Book Title: Jain Satyaprakash 1940 05 SrNo 58
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521557/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ ACHARYA SHIKAILASSAG ARSURI GYANMANDIR SHREE MARAVIR JAIN ARADHANA KENDRA Koba, Gandhinagar - 382 007. Ph. (079) 23 275252, 2327 6204-0, Fax : (079) 23276248 ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ : ૫ ક્રમાંક : પ૭ અક્ર ૯ For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિક્રમ સવંત ૧૯૯૬ : વૈશાખ શુદિ ૮ 00 णमो त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयर मज्झे, संमीलिय सब्बसाहुसंमइयं । पत्तं मासियमेयं, भव्वाणं मग्गयं विसयं ॥ १ ॥ श्री जैन सत्य प्रकाश (માલિજ યંત્ર) વીર સંવત ૨૪૬૬ બુધવાર વિ—ષ–ચ—દ—શન १ श्रीमंगलकुलकम ૨ શ્રી જૈનધર્માં સત્યપ્રકાશક સમિતિનું કાર્ય ક્ષેત્ર : ૩ શત્રુજય—ચૈત્ય—પરિપાટી ४ नररत्न मोतीशाह ૫ જ્ઞાનગેાચરી ૬ પરિકર ૭ પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન ૮ ધ્યા ૯ બડભાગી ધન્નો ૧૦ નિહ્નવવાદ 8 ૧૧ પોસણાકપ્પના એક સૂત્રનુ પર્યાલાચન : ૧૨ જૈન શાસને ઉપદેશેલા સાધાનાને મા` : ૧૩ હરિયાલી ૧૪ જૈનધમ સબધી ગેરસમજ સમાચાર Acharya Shri Kailassagarsuri Gyanmandir 00 आ. म. विजयपद्मसूरिजी : મુ.મ. જ્ઞાનવિજયજી ઈસ્વીસન ૧૯૪૦ મે ૧૫ : શ્રી. મેાહનલાલ દલીચંદ દેસાઇ 00 श्री. भंवरलालजी नाहटाः : મુ. મ. ન્યાયવિજયજી 00 શ્રી. ૫. ભગવાનદાસજી જૈન : આ. મ. વિજયલબ્ધિસૂરિજી : આ. મ. વિજયપદ્મસૂરિજી : મુ. મ. યોાભદ્રવિજયજી મુ. મ. ર ́ધવિજ્યજી શ્રી. પ્રેા. હીરાલાલ ૨. કાપડિયા મુ.મ. ભદ્રંકરવિજયજી લવાજમ : ૩૦૧ : ૩૦૨ : ૩૦૬ : ૩૦૮ : ૩૧૦ : ૩૧૩ : ૩૧૭ : ૩૧૯ : ૩૨૧ : ż૨૫ : 330 : ૩૩૩ : ૩૩૮ : ૩૪૦ ૩૪ની સામે પૂજ્ય મુનિમહારાજોને વિજ્ઞપ્તિ હવે ચતુર્માસ પૂર્ણ થયું છે એટલે વિહાર દરમ્યાન દરેક અંગ્રેજી મહિનાની ખારમી તારીખ પહેલાં નવું સરનામું લખી જણાવવાની સૌ પૂજ્ય મુનિરાજોને વિજ્ઞપ્તિ છે. For Private And Personal Use Only સ્થાનિક ૧–૮–૦ બહારગામ ૨-૦-૦ છૂટક અક ૦-૩-૭ મુદ્રક : નરેાત્તમ હરગાવિંદ પંડયા, પ્રકાશક :–ચીમનલાલ ગેાળદાસ શાહ, મુદ્રણુસ્થાન : સુભાષ પ્રીન્ટરી સલાપેાસ ક્રોસ રોડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મી સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિંગભાઇની વાડી, ધીકાંટા રોડ, અમદાવાદ. Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ भासि पत्र ] ॥ श्री मंगलकुलकम् ॥ कर्ता - आचार्य महाराज श्रीविजयपद्मसूरिजी ( आर्यावृत्तम् ) वंदिय वीर जिणिद, मंगल हिय सिक्खाए, सुहट्टगं Acharya Shri Kailassagarsuri Gyanmandir बावत रिजिणथवणं, कुणंतु विहरते भगवंते, ક્રમાંક ૫૭ [ वर्ष : महोवयारीसणेमिरिपयं । कुणमि संतिदयं ॥१॥ For Private And Personal Use Only भीमभषोय हिमझे, जीव ! तप समणुपत्तमुण्णइयं । मणुयतं संपत्ती, तत्थवि जिणरायपण्णत्तो ॥२॥ धम्मो तिउडीसुद्धी, सग्गपवग्ग पहाणसुक्खदओ । ता वज्जिऊण मोहं, भव्वा! धम्मे समुजमह || ३॥ मंगलियच उक्कमिणं, णिच्च समरंतु संतचिणं । अरिहंत सिद्धसाहू - धम्मो इय मंगलचउक्कं ॥४॥ भूयाइ कालभेएहिं । बंदंतु मोरंगण ॥५॥ सासयजिणयचउकं, आईसरपुंडरीयगणणाहं I सिरिवद्धमाणगोयम - जुयलं पणमंतु भावाओ ॥६॥ अप्पियसिक्खं सिहं, धारिजा हिथयगेहमज्झम्मि | चिच्चा पमायसंग, नियगुणरसो हविज सया ||७| परभावा दुक्खदया, विसया विसया ण मुक्खविग्धयरा | जीवियरूवं चवलं, जोवणदव्वाइ चवलाई ||८|| चवलं चेव सरीरं, सामितं कम्मनण्णसुहदुक्खं । अचल धम्मं णच्चा, जिणधम्माराहणा कज्जा ॥९॥ सिरिमंगलगमिण, गुरुवर सिरिणे मिनूरिसीसेणं । पउमेणायरिपण, सिरिसंघ सेय ॥१०॥ रइयं Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિનું કાર્યક્ષેત્ર [એક ખુલાસો ] ડાક વખત પહેલાં શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ તરફથી એક જાહેર વિજ્ઞપ્તિ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. એ વિજ્ઞપ્તિમાં, કેઈ પણ અન્યધમીઓ [ એટલે કે–વેતાંબર મૂર્તિપૂજક ધર્મ સિવાયના-તેરાપથી, સ્થાનકવાસી, દિગંબરો કે અજેને ] તરફથી જેનધર્મ કે તેના કોઈ પણ અંગ ઉપર આક્ષેપ કરેલો જોવામાં આવે તે તેની ખબર સમિતિને મોકલી આપવા વિનંતી કરવામાં આવી હતી. આ ‘જાહેર વિજ્ઞપ્તિ' ઉપરથી “વીરશાસન' પત્રના તા. ૧૬-૨-૪ના અંકમાં ૨૯૬મા પાને “પ્રસ્તુત–પ્રકીર્ણ'ના મથાળા નીચે શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ અંગે એક નોંધ પ્રગટ કરવામાં આવી છે, જેમાં મુખ્ય રીતે નીચેના બે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે ઉપરના કથનમાં અમને બે વાર્તા વાંધાભરેલી અગર તે સત્યથી વેગળી લાગે છે”“]િ અન્યધમીઓ તરફથી થતા આક્ષેપના જ પ્રતિકાર માટે વિચારણા થઈ હતી કે નીમાયેલી સમિતિએ કઈ કારણે પણ અન્ય ધર્મ ઓ તરફથી થતા આક્ષેપના પ્રતિકાર માટે પ્રયત્ન કરો એમ ઠરાવ્યું હતું ?” “[૨] શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ નીમાયેલા પાંચે સ્થાપી હતી કે સમેલન સમયે સ્થપાઈ હતી ?” આ બેમાંથી એક પણ વસ્તુ “સત્યથી વેગળી અગર તો વાંધાભરેલી નથી, જે નીચેના ખુલાસાથી સમજી શકાશે. [૧] અમદાવાદમાં ભરાયેલ મુનિસમેલન કેઈ પણ એક સમુદાય કે એક ગચ્છના મુનિરાજનું ન હતું, પણ જેન વેતાંબર મૂર્તિપૂજક સંધમાં જેમને સમાવેશ થાય છે તે બધાય સમુદાય કે ગચ્છના પૂજ્ય મુનિરાજોનું હતું. એટલે સમેલને ‘ધર્મ ઉપર થતા આક્ષેપોને અંગે” શીર્ષક જે દસમો ઠરાવ કર્યો તેમાં જેન વેતાંબર મૂર્તિ પૂજક સંઘમાં ગચ્છભેદના કારણે, સમુદાયભેદના કારણે, સમજેફેરના કારણે, વિચારભેદના કારણે કે એવા બીજા કેઈ પણ કારણસર અંદરઅંદરમાં જે કંઈ આક્ષેપ કરવામાં આવે અથવા તો ચર્ચા કે પ્રશ્નો ઉપસ્થિત થાય તેનું સમાધાન કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આ વાત જરા વિસ્તારથી જોઇએઃ માનો કે એક ગવાળાએ, ગમે તે કારણે, For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯] શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિનું કાર્યક્ષેત્ર [૩૩] બીજા ગ૭વાળાને આક્ષેપ કરતું લાગે એવું લખાણ લખ્યું; એક જ ગચ્છને માનતા બે સમુદાયો વચ્ચે અમુક ચર્ચા ઉપસ્થિત થઈ તેથી એક સમુદાયે પિતાની માન્યતાને સમર્થનમાં જે કંઈ લખ્યું તે બીજા સમુદાયને શાસ્ત્રવિરૂદ્ધ લાગ્યું; એક જ સમુદાયના જુદા જુદા વિદ્વાને શાસ્ત્રના એક જ વાક્યને જુદી જુદી રીતે સમજવા લાગ્યા; અથવા ધાર્મિક એક જ ક્રિયા અંગે બે વ્યક્તિઓ વચ્ચે વિચારભેદ જાગ્યો. હવે મુનિસમેલનના દસમાં ઠરાવ અનુસાર જે સમિતિએ આ બધાનું સમાધાન કરવાનું હોય તો કેવી વિકટ પરિસ્થિતિ ઉભી થાય ? જ્યાં આવી રીતે એક બીજા પરસ્પરને શાસ્ત્રવિરુદ્ધ કે ધર્મવિરુદ્ધ માનતા હોય ત્યાં સમિતિએ આના અભિપ્રાયે સાચા માનવા કે તેના? આના વિચારોને રદિયો આપી તેનું સમાધાન કરવું કે તેના ? આને બેટે કહે કે તેને ? સમેલનના ઠરાવ મુજબ જો સમિતિના માથે આ-અંદરઅંદરના આક્ષેપ પ્રતિકાર કરવાનું–કામ આવી પડતું હોય તો એનું પરિણામ તો એ આવે કે જેને શ્વેતાંબર મૂર્તિ પૂજક સંપ્રદાયના સમસ્ત ગચ્છાનું પ્રતિનિધિત્વ ધરાવતા મુનિસમેલને સર્વાનુમતે, એકીઅવાજે અને કોઈ પણ પ્રકારના વિરોધ વગર જે ઠરાવ પસાર કર્યો તે ઠરાવ જ તેના અંગને વિચ્છેદ કરનાર અને તેમાં ભાગલા પાડવાના નિમિત્તરૂપ બને. આપણે બધાય જાણીએ છીએ કે આ મુનિસમેલન ભરવાને મુખ્ય ઉદ્દેશ આપણું સમાજમાં કેટલા કેટલાક સમયથી જે “અનિચ્છનીય વાતાવરણ પ્રવર્તતું હતું તેનું નિવારણ કરીને સમાજમાં એકદિલી સ્થાપવાનો હતો. હવે જો આ દસમા ઠરાવને ઉદ્દેશ અંદરઅંદરની ચર્ચામાં પણ પડવાનો હોય તો એ ઠરાવ અને સમેલન ભરવાને આ ઉદાત્ત આશય એ બન્ને પરસ્પરવિરેાધી દિશામાં જ જાય એ સમજી શકાય એવી બિના છે. એકતા સ્થાપવા માટે ભરાયેલું સમેલન આ ભાગલા પાડનારે ઠરાવ પસાર કરે છે કેમ માની શકાય ? ક્ષણભર માટે માની લઈએ કે મુનિસમેલનના દસમા ઇશવ પ્રમાણે સમિતિએ અંદરઅંદરની ચર્ચામાં પણ ભાગ લેવા જોઈએ તે તેનું શું પરિણામ આવે તે વિચારીએ. એનું પહેલું પરિણામ તે એ આવે કે જે ક્ષણે સમિતિ અંદરઅંદરના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરે તે જ ક્ષણે સમિતિ સમસ્ત જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિસમુદાયનું પ્રતિનિધિત્વ [ અલબત્ત, ધર્મ ઉપર થતા આક્ષેપોના પ્રતિકાર કરવા પૂરતું ] ગુમાવી બેસે અને એક સાર્વજનિક સંસ્થા મટીને એક પાક્ષિક સંસ્થા બની જાય. અને આવી અંદરઅંદરની ચર્ચામાં ભાગ લેવાની પ્રતિક્રિયારૂપે બીજું અને વધુ ભયંકર પરિણામ તે એ આવે કે-મુનિસમેલને જે ઠરાવ આપણું ધર્મ ઉપર કરવામાં આવતા આક્ષેપોને દૂર કરવા માટે કર્યો હતો તે જ ઠરાવનું આ રીતે પાલન કરતાં, અંદરઅંદરના આક્ષેપોના જવાબો આપવા માટે સમિતિને જે કંઈ લખાણ કરવું પડે તેમાંથી જ અન્યધમીઓને જૈનધર્મ ઉપર આક્ષેપો કરવાની ઢગલાબંધ સામગ્રી મળી રહે ! શું મુનિસમેલને આટલા માટે જ આ ઠરાવ કર્યો હતો? જો આમ જ હોય સમેલને કરેલ આ ઠરાવ સાવ અર્થહીન અને લાભના બદલે ઉલટા નુકશાન કરનારો જ થઈ પડે ! એટલે જે વાત આ રીતે પ્રથમ દૃષ્ટિએ જ હાનિકર્તા અને અવ્યવહારુ લાગતી હોય For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૪] શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ પ તે સમેલનને મંજુર હતી એટલે કે એ વાત પણ આ ઠરાવમાં સમાવેશ થાય છે, એમ કેમ માની શકાય ? હવે જે સંજોગોમાં મુનિસમેલને આવો ઠરાવ કરવાનો વિચાર કર્યો તે પણ જોઈએ : સમેલનમાં ભાગ લેવા માટે દૂરદૂરથી વિહાર કરીને જે પૂજ્ય મુનિરાજે અમદાવાદમાં પધાર્યા હતા તેમાં પૂજ્ય મુનિરાજ શ્રી દર્શનવિજ્યજી મહારાજ આદિ ત્રણ મુનિરાજે પણ હતા. તેઓ દિલ્હી, આગ્રા તરફથી પધાર્યા હતા, જ્યાં તેમને દિગંબરનો તેમજ દિગંબરે તરફથી તાંબરની વિરુદ્ધમાં પ્રગટ થતા સાહિત્યને ખૂબ પરિચય થયો હતો. સમેલન ભરાયું તેની આસપાસના સમય દરમ્યાન દિગબર પંડિત શ્રી અજિતકુમાર શાસ્ત્રીએ ‘ તાંબર મત સમીક્ષા ” નામનું પુસ્તક પ્રગટ કરીને શ્વેતાંબરે વિરુદ્ધ પુષ્કળ લખાણ લખ્યું હતું. આ ઉપરાંત બનારસ પાસેના સારનાથમાંની બૌદ્ધ સંસ્થાએ પ્રગટ કરેલ બુદ્ધચર્યા, મઝિમનિકાય વગેરે પુસ્તકોમાં પણ જેનધર્મવિરોધી લખાણ પ્રગટ થયું હતું. મુનિસમેલનમાં આવીને પૂજ્ય શ્રી દર્શનવિજયજી મહારાજ આદિએ સૌનું આ તરફ લક્ષ દેવું અને આપણું ધર્મ ઉપર વારંવાર કરવામાં આવતા આવા આક્ષેપોનો જવાબ આપી શકાય તે માટે કંઈક કરવા સૂચવ્યું. આ જ વસ્તુને લક્ષમાં રાખીને મુનિસમેલને આ દસમો ઠરાવ કર્યો હતે. આ ઉપરથી જોઈ શકાશે કે એમાં અંદરઅંદરના આક્ષેપોને જવાબ આપવાને પ્રશ્ન જ ઉપસ્થિત થતું નથી. છે. આ ઉપરાંત, આપણે સૌ જાણીએ છીએ કે આપણી અંદરઅંદરમાં ઉપસ્થિત થતી ચર્ચાઓનો જવાબ આપનારાં બીને બીજા વર્તમાનપત્રો આપણા સમાજમાં મુનિસમેલન વખતે હયાત હતાં અને અત્યારે પણ છે જ. એટલે અંદરઅંદરના આક્ષેપોનો જવાબ આપવાને પ્રશ્ન હોત તે મુનિસમેલનને આ ઠરાવ કરવાની જ જરૂર ઉભી ન થાત. મુનિસમેલને આ ઠરાવ પસાર કર્યો તે એટલા જ માટે કે-અન્યધમી ઓ તરફથી જેનધર્મ ઉપર કરવામાં આવતા આક્ષેપોના જવાબ આપવાનું જે કાર્યક્ષેત્ર અત્યાર સુધી ખાલી પડયું હતું તેની પૂર્તિ કરવી. વળી મુનિસમેલને આ ઠરાવનું “ધર્મ ઉપર થતા આક્ષેપોને અંગે” એવું જે મથાળું રાખ્યું છે તે પણ ઘણું જ વિચારપૂર્ણ અને સુચક છે. એ મથાળામાંથી જ, સમિતિ અંદરઅંદરની ચર્ચામાં ભાગ ન લઈ શકે એવું સ્પષ્ટ સૂચન મળી રહે છે. એ મથાળાનો અર્થ એ છે કે-જે સમરત મુનિસમુદાએ એ મથાળા નીચે આ દસમો ઠરાવ મંજૂર કર્યો તે સમસ્ત મુનિસમુદાયને ખાતરી થાય કે “ અમુક લખાણથી ધર્મ ઉપર આક્ષેપ થયો છે તે જ સમિતિ તેને પ્રતિકાર કરી શકે. જે આક્ષેપ કે ચર્ચા સંબંધમાં. એ ઠરાવ મંજૂર કરનારાઓ વચ્ચે જ બે મત હોય તેમાં સમિતિ જરા પણ ભાગ લે તે તેણે એ ઠરાવની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું કહેવાય. આથી એ બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે કે આ ઠરાવ મુજબ અંદરઅંદરની ચર્ચામાં ભાગ લેવાન સમિતિને લેશ પણ અધિકાર રહેતા નથી. અને આ જ વાત ધ્યાનમાં રાખીને, સમિતિના પાંચ પૂજ્ય મુનિરાજોની મંડળી મુનિસમેલન પૂરું થયા પછી તરત જ મળી હતી અને સમેલને પિતાને સોંપેલું કામ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯] શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિનું કાર્યક્ષેત્ર [ ૩૦૫ ] શી રીતે કરવું તેની વિચારણા કરીને, જૂદા વૃદા ધર્મવાળાઓ તરફથી કરવામાં આવતા આક્ષેપેાના જવાએ આપવાની જવાબદારીની વ્યવસ્થા કરી હતી. આ વખતે અંદરઅંદરના આક્ષેપેાના જવાએ આપવાની જવાબદારીની વ્યવસ્થા નહોતી કરવામાં આવી તે કાર્યક્ષેત્ર મર્યાદિત કરવા માટે અથવા તે અશક્તિના કારણે નહીં, પણ મુનિસમ્મેલને પસાર કરેલા રાવનાં ઉદ્દેશ અને ભાવનાને સર્વાશે ધ્યાનમાં રાખીને જ નહેાતી કરવામાં આવી. એટલે જેને માટે એ ડરાવ પોતે જ ના ભણુતે। હ।