________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજનગરનાં જિનમંદિરમાં સચવાયેલાં
ઐતિહાસિક અવશેષો
લેખક–શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ
આ લેખ લખવાને મારો આશય અમદાવાદના એકેએક જિનમંદિરોમાં આવેલી પાષાણની તથા ધાતુની જિનપ્રતિમાઓ અને દેવદેવીઓની મૂર્તિઓ ઉપર સચવાઈ રહેલા નાના મોટા લેખને યથાવકાશે જેની જનતાને પરિચય આપવાનો છે અને જેમ જેમ મને મારા કાર્યક્ષેત્રમાંથી સમય મળશે અને જિનમંદિરના વહીવટદારે મને લેખે લેવામાં સગવા આપતા રહેશે તે મારું કાર્ય આ ક્ષેત્રમાં આગળ ધપાવવાની અને તેમ કરીને અમદાવાદના ઈતિહાસમાં જેનેએ શું ફાળો આપ્યો છે તેનું કિંચિત્ દિગ્દર્શન કરાવવાની મારી ધારણા છે.
ચાલુ વર્ષના વૈશાખ સુદી ૧ ના દિવસે દેસીવાડાની પોળમાં આવેલા શ્રી સીમંધર સ્વામીના દેરાસરના ભૂમિગ્રડમાંથી આરસની તૂટેલી જિનપ્રતિમાઓ તથા ધાતુપ્રતિમાઓના લેખ લેવા માટે, દેરાસરના વહીવટદારો પૈકી શ્રીયુત અમૃતલાલ મેહનલાલ ઝવેરીએ, પરમપૂજ્ય મુનિ મહારાજ શ્રીદર્શનવિજયજીની સૂચનાથી મને જણાવ્યું અને તે અનુસાર બપોરના બેથી ચાર વાગ્યાની અંદર મેં જે જે શિલાલેખની નકલે ઉતારી તેની આ લેખમાં માત્ર નોંધ જ હાલમાં તે આપીશ અને હવે પછીના લેખમાં તેજ દેરાસરની ભીતામાંનાં જૈન ધાર્મિક પ્રસંગોને લગતાં ભીરિચિને પરિચય આપવા પ્રયત્ન કરીશ.
પાષાણની પ્રતિમાઓના લેખે. ૧ (1) Uગાં સંવત્ ૪રૂ વર્ષે ભુજ હિત ૨૨ જુ શોથનાથવં દુ. म्मदावाद प्राग्वाटशातीय सा० श्रीराज भार्यया सं० नीमजी सुतया (2) बाई सुरूपदेनाम्न्या कारितं श्रीतपागच्छाधिराज भट्टारक श्रीहीरविज
यसूरिशिष्य लकलसूरिशिरोमणि श्री विजयसेनसुरिभिः प्रतिष्टितम्॥छ॥
આ લેખ સફેદ આરસની પ્રતિમાજીના ટુકડાઓ પરથી લીધેલ છે. ૨ (I) ૨૮૩ વર્ષ મા પુર ૨૦ યુધવારે સાડા સાર
આ લેખ પણ બીજી એક પ્રતિમાજીના ટૂકડાઓ પરથી લીધેલ છે. 8 (1) ૨૬૪રૂ 2. HI વૃ૦ ૨૨ જ અમાવા વાળ 10 g૦
(2) का० श्री श्रेयांसबिंब त० श्री विजयसेन प्रतिष्टीतः ૪ (I) સંવત્ ૧૭૮૬ જૂલર પુરિ વાવી
આ બંને પ્રતિમાઓ પણ તુટેલી જ છે અને સફેદ આરસની છે. ૫ (1) II લંડ હૃદ્ઘ પુનતિત ૨૨ નુ દિમાવા ઘાતંદg -
દશાતીય રિ [] વછરાજેન વરિત
For Private And Personal Use Only