતે વ્યુત્પન્ન થયેલ હોવો જોઈએ. જૂની ગુજરાતી અવતરણોમાં કમર પ્રયોગ છે તે મૂળ શબ્દ કહેવાની વિદ્ધ જાય છે. બીજું, જોહરના જ જેડશબ્દ “અમાર'માં દ્વિતીય મૃતિમાં આવે છે, તે પણ એમ બતાવે છે કે મૂળ શબ્દ ગg ન હોઈ શકે. કારણકે stતુમાં મ નથી. “ઝમરની વ્યુત્પત્તિ ગૃ71મ7:(મહાપ્રાણુ ૬ શબ્દના પૂર્વ ભાગમાં આવતાં)*ક્ષમ7ોર એ રીતે વ્યુત્પન્ન થઈ શકે. વૈકલ્પિક પ્રગ જમેર અમ7 ગમ7 (મહાપ્રાણુ ને લોપ થતાં) કમ73મોર એ પ્રમાણે આવ્યો આમ વાવ્યાપારની દષ્ટિએ મૂળ શબ્દ તરીકે હું જ ઉચિત છે. પ્રાચીન ગૂજરાતી સાહિત્યના પ્રયોગે પણ આ વ્યુત્પત્તિને ટેકો આપે છે. ઉપરથી ભુવતિ સ્વીકારીએ તે, શો શબ્દ અધ્યાત જ રહે છે. આથી ઉલટું, શwદ ઉપરથી શબ્દસિદ્ધિ કરવામાં એતિહાસિક ઔચિત્ય તેમજ બીજલાધવ સચવાય છે. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઝાંઝરીયા મુનિવર વસંતોત્સવ : મહાત્માન સમાગમ તુરાજ વસંત આવે છે અને માનવ હૈયાં હીલેળે ચઢે છે. ઉદ્યાનોમાં વનસ્પતિઓ નવનવાં વસ્ત્ર પહેર્યા હોય તેમ ખીલી ઊઠે છે. આશ્રમંજરીથી મસ્ત બનેલી કોયલના ટહુકારાથી જંગલો ગાજી ઊઠે છે. કામદેવનું જાણે અમોઘ શસ્ત્ર હેય તેમ વસંત ઋતુ પ્રેમીજનનાં દિલને બેચેન બનાવી મૂકે છે. કંટાળા ભરેલી શિશિર ઋતુ જતાં જનતામાં આલ્હાદ અને આનંદનો રસ ઉભરાય છે. આવી જ સુંદર વસંતમાં એકદા પઠાણપુરનો રાજવી અંતઃપુર સહિત રંગરસ માણવા ઉદ્યાનમાં સંચર્યો છે. સાથે દેવનો દીધેલ રાજપુત્ર મદનબ્રહ્મ પોતાની બત્રીસ રાણીઓ સાથે આવ્યો છે. રોજ વિવિધ ક્રીડા કરતો, વાવો ને તળાવમાં રમતો રાજકુમાર ઉદ્યાનમાં મહાલી રહ્યો છે. એક વાર ઈદ્રમહત્સવનો દિવસ આવ્યો અને જાણે આખું પેઠાણનગર મહત્સવમાં ભાગ લેવા ઉદ્યાનમાં ઉભરાયું. રાજકુમાર મદનબ્રહ્મ પિતાની રાજરાણીઓ સાથે આ ઉત્સવમાં ઘૂમી રહ્યો છે. ત્યાં તેણે એક વટવૃક્ષની નીચે માનવમેદની શાંત ચિત્તે ઊભેલી જોઈ. જોતાં જ એને આશ્ચર્ય થયું. ત્યાં શું છે? નથી કલાહલ, નથી ચાલતા, નથી કુતૂહલ ! એવો તે કેણ જાદુગર છે જેણે જનતાનાં હદયને થંભાવી દીધાં છે. રાણીઓ સાથે રાજકુમાર ત્યાં આવ્યો. ઝાડ નીચે રૂપરૂપના અંબાર સમા એક યુવાન સાધુમહારાજ ધ્યાન મગ્ન બેઠા છે. ભક્તિવશ જનતા એ મહાત્માના મધુર વચનામૃતના પાનની આશામાં મૂક ભાવે શાંત થઈ બેઠેલ છે. રાજકુમાર મુનિ મહારાજ પાસે આવ્યો અને ભક્તિથી નમસ્કાર કરી ત્યાં બેઠે. થેડી જ વારમાં પિતાનું ધ્યાન પૂર્ણ કરી મુનિમહારાજે તરફ મીઠી નજર ફેરવી. એમની આંખોમાંથી બ્રહ્મચર્યનું અમી ઝરતું હતું. તેમનું મુખ સહસ્ત્રદલ કમળ જેવું ભવ્ય હતું. તેમના લલાટ ઉપર સંયમ અને તપનું એજન્સ,ચમકતું હતું. મુનિવરે ગંભીરવાણીથી ફરમાવ્યું "गगननगरकल्पः संगमो वल्लभानां । जलदपटलतुल्यं यौवनं वा धनं वा ॥ सुजनसुतशरीरादीनि विद्युच्चलानि ।क्षणिकमिति समस्तं विद्धि संसारवृत्तम् ॥" ભાવાર્થ-સ્નેહી જનો સંયોગ આકાશનગર જેવો છે. યૌવન અને ધન વાદળના ઘટાટોપ જેવાં છે. સ્વજનોને મેલાપ, પુત્રપરિવાર અને આ શરીર વગેરે વિજળીના ચમકારાની જેવાં ક્ષણિક છે. આખો સંસાર આવો ક્ષણિક અને નાશવંત છે. अनित्यानि शरीराणि विभवो नैव शाश्वतः । नित्यं सन्निहितो मृत्युः कर्तव्यो धर्मसंग्रहः ॥ આ સુંદર અને મજબુત દેખાતું શરીર અનિત્ય છે. આ સુખપ્રદ જણાતા વૈભવ અને વિલાસે ક્ષણિક જ છે, મૃત્યુ માંઢું ફાડીને ઊભું છે. માટે ધર્મની આરાધના કરવી એ જ શ્રેયસ્કર છે. મહાનુભાવો! જેને શાશ્વત સુખના ભોક્તા થવું છે તેને માટે ધર્મ એ જ ઉત્તમ સાધન છે, અને તેમાં પણ સર્વવિરતિધર્મ એ તે મોક્ષપ્રાપ્તિનું પરમ સાધન છે. સંયમના રાસયા મુનવરે સત-ચિંદ્-આનંદ પ્રાપ્ત કરી મેક્ષ ભોગવવા ભાગ્યશાળી બને છે. + વિ. સ. ૧૭૮માં રચાયેલી શ્રી ઝાંઝરીયા મુનિવરની ચાર ઢાળની સજઝાયના અધાર; ફેરફાર સાથે. For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮ ] ઝાંઝરીયા મુનિવર [ ૩૩ હાજર રહેલી માનવમેદની મંત્રમુગ્ધ બની આ ઉપદેશામૃતનું પાન કરી રહી હતી. ઘણાયે ભવ્યાત્માઓએ આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી બચવા, અને પરમ શાંતિ પ્રાપ્ત કરવા સર્વવિરતિ પદ સ્વીકાર્યું. | મુક્તિને પંથ : પરીક્ષા : ઝાંઝરીયા મુનિવર રાજપુત્ર મદનબ્રહ્મ પણ સાધુમહાત્માની દેશના સાંભળી પ્રતિબધ પામે. કર્મ શત્રુને હરાવવા સંયમનું અભેદ્ય બખ્તર પહેરવાની તેને તાલાવેલી લાગી. સંસારનું કારમું સ્વરૂપ સમજી, માતાપિતાની અનુમતી મેળવી, કર્મ શત્રુ સાથે સંગ્રામ કરવા આ શૂરવીર રાજપુત્રે સાધુપણું સ્વીકાર્યું. સાધુ જીવનમાં અનેક તપને આચરતા, મન-વચન-કાયાથી બ્રહ્મચર્યને પાલતા, જ્ઞાનની આરાધના કરતા, આ મુનિવર ભૂલમાં વિચરી રહ્યા છે. ઊગતા સૂર્ય જેવું તેમનું મુખ શોભી રહ્યું છે. જ્યાં જાય ત્યાં માનવમેદની આ મુમુક્ષુ સાધુજીનાં દર્શને ઉલટી પડે છે. ત્યાગમતિ મુનિવર ઉગ્ર વિહાર કરતા, ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ દેતા, સમિતિ અને ગુપ્તીને પાળતા, જાણે સાક્ષાત ધર્મમૂર્તિ હોય એમ વિચરી રહ્યા છે. એક વાર આ મુનિ મહાત્મા બંબાવતી નગરીમાં પધાર્યા છે. મધ્યાહ્નનો સમય થયો છે. માથે સૂર્ય તપે છે. નીચે ધરતી ધામ તપી રહી છે. નીચી દૃષ્ટિ કરી મુનિવર ગૌચરી માટે નગરમાં જાય છે. ત્યાં દૂરથી એક મહેલના ગોખમાં બેઠેલી યુવતીએ મુનિરાજને જોયા. તેના દિલમાં થયું ! અહા ! શું રૂપ છે! શું વિધાતાએ એની આંખો અને મુખ બનાવ્યાં છે! આ રૂપ, આ કાન્તિ, આ લાવય શું સાધુ થવા માટે હશે ? એ તે મહારે યોગ્ય છે. “ અરે કેણ છે? છે કેઈ હાજર?” યુવતીએ અવાજ કર્યો. જવાબમાં એક દાસી હાજર થઈ. યુવતીએ તેને ફરમાવ્યું: “ જા જલદી દેડતી જા! આ સામે એક મહાત્મા ચાલ્યા આવે છે તેમને આપણું ઘરમાં ગૌચરી માટે બોલાવી લાવ. જા જલદી જા. નહીં તો એ મુનિવર ચાલ્યા જશે. શું રાજહંસ શી મનહર ચાલે છે એની ! જાણે માનસ સરોવરનાં મીઠાં વારી પીપીને, અરે પ્રેમ મૌતિકને ચારે ચરીને ચાલ્યો આવતો રાજહંસ અહીં ભૂલો પડ્યો હોય તેમ આવે છે. જલદી એને બોલાવી લાવ.” શેઠાણી શું બોલે છે તે બિચારી દાસી સમજી ન શકી, છતાં શેઠાણીની આજ્ઞા પાળવા તે ઉતાવળે જાય છે અને ખૂબ જ પ્રેમ અને ભક્તિથી મુનિમહારાજને બોલાવી લાવે છે. સમતારસમાં ઝીલતા મુનિવર ધીમે ધીમે મહેલમાં આવ્યા છે. પેલી યુવતી સોલે શૃંગાર સજી હાથમાં મોદક ભરેલે સેનાને થાળ લઈને ખડી છે; મુનિજીને કહે છે “મુનિવર! આ મોદક બહેરે ! અને સાથે સાથે આ જીણું સાધુવેશ છોડી આ રેશમી દુકુલ સ્વીકારે. આ મહેલ, આ બગીચે, અરે! આ તન, મન ધન આપને ચરણે સમર્પિત છે. આ યુવાનીમાં આ ત્યાગ, આ સંયમ આપને નથી શોભતા. નાથ ! હવે આપ અહીં જ રહે !” આ કર્ણક, અગ્નિઝરતાં વચન સાંભળી સમતારસમાં ઝીલતા મુનિવર ચંદનથી પણ શીતલ વાણું ઉચ્ચારે છે. “આર્ય ભગિની ! આવું વચન તમને ન શોભે! આપણું કુલને વિચાર કરવાની જરૂર છે: “તમે કુલવાન છે. હું પણ કુલવાન છું. આપણું કલને કલંક લાગે એવું કેમ આચરાય ? બહેન ! તું વિચાર કર ! તું ઘેલી