ય તે વસ્તુ ન કરવા માટે આ મ’ડળીની અશક્તિ માનવાને અથવા તે પેાતાનુ કાર્યક્ષેત્ર, ડરાવે બતાવેલ કાર્યક્ષેત્ર કરતાં, વધુ મર્યાદિત કર્યાંનુ કહેવાને પ્રસગ જ ઉપસ્થિત થતા નથી. એટલે એ પાંચ મુનિરાજોની મડળીએ જે વ્યવસ્થા કરી છે તે એ રાવને સંપૂર્ણ પણે વળગી રહીને જ કરી છે, તેમાં જરાય એછાશ કરી નથી. એ રાવનું મથાળું જ જે વાતનું સ્પષ્ટ સૂચન કરતુ હોય તે જ વાતને અમલ કરવામાં આવતા હોય તેા પછી ‘ મૂળ મુદ્દામાં ફેરફાર કરવાની ' વાત જ નથી રહેતી. વળી સમિતિએ ‘ શ્રી જૈન સત્ય પ્રકાશ ' માસિક પ્રગટ કરીને પેાતાનુ કાર્ય શરૂ કર્યું ત્યાર પછી આપણા સધમાં અંદરઅંદરની ચર્ચાના અનેક પ્રસંગે ઉપસ્થિત થઈ ગયા, છતાં એમાંના એક પણ પ્રસગે સમિતિને એવી ચર્ચામાં ભાગ લેવાનું અથવા તે। એવી ચર્ચામાં ભાગ નહીં લેવાથી સમિતિએ સમ્મેલનના દસમા કરાવનું પાલન ન કર્યાંનુ કાઇ પણ પૂજ્ય મુનિરાજ તરફથી કહેવામાં નથી આવ્યું. વળી આ ‘ જાહેર વિજ્ઞપ્તિ’સિવાય પહેલાં પણ અનેક વખત, અન્યધાઓ તરફથી કરવામાં આવતા આક્ષેપોના જવાબ આપવા માટે મુનિસમ્મેલને સમિતિની સ્થાપના કર્યાની વાત ‘શ્રી જૈન સત્ય પ્રકાશ ’માં લખવામાં આવી છે, છતાં તના કાઇ પણ પૂજ્ય મુનિરાજ તરફથી અથવા ખીન્નકાઈ તરફથી વિરોધ કરવામાં નથી આવ્યા. જો સમ્મેલનના ઠરાવ પ્રમાણે સમિતિએ અંદરઅંદરની ચામાં પણ ભાગ લેવાના હોત તે। આ વાત અવશ્ય ઉપસ્થિત થાત. આ હકીકત પણ સમિતિની અંદરઅંદરની ચર્ચામાં ભાગ નહીં લેવાની નીતિ એ રાવને અનુકૂળ જ હું એમ સાબિત કરે છે. [ ૨ ] : સુનિસમ્મેલને આક્ષેપોના સમાધાન માટે પાંચ મુનિરાજેની જે મંડળી નીમી એ મંડળોએ જ લી. જૈનધર્મો સત્યપ્રકાશક સમિતિ”ના નામથી સમ્મેલને પેાતાને સાંપેલુ કાર્ય શરૂ કર્યું એ વાત સૌ કાઇ જાણે છે. જ્યારે એ મંડળી જ આ સમિતિરૂપે હોય તે પછી ભલે સમિતિનુ શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ ’એવુ નામ મુનિસમ્મેલન ચાલુ હતુ તે સમતે જ નક્કી ન થયું હોય, તે પછી નક્કી થયુ હોય તાપણ આ સમિતિની સ્થાપના મુનિસમ્મેલને કરી ' એમ કહેવુ' જરાય ખાટુ' નથી; એ તે એક સ્વયંસિદ્ધ બિના છે. ( * આ ઉપરથી જોઇ શકાશે કે સમિતિએ જે ‘ જાહેર વિજ્ઞપ્તિ ’ પ્રગટ કરી છે. તેમાં ‘ વાંધારેલ અગર તા સત્યથી વેગળું ' કશુ જ નથી. એટલે એ ‘ જાહેર વિજ્ઞપ્તિ ’ મુનિસમ્મેલનના દસમા ઠરાવને બરાબર અનુરૂપ જ છે, For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજ્ય ચૈત્ય-પરિપાટી (સંશોધક–શ્રીયુત મોહનલાલ દલીચંદદેસાઈ B.A.LL.B. Advocate ) સમરવિ સરસતિ હંસલા–ગામિણિ, સામિણિ તિહયણુ–મંડણી એ; શત્રુંજય ચિત્ય પરિવાડિ તુ એ ભણુઉ, ભાવિહિ રવિણાણુંદણી એ. ૧ પહિલું ૫ઢમઉ જિસ, લેપમય મૂરતિ રંગ ભરે; પૂનિમચંદ જિમ લોયણુણંદણે, પૂછ સે પ્રભુ નવે નવીય પરે. ૨ તયણ ગભારએ સામિ રિસહે. સલમણવંછિય કપૂરે હેલિ દેઈ કરી પથકમલ અણુસરી, પણુમિ સે ગાઈ સે ત્રિજગગુર. ૩ ડાવએ જિમણએ ગુરુ પુંડરીક પૂજીસું, આદિ જિર્ણદ આદિ સંસે; અતિહિ ઉતકંઠીયા કાઉસગિ સંઠિયા, ભરત બાહુબલિ નામ સી. ૪ પહિલઈ મંડપિ જે કિવિ જિણવરા, બીજએ મંડપિ જે જિમુંદ; ત્રીજએ મંડપિ મંડિયા બિંબ વંદઉં, તિહુઅણાણુંદ ચંદ. ૫ ભમિસુ સંખેસ પાસ જિસરં, વીર સાર એ મહિમારે, જિમણુએ સિરિ સામલિય વિહાર કરૂં, મુસુિવય જિણ જુહારે. ૬ [ વસ્તુ ]. નયણિ નિરખીય નિયણિ નિરખીય સયલ જિણબિંબ, દાહિણિ દિસિ દેહરીય જગતિ સેહિ જુગતિ પસંસીય, તિહિ કડાકડિ જિણ વિરહમાણુ જિણવર નમંસીય; જણણિ ધણિર્યું પરિવરિય પૂઈય પંડવ પંચ, અઠ્ઠાવય જિણ પણુમિયઈ, દેહ ધરીય મંચ. ૭ [ ભાષા ] સિરિ સમેતહિ વીસ જિણેસર, વંદઉં ભાવહિ ભુવણદિણેસર; પાય રિસહસર રાયણિ હેઠિહિ, પૂજઉ પખવિ વિકસિત દૈઠિહિં. ૮ કાજલ સામલું સેહગ સુંદરે, નેમિ નમું બાવીસમ જિણવરે; લેપમએ જિણ ડાવઈ પાકિસહિ, સયલ ધૂણજઈ ધર ઉલ્લાસિહિ. ૯ થાનકિ થાનકિ તીરથ ઉત્તમ, તલ્થ નિવેસિય બિંબ અને પમ; આવિ વિહારઈ પ્રભુમિય આદિહિં, આવીય ખરતર વર પ્રાસાદિહિં. ૧૦ આદિ ગભારઈ આદિલ જિણવ, પખવિ લેયણ અમીય સવારે બહુભસંભવપક પખાલઉં, દૂહ-દાવાનલ દરમતિ ટાલઉં. ૧૧ બજીય વસહીય રાજલ-વલહ, નેમિ નિહાલ નયણું સુહાવહે; ત્રીજીય પૂજઉ વામાનંદનણં, પાસ જિણેસર દરીય વિહંડણું. ૧૨ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯] શ ચય-પરિપાટી [૩૭] વસ્તુ ]. સયલ ભૂમિહિ સયલ ભૂમિહિ બય વિતપતિ, જિણ-મંડળ પૂતલીય ઠાંમિ ઠાંમિ રમણીય સેહઈ, તિહિનાં રંભ પણ ભૂષણ વિર પંચંગ મહઇ; માલા કેડG નિરખીએ એ, નયણ અને થિ ન જાય, ખરતરવસહી જેવતા, હીચડઈ હરખ ન માય. ૧૩ ( ભાષા ]. કલ્યાણુઉય મેરૂપરિધિ, ચારિ ચરીય તીરઈ સંઠિય; સિરિ સત્તરિ સય સિર નંદીસર, જિણવર વંદઉં ગુરૂ હરસભરે. ૧૪ જિસમે તિહિં અઠ્ઠાવય સિરે, મરૂદૈવ સમિણિ ગયવર ઉપરિક મૂલમંડપિ જિણરતન મુણસરે, બહુ પરિવારિહિં પણમઉં સિવંકરે ૧૫ બહુત્તરિ દેહરી બહુ ખિંબાવલી, મઢહ દુઆરિહિં ગુરૂય ગુરાવલી, બઈઠે મંડપિ ગુણ ગાયમ ગણહરે; વંદઉં બહુવિહ લબધિ મહરે. ૨૬ [ વરતુ ] તયણ બાવન તદનુ બાવન બિંબ સંજુર, નદીસર વંદીયઈ એ વરપ્રધાન વસ્તિગિ કરાવીય, સિરિ ઈદ્રમંડપિહિ બિંબ નિય સિર નમાવીય; નેમિનાહ અવલેય ગિરિ, સંબ પજૂન કુમાર, ભાવિહિં પણમું પાસ પહુ, સિરિ થંભણ અવતાર. ૧૭. [ ભાષા ] નમઉં નમિ વિનમિ દેવિ સહિય રિસહેસા, સરગાહણુિં રંગ ભરે; મહેલાવસહીય કવડિલા જકખ, છીપકવસીય વંદિ કરે. ૧૮ સામિ સીમંધર નવલ પ્રાસાદિ હિ, વંદઉ અભિનવ આદિ જિણ; સંતિકરણ સિરિ સંતિ જિંણસર, મરૂદેવી સામિણ થgઉં ગુણ. ૧૯ ઉલખા ઝેલિહિં દેવ દેખેવિ, સંતિ જિ ચેલ તલાવલીએ; ઈપરિ વિમલગિરિ સયલ તિસ્થાવલી, પણમું ભગતિહિં અતિ ભલીએ. ૨૦ પાસિરિ સેહરં નમુ ને મીસરં, લલિતસરોવર પાલિ વીર; પાલીયતાણુઈ પાસ જિખેસર, પણમિય પાં િસે ભવહ તીર. ૨૧ ધનુ સંવચ્છર વિગયમયમછરે, ધનુ માસો વિ મંગલનિવાસે; ધનુ સો પકાઉ વિવિહ બહૂ સુખ6; દિવસઉ નિમ્મલગુણ નિવાસ. ૨૨ અજ્જ મઈ માણસા જમ્મફલ લીધઉ, કીધઉ અજજ સુક્ષ્યસ્થ કુલે; અજ મહ પૂરવ પુન્નતરૂ ફલિયઉં, ટલિયઉ અજ મહ પામેલે. ૨૩ અજજ મહ કામઘટ કપતરૂ તુઠ્ઠ૭, બુઠ્ઠઉ અંગિહિં અમીયમેહો; For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नररत्न मोतीशाह ( लेखक - श्रीयुत भंवरलालजी नाहटा ) बंबई के सुप्रसिद्ध श्रीमन्त, सफल व्यापारी, दानवीर नाहटा गोत्रीय सेठ श्री मोतीशाह ( मोतीचंद अमीचंद्र ) के नाम से प्रायः समस्त जैन समाज परिचित है। आपकी यशः पताका आज भी श्री सिद्धक्षेत्र - शत्रुंजय और बंबई में फहराती है और चिर काल तक फहराती रहेगी। तीन वर्ष पूर्व शत्रुंजयस्थ 'मोतीशाह सेठकी टौंक' के शताब्दी महोत्सव पर ट्रस्टी लोगों ने स्मारकरूप से एक ग्रन्थ, जिसमें मोतीशाहके वंश और मन्दिरों का इतिहास हो, प्रकाशित करने का विचार किया था, किन्तु खेद है कि अभी तक तो उस कीर्तिकल्पलता का दर्शन नहीं हुआ है । आशा है श्री. मोतीचंद गिरधरदास कापड़िया महोदय, जिन्होंने यह कार्य संपन्न करने की स्वीकृति दी थी, और ट्रस्टी महोदय शीघ्रातिशीघ्र शिलालेख, प्रशस्तियां, राजकीय पत्रों के साथ उनका संपूर्ण जीवनचरित्र प्रकाशित करने की चेष्टा करेंगे । मोतीशाह सेठ का जन्म सं. १८३८ में हुआ था । साधारण स्थिति से एक बंबई के सर्वोच्च व्यवसायी के पद को प्राप्त करना आपकी सच्चरित्रता, और व्यापारदक्षता का उत्तम उदाहरण है । आपने समुद्री व्यवसाय में काफी सफलता प्राप्त की थी। आपके द्वारा अपने जहाजों से माल का आयातनिर्यात का व्यापार होता था । धर्मकार्य में आपने लाखों रुपये खुले हाथ व्यय किये हैं । बंबई के मंदिर, धर्मशाला और पांजरापोल इत्यादि आपके ही न्यायोपार्जित धन और आत्मभोग के सुपरिणाम हैं। पालीताना की धर्मशाला आपने सं. १८८७ में निर्माण कराके सं. १८८८ में कुंतासर के जबरदस्त पहाड़ी खड्डे को पूर्ण करके पर्वत के दो उत्तुंग शिखरों के बीच में मन्दिर बनाकर एक कर दिया । जो कार्य चौथे आरे में नहीं हुआ था - मोतीशाहने उसे इस काल में करके बतला दिया। कहा जाता है कि एक हांडी पानी के लिये चार चार आना दिया गया था । बड़े बड़े पर्वतखण्डों को काट कर गड्ढे को परिपूर्ण कर दिया । संवत् १८९२ में आपका स्वर्गवास हो जाने पर आपके सुपुत्र धर्मात्मा सेठ खेमचंद ने संवत १८९३ में मन्दिर की प्रतिष्ठा करवाई । यह प्रतिष्ठा माघ सुदि १० के दिन महान समारोह से खरतरगच्छाचार्य श्रीजिनमहेन्द्रसूरिजी के करकमलों से हुई थी । સેકુંજે જે જિષ્ણુગુણ અભિન દિયા, વદિયા સુંદરૂ રૂગેહ. ૨૪ અય સિરિત્રપરવાડિ વીવાલા, જો પઇ જો મુણુઇ જે કહુતિ; વિજયવંતા નરનારિÀત્રુજિ લ, જાત્રહ નિમ્મલ તેલહુતિ. ૨૫ ॥ ઇતિ શ્રી સેત્રુંજય ચૈત્ર પરિપાટી વીવાલા સમાપ્ત ૫ उस समय મે ઉપર શત્રુજ્ય-ચૈત્ય-પરિપાટી મારા હસ્તલિખિત પુસ્તકાની શેાધના ચાલુ પ્રયાસમાં હાથ લાગી તે ઉતારી લીધી છે. આ કૃતિ પ્રાચીન છે અને તે પ્રાચીન ભાષાના નમુના તરીકે પણ મહત્ત્વની છે. તેના ાસવત આપ્યા નથી તેમ રચના પોતાના નામના પણ નિંદે શ કયા નથી. તેમાં શત્રુ ંજય તીર્થ માં આવેલાં ચૈત્યો વગેરેનો ઉલ્લેખ છે, For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org. (C ८] નરરત્ન મેાતીશાહ [30 खरतरगच्छ की पिप्पलकशाखा के श्रीजिनचन्द्रसूरिजी भी विद्यमान थे । वहां एक प्रतिमालेख की नकल जो इस ममय मेरे पास है यहां देता हूँ । “ ॥ श्रीसिद्धचकाय नमः ॥ संवत १८९३ प्रमिते शाके १७५८ प्रवर्तमाने माघ शुक्ल दशम्यां तिथौ बुधवासरे मुंबईबिंदरवास्तव्य ओसवंश वृद्धशाखायां नाहटा गोत्रे सेठ अमीचंद जिद्भार्या रूपबाई तत्पुत्र मोतीचंद जिद्भार्या दीवालीबाई तत्कुक्षिसमुद्भूत पुत्ररत्न श्रीशत्रुजयतीर्थयात्राविधानसंप्राप्तश्रीसंघ पतितिलक नवीनजिनभवनबिंबप्रतिष्ठासाधर्मीवात्सल्यादिसप्तक्षेत्रे स्ववित्तसफलीकृत संघमुख्य खेमचन्द्र सपरिवारेण स्वयंसमुद्धारित सप्रकार श्री विमलाच लोपरि मृलोद्धार श्री आदिनाथ प्रथमगणधर श्रीपुण्डरीक बिंबं कारितं खर० श्री भ० जं० यु. श्रीजिनदेवसृरिपट्टे श्रीजिनचन्द्रसूरि विद्यमाने सपरिकरसंयुते भ. जं. यु. श्रीजिनमहेन्द्रसूरिभिः प्रतिष्ठितं खरतरगच्छे || श्रीरस्तुः॥” सेठ मोती साह की कीर्तिकौमुदी बड़ी विस्तृत है । बबईनगर के इतिहास में आपका नाम स्वर्णाक्षरों में लिखे जाने योग्य है । इसी तरह आपके सुपुत्र खेमचंद सेठ भी बड़े भारी धर्मात्मा, उदारचेता और प्रभावशाली पुरुष थे । आपने अपने पूज्य मातापिता की प्रस्तर मूर्तिये सिद्धिगिरि के मन्दिर में प्रतिष्ठापित करवाई थीं जो आज भी विद्यमान हैं । जयपुर के श्री पूज्यजी श्रीजिनधरणेन्द्रसूरिजी के दफ्तर में सेठ मोतीशाह के पूर्वजों व सम्बन्धियों के विषय में सं. १८७९ में लिखा हुआ जो विश्वनीय प्राचीन वृतान्त है उसकी अविकल नकल यहां देता हूं : मुंबई मध्ये वासी अबारुं रहै छै तिणा री उत्पत्ति लिखी । नाहटा गोत्रे सा धनराज पु० महिराज पु०. केसरीचंद पु० रायचंद पु० सीमल पु० देवचंद पु० मयाचंद पु० साकरचंद पु० अमीचंद वासगांव ईसरु रहिता था । वातरै में घोड़ी आई जद फलौदी में बोगीदास पातै रो हेलो हुवो जद इणां सुं गांव छूटौ । गामधणी रा कामदार हुंता । पछै बखतसिंहजी टीकै बैठा । वखतसिंहजी दोय वरस राज कीनौ । पछै विजयसिंहजी टोकै बैठा । पछे गामधणीयां सुं गाम परौ ऊतरियौ तद गामधणिए गांव सुं नीकलतां इणरो घर लूट लीयो । पछै उपर काल पड़िया तद इणां सुं मारवाड़ छूटी जदरा परदेश गयोड़ा छै ॥ रूपकुंवर बाई रा नानाण वरदिया है नै वास घंटयाली रहै छै नै रूपबाई रा पोहरिया लूंकड़ गांव दहिणोक रहै छै । रूपबाई री मां रा भाईयां रा घर गांव दहिणोक है । रूपांबाई री मांरो नाम हीरा दे छै नै भाई रो नाम सवाईराम है । सो भाई तो चल गयो नै भाई रौं बेटो खेतसी तिको पण सेत हुआ । खेतसी रा बेटा है सो हमार उजैण कानी है । गुणोत्तरो गया है अजीस परदेश ही ज है । या विगतवार । रूपबाई रा बेटा सेठ गुलाबचंद नेमचंद मोतीचंद नाहटा गोत्रे खरतर भट्टारकगच्छ है । या हकीकत पं० तिलकनिधाने उतारी श्रावकोने पूछने उत्पत्ति लिख मेली लो लिखी है। सं. १८७९ फागुण सुदि २ बीकानेर में लिखी है । Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનગોચરી સં. મુનિરાજશ્રી ન્યાયવિજયજી ( ગતાંકથી ચાલુ) શિવપૂન સંબંધી આગળ લખતાં શ્રીયુત ક્ષિતિમોહન સેન જે જણાવે છે તેને સાર આ પ્રમાણે છે. “સુપ્રસિદ્ધ દક્ષયજ્ઞમાં શિવજીને ન બોલાવવાનું કારણ વસ્તુતઃ એ જ છે કે આર્ય વેદાચાર સાથે આતર શિવોપાસનાને જ વિરોધ હતો. દક્ષને શિવજી પ્રત્યેનો વ્યકિતગત સંબંધ હોવા છતાંયે યજ્ઞમાં શિવજીને ન બોલાવ્યા તેમાં વ્યક્તિગત વિરાધ હતા, એ વિરોધ આર્ય અને આતર સંસ્કૃતિનો વિરોધ હતું. દક્ષના યજ્ઞમાં શિવજીને ન બોલાવ્યા અને શિવજી રહિત યજ્ઞને “ભૂત-પ્રેત-પ્રથમાદિ દ્વારા ધ્વંસ કરવામાં આવ્યો. આ કથા આટલું સ્પષ્ટ સૂચન કરે છે કે આ સમય સુધી શિવજી આતર જાતિના દેવતા હતા, નહિ કે આર્ય જાતિના. તે સમયે શિવજી, કિરાતવેશી શિવાની, શબરીમતિ, શિવશબિર આદિ આપેંતર જાતિઓથી પૂજિત હતા. આ સંબંધી અનેક કથાઓ પુરાણોમાં જુદી જુદી રીતે ઉપલબ્ધ થાય છે.” આગળ વધતાં ક્ષિતિ બાબુ લખે છે કે-- વૈદિક યુગમાં શિવનામધારી એક જનપદવાસી મનુષ્યની સૂચના મળે છે ખરી; (ઋગવેદ ૭-૧૮-૭ ), પરંતુ પુરાણમાન્ય શિવજી સાથે આ લોકેનો શો સંબંધ હશે એ કાંઈ સમજાતું નથી ? અનેક અનાર્ય દેવતાઓને આર્ય લેક અસ્વીકાર નથી કરી શક્યા, કારણ કે પિતાની આસપાસ તરફ ચાલતા પ્રભાવને રોકવો એ અસંભવિત વસ્તુ છે. પ્રાચીન આર્યગણ પણ સમજતા હતા કે ગણ-ચિત્તને પ્રસન્ન કર્યા સિવાય રહેવું કઠિણ છે, એટલે યજ્ઞમાં સૌથી પ્રથમ જ ગણ-દેવતા ગણપતિની પૂજાની વ્યવસ્થા કરવામાં આવી. પ્રાચીન હવ્ય-કવ્યના મંત્રોમાં ઘણા મંત્રો એવા છે કે જેમાં અસુર, યાતુધન અને દેને દૂર કરવાની પ્રાર્થના કરવામાં આવી હોય; જેમ કે આજ પણ શ્રાદ્ધ સમયના મંત્રમાં બોલાય છે કે-- “ओं निहन्मि सर्व यदमेध्यवद् भवेद हताश्च सर्वेऽसुरदानवा मया रक्षांसि यक्षाः सपिशाचसंघा : हता मया यातुधनाश्च सर्वे (पुरोहित दर्पण १३१६, १५४५) આગળ ઉપર કveતા સસુરા અક્ષાંતિ હિg : પરંતુ આવી રીતની ખેંચતાણુથી યક્ષ-યાગનું કામ કયાંસુધી ચાલે તેમ હતું ? એટલે યજ્ઞના આરંભમાં જ ગણપતિની પૂજાનું વિધાન કરવું પડયું. આ જ કારણે ગણપતિનું બીજું નામ વિઘનાશન પ્રસિદ્ધ છે. આવી રીતે જ હેમાગ્નિની પાસે જ શાલિગ્રામની શિલા સ્થાપિત કરી ગણ-ચિત્તને પણ પ્રસન્ન કરવા પડતા હતા. અને તેવી જ રીતે પશ્ચિમ ભારતમાં હનુમાન આદિની પૂજા પ્રચલિત થઈ હોય એમ જણાય છે. ધનું દની વાજસનેયી સંહિતામાં (૨-૯ ૧-૧૦) ઉપર્યુકત કારણોથી જ રૂદ્ર અને * ૧ શિવજીની સેના. સં. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અર્ક ૯] જ્ઞાનગોચરી [ 31 ] કરવાની શિવજીને અપનાવીને ગણુ-ચિત્તની ઉપાસના ચેષ્ટા કરેલી રૃખાય છે તેમજ અથર્વવેદમાં પણ આવાં સૂકતા મળે છે કે જેમાં શિવજીને અપનાવવાની ચેષ્ટા કરેલી દેખાય છે. (દે. ૪–૨૯; ૭-૪૨, ૭–૯૨) ઈત્યાદિ. હવે શિવ પૂજાના ઉપસંહાર કરતાં તેઓ જે લખે છે તેના સાર એ છે કે— * શિવજીની સાથે સંબંધ બાંધ્યા છતાંય ક્ષે તેમને પોતાના યજ્ઞમાં ન મેલાવ્યા અને તેથી દક્ષ-યજ્ઞની દુર્ગતિ થઈ; પરંતુ આમ કરવાનું કારણુ ખીજું કાંઇ જ નહિ, માત્ર એજ ૬ દક્ષ શિવજીને આયેતર દેવને માનતા ન હતા એ જ હતું.” હવે વિષ્ણુપૂજા ભારતમાં કેમ અને કેવી રીતે આવી તેનું બહુ જ સક્ષિપ્તમાં પરંતુ માર્મિક સૂચન કરતાં શ્રીયુત ક્ષિતિખામુ લખે છે એ ખાસ આ રહ્યા તેમના શબ્દો મનન કરવા યેાગ્ય છે. (( Acharya Shri Kailassagarsuri Gyanmandir k જે ભૃગુ ઋષિ કે જે ચુસ્ત વૈદિક ઋષિ હતા, તેમણે લિંગધારી શિવજીને શ્રાપ આપ્યા હતા; જેની કથા આપણે પુરાણાનાં વચનોથી વાંચી છે તે જ ભૃગુ ઋષિજીએ વિષ્ણુના વક્ષસ્થલમાં પાદાશ્ચાત કર્યાં હતા—અર્થાત્ વિષ્ણુની છાતીમાં લાત મારી હતી. આ ઉપરથી એક વસ્તુ સ્પષ્ટ સમજાય છે કે ભૃગુ ઋષિ પણ બહુ જ શ્રાળુ વૈદિક હતા. વૈષ્ણવ ધર્મ પ્રાચીનતર વૈદિક ઋષિના પદાધાતથી લાંતિ-કલકિત થઈને આપણા દેશમાં આબ્યા અને પ્રતિષ્મા પામ્યા, અને એટલે જ ઈન્દ્રની પછી વિષ્ણુનું નામ પ્રસિદ્ધ પામ્યું. ઉપેન્દ્ર કાવરન:” ( સમરદોષ) આ બન્ને નામેાતે અ ઇન્દ્રના પરવી છે,’ ઉપર જણાવ્યા પ્રમાણે એ આયે તર દેવાની પૂજા કેમ પ્રચલિત થઇ તે વિષયને વધુ સ્પષ્ટ કરવા ક્ષિતિ બાબુ એક દૃષ્ટાંત આપતાં લખે છે, જેને સાર નીચે મુજબ છે. "C ઘણા દિવસે પહેલાંની આ વાત છે. એક વાર હું ગુજરાતમાં વાદરા સ્ટેટમાં કારવણ નામના એક ગામમાં ગયા હતા. ત્યાં અનેક દેવમંદિરે છે. તીર્થસ્થાન હાવાથી ગુજરાતમાં આ ગામ બહુ પ્રસિદ્ધ છે. ત્યાં હું મુખલિંગ જોવા માટે બહાર નીકળ્યે. મદિરની બહાર એટલા ઉપર એક પત્થરની બનાવેલી મસ્જિદની આકૃતિ મેં જા. આ જોઇ મને આશ્ચર્ય પણ થયું. આનું કારણ પૂછતાં મને જણાયું કે પોતાના મંદિર પાસે સ્જિદની આકૃતિ બનાવી હિન્દુએએ મુસલમાનાના આક્રમણથી પેાતાનું મંદિર બચાવ્યું હતું. અર્થાત્ હિન્દુએ મસ્જિદના વિરોધી હોવા છતાંય તે વખતની પ્રચલિત રાજ્યસત્તાથી—તેના આક્રમણથી બચવા મદિરના આગળના ભાગમાં જ મસ્જીદ બનાવી મંદિરની રક્ષા કરી તેમ આય-વૈદિક ઋષિગણુ ઉપર્યુક્ત આયે તરવાની-પૂજાના વિરોધી હોવા છતાં તે વખતના પ્રચલિત પ્રભાવથી પોતાના બચાવ માટે સૌથી પ્રથમ આયેતર દેવની પૂજા શરૂ કરી અને તેનાથી રક્ષા યાચી, પોતાની આચારવિધિ ચાલુ રાખી. ’ હિન્દુમાં પ્રચલિત દેવીપૂજા માટે પણ પ્રકાશ નાંખતાં ક્ષિતિમે હનસેન લખે છે કે“ દેવી-પૂજા અને તત્રંમત પણ બહારથી જ આવીને ધીમે ધીમે વૈદિક મતની પાસે ઊભા છે. ખરેખરા વૈદિકમતવાદી આચાર્યગણ-ઋષિગણુ આ બહારથી આવેલા નવીન મતને શાસ્ત્ર અને સદાચારના વિરોધી જ સમજતા હતા. પરન્તુ મૂલ આર્ય-ભૂમિથી ક્રમશઃ ત્રણે દૂર જવા પછી આાંને આ વસ્તુએ સાથે પરિચય થયે। અને પછી તે। ઈચ્છાથી હા યા તે અનિચ્છાથી હા, તેમને આ મત માન્યા સિવાય છૂટકા જ ન હતો. આ મત ગ્રહણ કર્યાં For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૧૨ ] શ્રી જન સત્ય પ્રકાશ [ વર્ષ પ સિવાય બીજો કોઈ માર્ગ જ ન રહ્યો એટલે તેમણે આ મત સ્વીકાર્યો અને એટલા જ ખાતર આજ પણ વૈદિક સંધ્યાની સાથે તાંત્રિક સંધ્યા પણ આ દેશમાં પ્રાયઃ બધા જ કરે છે. ગુજરાતમાં તે મેં ત્યાં સુધી જોયું છે કે દરેક બ્રાહ્મણના ઘરમાં એક એક કુલદેવી છે. ઘણાની કુલદેવી તો કુવાની ભીંતમાં બિરાજમાન કરેલ છે, જે બધાની દૃષ્ટિથી દૂર છે પરંતુ પૂર્ણ સંરક્ષિત છે, પરંતુ વિવાહાદિ પ્રત્યેક અનુષ્ઠાનમાં કુલદેવીની પૂજા તો કરવી જ પડે છે. આવી જ રીતે ગ્રામદેવી અને ગ્રામદેવતા પણ અમારા સમાજમાં વધતા જ જાય છે. આ વધારે એટલે બધો થઈ ગયો છે–થતો જાય છે કે બિચારા મૂલ પ્રાચીન વૈદિક દેવતાઓને તેમના સ્થાનથી પદભ્રષ્ટ થવું પડયું છે. આજકાલ દેવી માંહાસ્યના ગાયનેમાં ત્યાં સુધી ગવાય છે કે “જાત વેર દાતણ ચાર મહામgિwrમચર માતા ! સુપ્રસિદ્ધ હિન્દી રામાયણકાર ગોસ્વામી તુલસીદાસજી તે મહાપંડિત હતા, પરંતુ તેમના જેવા પંડિત પુરુષે પણ પોતાનાથી પ્રતિપક્ષી મતવાળા ઉપર આક્ષેપ કરતાં પિતાના મત–વેદ સમ્મત મત જણાવતાં લખ્યું કે “સિક્યૂમિnિgથ” (રામચરિત માનસ, ઉત્તર દેહા ૧પ૯). આગળ ઉપર શ્રીયુત ક્ષિતિમોહન સેન ઉપર્યુકત વેદબાહ્ય-આતર દેવની પૂજા માટે તેના પુરોહિત પણ આપેંતર જાતિના જ હતા એમ પ્રમાણુ આપી સિદ્ધ કરે છે. તેઓ લખે છે. “આ વેદબાહ્ય દેવતાઓની પૂજા માટે પુરોહિત પણ આતર જાતિના જ લકે હતા. તે સમયે બ્રાહ્મણે આ બહારના દેવતાઓના વિરોધી હતા; પરંતુ ક્રમશઃ જ્યારથી આ દેવતાઓને વેદપંથીઓના ગ્રંથમાં પ્રવેશ થયે ત્યારથી બ્રાહ્મણને તેમના પ્રતિને વિરોધ દૂર થયો અને તેમણે આ દેવતાઓના પુરોહિત થવાનું શરૂ કર્યું, જ્યારે દક્ષિણમાં તો દેવમંદિરની પુહિતા સ્ત્રીઓ થવા માંડી, કારણકે ત્યાંની સમાજમાં સ્ત્રીઓનું જ પ્રાધાન્ય હતું. આ માતૃતંત્ર દેશમાં–સ્ત્રીપ્રધાન દેશમાં જ્યારે વૈદિક ધર્મ પહોંચ્યો ત્યારે તો ત્યાં સ્ત્રીઓની કુંથી જ અગ્નિદેવતા પ્રજ્વલિત થતા હતા. મહાભારતમાં સહદેવના દિગવિજય પ્રસંગે કહ્યું છે કે જ્યારે સહદેવ માહિષ્મતિ નગરીમાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે સુંદર કુમારિકાઓના પુટમાંથી નિકળેલા વાયુ સિવાય બીજા કોઈ પંખા આદિથી અગ્નિદેવતા પ્રગટ થતા નથી. " व्यजनैधूयमानोऽपि तावत् प्रज्वलते न सः । यावच्चारुपुटौकेष्ठेन वायुना न विधूयते ॥". [ મહાભારત, સભાપર્વ, ૨૯-૩૦ ]. અગ્નિદેવતા પણ સુન્દરી કન્યાઓને સંગ-લાભ પ્રાપ્ત કરી તેમના પર પ્રસન્ન થયા અને તેમને સ્વતંત્રતાનું વરદાન આપ્યું. આટલા માટે ત્યાંની સ્ત્રીઓ રવછંદી અને ઈચ્છા પ્રમાણે વિચરનારી હતી " एवमग्निर्वरं प्रादात् स्त्रीणामप्रतिवारणे । स्वैरिणयस्तत्र नार्यो हि यथेष्टं विचरत्युत।" [મહાભારત, સભાપર્વ, ૩૦-૩૮] આગળ ઉપર દક્ષિણમાં અને ઉડીસામાં, જગન્નાથપુરી આદિમાં પ્રચલિત દેવદાસીની પ્રથાનું મૂલ જણાવતાં શ્રી. ક્ષિતિબાબુ લખે છે કેઃ હું For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫ ૨ ક૨ [ જૈનપ્રતિમા–વિધાનના એક અગત્યના અંગેનો પરિચય ] લેખક:-શ્રીયુત પંડિત ભગવાનદાસજી જૈન ૧–પરિકર કેને કહીએ, તેને પરિકર શા માટે કહેવામાં આવે છે, ૩-પરિકર શા માટે રાખવામાં આવે છે અને જે-તે પરિકરમાં કઈ કઈ વસ્તુઓને સમાવેશ કરવામાં આવે છે ?–એ ચારે બાબતને ખુલાસો નીચેની હકીકતથી જાણી શકાશે. ૧-અરિહંત ભગવાનની મૂર્તિની ચારે બાજુ જે સુંદર કળાયે આકૃતિ જોવામાં આવે છે, તે પરિકર અથવા પરઘર કહેવાય. ૨–તે આકૃતિ અરિહંત ભગવાનની છત્ર, ચામર આદિ દિવ્ય વિભૂતિમય હોવાથી તેને પરિકર કહેવામાં આવે છે. તે અતિશયયુક્ત હોવાથી ભગવાનનું મહાન ઐશ્વર્ય બતાવે છે. ૩-પરિકર અરિહંત અને સિદ્ધ અવસ્થાની મૂતિઓનો પરિચય કરવા માટે રાખવામાં આવે છે, એટલે કે જે મૂર્તિને પરિકર હોય તે મૂર્તિ અરિહંત ભગવાનની કહેવાય અને જે મૂર્તિને પરિકર ન હોય તે મૂર્તિ સિદ્ધ ભગવાનની કહેવાય. - ૪–પરિકરમાં મધ્યમાં એક તીર્થકર ભગવાનની મૂર્તિ હોય છે. તેની બન્ને બાજુ ચામર ધારણ કરનાર ઈકો હોય છે. ભગવાનના મસ્તક ઉપર ત્રણ છત્ર, તેની બન્ને બાજુએ ફૂલની માળા લઈને ઊભેલા ઈકો, તેની ઉપર અભિષેક કરતાં હાથીઓની આકૃતિ, તે ઉપર મૃદંગ વગાડનાર દેની આકૃતિ, તેની મધ્યમાં શંખ વગાડનાર દેવની આકૃતિ, તે ઉપર તોરણમાં નાટારંગ કરતા એવા દેવોની આકૃતિ, તે ઉપર હંસની પંક્તિ અને તેની ઉપર અશેક વૃક્ષના પત્રની પંક્તિ હોય છે. ચામરધારી ઈદ્રોની ઉપર છત્રવટાના ગવાક્ષમાં વાંસળી અને વિષ્ણુને વગાડનાર દેવેની આકૃતિઓ હોય છે. ગાદીની મધ્યમાં ચક્રધારીદેવી, તેની બન્ને બાજુ એક એક હાથી અને એક એક સિંહ હોય છે, તથા વચમાં જે ભગવાનની મૂર્તિ બિરાજમાન હોય તેના શાસનરક્ષક યક્ષ યક્ષિણીની મૂર્તિઓ હોય છે. ચક્રધારી “ક્રમે ક્રમે તેમની દેવપૂજાને અધિકાર બ્રાહ્મણોના હાથમાં ચાલ્યો ગયો; જેથી આ સમયે સ્ત્રીઓની સ્થિતિ માત્ર દેવમંદિરમાં નાચનારી અથવા તે દેવદાસી જેવી થઈ ગઈ છે.” શ્રીયુત ક્ષિતિ બાબુ પોતાના કથનની પુષ્ટિમાં પ્રમાણ આપતાં જણાવે છે કે “વેદબાહ્ય દરેક દેવતાઓની પુહિત સ્ત્રીઓ છે, યા તો અનાર્ય જાતિઓ છે. આજ પણ શોનું પુરોહિતપણું સર્વથા નષ્ટ નથી થયું. યદ્યપિ બ્રાહ્મણોએ તેમના (શદ્રોના ) દરેક અધિકાર પર આધિપત્ય જમાવ્યું છે, છતાંય પ્રાચીન કાલના એ રીવાજો હજી પણ અંશરૂપે વિદ્યમાન છે, જેમકે દક્ષિણના દાસરીશદ્ર છેજે કે પહેલાં જેવું તેમનું ગૌરવ આજે વિદ્યમાન નથી, પરંતુ તેઓ આજે પણ અનેક જાતિઓના ગુરુ-રૂપમાં પૂજાય છે.” (Mysore Tribes Castes, Vol. HI. P. 117) ઇરાલિગ જાતિ–આ જાતિ કઈ જમાનામાં ગુરુરૂપે પૂજાતી હતી. આજકાલ આ જાતિ અત્યન્ત હીન દશામાં છે. તેઓ કહે છે કે અમે તે દેવીએ પિતાને હાથે બનાવેલી માનવજાતિના સંતાન છીએ. તે લેકે વનદેવીના પૂજક છે, તેમને આજે પણ પૂજારી કહેવામાં આવે છે.” [ અપૂર્ણ ] For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ દેવીની નીચે ધર્મચક્ર અને તેની બન્ને તરફ એક એક હરણની આકૃતિ બનાવવામાં આવે છે. તેની નીચે કણપીઢમાં નવગ્રહની આકૃતિઓ કરવામાં આવે છે. કેટલાક પરિકરમાં ચામરધારી ઈદ્રોની જગ્યાએ કાયોત્સર્ગવાળી ધ્યાનસ્થ મૂર્તિઓ, તથા વાંસળી અને વીણાને વગાડનાર દેવેની જગ્યાએ પદ્માસનવાળી ધ્યાનસ્થ મૂર્તિઓ રાખવામાં આવે છે. ચામર ધારણ કરનાર ઈદ્રોને ગ્રાસપટ્ટીમાં તથા બંસી અને વીણા વગાડનાર દેવની આકૃતિ મગરમુખની ઉપર રાખવામાં આવે છે. આ પદ્ધતિ આધુનિક પરિકોમાં અધિક જોવામાં આવે છે. આ પ્રમાણે પરિકરમાં વસ્તુસ્થિતિની આકૃતિઓ હોય છે. તે બનાવવાનું પ્રયોજન એમ જણાય છે કે તેમાં આઠ મહાપ્રાતિહાર્ય, પંચકલ્યાણક અને પંચપરમેષ્ટી આદિની રચના છે. આઠ મહાપ્રાતિહાર્યની રચના ૧ અશોકવૃક્ષ-પરિકરમાં છત્રવટા ઉપર જે પત્રકાર આકૃતિ જોવામાં આવે છે તે અશોકવૃક્ષ છે. ૨ સુરપુષ્પવૃષ્ટિ–મૂર્તિના મસ્તકની બન્ને બાજુ ફુલની માળા લઈને દેવો ઉભેલાં છે, તે પુષ્પવૃષ્ટિનું સૂચન કરે છે. ૩ દિવ્ય ધ્વનિ–છત્રની ઉપર જે શંખ વગાડનારની આકૃતિ જોવામાં આવે છે તે દિવ્ય ધ્વનિ માનવામાં આવે છે. ( ૪ ચામર–મૂર્તિની બન્ને બાજુ ચામરધારી ઇદો હોવાથી ચામરનું પ્રાતિહાર્યપણું સિદ્ધ થાય છે. ૫ આસન—જેની ઉપર ભગવાન બિરાજમાન છે, તે સિંહાસન છે. ૬ ભામંડલ-મુખારવિંદની પાછળ સુભિત ભામંડલ પરિકરમાં પ્રત્યક્ષ છે. ૭ દુંદુભી-છત્રટામાં દુંદુભી વગાડનાર દેવોની આકૃતિ હોવાથી દુભીનું લક્ષણ મળી આવે છે. ૮ છત્ર—પરિકરમાં મૂર્તિના મસ્તક ઉપર ત્રણ છત્ર વિદ્યમાન છે. આ પ્રમાણે પરિકરમાં આઠ મહાપ્રાતિહાર્યની રચના સુંદર રીતે કરવામાં આવે છે. પાંચ કલ્યાણકની રચના ૧ વનકલ્યાણક-પરિકરમાં હાથી આદિની આકૃતિ હેવાથી ૧૪ રન યુકત વ્યવનકલ્યાણકની રચના છે. ૨ જન્મકલ્યાણક–અભિષેક કરતા એવા હાથીઓની આકૃતિ હોવાથી જન્મકલ્યાગક કહેવાય. ૩ દીક્ષાકલ્યાણક–અશોકવૃક્ષની આકૃતિ હેવાથી ઉપવનમાં ભગવાન દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે, એવો ભાવ ઉત્પન્ન થાય છે. ૪ કેવલજ્ઞાનકલ્યાણક–પરિકરમાં સમવસરણની દિવ્ય વિભૂતિ હોવાથી કેવલજ્ઞાનકલ્યાણક કહી શકાય. પ નિર્વાણકલ્યાણક—મૂર્તિ ધ્યાનમ્ય વીતરાગ અવસ્થાની હોવાથી નિર્વાણ થાણુક છે. આ પ્રમાણે પરિકરમાં પાંચ કલ્યાણકની રચના કરેલી જોવામાં આવે છે. પાંચ પરમેષ્ઠીની રચના પરિકરમાં પાંચ મૂર્તિઓ હોવાથી પાંચ પરમેષ્ટીની રચના યથાર્થ મળી શકે છે. તેથી જ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯] પરિકર [૩૧ ] તે પંચતીર્થીના નામે પ્રસિદ્ધિમાં આવેલ છે. જો કે તેમાં અરિહંત અને સિદ્ધ અવસ્થાની મૂર્તિઓ જોવામાં આવે છે, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ અવસ્થાની મૂર્તિઓ જોવામાં આવતી નથી. તેથી જણાય છે કે સિદ્ધ અવસ્થાની મૂર્તિઓમાં જ તેમને સમાવેશ કરવામાં આવ્યું હશે. છત્રવટાના ગવાક્ષમાં જે પાસનવાળી બે મૂર્તિઓ હોય છે, તેમાં એક સિદ્ધ ભગવાનની અને બીજી ગણધર આચાર્યની તથા જે કાર્યોત્સર્ગવાળી બે મૂર્તિઓ છે, તેમાં એક ઉપાધ્યાય અને બીજી સાધુ અવસ્થાની મૂર્તિ માની શકાય. પરિકરમાં બીજ ભાવેની કલપના ઉપર્યુક્ત રચનાઓ સિવાય પરિકરમાં બીજા અનેક ભાવોની કલ્પના પણ થઈ શકે છે, જેમકે–ગાદીમાં સિંહ અને હાથી આદિની આકૃતિ હોવાથી સમવસરણની ભાવના થાય છે કે સમવસરણમાં અનેક જીવો પિતાના વેરભાવ છોડીને દેશના સાંભળી રહ્યા છે. ભગવાનના ધર્મચકની બન્ને બાજુ જે એક એક હરણું રાખવામાં આવે છે તેથી જણાય છે કે જગતનાં અશરણ--અનાથ પ્રાણુઓ ધર્મચક્રના શરણે જંઈ સદ્દગતિને પ્રાપ્ત કરે છે. નવગ્રહની રચના જે કરવામાં આવી છે, તેથી જણાય છે કે અરિહંત ભગવાનનાં દર્શન પૂજનથી હર એક પ્રાણ પ્રહપીડાથી મુક્ત રહે. પરિકરનું મહત્વ ઉર્યક્ત કારણને લીધે પરિકરવાની મૂર્તિ મહાન એશ્વર્યવાળી અને પ્રાભાવિક દેખાય છે. તેથી જ પ્રાચીન સમયમાં હરએક અરિહંત ભગવાનની મૂર્તિ પરિકર સહિત બનાવવાનો રીવાજ હતો, એમ આબૂ આદિ દરેક પ્રાચીન તીર્થો જોવાથી જણાય છે તેમાં મૂલનાયક અને ચારે બાજુની દેવકુલિકાઓની મૂર્તિઓ પણ પરિકરવાળી જ જોવામાં આવે છે કે, જેના દર્શનથી દર્શન કરનારને ભગવાનના ઐશ્વર્યને મહિમા જણાઈ આવે છે. આજ કાલ તે પરિકરની પ્રથા દિનપ્રતિદિન દ્વારા થતી જોવામાં આવે છે, તેમજ પ્રાચીન કાઈ મૃતિને પરિકર હોય તે તે કાઢી નાંખવામાં આવે છે, કારણકે આપણામાં શિલ્પ શાસ્ત્રના અભ્યાસની ન્યૂનતા હોવાથી તેનાં રહસ્યને સમજી શકતા નથી. જો પરિકરનું રહસ્ય પૂર્ણતયા સમજવામાં આવે તે એક પણ મૂર્તિ પરિકર વિનાની આપણે બનાવીએ જ નહીં. હવે તે પરિકરનું માપ વગેરે પરમ જેન ઠકકુર “ફેરૂએ બનાવેલ વાસ્તુસાર પ્રકરણ નામનાં શિલ્પ ગ્રંથમાં છે, તેને સારાંશ સંક્ષેપમાં નીચે પ્રમાણે છે-- પરિકરની ગાદીનું માપ જે પાસનવાળી મૂતિની ઉપર પરિકર કરવું હોય, તે મૂર્તિના બન્ને જાનુ (હીંચણ)ની વચમાં જે અંતર હોય, તેના છપન ભાગની કલ્પના કરવી, તેમાંથી એક ભાગ જે માપન થાય તે ભાગના માપ પ્રમાણે પરિકરના ભાગેનું માપ જાણવું. પરિકરની ગાદીની લંબાઈ પ્રતિમાના વિસ્તારથી દેઢી એટલે ૮૪ ભાગની, ઉંચાઈ ૨૪ ભાગની અને જાડાઈ ૧૪ ભાગની હોય છે. ગાદીની લંબાઈમાં નવ અથવા સાત રૂપે બનાવવામાં આવે છે, તેમાં ચૌદ ચૌદ ભાગના વિસ્તારમાં પ્રત્યેક વસા, યક્ષિણી; બાર બાર ભાગના વિસ્તારમાં પ્રત્યેક સિંહ, દશ દશ ભાગના વિસ્તારમાં પ્રત્યેક હાથી, ત્રણ ત્રણ ભાગના વિસ્તારમાં પ્રત્યેક અમરધારી દેવ અને મધ્યમાં ચક્રધારી દેવી છ ભાગના વિસ્તારમાં, આ પ્રમાણે નવ રૂપે For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ 3 ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ પ ૮૪ ભાગની ગાદીની લંબાઈમાં બનાવવામાં આવે છે, જો સાત રૂપે। બનાવવાં હોય તે તેમાં ચૌદ ચૌદ ભાગના પ્રત્યેક યક્ષ અને યક્ષિણી, બાર બાર ભાગના પ્રત્યેક સિંહ, ખાર બાર ભાગના પ્રત્યેક હાથી અને આઠ ભાગના વિસ્તારમાં મધ્યમાં ચક્રધારી દેવી, આ પ્રમાણે સાત રૂપો ૮૪ ભાગની લંબાઈવાળી ગાદીમાં બનાવવામાં આવે છે. પિરકરની ગાદી જે ૨૮ ભાગ ઉચાઇમાં છે, તેમાં ચાર ભાગનું કષ્ટુપીડ, ખે ભાગની છાજલી અને બાર ભાગની ઉંચાઇમાં દૈવી હાથી આદિના રૂપે કરવાં. તેની નીચે બે ભાગની કણી, અને આઠની અક્ષરપટ્ટી કરવી. આ પ્રમાણે કુલ ગાદીની 'ચાઈ ૨૮ ભાગની થાય છે તેમાં જે એ ભાગની કણી અને આઠ ભાગની અક્ષરપટ્ટી કરવાનું જણાવ્યું છે તે ઠેકાણે છાજલી અને કણપીઠ બનાવવામાં આવે છે. તે કણપીડમાં નવ ગ્રહેાની આકૃતિ બનાવવામાં આવે છે. પરિકરના પખવાડાનુ` માપ મૂલ નાયકની પ્રતિમાની ગાદી બરાબર આઠ ભાગ ઊંચી કાઉસગીઆની ગાદી કરવી. તે ઉપર એકત્રીશ ભાગ ઊંચાઈમાં કાઉસગીઆજીની મૂર્તિ, તેની દિષ્ટ લનાયકજીના સ્તનસૂત્રમાં આવે તે પ્રમાણે કરવી. તેની ઉપર બાર ભાગમાં છત્ર અને તારણ કરવાં. એ પ્રમાણે કુલ પખવાડીઆની ઉંચાઈ ૫૧ ભાગ થાય છે. વિસ્તારમાં કાઉસગીઆની મૂર્તિ ભાર ભાગની, તેની બન્ને પડખે જે થાંબલીએ છે તે બે બે ભાગની અને ભાગની ગ્રાસ પટ્ટી કરવી. આ પ્રમાણે કુલ બાવીસ ભાગ પ્રત્યેક પખવાડીના નણવા, ગ્રાસપટ્ટીમાં ચામરધારી દેવ, તે ઉપર હાથી અને તેની ઉપર ગ્રાસનાં રૂપે બનાવવાં. પ્રત્યેક પખવાડાની જાડાઇ સેાળ ભાગની રાખવી. '9 પરિકરના છત્રવટાનું માપ છત્રને વિસ્તાર વીશ ભાગ, તેની બન્ને બાજુ અનુક્રમે કમળનાળ એક એક ભાગ, માળા ધારણ કરનાર દેવ તેર તેર ભાગ, થાંભલીએ એ એ ભાગ, વાંસળી અને વીણા વગાડનાર દેવ અથવા પદ્માસનસ્થ પ્રતિમા આઠે આઠ ભાગ, ચાંભલીએ એ એ ભાગ અને મધરમુખ છ છ ભાગનાં કરવાં. આ પ્રમાણે છત્રવટાના વિસ્તાર કુલ ૮૪ ભાગ ચાય છે. છત્રવટાના ઉદયમાં ચાવીસ ભાગ ઉપર ત્રણ છત્રને ઉદય બાર ભાગ, તેની ઉપર શંખ વગાડનારને ઉદય આઠ ભાગ અને તેની ઉપર છ ભાગમાં દેવાને નાટારંગ, હંસપક્તિ અને પત્રની આકૃતિએ કરવી. આ પ્રમાણે કુલ પચાસ ભાગના ઉદય છત્રવટાને જાણવા. ત્રણે ઇંત્રને વિસ્તાર વીશ ભાગ અને નિર્ગમ દશ ભાગતા કરવા. ભામ'ડલ વિસ્તારમાં બાવીશ ભાગ અને જાડાઈમાં આર્ડ ભાગ રાખવું. માળા ધારણ કરનાર દેવાને ઉદય સાળ ભાગને, તેની ઉપર અભિષેક કરતા એવા હાથીઓને ઉદય અઢાર ભાગને કરવા. છત્રવટાની જાડાઇ છત્રત્રયના નિ^મ સાથે મુખ્ય પ્રતિમાના વિસ્તારથી અરધી રાખવી એટલે અઠ્ઠાવીશ ભાગની રાખવી. For Private And Personal Use Only ઉપર પ્રમાણે પરિકરનું રહસ્ય અને માપ સાથે સ્વરૂપ જણાવેલ છે. છતાં વિસ્તારથી ાણવાની ઈચ્છાવાળાએ મારા તરફથી પ્રગટ થયેલ સવિસ્તર ભાષાન્તર સાથેનું કકુર ‘ફેફ ’નું બનાવેલ વાસ્તુસાર પ્રકરણ (જૈન શિલ્પશાસ્ત્ર) સચિત્ર જોવાની ભલામણ છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુ શ્રી મહાવીરનું તત્વજ્ઞાન લેખક :–આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી ( ગતાંકથી ચાલુ ) અપૂર્વકરણ ગુણસ્થાનક ક્ષેપક અને ઉપશમ શ્રેણિની ભૂમિકા છે. જીવન આહલાદને આ અપૂર્વ અવસર છે. અધ્યાત્મજીવનની જવાની છે. ક્ષપકણિથી આ ગુણસ્થાનકમાં રહેલ ભવ્યાત્મા, અંતમુહૂર્તમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે અને મુક્તિ પણ લઈ શકે છે. તેનું સ્વરૂપ નીચે મુજબ છે. स्थितिघातरसघातगुणश्रेणिगुणसंक्रमापूर्वस्थितिबन्धात्मकानामर्थानां विशुद्धिप्रकर्षादपर्वतया निर्वर्तनमपर्वकरणगुणस्थानम् । प्रचुरमानाया ज्ञानावरणीयादिकमस्थितेरपवर्तनाभिधकरणेन तनूकरणं स्थितिघातः । प्रचूररसस्य तेनैव करणेन तनूकरणं रसघातः । तेनैव करणेनावतारितस्य दलिकस्य प्रतिक्षणमसंख्येयगु. णवृद्धया विरचनं गुणश्रेणिः । बध्यमानशुभप्रकृतिष्वबध्यमानाशुभप्रकृतिदलिकत्त्य विशुद्धितो नयनं गुणसंक्रमः। विशुद्धिप्रकर्षण गुयाः कर्मस्थितेर्लघुतया बन्धनमपूर्वस्थितिबन्धः । अन्तर्मुहूर्त्तकालमेतत् । अत्रस्थो जीवः क्षपक उपशमकश्चेति द्विविधः । અર્થ –સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ, અપૂર્વ સ્થિતિબન્ધરૂપ અને વિશુદ્ધિના પ્રકર્ષથી અપૂર્વ પણ બનાવે તેનું નામ અપૂર્વકરણ ગુણસ્થાન છે. જ્ઞાનાવરણીયાદિ અધિક પ્રમાણવાલી કર્મસ્થિતિને અપવર્તન કરવડે ઓછા પ્રમાણુવાલી કરવી તેને સ્થિતિઘાત કહે છે. ઘણું રસવાલા કર્મને તે જ કરણવડે અલ્પ કરી નાખે તેનું નામ રસઘાત. તે જ કરણવડે અવતારિત દલને પ્રતિક્ષણે અસંખેય ગુણ વૃદ્ધિવડે રચે તેનું નામ ગુણણિ છે. બધાંતી શુભ પ્રવૃતિઓમાં નહિ બંધાતી એવી અશુભ પ્રકૃતિના દલીને વિશુદ્ધ કરવાનું નામ ગુણસંક્રમ છે. વિશુદ્ધિના પ્રકર્ષવડે ભારે કર્મની સ્થિતિને લઘુપણે બાંધે તે અપૂર્વ સ્થિતિબંધ. આ ગુણસ્થાનકની સ્થિતિ અંતર્મુહૂર્ત કાળ સુધીની હોય છે. અહીં રહેલ જીવ મેહનીય કર્મ આદિ પ્રકૃતિઓને ખપાવતે ક્ષપક કહેવાય છે, અને મેહનીય પ્રકૃતિને ઉપશમાવતે ઉપશમક કહેવાય છે. ઉપશામકની શ્રેણિને ઉપશમ કહે છે અને ક્ષેપકની શ્રેણિને લપક કહે છે. હવે અનિવૃત્તિગુણથાનકને કહે છે. अन्योन्याध्यवसायस्थानव्यावृत्त्यभावविशिष्टसूक्ष्मसंपरायापेक्षस्थूलकषायोदयवत् स्थानमनिवृत्तिकरणगुणस्थानम् । अन्तर्मुहूर्त्तकालमेतत् । अस्त्रस्थोऽपि द्विविधः क्षपक उपशमकश्चेति । क्षपक श्रेणिस्थो क्षपकः। अयं दर्शनावरणीयप्रकृतित्रिक नामप्रकृतित्रयोदशकं मोहनीयप्रकृतिविंशतिं चात्र क्षपयप्ति । उपशमश्रेणिस्थ उपशमकः । मोहनीयप्रकृतिविंशतिमेवोपशमयत्ययम् ।। અથ–પરસ્પરના અધ્યવસાયસ્થાનની નિવૃત્તિના અભાવવાવું અને સમસપરાયની અપેક્ષા સ્થૂલ કક્ષાયના ઉદયવાનું સ્થાન અનિવૃત્તિકરણ ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકની સ્થિતિ અંતર્મ દત કાળની છે. અહીં રહેલો જીવ પણ ઉપશમક અને ક્ષપક એમ બે પ્રકારે હોય છે. ક્ષેપક શ્રેણિમાં રહેલ ક્ષપક કહેવાય. તે દર્શનાવરણીયની ત્રણ નામની તેર અને મેહનીયની વીસ પ્રકૃતિઓને અહીં ખપાવે છે. અને ઉપશમણિમાં For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [[વર્ષ ૫ રહેલો ઉપશમક મેહનીયની વીસ પ્રકૃતિઓને ઉપશમાવે છે. સૂક્ષ્મસં૫રાયનું સ્વરૂપ આ પ્રમાણે છે. मोहनीयविंशतिप्रकृतीनां शममात् क्षयात्रा सूक्ष्मतया लोभमात्रावस्थानस्थानं सूक्ष्मसंपरायगुणस्थानम् । अन्तर्मुहर्तमानमेतत् । અર્થ:-મેહનીયની વીસ પ્રકૃતિઓને શમાવવાથી અથવા ક્ષય કરવાથી સૂક્ષ્મરૂપે માત્ર લાભનું બાકી રહેવું જે ગુણસ્થાને હોય તેનું નામ સૂમસં૫રાય ગુણસ્થાન કહેવાય છે. આ અંતર્મુદતની સ્થિતિવાલું હોય છે. ક્ષય કરતા અહીં આવેલા ક્ષપક અગિયારમાં ગુણસ્થાનકને છોડી દઈ સીધો બારમે ગુણસ્થાનકે જાય છે. અને ઉપશમ શ્રેણિવાલે આ ગુણસ્થાનકે આવ્યા પછી પરિણામની વૃદ્ધિ હોય તે અગિયારમે ગુણસ્થાનકે જાય છે. તેનું સ્વરૂપ નીચે મુજબ છે. उपशमश्रेण्या सर्वकषायाणामुदयायोग्यतया व्यवस्थापनस्थानमुपशान्तमोहगुणस्थानम् । अत्राष्टाविंशतिमोहनीयप्रकृतीनामुपशमो भवति । उपशान्तमोह. स्तृत्कर्षेणान्तर्मुहूर्त्तकालमत्रतिष्ठति । तत ऊर्ध्व नियमादसौ प्रतिपतति । चतुर्वार भवत्यासंसारमेषा श्रेणिः ।। અથ:-ઉપશમ શ્રેણિવડ કરીને સર્વ કલાને ઉદયની અમૃતારૂપે વ્યવસ્થાપન કરવાનું નામ ઉપશાન્તાહ ગુણસ્થાનક કહેવાય છે. અહીં મેહકમની અઠ્ઠાવીસ પ્રકૃતિને ઉપશમ થાય છે. ઉપશાન્તનેહવાળ પ્રાણી ઉત્કૃષ્ટથી પણ અંતમું દર્ત કાળ અહીં રહે છે. ત્યારપછી અવશ્યમેવ તેનું પતન થાય છે. સંસારમાં આવી ચાર શ્રેણિઓથી અધિક શ્રેણિ થઈ શકતી નથી. આ શ્રેણિવાળો પતિત થઈઆઠમે ક્ષપક શ્રેણિ કરે તો તે ભાવમાં પણ દશમે ગુણસ્થાને થઈ બારમે જઈ અપ્રતિપાતિ દ્વારથ વીતરાગ બની શકે છે. તે બારમા ગુણસ્થાનકનું સ્વરૂપ આ પ્રમાણે છે – क्षपकश्रेण्या कषायनिस्सत्तापादकं स्थानं क्षीणमोहगुणस्थानम् । क्षपकश्रेणिश्चाभवमेकवारमेष भवति । एतदनंतरमेव सकलत्रैकालिकवस्तुस्वभाषभासककेवलज्ञानावाप्तिः। आन्तौहूर्तिकमिदम् । અર્થક્ષેપણિ વડે કરીને કષાયની સત્તાને મૂળથી ઉખેડી નાખનાર સ્થાનને ક્ષીણમેહ ગુણસ્થાનક કહે છે. ક્ષપકશ્રેણિ સંપૂર્ણ સંસારમાં એક જ વાર થાય છે, અર્થાત અનંતા ભાવોમાં રખડતાં પ્રાણીને પુણ્યઉદયથી એક જ વાર આ શ્રેણિ સાંપડે છે કારણકે આ શ્રેણિ કરનારે તે જ ભવમાં સકલ કર્મને ક્ષય કરી મુકિત પામે છે. એટલે બીજી વાર શ્રેણિ કરવી પડતી નથી. ક્ષપકશ્રેણિ પૂર્ણ થતાં નૈકાલિક સકલ વરતુના સ્વભાવનું દર્શક કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. આને અંતર્મુર્ત કાળ કહે છે. ત્યારપછી તેરમા સોગિ ગુણસ્થાનકને પામે છે. તેનું સ્વરૂપ શાસ્ત્રોમાં નીચે મુજબ કહેલું છે. योगत्रयवतः केवलज्ञानोत्पादकं स्थानं सयोगिगुणस्थानम् । इदं चोकृष्टतो देशोनपूर्वकोटिप्रमाणम् । जघन्यतोऽन्तर्मुहूर्तम् । અર્થ–મન, વચન, કાયારૂપ ત્રણ ગવાલાનું કેવળજ્ઞાનને પેદા કરનારું સ્થાન સગિ ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનક જઘન્યથી અંતર્મુદત અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ કટિ પ્રમાણુવાળું હોય છે. ત્યારપછી આત્મા ચૌદમાં ગુણસ્થાન પ્રાપ્ત કરે છે, જેનું For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચા. લેખકે –આચાર્ય મહારાજ શ્રી વિજયપધસૂરિજી દુનિયામાં સર્વ જીવોને પિતાના પ્રાણ વહાલા હોય છે, કોઈને પણ મરણ ગમતું નથી. એક માંકડ જેવા જંતુને પણ પકડવા જતાં તે જલદી ભાગી જાય છે. હિંસાને ત્યાગ કરવો, એ જીવ દયા કહેવાય. તેના બે ભેદ છે. (૧) દ્રવ્ય દયા અને (૨) ભાવ દયા. તેમાં દ્રવ્યના ભેગે પણ સામા દુઃખી છોના પ્રાણ બચાવવા, એ દ્રવ્ય દયા કહેવાય. અને મારણાદિ સાધનોથી કોઇને ધર્મના રસ્તે દોરો, એ ભાવ દયા કહેવાય. દયા ગુણના સંબંધમાં વિક્રમ રાજાની બિના જાણવા જેવી છે, તે ટૂંકામાં આ પ્રમાણે જાણવીઃ વિક્રમ રાજાને બે સુવર્ણ પુરુષ સિદ્ધ થયા હતા. તેના પ્રતાપે તેણે પ્રજાને દેવાથી મુક્ત કરી, આથી તેના નામનો સંવતર પ્રવર્યો. રાજા વિક્રમ એક વખત રવાડીએ નીકળ્યા ત્યારે તેમણે જમીન ઉપર પડેલા ડાંગરના દાણું જોયા. આ જોઈને રાજા એકદમ હાથીનાં ઔધ ઉપરથી નીચે ઉતર્યા, અને તેમણે તે દાણું મસ્તકની ઉપર ધારણ કર્યા. આ અવસરે અનાજની અધિષ્ઠાયિકા લકમી દેવીએ પ્રસન્ન થઈને રાજાને કહ્યું કે- “હે રાજન ! તારે જે જોઈએ તે વરદાન માગી લે.” દેવીનું આ વચન સાંભળીને દયાળુ રાજાએ વરદાન માંગતા જણાવ્યું કે–હે માતાજી! જે આપ મારી ઉપર પ્રસન્ન થયા હો, તો હું આપની પાસે એ જ માગું છું કે- આપના પસાયથી મારા માલવ દેશમાં કદાપિ દુકાળ પડે નહિ.” દેવીએ કહ્યું “હે રાજન! એ પ્રમાણે થશે.” ત્યારથી માંડીને આ વરદાનના પ્રભાવે માલવ દેશમાં દુકાળ પડતો નથી અને જ્યારે બીજા દેશમાં દુકાળ હોય ત્યારે ત્યાંના લોકો માલવ દેશને આશરે લઈને સ્વસ્થ જીવન ગુજારે છે. આ પ્રસંગે એ બિના ન ભૂલવી જોઈએ કે-દરેક દર્શનના નેતાઓએ, પિતે પ્રવર્તાવેલા દર્શનને વધારવા માટે જુદા જુદા સ્વરૂપે દયાને માન આપ્યું જ છે. એટલે તેઓ મા ઉઘાત નર્વમૂતાનિ (કોઈ પણ જીવોને હણવા નહિ), મમતાનિ (બધા છેવોને પિતાની જેવા ગણવા) વગેરે વચને જણાવીને પોતાના મતના અનુયાયિઓને દયા ધર્મને સાધવાને ફરમાવે છે. પરંતુ તેઓ સંપૂર્ણ રીતે દયાને અમલમાં મૂકી શકતા નથી, એમ નીચેના ક્ષેક ઉપરથી જાણી શકાય છે. एष्वर्थेषु पशून हिंसन, वेदतत्त्वार्थविद द्विजः ।। आत्मानं च पशु चैव, गमयत्युत्तमां गतिं ॥