તો નથી થઈ? ચારિત્રનું ખંડન એ આ ભવ અને પરભવમાં દુઃખદાયક છે. ચેરી અને યારી મનુષ્યને મહાન કલંક દેનારાં અને ઘેરાતિઘોર દુઃખ આપનાર છે. તું તો મારી બહેન સમાન છે! બહ્મચર્ય રૂપી અમૂલ્ય ચિન્તામણિ છોડી વિષયરૂપી વિષ તને કેમ ગમે છે? અરે, અગ્નિમાં બળી મરવું કે ઝેર ખાવું ઉત્તમ છે, પરંતુ આ વિષયરૂપી હલાહલ પીવું સારું નથી. ” For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૨ યુવતી ખાલી: “મહારાજ, એ બધું હું જાણું છું. આ યુવાની ચાર દિવસની ચાંદની છે. એક વાર મ્હારી સાથે મેાજ મઝાહ અને આનંદ લૂટા, પછી પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થઈ મુક્તિમાર્ગ આરાધીશું. આજ તા માછલું જાળમાં સપડાયું છે. હવે એ છુટી શકે તેમ નથી. પરન્તુ બ્રહ્મચર્યાંનું અમેદ્ય કવચ પહેરીને કામશત્રુને જીતવા નીકળેલા આ મહાત્માને એ યુવતીનાં વચનેાની લેશમાત્ર અસર ન થઈ. ખૂબ જ દૃઢ બની આત્માને વધુને વધુ સ્થિર કરતા સમતાસમાં રમી રહ્યા છે; શેઠાણી ઉપર ધ્યા વર્ષાવતા કહે છે: “ વ્હેન ! આ શિયલનું ખંડન નરકનું દ્વાર છે. આ વિષયસુખ વિષને ભંડાર છે.” આટલું કહેવા છતાં તે યુવતી માનતી નથી અને મુનિજીની નજીક આવે છે ત્યારે મહાત્માજી ફરી કહે છેઃ “ મ્હેન ! તુ આધી રહીને જ વાત કરજે, શિયલના પ્રતાપની તને ખબર નથી. અરે, એના પ્રતાપે જ આ સૂર્ય અને ચંદ્ર ચાલે છે, પૃથ્વી સ્થિર છે. એના પ્રતાપે તે— "वह्निस्तस्य जलायते जलनिधिः कुख्यायते तत्क्षणम् । मेरुः स्वस्पशिलायते सृमपतिः सद्यः कुरंगायते ॥ व्यालो माल्यगुणायते विषरसः पियुषवर्षायते । यस्यांगेऽखिललोकवल्लभतमं शीलं समुन्मीलति ॥ " જેનું શરીર શિયલ શાભે છે તેને અગ્નિ પાણીરૂપ થાય છે, સમુદ્ર એક તીક જેવા થાય છૅ, મેરુ એક નાના પત્થર જેવા થાય છે, સિંહરાજ મૃગજેવા થઇ ર્જાય છે, સાપ ફૂલની માલા અને છે, ઝેર અમૃત ખને છે. આટલું કહી મુનિવરે ચાલવા માંડયું. પણ કામાંધ બનેલી એ યુવતીએ ક્રોધના આવેશમાં ચરિત્રના ચમત્કાર બતાવતાં મુનિરાજના પગમાં પેાતાનું ઝાંઝર પહેરાવ્યું, અને તે એકદમ જોરથી દોડી મુનિવરને વળગી પડી. મુનિવર જોર કરી તેને ત્યાં જ તÐોડી ચાલી નીકળ્યા. યુવતીએ પેાકાર કર્યાઃ “બચાવા ખાવા” આ સાધુ,—આ ઢાંગી સાધુ મ્હારી આબરૂ લઈને ચાહ્યા જાય છે. અરે, જુઓ હારુ ઝાંઝર પણ એના પમાં છે. જનતાએ–દારંગી દુનિયાએ-આ વચના સત્ય માન્યાં, સત્ય પ્રગટયુ : શિયળના મહિમા. જનતા મેઢે આવ્યું તેમ ખાલી રહી છે. મુનિરાજ ચુપચાપ ચાલ્યા જાય છે, અને નિદાસ્તુતી શ્રવણે સુણીને હરખ શાક નવ આણે; 66 તે જગમાં જોગીસર પુરા નિત ચઢતે ગુણુઠાણું,” આ વચનેને ચરિતાર્થ કરે છે. આખા નગરમાં મુનિરાજ ઉપર ફિટકાર નિંદાનેા વર્ષાદ વરસી રહ્યો છે. પરન્તુ યુવતીના ધરને આખા પ્રસંગ તેના મેહેલ સામેના રાજમહેલમાંથી ત્યાંના રાજવી જોઈ રહ્યા હતા. એમણે મનમાં મુનિરાજના સંયમની, તેમની ધીરતાની પ્રશ'સા કરી. એમનું શુદ્ધ 'ઉજજવલ ચારિત્ર રાજાએ બરાબર નિહાળ્યુ હતું. યુવતીએ ઝાંઝર પહેરાવ્યું, ખાટી રાપાડી, અને જે જે ઢાંગ આદર્યા હતા તે બધા રાજાએ નજરે જોયા હતા. તેમણે તરત જ રાજદરબાર ભરી યુવતીને ખેલાવીને ડા આપતાં કહ્યું; “ધિક્કાર છે તને, મુનિવરને કલંક આપતાં તને શરમ ન આવી? તારાથી ફસાયા નહીં, ઠગાયા નહીં એટલે તે આવું ધાર કલંક આપ્યું. તારા જેવી પાતકી–દુષ્ટ સ્ત્રી “મ્હારા રાજ્યમાં ન જોઇએ.” મુનિરાજને ઉત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવી શિયલનું માહાત્મ્ય પ્રગટાવ્યું. For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઝાંઝરીયા મુનિવર [ રહ્યું ઘોર ઉપગ મુક્તિ સમભાવી મુનિવર ત્યાંથી વિહાર કરતા કંચનપુર નગરમાં આવ્યા. ત્યાં એમનાં બહેન રાજરાણુ હતાં. મુનિવર રાજહંસની ચાલે ચાલતા, ઈસમિતિ જોતા નગરમાં આવે છે. ત્યાં તે બહેને-રાજરાણીએ ભાઈને જોયા, ઓળખ્યાઃ આહ? આ તે મહારા માડીજાયા ભાઈ! તેનાં રૂંવાડે રૂંવાડે ભ્રાતૃપ્રેમ ઉભરાય. પડખામાં જ રહેલા રાજાએ આ જોયું. તેને થયું. રાણીજી કેમ આટલાં પ્રફૂલ્લિત થયાં? રાણીજી જ્યાં જેને જોઈ રહ્યાં હતાં ત્યાં રાજાએ જોયું; એક સંયમી, ત્યાગમતિ મુનિ મહાત્મા ચાલ્યા આવતા હતા. રાજાને ક્રોધ વ્યાપો. રાજા ભાન ભૂલ્યો. તેની આંખમાં ઈર્ષ્યાનું ઝેર ઉભરાયું ખરે જ, જેને જોતાં જ રાણજી આટલાં પુલકિત થાય એ કઈક તેને યાર-પ્રીયતમ લાગે છે. એને તો જીવતે જ દાટી દેવું જોઈએ. તરત જ નીચે જઈ રાજાએ સૈનીને હુકમ કર્યોઃ આ ચાલ્યા જાય છે તે સાધુને તલવારથી ઉડાવી દઈ ખાડામાં દાટી છે.” બસ થઈ ચૂકયું. યમરાજની ક્રૂર દૃષ્ટિ મુનિ મહાત્મા ઉપર પડી. સૈનિકોએ જઈ મુનિવરને રોક્યા અને ઊંડા ખાડામાં બેસાડવા. મુનિમહાત્મા સમજી ગયા આજે આત્મ- * નિરીક્ષણ, સંયમ અને સમતાની પરીક્ષાનો સમય છે. તરત જ અનશન સ્વીકારી રાશી લાખ છવાયોનિ સાથે ખમાવી, પિતાના કર્મને ઉદય આવ્યો જાણી તે આત્મનિરીક્ષણમાં મસ્ત બન્યા. મુનિવરે પિતાના ચિત્તને સમજાવ્યું. આજે તારા જ્ઞાન, બાન, તપ અને સંયમની પરીક્ષા છે, માટે બરાબર દઢ થઈ ઉપસર્ગને સહેજે. તે અન્યાન્ય દુઃખે ઘણું ભમાં સહ્યાં, આજે આત્મશુદ્ધિ માટે આ બધું સહેજે. આમ શુભ ભાવના ભાવતા મુનિવર * કર્મક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી ક્ષે ગયા. સૈનીકેએ તલવારથી ધડ જુદું કર્યું અને મુનિવરને આત્મા સિદ્ધશિલાએ પહોંચી ગયે. પરંતુ આ મુનિહત્યાથી નગરમાં હાહાકાર થઈ રહ્યો. આ જ સમયે એક સમળી લેહીથી ખરડાયેલ એને મુહપત્તિ લઈ પિતાનું ભક્ષ્ય માની ઊડી ગઈ. રસ્તામાં રાજમહેલ ઉપર જ એ ઓ ને મુહપતિ પાડયાં. રાણીએ તે જોયું, તપાસ્યું. આ ને મુહપત્તિ સાધુજીનાં છે. આજે જ હારા ભાઈ આ નગરમાં આવ્યા છે. તે સાધુ છે. એ તેમના લોહીથી ખરડાયેલું છે. બસ, રાણજીએ ધાર આંસુએ રડવા માંડ્યું. રાજાએ પૂછ્યું, કેમ શું છે? રાણુજીએ કહ્યું, મહારા ભાઈ સાધુ થયા છે. તે અહીં આવ્યા છે. આજે આ નગરમાં તેમને કોઈક દુષ્ટ માર્યા છે. તેમના લોહીથી ખરડાયેલ આ ઓદ્યો ને મુહપત્તિ અહીં આવ્યાં છે. આ સાંભળતાં જ રાજા ચમકઃ હું ! શું એ તમારા ભાઈ હતા? એ સાધુ થયા હતા? અરેરે! મેં દુષ્ટ જ ઈષ્યવશીભૂત થઈ આ ઘોર પાપ કર્યું છે. ધિક્કાર છે મહારી અજ્ઞાનતાને અને મહિને ! રાજ અને રાષ્ટ્ર મુનિવરના દેહ પાસે આવે છે. રાજા ખૂબ જ પશ્ચાતાપ કરી, આત્મનિંદા કરી રહેલ છે. એવું આકરું રૂદન અને પશ્ચાતાપ કરે છે કે એ પશ્ચાત્તાપની ભઠ્ઠીમાં તેનાં કર્મ બળીને ભસ્મ થાય છે. અને તેને ત્યાં જ કેવલજ્ઞાત મટે છે, અને શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય છે. પશ્ચાત્તાપ એ તો એક પવિત્ર ઝરણું છે જેમાં આત્મા સ્નાન કરી શુદ્ધ થાય છે. રાજાએ યથાર્થ પશ્ચાત્તાપ કરી શુદ્ધિ મેળવી આત્મકલ્યાણ સાધ્યું. ધન્ય છે એ મુનિવરતી સમતાને ! ધન્ય છે તેમની શિયલવ્રતની દક્તાને અને ધન્ય છે એ શુદ્ધ પશ્ચાત્તાપ કરી શુદ્ધ થનાર રાજાને! N. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra भाई श्री जुगलकिशोरजी, वन्दे मातरम् । www.kobatirth.org 'अनेकान्त' ना विचित्र प्रचारनो पुरावो [ पंडित श्री बेचरदासजीप श्री जुगलकिशोरजीने लखेल पत्र ] • શ્રી જૈન સત્ય પ્રકાશ 'ના ગયા અંક–ક્રમાંક ૧૦૩ માં અમે શ્રીમાન બાબૂ બહાદુરસિહજી સિધીએ વીરસેવામદિરના અધિષ્ઠાતા ૫. શ્રો. જુગલકિશારજી મુખ્તારને લખેલ પુત્ર પ્રગટ કર્યાં હતા. આજે એવા જ ખીજો પુત્ર અમે અહીં પ્રગટ કરીએ છીએ. આ પત્ર पंडित श्री मेयरहास लवरान होसीये ' अनेकान्त 'ना सम्याह श्री लुगलकिशोरकने सजेसे छे. श्री लुगाद्विशेरिल तर३श्री वीरशासन - जयन्ती उत्सव પ્રચાર કાર્ય કરવામાં આવ્યું છે અને હજી પણ્ કરવામાં આવે છે તે કેટલું વિચિત્ર અને પાયાવગરનું છે તે આ ઉપરથી જણાઈ આવે છે. આ પત્ર એટલેા સ્પષ્ટ છે કે એ સબંધી વિશેષ કંઈ લખવાની જરૂર નથી. આ જ રીતે બીજા પત્રા અવસરે પ્રગટ કરવાની આશા સાથે આ પત્ર અહીં પ્રગટ કરીએ છીએ. अमदावाद ता. ७-४-१९४४ १२/ब भारतीनिवास सोसायटी, एलिसब्रिज Acharya Shri Kailassagarsuri Gyanmandir मैंने जाना है कि अब आप इतिहासका विपर्यास करनेमें लगे हुए हैं और दिगंबर तथा श्वेतांबर इन दोनों बन्धुसमाजमें ऐक्यकी अपेक्षा अनैक्य बढाने के अनिष्ट प्रयत्न में अग्रसर होते जा रहे हैं। मुजको आपकी ऐसी परिस्थिति जान कर अधिक खेद हुआ है और आपके प्रति सर्वथा उपेक्षाभाव आ गया है । इसी कारण से आपके कई पत्र आने पर भी मैं एकका भी उत्तर नहीं दे सका हूं। मैं समजता था कि आप मेरा उपेक्षाभाव स्वयं समज जायेंगे और फिर फिर पत्र लिख कर सामाजिक धनको बरबाद नहीं करेंगे, परंतु मेरी धारणा गलत हुई और आपके पत्र फिर फिर आते ही रहे और आपके ' अनेकान्त 'में भी मेरा नाम आप बार बार छापते ही रहे। अतः यह पत्र लिख कर आपको, आपके कार्य की प्रति मेरा सर्वथा उपेक्षाभाव है इसकी सूचना देता हूं ताकि आप मेरा मनोभाव समज जाय । मानवताके नाते आप हमारे भाई हैं तो भी सत्यकी दृष्टिसे आप हमारे लिए उपेक्षणीय हैं अतः आपकी किसी भी प्रकारकी साहित्यिक वा धार्मिक प्रवृत्ति में मेरा लेश भी सहकार व सद्भाव नहीं है इसकी आप नोंध कर लेना और यह समाचार 'अनेकांत 'में छाप भी देना । "" आपके ' अनेकान्त ' में आप कई दफे मेरा नाम लिखकर लिखते हैं कि अमुक कमिटिमें पंडित बेचरदासजी नियुक्त किये गये हैं वा अमुक कार्य पंडित बेचरदासजीको सोंपा गया है " इत्यादि । अब आप पेसा लिखनेका कष्ट म उठावें और मेरा नाम लिखकर समाजमें भ्रम फैलानेका प्रयत्न छोड देवें । इस सारे पत्रको 'अनेकान्त' में अवश्य प्रकट कर देवें जिससे समस्त दिगंबर बंधुओंको और समस्त श्वेतांबर बंधुओंको मेरे विषयमें सच्चा हाल मालूम हो जाय । आपका बेचरदास For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંકનો સત્કાર === =======અભિપ્રાયા =અભિપ્રાય == વર્તમાનપત્રો [ “પ્રજાબંધુ' સાપ્તાહિક અમદાવાદ તા. ૩૦-૪-૪૪-ના અંકમાં]. શ્રી ચીમનલાલ ગોકળદાસ શાહના તંત્રીપદ નીચે ચાલતા “શ્રી જૈન સત્ય પ્રકાશ માસિકે પિતાના સોમા એક પ્રસંગે વિક્રમાદિત્ય અંક બહાર પાડીને જૈન તેમજ જૈનેતર સમાજની કીમતી સેવા બજાવી છે. આ દળદાર અંકમાં માત્ર લૌકિક નજરે નહિ પણ એતિહાસિક નજરે પણ વિક્રમ તથા તેના સમકાલીન પર સાધાર પ્રકાશ પાડવામાં આવ્યો છે, જે વિક્રમના સમગ્રતયા અભ્યાસ માટે યોગ્ય સંદર્ભ પૂરું પાડી રહે તેમ છે.” [ સંદેશ નિકઃ અમદાવાદ તા. ૮-૫-૪૪ ના અંકમાં] “શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિના માસિક મુખપત્ર “શ્રી જૈન સત્ય પ્રકાશના આ “વિક્રમ-વિશેષાંકમાં સમ્રાટ વિક્રમાદિત્ય વિષેના સંખ્યાબંધ ઐતિહાસિક ઉલ્લેખો ને રસપૂર્ણ માહિતીઓના નીડ રૂપ અનેક જ્ઞાનપૂર્ણ લેખોનો સંગ્રહ થયો છે. તેમાં જૈન આચાર્યો, મુનિવર અને વિદ્વાન લેખકેએ ઉચ્ચ શ્રેણીના સરસ લેખે આપ્યા છે. અને ખાસ કરીને પૂજ્ય મુનિ મહારાજ દર્શનવિજયજી મહારાજનો “સમ્રાટ વિક્રમાદિત્ય” અને “જેન સાહિત્ય,” પૂજ્ય મુનિ મહારાજ શ્રી સુશીલવિજયજીને “મહાન જ્યોતિર્ધર સિદ્ધસેન દિવાકર” એ લેખે વિદ્વાન લેખકની જ્ઞાનપૂર્ણ દષ્ટિ અને તેમની સંશોધન પ્રવૃત્તિને અચ્છો ખ્યાલ આપે છે. બે હજાર વર્ષની પ્રાચીનતાના ગર્ભમાં જે સમ્રાટ આજે સમાઈ ગયા છે અને જેને સંવત્સર હજુ લગી ભારતની પ્રજા ઉમંગભેર ઉજવી રહી છે તેના ઉપર આવા પ્રકાશ ફેંકતાં મનનીય લેખો ખરેખર વાંચકોની જ્ઞાનતૃષાને તૃપ્ત કરે તેવા છે. “વળી જાણીતા કલાકાર શ્રી કનુ દેસાઈએ દોરેલા સમ્રાટું વિક્રમાદિત્યના ચિત્રથી અંકનું મુખપૃષ્ઠ આકર્ષક બન્યું છે; અને એ વીર વિક્રમની ધર્મપ્રિયતા, જ્ઞાનપ્રિયતા, દાનપ્રિયતા, શુરવીરતા અને પરોપકારપરાયણતાનું ઉદ્દબોધન કરતાં સુંદર પ્રતીકે પણ અંકની સુશોભન કળાને સારા જેવા પરિચય આપી રહ્યાં છે. આ સુંદર વિશેષાંક ખરેખર શ્રી જૈન સત્ય પ્રકાશનું અપૂર્વ સાહસ છે, અને સાચે જ તે પ્રશંસનીય છે.” | [ “શાસન સુધાકર” પાક્ષિક ઠળિયા તા. ર૯-૪-૪ ના અંકમાં શ્રી જૈન સત્ય પ્રકાશ સમિતિ તરફથી તાજેતરમાં પ્રસિદ્ધ થએલ “વિક્રમ-વિશેષાંક નામનું પુસ્તક અને મળેલ છે. અમે સાભાર સ્વીકાર કરેલ છે. સમાજને ભવિષ્યને માટે અનેક મહત્ત્વની વસ્તુઓને વાર પીરસવા રૂપ તેમાંના કેઈ કઈ અંગે જરૂર છે. પૂ. દર્શનવિજયજી ત્રિપુટી મહારાજનો પ્રથમ લેખ એ માટે અગ્ર ભાવ ભજવે છે. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડીયા એમ. એ. લેખ પણ એથી અલ્પાંશેય ઉતરતે લખવા હિંમત ચાલે તેમ નથી. બીજા પણ એ અંકમાં અનેક વિદ્વાનોના લેખો વિચારણીય છેએકંદરે અંક સુંદર છે. ઐતિહાસિક દષ્ટિએ સંગ્રહ કરવા લાયક ગણાય.” For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 3८८ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ वर्ष [" हांडीयो " साप्ताहि: सुरत ता. ११-५-४४ नामां] “ શ્રી જૈન સત્ય પ્રકાશ માસિક આ એક વિક્રમસિહસ્ત્રાબ્દિ મહોત્સવ અંગે ખાસ અંક તરીકે બહાર પડયા છે. એમાં જૈન વિદ્વાના અને અભ્યાસીએના મનનીય લેખાને સુંદર સંગ્રહ થયા છે. અંક પાછળ લીધેલો જહેમત ફળી છે એ અંકના ઉઠાવ જોતાં સ્પષ્ટ જણાઈ આવે છે. વિક્રમ વિષે કેટલુંક ઉપયોગી સાહિત્ય રજુ કરી જૈન સત્ય પ્રકાશે હિદની સારી સેવા બજાવી છે. તે માટે એના તંત્રી એને સંચાલકા ધન્યવાદને પાત્ર છે. ’ [" जैनमिंत्र " सारतादिङ : सुश्त ता. ११-५-४४ ] "" हमारे श्वे. जैन भाईयोंने अहमदाबादमें 'जैनधर्म सत्यप्रकाशक समिति ' अविमतके इतिहास और पुरातत्त्वको प्रकाशित करनेकी भावनासे स्थापित कर रक्खी है, और उसकी ओरसे 'श्री जैन सत्य प्रकाश' नामका एक मासिक पत्र ९ वर्षसे शाह चीमनलालजी के सम्पादकत्वमें प्रकाशित होता है। अभी ही उसका क्रमांक १०० ' विक्रम विशेषांक' के नामसे प्रगट हुआ है । इस बृहद् विशेषांकमें जैन साहित्य में सम्राट् विक्रमादित्यके विषयमें जो भी सामग्री उपलब्ध है वह संग्रह की गई है । रायल साइजके २३४ पृष्ठोंमें बहुमूल्य लेखोंसे सुसजित यह सचित्र विशेषांक अवश्य एक संग्रहणीय वस्तु है और इस सफलता पर हम सम्पादक महोदयको वधाई देते है । " चाहिये Acharya Shri Kailassagarsuri Gyanmandir " इस विशेषांक के पाठसे यह स्पष्टतः प्रमाणित होता है कि इस्वोसनले पूर्व पहली शताब्दिमें भारतमें विक्रमादित्य नामका एक महान् राजा हुआ था । जिसने शकोंको परास्त करके भारतका उद्धार किया था । अपने अन्तिम जीवन में वह जैन के सम्पर्क में आया था और सम्भवतः जैनी हो गया था । << यह विशेषांक उपयोगी लेखोंसे ओतप्रोत है । पाठकोंको मंगाकर पढना - कामताप्रसाद जैन । 19 પત્રો [ श्री सूर्यनारायण व्यास, तंभी 'विभ': उज्जैन, ता. १०-४-४४] << 'जैन सत्य प्रकाशका विक्रम- विशेषांक मिला, इतना भव्य, आकर्षण युक्त, सुंदर, और अध्ययनपूर्ण विक्रम - साहित्य प्रस्तुत करनेके लिए आपके श्रम, और सुरुचिकी जितनी प्रशंसा की जाये थोडी है । आपने अपने दृष्टिकोणले विभिन्न रूपेण विचार व्यक्त किये हैं । आप यदि एक परिशिष्ट अंक और निकाल कर जैन दृष्टिसे किस निष्कर्ष पर पहुंचा जा सकता है, और कितने अभिमत विभिन्न आचार्योंके हैं, इस पर प्रकाश डाले, और अपना मत भी सभी मतोंके सामंजस्यके साथ व्यक्त करें तो उत्तम होगा। तथापि आपको ऐसे सुंदर अंकके लिए बधाई । [म. भ. श्री गौरीश१२ ही यह भोज भनभेर, ता. ३-५-४४ ] 'श्री जैन सत्य प्रकाश 'का विक्रम विशेषांक प्राप्त हुआ। उक्त विशेषांकको मैंने अवलोकन किया। महाराजा विक्रमके संबंध में उक्त विशेषांक में अच्छा प्रकाश डाला गया है, और लेख सब गवेषणापूर्ण हैं । " [ पू. थं. सुमतिविन्य गशि: यांयांपर, वि. स. २००० चैत्र वहि ४ ] 66 તમારા તરફથી મેારખીમાં ટપાલ મારફત ક્રમાંક ૧૦૦ વિક્રમ-વિશેષાંક મળ્યું છે, For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કામ સુંદર થયું છે. લેખા પણ અંદર સારા સારા છે. વિક્રમાદિત્ય માટે લેખકાએ પ્રયાસ ' કરીને જુદા જુદા પ્રમાણો આપીને પ્રકાશ સારા પડયા છે. '' [ પૂ. ૫, માણેકવિજયજી ગણિ : ખીહારશરીફ, સ. ૨૦૦૦ ચત્ર વદિ પ ] ‘‘ વિકમ-વિશેષાંક મચે. લેખોનો સંગ્રઃ સારો હોવાથી દરેકે સંગ્રહ કરવા યોગ્ય છે.” | [ પૂ. મુ. મ. ધુરંધરવિજયજી : બટાદ. સ. ૨૦૦૦ ચૈત્ર વદિ ૩ ]. * વિક્રમાંક વિલ બે પ્રગટ થયા. છતાં એકદંર સાધન-સામગ્રીના સગડ સારા થયા, છે. રસવતીને તૈયાર કરતાં વાર લાગે ત્યારે સહજ સહનશીલ થયું પડે, પણ છેવટ તે સરસ બને, તેના આસ્વાદથી અપૂર્વ સંતોષ પોષણ ને તૃપ્તિ થાય છે. ” [ પૂ. મુ. મ. ધમસાગરજી : આ ગર તા ૧૭-૪-૪૪ ] . _“ વિશેષાંક મથે વાંચી અત્યાનંદ. ઘણા જ સુંદર અને મનમોહક છે. લેખા પણ અતિહાસિક અને મહત્ત્વપૂર્ણ છે. આવા વિશેષાંકા જે સમય સમય પર પ્રકટ થતા જાય તે જૈનધર્મ વિષેની ખોટી માન્યતાઓના સમૂલ નાશ થવા સંભવ છે. ” [ કે હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ : સુરત, તા. ૧૦-૪-૪૪ ] ** વિક્રમ વિશેષાંક એક સદ્રગ્રસ્થને ત્યાંથી લાવી ઉપર ઉપરથી જ 5 ગયો છું. પ્રયાસ સાર થયા છે. કેટલાક લેખે ઉપયોગી નીવડશે. એકંદર રીતે જે સફળતા મળી છે તે બદલ ધન્યવાદ. ” | [ શ્રી. પોપટલાલ પુંજાભાઈ શાહુ બી. એ. : વાંકાનેર તા. ૨૦-૪-૪૪ ] જૈન સત્ય પ્રકાશ ને વિક્રમ વિશેષાંક ? વાચન અ ને વિચાર માગી લે તેવા જરૂર બન્યા છે. અતિહાસિક દષ્ટિ જ આવા અકાની ખાસ શાભા ગણાય, અને એ અપેક્ષાને લક્ષમાં રાખીને કેટલાક લેખે લખાયા છે, તે આ અંકને રસપ્રદ અને વાચનયેગ્ય બનાવી રહે છે. ‘મહારાજા વિક્રમ સંબંધી વિચારણા, વિક્રમસંવતના ઉદ્દગમ અને વિક્રમ મહારાજના જીવન સંબંધમાં આગળ પાછળની માહિતી આપતી પૂ. આ. શ્રી કાલિકાચાય સંબંધી અન્વેષણ અને પૂ. આ. શ્રી સિદ્ધસેન દિવાકરની જીવનાત વગેરે સામગ્રી સરસ રીતે રજી થઈ છે. આધુનિક અભ્યાસ દષ્ટિએ પહેલા લેખ બહુ સરસ છણાવટ પૂર્વક રજુ થયા છે, અને ઈતિહાસ તેમજ સાહિત્યની નજરે બીજા બે લેખે પણ અભ્યાસ પૂર્ણ બન્યા છે. તે ત્રણે વિક્રમ મહારાજા સંબંધે વિવિધ દૃષ્ટિબિંદુ રજુ કરે છે, અને વિક્રમ મહારાજાના અતિત્વ પરત્વે ઊભી થયેલી ભ્રાંતિ વગેક અંશે દૂર કરે છે. ‘બીજા લેખે તે ઉપરોક્ત લેખની અનુભૂતિ કરી રહે છે, વા તેનું સમર્થન કરી રહે, છે. ગુજરાતી વિભાગ વાંચ્યા પછી હિંદી વિભાગ કાંઈ સવિશેષ અજવાળું" પાડતા હોય એમ ખાસ જણાતું નથી. જો કે ચરિત્રવિભાગ, દંતકથા, ચમત્કાવર્ણન અને શાસ્ત્રજ્યાને ઠીક ઠીક બતાવી રહે છે; આજના યુગનું નક્કર વિશિષ્ટ લક્ષણ એતિહાસિક વાસ્તવિકતા છે. તે પણ આ અંકમાં ઠીક વિકાસ પામ્યું છે. | ‘સંવતસરા સંબંધીનો ઉલ્લેખ અભ્યાસીને ઉપયોગી બને તેવા છે, અને એ સંવત્સરા શા માટે, કયારે અને કેવી રીતે ચાલુ થયા તે વિષેની હકીકત પણ વિચારવા યોગ્ય અભ્યાસની સામગ્રી કંઈક પૂરી કરે છે, અને વિશેષ અભ્યાસાર્થે પ્રેરણા આપી રહે છે. | * પ્રસ્તુત અંકમાં મહારાજા વિક્રમના સમયનું રાજકારણ અને રાજ્યભધારણ જો આલેખાયું હોત તો તે હજી વિશેષ દીપી નીકળત. ”, For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય પ્રકારા, દરેકે વસાવવા ચોગ્ય, આ જેને સુત્ય પ્રકાશના ચાર વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક | ભગવાન મહાવીર સ્વામીના જીવન સંબંધી અનેક લેખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય છે. આના (ટપાલખર્ચને એક આના વધુ . શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 1 0 00 વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખેથી સમૃદ્ધ અંક : મૃદય એક રૂપિયા. દીપોત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 1000 વર્ષ પછીનાં સાત વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખેથી સમૃદ્ધ સચિત્ર અકઃ મૂલ સવા રૂપિયા. ક્રમાંક 100 : વિક્રમ-વિશેષાંક સમ્રાટ વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખેથી સુપૃષ્ઠ 240 પાનાંને દળદાર સચિત્ર અંક ; મૂલ્ય દાઢ રૂપિયે. | શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અકા [1] ક્રમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોનો જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪પ-કે. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સખ"ધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણુ આના. | કાચી તથા પાકી ફાઈલ " શ્રી જૈન સત્ય પ્રકાશ ની ત્રીજા, ચોથા, પાંચમા, સાતમા, આઠમા વર્ષ ની કાચી તથા પાટી ફાઈલો તયાર છે. મૂલ્ય દરેકનું કાચીના એ રૂપિયા, પાકીના અઢી રૂપિયા. ભગવાન મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈએ દોરેલું સુંદર ચિત્ર. ૧૦”x૧૪’’ની સાઈઝ, સેનેરી બર્ડર. મૂલ્ય ચાર આના ( ટપાલ ખર્ચ ના દોઢ આના ). - 9 -- શ્રી જૈનમ સત્યપ્રકાશક સમિતિ જેક્રિાગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાઢ. For Private And Personal use only