१॥ અર્થ–મધુપર્ક વગેરે જણાવેલા પ્રસંગમાં વેદના રહસ્યને જાણનાર બ્રાહ્મણ પશુએને હણતાં પિતાના આત્માને અને તે બ્રાહ્મણ દ્વારા જે હણાય તે) પશુઓને ઉત્તમ ગતિ પમાડે છે, એટલે સદ્દગતિમાં લઈ જાય છે. વરૂપ આ પ્રમાણે છે – योगप्रतिरोधि शैलेशीकरणप्रयोजकं स्थानमयोगि गुणस्थानम् । आदिमहरव. पश्चस्वरोच्चारणाधिकरणकालमात्रमानमेतत् ।। અર્થપગનો પ્રતિરોધ કરનાર શૈલિશીકરણનું પ્રજિક સ્થાન અયોગિગુણસ્થાનક છે. પહેલાંના પાંચ હસ્વ સ્વર અર્થાત અ, ઇ, ઉ, ઝ, લૂ એ અક્ષરના ઉચ્ચારણમાં જેટલા કાળ લાગે તેટલું આનું પ્રમાણ છે. આ રીતે દેશ સર્વ સંવરના પ્રકરણથી ગુણરથાનકોનું વર્ણન કરવામાં આવ્યું. (અપૂર્ણ ) For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [320] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ પૂરજોશમાં વધતા હતા, પ્રશ્ન-કદાચ કાઈ એમ પૂછે કે “ તે વખતે માંસાહાર તેને અટકાવવાને ઉપરના લેાક જણાવ્યા છે. આ ઉપરથી એમ મનાવવામાં શું કારણ છે કે-આ શ્લોકમાં હિહંસાનુ વિધાન કર્યુ છે? ઉત્તર—એ પ્રમાણે કહેવું એ સાચું નથી, એ નીચેના લેાક ઉપરથી સાખીત થાય છે. नियुक्तस्तु यथान्यायं, यो मांसं नात्ति मानव : स प्रेत्य पशुतां याति संभवानेकविंशतिम् ॥१॥ આ શ્લોકમાંથી ભાવાર્થ એ નીકળે છે-જે નિયુક્ત (મધુપર્યાદિમાં જોડાયેલ) મનુષ્ય માંસ ન ખાય, તે મરીને ૫૨ ભવમાં ૨૧ વાર પશુપણાને પામે છે. જો માંસાહારને નિયમિત કરવાને કૅ અટકાવવાને ખાસ મુદ્દો હાત તે। ‘જે માંસ ન ખાય તેને પશુપ પ્રાપ્ત થાય' એમ કહેવું એ જરા પણ ઉચિત કહેવાય જ નહિ. એ તેા દીવા જેવું સ્પષ્ટ છે કે શ્રી મનેપાયનમ:' આમ શરૂઆતમાં લખીને નીચે કકાત્રી લખાય, પણ ‘લુગડા ઉતારીને વાંચજો’ એમ મરણના સમાચાર લખાય નહિ. આ ધ્યાધર્મની બાબતમાં જૈન દર્શન (૧) દ્રવ્યયા અને ૨) ભાવયા એમ ધ્યાના બે ભેદ જણાવે છે તેનું સ્વરૂપ ટૂંકામાં આ પ્રમાણે જાણવું-રાગાદિથી પીડાતા જીવાને જોઇને દ્રવ્યના ભાગે પણુ દુ;ખથી મુક્ત કરવા તે દ્રવ્યદયા કહેવાય. (૨) જે વો જિનધને પામ્યા નથી, તેમને હિતવને સંભળાવીને ધર્મના રરતે દારવા અને ધર્મની સાધના કરવામાં સીદાતા જીવને સ્મારણાદિ સાધનાથી ધર્માંમાં થર કરવા તે ભાવયા કહેવાય. શ્રી તી કર દેવના આવા ઉપદેશને ધ્યાનમાં લઇને નિ`ધ મુનિવરે વગેરે મહાપુરુષે સંપૂર્ણ યા પાળે છે. અને તેમ કરવાને અસમર્થ શ્રમણાપાકા મુનિરાજની સંપૂર્ણ ધ્યાની અનુમેદના કરીને થઈ શકે તેવા આર્ભમાં નિયમ (પરચખ્ખાણુ) કરે છૅ, અને જેમાં નિયમ ન કરી શકાય તેમ હોય, ત્યાં જયણા પૂર્વક પ્રવૃત્તિ કરે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir દયાધર્માંની સાધના કરવાથી પરિણામે આ ભવમાં દીર્ધાયુષ્ય, આજ્ઞેશ્વરપણું, આરાગ્ય વગેરે અને પરભવમાં ઇંદ્રાદેિવપણું, સુલભમેાધિપણું, મેાક્ષસુખ વગેરે વિશિષ્ટ વિવિધ લાભ મળે છૅ. આ બિના ધ્યાનમાં રાખીને જે ભવ્ય વે! પરમ ઉલ્લાસપૂર્વક વ્યાધની સાધના કરે તેમને અંતિમ સમયે મનમાં બહુ જ આનંદ વર્તે છે. અને સમાધિમરણ પામીને પૂર્વની સ્થિતિ કરતાં વધુ સારી સ્થિતિને પામે છે. જેએ તે પ્રમાણે ધ્યાધને સાધતા નથી તેમને અંતિમ ઘડીએ આ પ્રમાણે પસ્તાવા કરવા પડે છે ; नाराद्धं निजपूज्यपादकमलं सम्यदू ન ધર્મ: શ્રુત:, सत्वं नो विहितं न चेन्द्रियदमो नो ते कषाया जिताः । न ध्यानं न कृपा न दानतपसी नान्योपकारः कृतः, तीर्थे न द्रविणव्ययो मम मुधा गच्छति वै वासराः ॥ १ ॥ સ્પષ્ટાથ-અરેરે, અમે (તે અવસરે, છતી સામગ્રીએ) અમારા પૂજ્ય પુરુષોના ચરણુકમલની આરાધના કરી નહિ. અને પરમ ઉલ્લાસથી વિધિપૂર્વક ધનું સ્વરૂપ પણ સાંભળ્યું નહિ. તથા ધર્મારાધન કાલમાં આત્મિક વીર્યને ફેરવ્યું નહિ, તેમજ ઈંદ્રિયાને વશ રાખી શકયા નહિ. વળી ચારે કાયાને ત્યા નહિ, ધ્યાન યા દાન અને તપની પણ સાધના કરી નહિ, અને પરેાપકાર પણ કર્યાં નહિ, તથા તીસ્થાને લક્ષ્મીને વાપરી નહિ. અરેરે, અમારા દિવસા ફાગઢ ચાલ્યા જાય છે. એ પ્રમાણે યાનું સ્વરૂ૫ ટૂંકામાં જાણવું. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બડભાગી ધન્નો નિયા મા કે. મુનિરાજ શ્રી યશભદ્રવિજયજી જે સેનેરી સમયે શાસનનાયક ચરમ તીર્થપતિ પ્રભુ મહાવીરદેવ અહિંસાને ઉપદેશ સમસ્ત વિશ્વને આપી રહ્યા હતા, જે સમયે એ પ્રભુદેવના ઉપદેશના પ્રભાવે અનેક જીવો સંયમમાર્ગમાં લીન બની સ્વર્ગ અથવા મોક્ષને પ્રાપ્ત કરી શક્યા તે સમયે દક્ષિણ દેશમાં ગોદાવરી નદીના કિનારે સારી શોભાવાળું પિંઠણ નામનું નગર હતું. એ નગરમાં ધનસાર નામે શેઠ રહેતે હતો. તેને ચાર પુત્રો હતા. સહુથી નાના પુત્રનું નામ ધન્નો. તે બધી કળામાં કુશળ હતો. એનામાં નામ પ્રમાણે ગુણ હતા. માતાપિતાને અને અન્ય જનોને પણ તે પ્રિય હતા. સૌ કોઈ તેને વખાણતું જ. દરેકના મુખથી ધન્નાનાં વખાણ સાંભળી મોટા ત્રણે ભાઈઓને ઈર્ષા થવા લાગી, કે અરે, આપણે તો પિતાજીને કમાઈ કમાઈને આપીએ છીએ, આ તે હજ કમાતે પણ નથીછતાં પિતાજી તે “મારો ધન્નો ચાલાક”. “મારે ધન્નો નશીબદાર', એવું હરઘડીએ કહ્યા કરે છે. આ ધન્નાએ તો કોણ જાણે શું કર્યું છે, કે પિતાજી તો એને જ જોયા કરે છે. શેઠે જાણ્યું કે મોટા છોકરાઓ ધન્નાની ઈષો કરે છે. આથી મોટા પુત્રોને ધન્નાની ચાલાકી બતાવવા, બધા પુત્રોને બોલાવીને કહ્યું: “છોકરાઓ, આ સેનામહોરે લઈ જાઓ. તેમાંથી વેપાર કરજે, અને સાંજે ઘેર આવી કમાણીમાંથી સહુને જમાડજો.” સૌ વેપારને માટે રવાના થયા. ધન્નો પણ બજારમાં ગયો. બજારમાં કેઈ શેઠ દુકાન પર બેઠા બેઠા પત્ર વાંચે. પત્રમાં લખ્યું હતું: “હાલમાં આવેલી વણજારાની પિઠમાં કોંચી જાતનાં કરિયાણાં છે. તે ખરીદવાથી ઘણો ને મળશે.” ધન્નાએ એ અક્ષર પાછળથી વાંચી લીધા, અને ખુશ થતા થતા ગામબહાર અાવી, વણઝારા પાસેથી કરિયાણ ખરીદ્યાં. એટલામાં પિલા શેઠ ત્યાં આવ્યા. શેઠને ખબર પડી કે કરિયાણાં તો ધન્નાએ લીધાં. આથી ઘડી ભર તે તે તાજુબ થઈ થયા, પણ શેઠને કરિયાણું લેવાની ઈચ્છા હતી તેથી તે ધન્ના પાસે આવી કહેવા લાગ્યા, “કેમ ભાઈ, કરિયાણાં વેચીશ ?” ધન્નાએ કહ્યું: શેઠ વેચવાનાં તો છે, પણ નફાની સવા લાખ સોનામહોર લઈશ. બે કબૂલ છે ?” શેઠે નફાની સવા લાખ સોનામહોર આપી કરીયાણાં લીધાં. ધન્નો નફો લઈ ઘેર આવ્યો. સાથે સાથે ભાભીએનાં માટે આભૂષણો, સુંદર વસ્ત્રો અને મેવા મીઠાઈ પણ લાવ્યો. પેલા ભાઈઓ પણ નજીવી કમાણી કરી ઘેર આવ્યા. સૌથી મોટો વાલ લાવ્યો, બીજે ચોળા લાવ્યો ને ત્રીજો અડદ લાવ્યો. સૌ ધન્નાનાં વખાણ કરવા લાગ્યા. પિતાએ ધન્નાની કમાણી મેટા છોકરાઓને બતાવી. છતાં મેટા છોકરાઓને મનમાંથી ધન્નાની ઉન્નતિને ડંખ ગયો નહીં. એકદા ફરીથી શેઠે સૌ પુત્રાને લાવીને કહ્યું: “ભાઈઓ, લ્યો આ સોનામહોરો અને વેપાર કરી સાંજે પાછા ઘેર આવજો.” સૌ ઘેરથી નીકળ્યા. ધન્નો તે જ્યાં અનેક જાતનાં ટોરે વેચાતાં હતાં ત્યાં ગયો. ફરતાં ફરતાં એની નજર એક સુંદર અને મજબુત ઘેટા ઉપર પડી. એણે એ ઘેટ ખરીદી લીધે, અને ઘર તરફ પાછો ફર્યો. રસ્તામાં ઘેટાં સહિત રાજકુંવર મળ્યા. રાજકુંવરને ઘેટાં લડાવાને શેખ હતો. આથી રાજકુંવરે ધન્નાને પૂછ્યું: “કેમ ભાઈ, ઘેટે લડાવે છે ? ” ધન્નાએ કહ્યું. “કાની ના છે? પણ જેનો For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૩૨૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ ખુલ. આમ ઘેટા હારે તેણે સવાલાખ સેાનામહેારા આપવી. મેલે કબુલ દંરું ? ઠરાવ કરી બન્ને જણા ઘેટા લડાવવા તૈયાર થયા અસ, રાજકુવરના ઘેટા હાર્યા અને ધન્નાને સવાલાખ સેાનામહારા મળી. સાથે સાથે ધન્નાને ઘેટા પણ સવા લાખ સેાનામહેારે। આપી રાજકુવરે લીધે. ધન્ના અઢીલાખ સેાનામહેારા કમાઈને ઘેર આણ્યે. ભાગ્યવાન ધન્નામે સૌ વખાણવા લાગ્યા. મેટા ભાએ કમાણી વિના ઘેર પાછા આવ્યા. ધન્નાની કમાણીએ તા એમને કારમા ઘા માર્યા. * Acharya Shri Kailassagarsuri Gyanmandir મેટા દીકરાઓને શે ઘણું ઘણું સમજાવે છે, છતાં તે માજણ્યા ભાઈ ધનાની ઈર્ષા કરવાનું હોડતા નથી. ધન્ને તે સૌના તરફ મીઠી નજર રાખે છે. એકદા ફરીથી રોઠે સૌ પુત્રાને ખેાલાવ્યા. પારખું કરવા સૌને સેાનામહારા આપી, અને કમાણી કરીને સાંજે ઘેર આવવાની સૌને ભલામણ કરી. સૌ ઉદ્યમ કરવા छूटा પડયા. ધન્ને તા બજારમાં ગયા. ત્યાં તેણે એક સુંદર ઢાલીએ જોયેા. ટાલીએ મસાણના ભંગી પાસે હતા. એટલે કાઈ લેતું નહિ. ધન્ના તે એ ઢાલીએ વેચાતા લઈને ઘેર પાછો આવ્યેા. પેલા ભાઈ એ પણ ત્રીજી વાર ખાલી હાથે પાછા આવ્યા. તેઓએ જાણ્યું કે ધન્ને ભગી પાસેથી મડદાને ટાલીએ ખરીદી લાવ્યે, આથી તેએ ખૂબ ચીડાયા. પિતાને કહેવા લાગ્યા, આ તે મડદાને ટાલીએ છે. ઘરમાં કેમ લાવવા દીધા ? અમે એને ઘરમાં નહિ લાવવા દઇએ.'' આમ વાત કરતાં તેઓએ ટાલીએ ભાંગી નાખ્યું. ત્યાં તે ઢાલિયામાંથી ખરરર કરતાં કીમતી રત્ના નીકળ્યાં. ટાલીએ ભાંગનારનાં માં ઉતરી ગયાં. સૌની અજાયબીને પાર ન રહ્યો. ધન્નાને સૌ શાબાશી દેવા લાગ્યા. એકદા ગેાદાવરીના કિનારે કીમતી કરિયાણાંથી ભરેલું એક વહાણુ આવ્યું. પણ વહાણના માલિક મરી ગયા હતા, એટલે એ માલને માલિક ત્યાંના રાજા થયા. રાજાએ પૈઠણુના સૌ વેપારીઓને કરિયાણાં ખરીદવાનું કહેણ મે કહ્યું. સૌ વેપારી માલ ખરીદવા ભેગા થયા. નવયુવાન ધન્ના પણ પિતાની આજ્ઞાથી માલ ખરીદવા આવ્યા. ધન્નાની દૃષ્ટિ અન્ય કરિયાણાં કરતાં વહાણમાં ભરેલી માટી ઉપર ઠરી. તે ગુપચુપ ઊભો રહ્યો. ભેગા થયેલ વૃદ્ધ અને અનુભવી વેપારીઓએ કેશર, કસ્તૂરી, ખરાશ, સુખડ, કપુર, અગર વગેરે ઉત્તમ પ્રકારનાં કરિયાણાં ખરીદી લીધાં. હવે ખારા જેવી રહેલી માટી સૌ વેપારીઓ ધન્નાને વળગાડવા તૈયાર થયા. ખરેખર આ વેપારીએ ધન્નાને છેતરવા માગતા હતા, પણ ચાલાક ધન્ના છેતરાય તેમ નહોતા. કુદરત તેના લાભમાં હતી. ધન્નો માટી ખરીદીને ઘેર આવ્યેા. મેટા ભાઈ એ તે। માટી જોઇને બરાડી ઉઠ્યાઃ જીએ જુએ, બાપાજી, તમારા ડાહ્યો દીકરા કરિયાણાં લાવ્યેા. ” શેઠે ધન્નાની સામુ જોયુ. ચિલાક ધન્નો સમજી ગયા અને કહેવા લાગ્યુંઃ બાપા, આ માટી નથી પણ તેજ તુરી છે. જો લેતું ગરમ કરી તેમાં તેજંતુરી નાંખવામાં આવે તે સોનુ બની જાય.” ધન્નાએ તરત જ સૌની સમક્ષ સેાનું કરી બતાવ્યું, આથી મેાટા ભાઇએ સિવાય સૌ ખુશી થયા. kr ધરમાં પૈસે વધ્યું। તેની સાથે મેટા ભાઈ એની ાઁ પણ વધી. ધન્નાને એડીક ન લાગ્યું. ધન્ને ગુપચુપ પરદેશ ચાલી નીકળ્યેા. મુસાફરી કરતા કરતાં નાનામેટાં નગરા જેતે અનુક્રમે તે મગધની રાજધાની રાજગૃહીની બહાર બગીચામાં બગીચા કાઈ કારણથી સૂકાઇ ગયે। હતા, પણ ધન્નાનાં પુનીત આવીને રાત વાસે। રહ્યો. પગલાંથી લીલાછમ થઈ For Private And Personal Use Only [વર્ષ ધ Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અર્ક ૯] ડભાગી ધન્નો [ ૩૨૩] ગયા. પ્રભાતમાં માળીએ શેઠને ખબર આપી. શેઠ ખુશી થયા અને વિચારવા લાગ્યા, ખરેખર, કાઇ પુણ્યવાન પુરુષ હોવો જોઇએ. નહિતર આવુ ન બને. શેઠ ધન્નાને આદરપૂર્ણાંક પોતાને ઘેર તેડી ગયા અને મહેાત્સવપૂર્વક પોતાની કન્યા ધન્નાને પરણાવી. Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે ધન્ના રાજગૃહીમાં રહે છે. એનુ ભાગ્ય બહુ જબરુ છે. એને અહીં પણ ધન મળ્યા કરે છે. એક વખત શ્રેણિક રાજાને હાથી ગાંડા થયે, શહેરમાં નાશભાગ કરવા લાગ્યા. કાઇ એને વશ કરી શકે નહિ. આથી રાજા તરફથી ઢંઢેરા પીટાણા : જે કાઇ હાથીને વશ કરશે તેને મારી રાજકુંવરી પરણાવીશ. સાહસિક ધન્નાએ ઢંઢેરા ઝીલ્યા અને હાથીને વશ કરી રાનની પુત્રીને પરણ્યા; તેમજ ઘણું ઘણું સન્માન પામ્યા. તે જ નગરીમાં ક્રોધિપતિ ગેાભદ્ર નામે શેઠ રહેતા હતા. શેઠને ત્યાં કાઇ કાણા દગ પુરુષ આવીને કહેવા લાગ્યા, શેઠ તમારે ત્યાં ઘણે મૂકેલી મારી એક આંખ આપે! અને તમારા લાખ રૂપિયા લ્યે. શેડ કાણિયાના તટથી તાજુબ થઈ ગયા. શેઠને આબરૂ વહાલી હતી, કાણિયાને ઠગાઇ વહાલી હતી, વાત ગઇ રાજાની પાસે. રાજા પણ વિચારમાં પડયા કે આને। ન્યાય કરી રીતે ચુકવવા! ત્યાં તે 'ધન્ને રાજદરબારમાં આવી રાજાને કહેવા લાગ્યું: “ સાહેબ, આપની આજ્ઞા હોય તે। હું આ બન્નેને ન્યાય ચૂકવું.” રાજાએ આજ્ઞા આપી. ધન્નો શેડને અને પેલા ડગને ખેલાવીને ન્યાય ચૂકવવા ખેડા. કાણિયાને કહ્યું, “ભાઈ, શે!ને ત્યાં તા ઘણા લાંકા આંખા રેણે મૂકી ગયા છે, માટે તમેા તમારી આંખને નમુને લાવા અને તમારી આંખ લઈ નવ.” રંગ તે ગભરાયા. ખીજી આંખ લાવે કયાંથી? શ્રીજી આંખ આપે તે પાતે આંધળા થાય. ધન્નાની આ યુતિથી કાણિયાની હાર થઇ અને શેડની જીત થઇ. રાજાએ અને પ્રજાએ ધન્નાનાં વખાણ કર્યા અને પેલા ડગને શિક્ષા કરી. ગાભદ્ર શેષ પણ ખુશી થયા અને એ ખુશાલીમાં શેઠે પેાતાની દીકરી સુપ્રભા ધન્નાને પરણાવી. ધન્નાને ડગલેપગલે ધન મળ્યા કરે છે, એની સાહેબીને પાર નથી. એ સુખમાં દિવસે પસાર કરે છે. એકદા ગગનચુંબી હવેલીના ગેાખ ધન્નો બેઠા હતા. એ ગાખની નીચે ભિખારીએનુ ટાળુ ભીખ માગવા ઊભું હતું. ધન્નાની નજર એ ટાળા ઉપર પડી. ધન્નાએ તેમને એળખ્યા. એ આશ્ચર્ય પામ્યા. એને ઘણું દુ:ખ થયું. એ ભિખારીએ બીજા કાઈ નહિં પણ ધન્નાનું કુટુંબ હતું. ધન્નાએ સૌને ખેલાવ્યા, અને સૌને સન્માનપૂર્વક જમાડયા. ધન્નાએ પિતાને પૂછ્યું, “ પિતાજી આવી સ્થિતિ કેમ થઈ ? ” પિતાએ કહ્યું. * હે પુત્ર, તારા જેવા પુણ્યવાન ધન્ના ગયે એટલે ધન પણ ગયુ. અમેા બહુ દુ:ખી થયા એટલે પરદેશ નીકળ્યા. ફરતાં ફરતાં અહીં આવ્યા અને તને મળ્યા. ’” ધન્નાએ પિતાને કહ્યું; “પિતાજી, આપ સુખશાંતિથી અહીં રહેા. આ બધુ આપનુ જ છે.” સૌ ધન્નાની સાથે રહ્યા. કેટલાક દિવસા શાંતિથી પસાર થયા. : 43 હવે અહીં પણ ધન્નાના મેાટા ભાઇએથી ધન્નાની ઉન્નતિ સહન ન થઈ. તે પિતાને કહેવા લાગ્યા. પિતાજી, અમેાને ભાગ વહેંચી આપે. '' પિતાએ કહ્યું: ભાઇ, ભાગ શેને ? તમે! આ શું ખેલો છે ? તમા દુઃખી સ્થિતિ કેમ ભૂલી જા છે? આ તે બધુ ધન્નાનું છે માટે તમે શાંતિથી રહેા. “ નહિ પિતાજી, ધન્ને જ્યારે પૈઠણથી નાઠા ત્યારે સાથે રસ્તે લઇને નાડા હતા. માટે ભાગ તે ધન્નાએ આપવા પડશે, ' પાછા કંકાસ ચાલુ થયેા. ધન્નાને એ ન રુચ્યું. બન્ને પેાતાની સ્ત્રીઓ સહિત ત્યાંથી ચાલી ,, For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૨૪] શ્રી જેને સત્ય પ્રકાશ વર્ષ ૫ નીકળ્યો. ફરતે ફરતો કૌશાંબી નગરીમાં આવ્યું. કૌશંબાના રાજદરબારમાં મોટા મોટા ઝવેરીઓ મણિઓની પરીક્ષા કરવા ભેગા થયા છે, પણ કોઈ મણિની પરીક્ષા કરી શકતું નથી. ત્યાં પણ ધન્નાએ મણિની પરીક્ષા કરી રાજાને ખુશ કર્યા. તે રાજાએ પણ પિતાની કુંવરી ધામધુમપૂર્વક ધન્નાને પરણાવી, ધન્નાનું ઘણું સન્માન કર્યું. હવે ધન્નાએ ધનપુર નામનું નગર વસાવ્યું છે. પાણીને માટે વિશાળ તળાવ ખોદાવાનું શરૂ કર્યું છે. હજારો મજૂરો કામ કરી રહ્યા છે. કામ ધમધોકાર ચાલી રહ્યું છે. અહીં પણ મજૂરોની સાથે કામ કરતું પોતાનું કુટુંબ ધન્ને જુએ છે. તેમની બેહાલ દશા જોઇ તે દુઃખી થાય છે. સૌને પાછી બોલાવે છે અને પિતાની સાથે રાખે છે. ધન્નો અહીં પણ અનુક્રમે ચાર સ્ત્રીઓ પરો. આમ કુલ તેની આઠ સ્ત્રીઓ થઈ ધને હવે રાજગૃહીમાં રહે છે. રાજદરબારમાં એનું માન સચવાય છે. એની બુદ્ધિને સૌ કોઈ વખાણે છે. એના દિવસો સુખમાં પસાર થાય છે. ધન્ને પિતે પણ લક્ષ્મીની ચંચલતા સમજે છે, અને સુકતનાં અનેક કામ કરે છે. અહીં એનાં માતાપિતા સ્વર્ગે સીધાવે છે. એક વખત ધન્નો હાવા બેઠે છે. સુભદ્રા એને નવરાવી રહી છે, ત્યાં ધનાએ સુભદ્રાને રડતી દીઠા. રડવાનું કારણ પૂછતાં સુભદ્રાએ કહ્યું: “ હે નાથ, મારે ભાઈ શાલિભદ્ર દીક્ષા લેવાને છે, તેને બત્રીસ સ્ત્રીઓ છે. દરરોજ એક એક સ્ત્રીને ત્યાગ કરે છે, માટે હું રડું છું.” ધન્નાએ કહ્યું: “હે પ્રિયે ! તારે ભાઈ હજી કાયર દેખાય છે. ખરે વૈરાગ્યશાળી તે એક સાથે બધું છોડીને સંયમ ગ્રહણ કરે છે.” પતિને શબ્દ સાંભળી સુભદ્રા બોલીઃ “હે નાથ, બોલવું સહેલું છે પણ કરવું દુષ્કર છે.” ત્યાં તો ધને બોલી ઉઠયોઃ “બસ સુભદ્રા, મેં આજથી આઠે સ્ત્રીઓને ત્યાગી.” સુભદ્રા તે બેબાકળી બની ગઈ. સૌ સ્ત્રીએ આકંદ કરવા લાગી. અનેક રીતે લલચાવા લાગી. ઘણું ઘણું સમજાવા લાગી, પણ ધન્ને પિતાને નિશ્ચયથી ડગ્યો નહિ. ત્યારે આઠે સ્ત્રીઓ પણ સાથે દીક્ષા લેવા તૈયાર થઈ. ધન્ને દીક્ષા લેવા નીકળ્યો. વચમાં શાલિભદ્રને ઘેરે આવી કહેવા લાગ્યોઃ “અરે શાલિભદ્ધ, હજી તું કેમ કાયર બની બેઠે છે? તું તારી સ્ત્રીઓને અને મોહજાળને છેડવામાં કેમ ઢીલ કરે છે? હું તે આઠે સ્ત્રીઓ સહિત દીક્ષા લેવા નીકળ્યો છું માટે હવે પ્રમાદ કરે ઠીક નથી. ” ધન્નાની કીમતી કારથી શાલિભદ્ર તૈયાર થઈ ગયા, અને સંયમ લેવા ચાલ્યા. સૌએ પ્રભુ મહાવીરદેવ પાસે આવી દીક્ષા અંગીકાર કરી. ખરેખર, જેને સંસારની અસારતા સમજાઈ હાઈ, જેને શાશ્વત સુખ પ્રાપ્ત કરવાની ઝંખના લાગી હોય, તેને શ્રીમંતાઈનાં ક્ષણિક સુખે ચળાવી શકતાં નથી, તેને સુંદર રમણીઓના મેહર્યો હાવભાવે લલચાવી શકતા નથી. તેને કુટુંબીઓનાં કરુણ વિલાપે પીગળાવી શકતા નથી. તે તે સૌથી નીરાળ બની આત્માની રમણુતામાં લીન બને છે. એક વખતના વિલાસી ધન્ના અને શાલિભદ્ર સાંસારિક બંધનોથી મુક્ત થઈ સાચા ત્યાગી, સાચા તપસ્વી, અને સાચા જ્ઞાની બન્યા. અને તે મહાપુરુષ આયુષ્યપૂર્ણ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા. આજે “ધન્ના-શાળીભદ્રની સિદ્ધિ હેજો એવું ચોપડાને પાને લખાય છે. જે જે મહાનુભાવોને ધન્ના અને શાલિભદ્રના જેવી ઋદ્ધિ પ્રાપ્ત કરવાની ખરી ઝંખના હેય તે મહ'નુભા ધન્ના અને શાલિભદ્રના જેવું આદર્શ અને સંયમી જીવન પ્રાપ્ત કરવાને માટે ઉદ્યમ કરે એ જ શુભેછો. કોટી વંદન હો એ મહાત્માએ ને ! For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે છે: નિહનવવાદ લેખક-મુનિરાજ શ્રી ધુરંધરવિજ્યજી બીજા નિહનવ-તિષ્યમાચાર્ય આત્મવાદ કથાવસ્તુશ્રી ષભપુર (રાજગૃહી નગરમાં પ્રભુ શ્રી મહાવીર સ્વામીના કેવલજ્ઞાન પછી સેલ [૧૬] વર્ષે જવપ્રદેશ દષ્ટિવાદી [ આત્માના અંતિમ પ્રદેશમાં જ આત્મત્વ માનનારા ] રાજગૃહીના ગુણશૈલ નામના ચૈત્યમાં ચૌદ પૂર્વધર વસુ આચાર્યના શિષ્ય તિષ્યગુપ્ત આચાર્ય થયા. તેમને આમલકલ્પાનગરીમાં મિત્રશ્રી નામના શ્રાવકે કુરિયા ને સાથ વગેરે વહેરાવી તેમને પ્રતિબોધ્યા. એ પ્રમાણે બીજા નિહ્નવવાદનું મૂલ વસ્તુ છે. તે જણાવનારી આવશ્યકનિયુક્તિની ગાથા આ પ્રમાણે છે: सोलसवासाणि तया, जिणेण उप्पाडियस्स नाणस्य । जीवपपसियदिछी, तो उसमपुरे समुप्पण्णा ॥ रायगिहे गुणसिलए, वसु चउदसपुब्धि तीसगुत्ते य । आमलकप्पा नयरी, मित्तसिरी कूरपिउडाई ।। તે તિવ્યગુણાચાર્ય આત્માના અંતિમ પ્રદેશને જીવ કેવી રીતે કહે છે, તેમનું તે કથન બરોબર નથી, એ કેવી રીતે વગેરે સર્વ વિચાર આત્માને આશ્રયીને કરવાનો હોવાથી આત્મા એ શું ચીજ છે તેનું જૈન દષ્ટિએ કેવું સ્વરૂપ છે વગેરે જાણવું આવશ્યક છે માટે “ આત્મવાદ' પ્રથમ બતાવવામાં આવે છે. તેમાં આત્માનું મૂળ સ્વરૂપ આ પ્રમાણે છે--- | મwારિત જાની, પ. ૪ કુ મળt fiળા मुक्तश्च सद्वियोगात्, हिंसाहिंसादि तद्धेतुः ॥ અર્થ-આત્મા છે. તે પરિણામ છે. વિવિધ કર્મો વડે બંધાય છે. કર્મના વિયેગથી મુક્ત થાય છે. કર્મબંધનું કારણ હિંસા વગેરે છે ને કર્મના નાશનું કારણ અહિંસા વગેરે છે. આત્મવાદ સહેલાઈથી સમજાય તે માટે પ્રાચીન સમયમાં થયેલ, કેશગણધર મહારાજા અને પ્રદેશનુપના સંવાદથી તે ચર્ચવામાં આવે છે. કેશ–પ્રદેશી-સમાગમ-ઘણું સૈકા પૂર્વે આ ભરતમાં તામ્બિકા નગરીમાં નાસ્તિકશેખર પ્રદેશ રાજાનું શાસન પ્રવર્તતું હતું. તે રાજ્યમાં રાજાના વિચારને અનુકુલ ચિત્ર નામને મંત્રી મુખ્ય હતું. તે સમયે ભારતને ભવ્ય જેના ભાગ્યથી આ ભૂમિકલને, ચાર જ્ઞાનની સંપત્તિવાળા શ્રી કેશીગણધર મહારાજા પાવન કરી રહ્યા હતા. એકદા શ્રી કેશીગણધર મહારાજ વિહાર કરતા કરતા શ્રાવતી નગરીમાં પધાર્યા. ત્યાં તેમનાં દર્શન, વંદન ને ધર્મશ્રવણ કરવા માટે અનેક લોકો આવવા લાગ્યા. પૂર્વજન્મના અપૂર્વ પુણ્યના વાગે તે સમયે તામ્બિકા નગરીથી ચિત્રમંત્રી પણ શ્રાવસ્તી નગરીમાં રાજ્યકાર્યને માટે આવ્યા હતા, “લોક લોકને અનુસરે છે, તે મુજબ ઘણું લેકને કશીગણધર For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૨૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ મહારાજ પાસે જતા જોઇને કુતૂહલથી ચિત્રમંત્રી પણ ત્યાં ગયે. ધથી વિમુખ તે નાસ્તિક વિચારના જાણી તે પણ કેશીગણધર મહારાજે તેને તિરસ્કાર ન કરતાં ધર્માંસન્મુખ કરવા માટે તેને મધુર વચનથી ખેાલાવ્યે ને તેના મનાગત વિચારા કા; તેથી ચિત્રમંત્રી ખૂબ આશ્ચય પામ્યા ને તેને ગુરુમહારાજ ઉપર બહુમાન ઉત્પન્ન થયું. પછી શાન્તિપૂર્વક ધ શ્રવણ કર્યું. તેને ધર્મશ્રદ્ધા થઇ ને સમ્યકત્વમૂલ ધર્મ ગ્રહણ કર્યા. [ વય · પોતાને સમજાયેલ સારા માર્ગને પોતાના સમ્બન્ધિએ અનુસરે', એ પ્રકૃતિથી ધર્મ માર્ગો પર આવ્યા પછી મંત્રીને પણુ, રાજાને ધર્મમાર્ગ પર લાવવાની ભાવના જાગૃત ચઈ. તેથી તેણે નાસ્તિક રાજાના સખત શાસનને લીધે ગુરુમહારાજના આવાગમનથી વિરહિત એવી શ્વેતામ્બિકા નગરીને પાવન કરવા માટે શ્રી ગણધર મહારાજને વિનંતિ કરી ને કહ્યું કે ‘ આપની અપૂર્વ શક્તિ, જ્ઞાન અને લબ્ધિના પ્રભાવથી અમારે નાસ્તિક રાજ આસ્તિક બનશે, અમારી નગરીમાં ધર્મનું સામ્રાજ્ય પ્રવશે તે ઘણા જીવાને ઉપકાર થશે. ’ આના જવાબમાં શ્રી કેશીગણધર મહારાજે ‘ જેવા વર્તમાન સમય ' એ ભાવવાળા વર્તમાનયેાગ ’ના વચનથી ત્યાં આવવાની વિનંતીને સ્વીકાર કર્યાં. શ્રાવતી નગરીમાં પોતાનુ` કા` સમાપ્ત કર્યા પછી ચિત્રમંત્રી પેાતાને નગરે આવ્યેા. આવ્યા પછી તરત જ અધમી રાજા ગુરુ મહારાજના આગમનને પ્રતિબન્ધ ન કરે તે માટે ઉદ્યાનપાલક( માળી )ને સમજાવ્યું કે જ્યારે કાઇ પણ ગુરુમહારાજ અહીં પધારે ત્યારે ખાનગીમાં મતે ખબર આપવી. આગ શીગણધર મહારાજ કાલાન્તરે વિહાર કરતા કરતા શ્વેતામ્બિકા નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. પૂર્વ મંત્રીએ સકત કર્યા પ્રમાણે ઉદ્યાનપાલકે ગુરુમહારાજના આગમનના સમાચાર ગુપ્ત રીતે મંત્રીને પહેાંચાડયા. ધર્મપ્રભાવના કરતા કરતા મહોત્સવપૂર્વક ગુરુ મહારાજને વંદન કરવા જવાની મંત્રીને ઉત્કટ ભાવના છતાં કાઈ સાધુ આવ્યા છે એ વાત રાજા જાણે તે ગુરુ મહારાજની અવજ્ઞા કરે ને લાભ થાય નહિ માટે પેાતાના રથાનથી જ ગુરુ મહારાજને ભાવવંદન કર્યું ને વિચાયુ કે ખીજી કાઈ રીતે ગુરુ મહારાજના મનના સમાચાર રાજાને મળશે તે તે ઉપદ્રવ કરો; માટે હું જ કાઈ પણ યુક્તિથી રાળને ગુરુ મહારાજશ્રી પાસે લઇ જઉં. એ પ્રમાણે વિચાર કરીને મંત્રી રાન પાસે આવ્યેા ને રાજાને કહ્યું કે, ‘દેવ, અક્રીડા કરવાને સમય આજ ણે અનુકુલ છે, વસંત ઋતુનું આગમન થયું છે. વાયુ પણ સુન્દર વાય છે. ઝાડપાનફૂલફલ વગેરેથી વનભૂમિ વિહારને યેાગ્ય બની છે, તે આપને આદેશ હેાય તે અશ્વપાલકને અશ્વ સજ્જ કરવા આજ્ઞા કરું.' મંત્રીના વચનથી રાજાને અક્રીડા કરવાની ભાવના જાગૃત થઈ ને મત્રીને અશ્ર્વ તૈયાર કરાવવા કહ્યું. For Private And Personal Use Only જે ઉદ્યાનમાં ગુરુમહારાજ મધુર ધ્વનિથી ઉપદેશ આપી રહ્યા હતા, તે ઉદ્યાન તરફ વાતવાતમાં મંત્રી રાન્નને લ આવ્યે. અક્રીડાને પરિશ્રમ દૂર કરવા માટે રાન્તને મંત્રી એક સુન્દર વૃક્ષની છાયામાં એકા. ચિત્ત શાન્ત થયા પછી રા એ ગણધર મહારાજને મધુર ધ્વનિ સાંભળ્યે ને મંત્રીને પૂછ્યું કે આ સુન્દર ધ્વનિ કાતે છે ને કયાંથી આવે છે ! Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯ ] નિહનવવાદ [૩૭] મંત્રીએ કહ્યું કે મને ખબર નથી, ચાલો આપણે ઉદ્યાનની મનોરમતા નિહાળીએ ને જોઈએ કે આ સુન્દર નિ કાને છે. રાજા ને મંત્રી વનની સુન્દરતા જોતા જોતા શ્રી કેશીગણધર મહારાજ જ્યાં ધર્મવ્યાખ્યાન કરતા હતા ત્યાં આવ્યા. રાજા એકાએક સાધુ મહારાજને જોઈને મંત્રીને કહેવા લાગ્યો કે “ આ મુંડે શું બરડે છે ? આપણા દેશમાં આ લૂંટારે કયારે આવ્યો ? આ લુચ્ચા લેકે આંગળી બતાવે છતે પહોંચે કરડી ખાય એવા હેય છે, માટે હમણાં ને હમણું આ બાવાને આપણી હદ બહાર કાઢી મૂકો કે જેથી બીજા દેશની જેમ આપણું દેશને પણ તે ન બગાડે.' મંત્રી બુદ્ધિમાન હતા, તેથી રાજાની આજ્ઞા પ્રમાણે કરવા માટે તરત જ થોડે સુધી ગયો ને વળી પાછે વળીને રાજાને કહેવા લાગ્યોઃ “દેવ ! આ પ્રમાણે આપણે આને આપણુ દેશ બહાર કાઢી મૂકશું તે તે અહીંથી બીજા દેશમાં જઈને લેકની આગળ આપણી નિન્દા કરશે ને કહેશે કે તાંબિકા નગરીને પ્રદેશ રાજા મૂખને સરદાર છે, કંઈ પણ જાણતા નથી ને ગુણ પુરુષોનું અપમાન કરે છે. માટે આપ તેની સાથે વાદ કરે ને તેને નિરૂત્તર બનાવો કે જેથી માનરહિત થઈ તે પોતે સ્વયં અહીંથી ચાલ્યો જાય. વળી વાદવિવાદમાં આપની સામે ઉત્તર આપવા માટે બૃહસ્પતિ પણ સમર્થ નથી તો આ બિચારાને શે હિસાબ? ' એ પ્રમાણે મંત્રીના કહેવાથી રાજાને ઉત્સાહ ચડ્યો ને તે કેશીગણધર મહારાજ પાસે જઈને કહેવા લાગ્યોઃ “હે આચાર્ય ! અહીં ક્યારે આવ્યો છે ?' ગુરુમહારાજે ઉત્તર આપેઃ “હમણું જ'. પછી રાજા અને મંત્રી યોગ્ય આસને બેઠા. એ પ્રમાણે કેશીગણધર મહારાજ સામે પ્રદેશ રાજાને સમાગમ ચિત્ર મંત્રીએ યુક્તિથી કરાવી આપે. રાજા પ્રદેશનું નાસ્તિક રીતિનું કથનકેશગણધર મહારાજ પાસે બેઠા પછી રાજા ઉદ્ધતાઈથી મહારાજને કહેવા લાગ્યોઃ “હે આચાર્ય ! તેં કઈ કઈ ધૂર્ત વિદ્યાઓને અભ્યાસ કર્યો છે કે જેથી આ ભોળા લેકેને ભરમાવે છે? વળી તારું મુખારવિન્દ જતાં તું કેાઈ રાજપુત્ર હોય એમ લાગે છે. તો આ ભોગ ભોગવવાના સમયમાં આ બધુ પાખંડ શું આદયું છે? રાશિમાન મત નાબુ : (બાયલા બાવા બને) માટે છાડ આ બધું ને ચાલ મારે માંડલિક રાજા થઈ જા. આ ઉત્તમ જાતિના મારા અશ્વ ઉપર સવાર થઈને મારા દેશને તારી ઈચ્છા પ્રમાણે ભગવાને આ જન્મને સાર્થક કર. ફોગટ તપ-જપનું કષ્ટ કરવાથી શું? વળી જે તે આત્માના ઉધ્ધારને માટે આ સર્વ કરતા હોય તો તે તારે ભ્રમ છે, કારણ કે “આત્મા’ નામની આ જગતમાં કોઈ પણ વસ્તુ છે જ નહિ તો પછી તેના ઉદ્ધારને માટે મહેનત કરવી એ તે વાંઝણીને છોકરે ઉત્પન્ન કરવા માટે મહેનત કરવા જેવું છે.” “આત્મા નથી, એ સમ્બન્ધમાં પ્રદેશનું વતર્યા–“હે આચાર્ય ! “આત્મા નથી' એમ જે હું કહું છું તે વિચાર્યા વગરનું કહું છું એમ ન સમજત; કારણ કે મેં આત્માની જ ખૂબ કરી છે. આત્માને જોવા માટે ઘણું પ્રયત્ન કર્યા છે, છતાં કોઈ પણ સ્થાને જ્યારે આત્મા ન મળે ત્યારે મેં નિશ્ચય કર્યો કે “આત્મા છે' એમ જે કહેવાય છે તે મિયા છે. સાંભળ-આત્મા માટેની મારી તપાસ આ પ્રમાણે હતીઃ For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૨૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [૫ (૧) મારી માતા ર્મિષ્ઠ શ્રાવિકા હતી, તે મારામાં ધર્મના સંસ્કાર પાડવા માટે ત્રણા જ પ્રયત્ન કરતી હતી, ને મારા પિતા નાસ્તિક હતા. તે મને ધ' વગેરે સ હુબગ છે' એમ કહી કહીને ધર્મ થી વિમુખ બનાવવા યત્ન કરતા. માતા ને પિતા બન્નેને હું ખૂબ પ્રીતિપાત્ર હતેા. માતાના મરણ સમયે મેં મારી માને કહ્યું હતુ` કે હે મા ! તે' શ્યામૂલ ધર્મની આરાધના ખૂબ કરી છે તે કારણે તુ' સ્વર્ગમાં જઈશ માટે ત્યાં ગયા પછી મને પ્રતિબેાધ કરવા માટે આવજે કે જેથી હું અહિંસામય ધર્માંની સેવના કરીશ.' પિતાના મૃત્યુ વખતે પણ મેં તેને કહ્યું હતું કે--‘હે પિતા! તમે નાસ્તિક હો, કંઇ પણ ધર્માં કર્યાં નથી એટલું જ નહિ પણ કેવળ ધર્મની નિંદા કરી કરીને પાપ જ ઉપાર્જન કર્યુ છે માટે તમે નરક જવાના છે તે ત્યાં ગયા પછી મને કહેવા આવજો કે ‘પાપ કરવાથી હું નરકમાં દુઃખ ભોગવું છું' જેથી હું નાસ્તિક ન બનતાં ધર્મિષ્ઠ થઇશ તે સ્વ'માં જઈશ.” તે બન્નેના અવસાન પછી ઘણા કાળ મેં તેમના આગમનની પ્રતીક્ષા કરી, પરંતુ ઘણા વહાલ દેખાડતાં એ બન્નેમાંથી કાઇ પણ આવ્યું નહિ, ત્યારે મેં જાણ્યું કે ધર્મ કરવાથી પુણ્ય થાય છે તે તેથી આત્મા સ્વર્ગમાં જાય છે, અધમ કરવાથી આત્મા પાપને ભાગી બની નરકે જાય છે', એ સર્વ રૃટ છે. (૨) આત્માની શોધ માટે એક વખત મેં ચેારના જીવતા શરીરના નાના નાના ટુકડા કરાવીને તે તપાસ કરાવી પણ કા) પણ અવયવમાં આત્મા નથી, દેહાન્તદંડની શિક્ષા પામેલા એક દરેક ટુકડામાં આત્માની ઘણી આત્મા મળ્યું નહિ ત્યારે મને લાગ્યું કે (૩) ખીજી વખત મેં એવા એક ચેારનું જીવતાં વજન કરાવ્યું હતુ તે પછી તેને મારીને તેનું વજન કરાવ્યું તે તે બન્ને વખતના વજનમાં જરા પણ તફાવત આવ્યા નહિ. જ્યારે ખીજી વખત વજન કરાવ્યું ત્યારે જો તેમાંથી આત્મા નામની વસ્તુ એછી થઇ હોય તે તેનું વજન પણ ઓછું થવું જોઇએ, પરંતુ તેમ થયુ' ન હતુ. એટલે મેં નકકી કર્યું` કે તેમાંથી એવી કાઇ પણ વસ્તુ એછી થઈ નથી, માટે આત્મા નથી. (૪) ફરી એક ચારને મે' વમય પેટીમાં પૂરાવ્યેા હતેા ને તે પેટી સજ્જડ બંધ કરી હતી. પછી ક્રેટલાક દિવસે છી તે પેઢી ખાલી તે। તેમાંથી તે ચેરનુ મૃતક નિકળ્યું હતું ને તે કલેવરમાં અનેક કૃમીએ! ઉત્પન્ન થયા હતા. જો તે પેટીમાંથી આત્મા બહાર નિકળી ગયે। હોય તા તે પેટી તૂટી જવી જોઇએ અથવા જ્યાંથી તે ગયા હોય ત્યાં તેનુ છિદ્ર જોઇએ, પરંતુ પેટીમાં તેવુ કઈ થયું ન હતું, માટે મેં નિશ્ચય કર્યો કે આત્મા નામની કાઇ પણ વસ્તુ નથી. (પ) વળી મને કાઈ પૂછતું કે જે આત્મા નથી તે આ બધા અત્યારે ખેલે છે, ચાલે છે, ખાય છે, પીયે છે ને મરણ પછી એવું શું થાય છે કે જેથી ખેલતાં ચાલતાં નથી. ત્યારે હું કહેતા કે પાંચભૂતના વિચિત્ર સચૈાગથી ખેલવાચાલવા વગેરેની શક્તિ ઉત્પન્ન થાય છે. આ શરીરમાં ચામડી હાડ વગેરે પૃથ્વી છે, પ્રવાહી, આંસુ, મૂત્ર વગેરે જલ છે, જરૂર વગેરે અગ્નિ છે, શ્વાસેાચ્છાસ વગેરે વાયુ છે તે ખાલી સ્થાન આકાશ છે, આ For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯]. નિહનવવાદ [૩૯] એ પાંચ વસ્તુને જથ્થારૂપ આ દેહ ખાવાપીવા વગેરેથી પુષ્ટ થાય છે. સ્વચ્છવાયુ સૂર્યના આતપ વગેથી અને ખુલા સ્થાનમાં રહેવાથી સચવાય છે. તેને ઉપગ આ ભૌતિક પદાર્થોને ભોગવવા એ જ છે. ત્યારે આ પાંચ વસ્તુમાંથી કોઈ પણ વસ્તુ ઓછી થાય છે, ત્યારે તેમાંથી બેલવાચાલવા વગેરેની શક્તિને નાશ થાય છે. પછી ભલે એ ઓછાશ શસ્ત્રના આઘાતથી, અપગ્ય સેવનના વિકારથી કે બંધ સ્થાનમાં ગંધાઈ રહેવાથી થઈ હોય. અને જ્યારે આ ભૂતમાં બેલવાચાલવા વગેરેની શક્તિને નાશ થાય છે, ત્યારે તે તદન નકામું થઈ જાય છે માટે તેને બાળી દેવામાં, દાટી દેવામાં કે નદી સમુદ્ર વગેરેમાં પધરાવી દેવામાં આવે છે.” આ પ્રમાણે મેં ઘણું પ્રયોગ કરીને નિશ્ચય કર્યો છે કે “આત્મા નથી” માટે હું જે કહું છું તે અવિચારિત નથી. માટે હે આચાર્ય ! હું કહું છું કે ચાલ, મારે આજ્ઞાંકિત માંડલિક રાજા થઈ જા.” ઉપર પ્રમાણે કહી રાજા બંધ થઈ ગયા પછી શ્રી કેશીગણધર મહારાજ રાજાને જે રીતે સમજાવે છે ને આત્માનું સ્થાપન કરે છે તે વગેરે હવે પછી જોઈશે. [ ચાલુ ] સંશોધન . गतांक में प्रकाशित 'पंजाब में जैनधर्म' शीर्षक लेख के पृ. २८१ पंक्ति १७ से १९ तक की ३ पंक्ति में निम्न संशोधन करना। "आपने कादम्बरी टीका वगैरह कई ग्रन्थ बनाये, पाटन के शास्त्रार्थ में जयपताका फहराई, पाटन में जलयात्रा का विघ्न दूर कराया, बुर्हानपुर में जयदास जपोलाडवा श्रीमाली को अभयदान दिलाया और शत्रुजय तीर्थ के मूल चैत्य का उपद्रव हटाया ।" ગયા અંકમાં જાટ જેવા સામાજિક ” તેમજ “ઘંટાકર્ણ * જૈનદેવ” નથી” શીર્ષક જે બે લેખ છપાયા છે તેના લેખક પૂજ્ય મુનિરાજ શ્રી. કલ્યાણવિજયજીના બદલે પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી. કલ્યાણવિજ્યજી સમજવા For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પોસણુપના એક સૂત્રનું પર્યાલોચન લેખક–શ્રીયુત છે. હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ. આપણુ અનેક આગામેનું એક સુપ્રસિદ્ધ આગમ તે પસણાપે છે. એને સામાન્ય જનતા ક૯પસૂત્રના નામથી ઓળખે છે. એમાંના ૧૪૮ મા સૂત્રના અર્થના સંબંધમાં મતભેદ જોવાય છે. એ સૂત્ર નીચે મુજબ છે: समणस्य भगवओ महावीरस्स जाव सव्वदुक्खप्पहीणस्स नव वाससयाई विइकंताई,दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ, वायणतरे पुण अयं तेणउए संवच्छरइ इइ दीसह" १ આ સૂત્રના બે ભાગ પાડી શકાય છે. પહેલો ભાગ મંદિરથી માંડીને અરજી સુધીને છે, જ્યારે બીજો ભાગ ત્યાર પછી બાકી છે. આ બંને ભાગને અર્થ સુબાધિકા (પત્ર ૧૨૬)માં સમજાવતી વેળા ઉપાધ્યાય શ્રી. વિનયવિજયગણિ “સર તુ ટિના વિત્તિ ” અર્થાત્ તાત્પર્ય તો કેવળજ્ઞાનીઓ જાણે છે એમ કહે છે, જે કે અન્ય ટીકાકાએ જે અર્થો સૂચવ્યા છે તેને તેઓ નિર્દોષ કરે છે. પૂર્વાર્ધ માટે તેમણે બે વિકલ્પ નોંધ્યા છે (૧) શ્રી. દેવદ્વિગણિ ક્ષમાશ્રમણે આગમોનું પુસ્તકાહણ કરાવ્યું તે આ સૂચવે છે એટલે કે જ્યારે એમણે અન્ય આગમ વીરસંવત ૯૮ ૦માં લખાવ્યા. તે જ વર્ષમાં આ કલ્પાત્ર પણ લખાવ્યું–પુસ્તકારૂઢ કરાવ્યું એવો અર્થ પૂર્વાર્ધથી ફલિત થાય છે. (૨) અન્તર્વાચ (ક૯પાન્તર્વોચ્ચ)માં સચવાયા મુજબ વીરસંવત ૯૮૦માં સેનાંગજને માટે આનન્દપુરમાં શ્રી. સંઘ સમક્ષ મહત્સવ પૂર્વક કલ્પસૂત્ર વંચાયું એ હકીક્ત પૂર્વાર્ધ સૂચવે છે. ૧ આને સામાન્ય અર્થ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર સર્વદુ:ખના નાશક બન્યા-મેક્ષે ગયા તેને નવ શતાબ્દીઓ વીતી ગઈ છે અને દસમી શતાબ્દીનું આ ૮૦મું વર્ષ ચાલે છે. અને અન્ય વાચનમાં [જવાય છે તેમ આ દિશમી શતાબ્દીનું] ૯૯૨ મું વર્ષ ચાલે છે. ૨ સરખાવો નિમ્નલિખિત ગાથા – "'वल्लहि'पुरम्मि नयरे देवढिपमुहसयलसंघेहिं । पुत्थे आगम लिहिआ नवसयअसीआओ वीराओ॥" સુપિકામાં અવતરણરૂપે આ પદ્ય અપાયેલું છે એટલે એ વિ. સં. ૧૬૯૬ કરતાં તે પ્રાચીન છે જ, પણ એ મૂળ ક્યા ગ્રન્થનું પદ્ય છે અને એ કેટલું પ્રાચીન છે તેની તપાસ કરવી બાકી રહે છે. ૩ આ ધ્રુવસેનનું નામાતર હોય એમ જણાય છે. ૪ શ્રી જિનપ્રભસૂરિએ આને મહાસ્થાન તરીકે અને શ્રી. સમયસુન્દરે બડસ્થાન તરીકે ઓળખાવ્યું છે, એમ . યકેબીએ નોંધ કરી છે. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અ: ૯] www.kobatirth.org જ્જોસણાકપ્પના એક સૂત્રનું પર્યાલાચન Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૩૧ ] હવે ઉત્તરાધ માટેના બે વિકલ્પે આપણે જોઇએ :-~~ (અ) ‘વાયણતર’થી અન્ય પ્રતિ (હાથપોથી) એવા અર્થ સમજવાના છે. એટલે એ પ્રમાણે વિચારતાં પુસ્તકારાહનું વ કે પછી કેપસૂત્રના વાંચનનુ વષૅ એ બેમાંથી જે હાય તે વ અન્ય પ્રતિમાં ૯૮૦ને બદલે ૯૯૩નું લખેલું જોવાય છે.પ આ હકીકત ઉત્તરાધ સૂચવે છે. (આ) ‘વાયાંતર'ને અર્થ ઉપર મુજબ ન કરતાં ‘અન્ય વાચના,’ એમ થાય છે. એટલે એ અને ધ્યાનમાં રાખતાં ઉત્તરાની મતલબ એમ સમજાય છે કે વીર સંવત ૯૮૦માં પુસ્તકલિખનરૂપ એટલે કે પુસ્તકારી।હણુરૂપ વાચના થઈ અને એની બીજી વાચના વીર સંવત્ ૯૯૭માં થઈ. આ પ્રમાણે સુએાધિકા ઉપરથી આપણે જુદા જુદા વિકલ્પે જોઇ શકીએ છીએઃ ઇ.સ. ૧૮૮૪માં (સ્વ.) ડા.યકામીએ કલ્પસૂત્રનો અંગ્રેજી અનુવાદ કર્યા ત્યારે તેમણે ૨૭૦મા પૃષ્ડના ટિપ્પણમાં એવા ઉલ્લેખ કર્યો કે આ કડિકામાં જે બે જાતનાં વર્ષના ઉલ્લેખ છે તે કઇ કઇ બાબતને માટે છે, તે સમજાતુ નથી. ત્યાં તેમણે ઉમેયુ` છે કે ટીકાકારા નીચેની ચાર બાબતે માંથી ગમે તેને આ બે ાતનાં વર્ષોમાંથી ગમે તે સાથે જોડે છેઃ (૧) દેવદ્ધિ ગણિના પ્રમુખપણા હેઠળ મળેલી વલભીની પરિષદ્ (૨) સ્કેન્દિલ આચાના પ્રમુખપણા હેઠળ મળેલી મથુરાની પરિષદ. (૩) ધ્રુવસેન રાજાની સમક્ષ કલ્પસૂત્રનું જાહેર વાંચન. (૪) પળુસણુ [પ*ણ] ભાદરવા [સુદ] ચેાથે નહિ પણ પાંચમે એમ કાલકાચાર્ય કરેલા ફેરફાર. આ સંબંધમાં મારું નમ્ર મંતવ્ય એ છે કે શ્રી દેવદ્ધિ ગણિએ આગમેાનું પુસ્તકારણ જે વમાં કરાવ્યુ. તે વ કયું તેની કલ્પસૂત્રમાં નોંધ લેતી વેળા એ જુદા અભિપ્રાયે। આ સૂત્રદ્વારા નોંધાય છે; એક પક્ષનું કહેવું એ હતુ` કે આ વર્ષે તે વીર નિર્વાણુસંવત્ ૯૮૦ છે, જ્યારે બીન પક્ષનુ કહેવું એ હતુ કે આ વર્ષ તે વીરનિર્વાણુ સંવત્ ૯૯૩ છે. આ મતભેદના ઉકેલ શ્રી દેવદ્ધિગણિના પ્રમુખપણા હેઠળ મળેલી પરિષદ્ લાવી શકી નહિ એટલે યાચળતર એવા ઉલ્લેખ પૂર્વક અન્ય પક્ષની હકીકતની પણ નોંધ લેવા. વીરસવત્ ૯૮૦ એમ માનનાર પદ્મ શ્રી સ્ટેન્ડિલરના અનુયાયીએ હતા, જ્યારે વીર્સવત્ ૯૯૩ એમ માનનાર પક્ષ શ્રી નાગાર્જુનસૂરિના અનુયાયીઓ હતા. એ બને સૂરિએ આગમાની વ્યવસ્થા માટે એક સ્થળે ન મળતાં એક મથુરામાં અને બીજા વલભીમાં રહ્યા હતા અને પાછળથી પણ એ બે પરસ્પર મળ્યા હાય તેમ જણાતું નથી એટલે એ બંનેની વાચનનો વિચાર શ્રી ધ્રુવ ગણિના પ્રમુખપણા હેઠળ મળેલી For Private And Personal Use Only ૫ ધ્રુવસેન રાજાની સભામાં કલ્પસૂત્રની પહેલી વાચના વીરસવત્ ૯૯૩ માં થઈ એમ શ્રી. મુનિસુંદરસૂરિએ પોતે રચેલા સ્તાત્રરત્નકારામાં કહ્યું છે, પ્રસ્તુત પદ્ય નીચે મુજબ છેઃ "वीरात् त्रिनन्दाङ्क (९९३) शरथचीकरत्, त्वचैत्यपूते ध्रुवसेनभूपतिः । यस्मिन् महैः संसदि कल्पवाचनामाद्यां तदानन्दपुरं न कः स्तुते ? ॥ "" ૬ આ કે આવા આશાયવાળા અન્ય શબ્દના પ્રયાગ આગમામાં કયાં કયાં છે તેની તપાસ કરવી ઘટે. જો તેમ થશે તે એ વાચનામાં કયાં કયાં ભેદ છે તે તણી શકાશે, Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૩]. શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ પ પરિષદને કરવો પડયો અને તેમ કરતી વેળા એ પરિષદે શ્રી ઋન્દિલસૂરિની માધુરી વાચનાને પ્રધાનપદ આપ્યું અને શ્રી નાગાર્જુનરિની વાલભી વાચનને ગૌણ પદ આપ્યું, એમ જણાય છે, કેમકે જેઈસકરંડગ સિવાયના પ્રાય: તમામ આગમે માધુરી વાચનાને અનુસરતા જોવાય છે. મને એ જણાવતાં આનન્દ થાય છે કે મારા આ મંતવ્યનું સમર્થન કરનારી પંક્તિઓ ઈતિહાસગ્ન મુનિરાજશ્રી. કલ્યાણવિજયજીકૃત વીરનિર્વાણસિંવત ઔર જેન કાલગણના [૫ ૧] માં જોઈ શકાય છે. પ્રસ્તુત પંક્તિઓ નીચે મુજબ છે: "गणिजी के इन उल्लेखों से यह बात स्पष्ट होती है कि उनके समय में महावीरनिर्वाणसंवत के विषय में दो मत थे। माथुरी वाचनानुयायी कहते यह अस्सीवा वर्ष है, तब वालभी वाचनावाला का कहना था, यह अस्सीवा नहीं, तेरानवेवां वर्ष है।" આગળ જતાં આ જ પુરતકના પૃ. ૧૩૪ માં શ્રી. આયરક્ષિતસૂરિના સ્વર્ગગમનની સાલમાં જે બે મતાંતરે નોંધાયેલ છે તેમાં પણ ૧૩ને જ તફવાત છે. આવયનિજજુત્તિ અને એની ચૂર્ણિ જોતાં એ બનાવ વીરસંવત ૧૮૪માં બન્યા, જ્યારે વાલભસ્થવિરાવલી પ્રમાણે વીરસંવત્ ૧૯૭ માં બ. વિશેષ આનન્દની વાત તે એ છે કે આ પ્રમાણે જે ૧૩ વર્ષને ફેર જેવાય છે તેનું મૂળ કારણ શું છે એ પણ આ પુસ્તકના ૧૪૪માથી ૧૪૭માં પૃષ્ઠમાં વિચારાયું છે. એનું તાત્પર્ય એ છે કે કેટલાક, વિકમના રાજ્યારોહણના સમયથી વિક્રમસંવત ગણુતા હતા તે કેટલાક રાહત્યારંભ બાદ તેર વર્ષમાં લેકેને ઋણમુક્ત બનાવી જે સંવત્સર ચાલુ કરાય ત્યાંથી ગણતા હતા. અંતમાં એટલું હું ઉમેરીશ કે આ લેખમાં સુચવેલું મારું મંતવ્ય મેં હાલમાં છપાતા HRI yea's 134 “A comprehensive History of the Canonical Literature”માં રજુ કર્યું છે, પણ એ પુસ્તકને પ્રસિદ્ધ થતાં વાર છે તે એટલામાં આ સંબંધમાં મારા મંતવ્યનું સમર્થન કે નિરસન કરનારા ઉલ્લેખ વગેરે સપ્રમાણ રજુ કરવા તજજ્ઞાએ કૃપા કરવી જેથી એ સંબંધમાં ઘટતું થઇ શકશે. સાથે સાથે એ પણ ઉમેરીશ કે આહત આગમોનું અવલોકન યાને તસ્વરસિકચન્દ્રિકા (ભા. ૧) નામક પુસ્તકમાં પણ મેં આગમના સંબંધમાં કેટલાક વિચારો દર્શાવ્યા છે અને તેને પણ ઉપર્યુક્ત પુસ્તકમાં ઓછેવત્તે અંશે ગુંચ્યા છે તે એ વિચારોના સંબંધમાં પણ જે કંઈ સુચવવા જેવું જણાય તે સચવવા બહુશ્રતને મારી સાદર વિજ્ઞપ્તિ છે. સાંકડીશેરી, ગોપીપુરા, સુરત. ૭ મુંબઈની વિદ્યાપીઠ ઉપર આ પુસ્તકની મુદ્રણાલય પુસ્તિકા મોકલતાં એ વિદ્યાપીઠ એના પ્રકાશના પુરસ્કાર આપેલ છે. ૪ આ પુસ્તક મારી પાસેથી [સાંકડીશેરી, ગોપીપુરા, સુરત) દસ આનાની કિંમત મળી મળશે. For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org શ્રી જૈનશાસને ઉપદેશેલો સાધનાનો માર્ગ લેખક –મુનિરાજ શ્રી ભદ્રંકરવિજ્યજી [ આ. મ. શ્રી. વિજયરામચંદ્રસૂરિવિનેય ]. સાધના, સેવા કે ઉપાસના એ ત્રણે એક જ અર્થને કહેનારા શબ્દો છે. જગતમાં ભિન્ન ભિન્ન પ્રકારને સાધ્યની સિદ્ધિ માટે ભિન્ન ભિન્ન વસ્તુઓની સાધના, સેવા અને ઉપાસના થઈ રહેલી હોય છે, તે સર્વમાં શ્રી જૈન શાસન કઈ વસ્તુની સાધના કર્તવ્યરૂપ ગણે છે તથા તેને સિદ્ધ કરવા માટે કયો માર્ગ ઉપદેશે છે, એ તપાસવું, એ આ લેખનો વિષય છે. હેય પુરૂષાર્થ : અર્થ અને કામ પ્રાણીઓને સાધવા લાયક પુરુષાર્થ ચાર છે : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અર્થ અને કામ, એ બે પુરુષાર્થો પણ પુરુષ–પ્રયત્નથી સાધ્ય હોવા છતાં, એ માટે પ્રયત્ન આત્માને પરિણામે હાનિકર હોવાથી તેને શ્રી જૈન શાસને બિલકુલ આદર આપે નથી. અર્થ અને કામ, એ બે પુરુષાર્થોને મનુષ્ય જીવનમાં આદર કે ઉત્તેજને નહિ આપવાનું બીજું કારણ એ પણ છે કે– એ પુરુષાર્થ પ્રત્યે પ્રત્યેક જીવને પ્રેમ અનાદિ કાળથી લાગી રહેલું છે. અને એ બે અસદ્ વસ્તુઓના નૈસર્ગિક અનુરાગથી જ જીવ અનેક પ્રકારની નિરર્થક તકલીફને પ્રત્યેક સ્થાને ભોગવી રહ્યો હોય છે. એમાંથી બચવા માટે અને એ અયોગ્ય વસ્તુઓના રાગમાંથી છુટવા માટે અવસર છવને મનુષ્ય ભવ આદિ ઉત્તમ ભમાં જ મળે છે. અન્ય ભવમાં સારાસાર, યુક્તાયુક્ત કે કાર્યાકાર્યનો વિવક કરવાની તે શક્તિ પ્રાપ્ત થઈ શક્તી નથી, જે મનુષ્ય ભવમાં પ્રાપ્ત થાય છે અને એ વિવેકશક્તિને સંપૂર્ણ અમલ પણ મનુષ્યભવમાં જ થઈ શકે છે. તેથી તે ભવ પ્રાપ્ત થયા પછી પણ આત્મા અર્થ અને કામના અનુરાગથી ન છૂટે અને તેના પ્રેમમાં પડી રહી અનેક પ્રકારનાં પાપ આચર્યા કરે, તે તેના જેવું અસમંજસ અને અઘટિત ચેષ્ટિત બીજું એક પણ ન હોઈ શકે. કામ પુરુષાર્થ એ જીવને સાક્ષાત્ સુખ આપનાર છે. અર્થ પુરુષાર્થ એ કામ પુરુષાર્થનું સાધન હોવાથી જીવને પરમ્પરાએ સુખને આપનાર થાય છે. તે પણ એ કામ પુરૂષાર્થ જનિત સુખને જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે તે સુખ નહિ પણ સુખના લેબાસમાં છુપાયેલું ભયંકર કાટિનું દુ:ખ જ છે, એમ લાગ્યા સિવાય રહેતું નથી. ખસને રેગી ખસને ખણુને જે સુખ ઉપાર્જન કરે છે, તે સુખની સ્થિતિ જેટલા કાળની છે તથા તે સુખનું પરિણામ જેવા પ્રકારનું છે તેટલી જ સ્થિતિ અને તેવા જ પરિણામવાળું કામ જનિત સુખ છે. પાંચે ઈન્દ્રિયોના વિષયપસેવનથી થનારું સુખ, એ ક્ષણવાર રહેનારું અને દીધ. કાળના દુઃખને લાવનારું છે, એ વાતને ઇન્કાર કઈ પણ બુદ્ધિમાન સજજનથી થઈ શકે એવું નથી. અને એવા સુખને ઉપભોગ કરવાની ખાતર જ અર્થોપાર્જનનું કષ્ટ સહન કરવું, એ પોતાના હાથે જ પિતાને માટે દુઃખને ઊંડે ખાડો ખોદવા તૈયાર થવા જેવું છે. શ્રી જૈન શાસન પ્રાધ છે કે-જે અનેક પ્રકારનું કષ્ટ આપનાર છતાં અનાદિ કાળથી પ્રિય એવા અર્થ અને કામ પુરુષાર્થ માટે ધર્મશાસ્ત્રકારોએ ઉપદેશ કરવા, એ સળગતી For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૩૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ અગ્નિની જવાળામાં ઘી હોમવા જેવું છે. અર્થ, કામ અને તેનાં સાધને આદિ ઉપર છવને સ્વાભાવિક અનુરાગ લાગે છે. એ અનુરાગરૂપી અગ્નિની અંદર એની જ જરૂરિયાતના ઉપદેશરૂપી ઘીની આહુતિ કરનાર અજ્ઞાન આત્માઓ હિતોપદેશક બનવા માટે સર્વથા નાલાયક છે. બળેલાને બાળવા કે પડેલાને પાડવા, એ જેટલું અયોગ્ય અને અઘટિત કાર્ય છે તેથી કંઈ ઘણું અઘટિત કાર્ય અર્થ કામની જરૂરીયાત દર્શાવનાર ઉપદેશ કરે તે છે. શંકા સમાધાન અહીં એ પ્રશ્ન થશે કે–અર્થ અને કામને મનુષ્ય જીવન ઉપર કાંઈ પણ ઉપકાર નથી ? એને જવાબ એ છે કે–અર્થ અને કામને પણ મનુષ્ય જીવન ઉપર જે કાઈ પણ જગ્યાએ વાસ્તવિક ઉપકાર થઈ રહ્યો હોય તે, તેને ઉપકારી તરીકે નહિ પણ અપકારી તરીકે રવીકાર્યા પછી જ છે. વિષ, શસ્ત્ર અને અગ્નિ આદિ જોખમી વસ્તુઓથી પણ મનુષ્ય પિતાનું દષ્ટ સાધી શકતો હોય અને તે વસ્તુઓને પણ પોતાના જીવનની સહાયક બનાવી શકતા હોય તે તેનું કારણ તે જોખમી વસ્તુઓના અપકારને તેને સતત ખ્યાલ હોય છે તે જ છે. એ ખ્યાલ જે તેના મગજમાંથી નિકળી જાય, તો એ વિષ, શસ્ત્ર, અગ્નિ આદિ વસ્તુઓથી પિતાના પ્રાણ બચાવવાના બદલે શીધ્ર વિનાશ જ કરે, એમાં કોઈ પણ જાતનો સંદેહ નથી. પ્રાણનો નાશ કરનાર વિષ પણ પ્રાણને બચાવે, જો તેને ઔષધ રૂપ બનાવ્યા પછી વાપરવામાં આવે છે. એ જ રીતે શસ્ત્ર અને અગ્નિ પણ પ્રાણુનાશક હવા છતાં રક્ષક બની શકે, જો તેને યોગ્ય રીતિએ ઉપયોગ કરવામાં આવે છે. એવી રીતે જગતની કોઈ પણ એવી વિનાશકારક વસ્તુ નથી કે જેનો યોગ્ય રીતિએ યોગ્ય સમયે યોગ્યના હાથે ઉપયોગ કરવામાં આવે તે લાભ ન કરે. પરંતુ તે તે વિનાશક વસ્તુઓને લાભકારક સ્થિતિમાં લાવ્યા પછી જ જેમ તેનો ઉપયોગ કરવામાં આવે છે, નુકશાનકારક સ્થિતિમાં તો તેને સ્પર્શ પણ અગ્ય માનવામાં આવે છે, તેમ અર્થ કામ માટે પણ સમજી લેવું. ઉપાદેય પુરુષાર્થ : ધમ યોગ્ય આત્માઓ અનર્થ કર એવા અર્થ કામને પણ પિતાની યોગ્યતાના બળે અર્થકર બનાવી શકે છે. એ યોગ્યતા બીજી કોઈ જ નહિ પણ એની અનર્થ કરતાની પૂરેપૂરી પિછાન અને અનર્થકર ન થાય તે રીતે તેનો ઉપયોગ કરવાની આવડત. જેમ અગ્નિ ચીપીયાથી પકડી ચૂલામાં મૂકવામાં આવે તે રસવતીને બનાવનારે થાય છે. પરંતુ તેને હાથવતી પકડવામાં આવે અને ગાદી પર મૂકવામાં આવે તો અનેક ઉત્પાત મચાવનાર થાય છે તેમ પ્રાપ્ત થયેલા અર્થ અને કામ પણ આત્માના અહિતમાં ન વપરાય, કિન્તુ હિતમાં જ વપરાય, તેવી જાતિની વ્યવસ્થા યોગ્ય આત્માઓ કરી શકે છે. રસવતી તૈયાર કરવા માટે અપ્રાપ્ત અગ્નિને પ્રાપ્ત કરવા માટેની પણ જેમ આવશ્યકતા રહે છે તેમ અમૂક અમૂક પ્રસંગોએ અપ્રાપ્ત એવા અર્થકામને પ્રાપ્ત કરવાની પણ આવશ્યકતા રહે છે. પરંતુ અગ્નિ જેટલી જ સાવધગિરિથી તે બધાં કાર્ય કરવામાં આવે તે જ હિતદાયક બને, અન્યથા પરમ અહિત કરનારાં થાય, એ લેશ પણ ભૂલવા જેવું નથી. પ્રાપ્ત અર્થકામને કેવી રીતે ઉપયોગ કરવો, કઈ અવસ્થામાં અપ્રાપ્ત અર્થ કામને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો, કઈ અવસ્થામાં પ્રાંત અર્થ કામને પણ દૂર કરવા પ્રયાસ કરે, એ વગેરે સમ For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯ શ્રી જૈનશાસને ઉપદેશેલ સાધનાનો ભાગ [૩૩] જાવવું અને તેને યથાયોગ્ય અમલ કરાવવો, એ જ ધર્મશાસ્ત્રકારનું કાર્ય છે, કારણ કે અર્થ કામની અર્થ કરતા અને અનર્થ કરતા ” સંપૂર્ણ સ્વરૂપમાં સમજાયા પછી જ ધર્મની અર્થ કરતાનો વાસ્તવિક ખ્યાલ આવે છે. જ્ઞાની પુરુષ ફરમાવે છે કે ધર્મનું પ્રથમ કાર્ય જગતને અનર્થકર એવા અર્થ કામના અનર્થોથી બચાવવાનું છે. મોક્ષની પ્રાપ્તિ કરાવવી એ ધર્મનું દિતીય કાર્ય છે. જે ધર્મમાં અર્થ અને કામથી થતા અનર્થોથી બચાવવાની તાકાત નથી એ ધર્મ અને મોક્ષની પ્રાપ્તિ કરાવી આપે એ સર્વથા અસંભવિત છે. મેક્ષ એ પ્રાપ્તવ્ય છે અને તે પણ ધર્મકારાજ, તથાપિ અર્થ કામ પ્રત્યેને જીવને અસદનુરાગ, એ જે ન હઠાવી શકે મિતુ તેમાં પુષ્ટિ કરે, તે તે ધર્મ મોક્ષ પ્રાપ્ત કરાવવો તે દૂર રહે છે, સંસારની પણ એક પણ આપત્તિ ટાળવા સમર્થ થઈ શકતો નથી. એટલું જ નહિ કિન્તુ આપત્તિની પરંપરાને વધારનારે જ થાય છે. એ જ કારણે શ્રી જૈનશાસન, અર્થ કામથી બચાવનાર અને મોક્ષ પમાડનાર એવા ધર્મ પુરૂષાર્થને જ એક ઉપાદેય તરીકે સ્વીકારે છે. અર્થ પુરુષાર્થની અનર્થ કરતા કઈ પણ વસ્તુની સારાસારતાનો વિચાર કરવા માટે એનાં કારણ, સ્વરૂપવિષય, ફળ વગેરે સઘળી વસ્તુઓને અવશ્ય જોવી જોઈએ. વસ્તુ માત્રની અનંત અવસ્થામાં હોય છે જેમાંની કેટલીક મુખ્ય અવરથાઓની વિચારણા કરવાથી વસ્તુના સ્વરૂપનું ભાન થાય છે. મુખ્ય અવસ્થાઓને વિચાર એ જ વસ્તુની સાચી પિછાન કરાવી શકે છે. એ અવસ્થાઓની પેટા અવસ્થાઓ પણ અનેક પ્રકારની હોય છે. તે સર્વને વિચાર ન કરે, માત્ર મુખ્ય અવસ્થાઓને વિચાર કરવામાં આવે તે પણ એ માલુમ પડી આવે તેમ છે કે અર્થની એ મુખ્ય અવસ્થાઓમાંથી એક પણ અવસ્થા પોપકારક નથી, કિન્તુ સ્વપરહિતપઘાતક છે. અર્થના કારણુ તરીકે સામાન્ય રીતે અસિ મસિ, કૃષિના વ્યાપારે, વિવિધ પ્રકારનાં વાણિજ્ય અને શિલ્પ, વિચિત્ર પ્રકારનાં ધાતુવાદ અને રસાયણ તથા સામ દામ દંડ ભેદાદિ નીતિઓને ગણાવી શકાય. એમાં કોઈ પણ પ્રકાર એવો નથી જેમાં હિંસાદિ પાપનું ઓછું વધતું સેવન ન હોય. કોઈને કોઈ પ્રકારના પાપસેવન વિના લક્ષ્મીનું ઉપાર્જન થઈ શકતું નથી; હિંસાદી પાપનું સેવન એ જીવની દુર્ગતિમાં પરમ નિમિત્ત છે. આ થઈ અર્થના કારણની વિચારણું. અર્થને વરૂપને વિચાર કરતાં તે ક્ષણભંગુર છે; સદા અરિ ઉર અને ચંચલ છે. પ્રાપ્ત કરવા માટે ગમે તેટલે પ્રયાસ કરવામાં આવે તોપણ ભાગનું સહકારિપણું હોય તેટલું જ પ્રાપ્ત થઈ શકે છે. પ્રાપ્ત થયા પછી સંરક્ષણદિની ચિન્તા ઉત્પન્ન કરે છે. સંરક્ષણ કરવા છતાં અચાનક ચાલી જાય છે, ત્યારે ચિત્તને અધિક સંતાપ આપે છે. અપ્રાપ્તકાળમાં આર્ત ધ્યાન કરાવે છે, પ્રાપ્તકાળમાં રૌદ્ર સ્થાન કરાવે છે, વિયોગ કાળે આ રૌદ્ર ઉભય પ્રકાશનું ધ્યાન વડે અસમાધિની વૃદ્ધિ કરે છે. હવે અર્થને વિષે વિચારતાં સુવર્ણાદિ વસ્તુઓ એ અર્થ પુરુષાર્થને વિષય છે. અને એ પુદ્ગલમય છે. પુદ્ગલની સ્થિતિ સદા એકસરખી ટકતી નથી. તેમાં પરાવર્તન થયા કરે છે, તેનું મૂલ્ય પણ જરૂરિયાત બીનજરૂરીયાત પ્રમાણે વધતું ઓછું થયા કરે છે. કોઈ પણ પુદ્ગલ રવયં સુખરૂપ કે દુઃખરૂપ નથી, શુભ પુદ્ગલ પણ પરિણામવશાત અશુભ બની જાય છે અને અશુભ પુદ્ગલ પણ પરિણામ For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૬] શ્રી જૈન સત્ય પ્રકાશ વશાત્ શુભ બની જાય છે. કારણના વશથી એક જ પુદગલ એક વખત શુભ લાગે છે, પ્રોજન મટયા પછી એ જ યુગલ ફરી અશુભ લાગે છે. પોતાના અભિપ્રાયથી અન્યને જે પુદ્ગલ આનંદ આપનારું થાય છે, તે જ પુદ્ગલ બીજાને તેના અભિપ્રાયથી દુઃખ આપનારું થાય છે. એકનાએક પુદ્દગલ ઉપર છવને કાલાદિ સામગ્રી પામીને રૂચિઅરૂચિ ઉભય થતી પ્રત્યક્ષ અનુભવાય છે. એ કારણે કોઈ પણ પુદ્ગલ જીવને નિશ્ચયથી ઈષ્ટ જ છે કે અનિષ્ટ જ છે એ નિયમ બાંધી શકાય એમ નથી. સેન, રૂપું, હીરા, પન્ના, માણેક, મોતી, ધન, ધાન્ય, જમીન, જાગીર, ક્રિપદ, ચતુષ્પદ, સૈન્ય, ગ્રામ, રાજ્યાદિ સઘળી અર્થ સંપત્તિઓ ભિન્ન ભિન્ન પ્રકારના મુદ્દગલમય છે. તે જીવને સદા માટે એક સરખી રીતે ઉપકારક કે સુખકારક બની શકતી નથી. જુદા જુદા કારણવશાત્ તેની તે જ સામગ્રી ઉપર શુભાશુભ ભાવ થયા કરે છે અને એ શુભાશુભ ભાવથી રાગી હૅપી બનેલે જીવ કર્મબન્ધ કર્યા કરે છે. કર્મબંધથી સંસાર વધે છે અને સંસાર એ જ સર્વ દુઃખનું મૂળ છે. અર્થનાં કારણું, સ્વરૂપ અને વિષય, એ ત્રણે આ રીતે જે જીવને દુઃખકારક જ છે. તે તેનું રૂપ પણ દુ:ખજનક હોય એમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. તે પણ એ અર્થથી જ કામસામગ્રી પ્રાપ્ત થઈ શકે છે, એ કારણે કાપભોગના લાલચુ આત્માઓ આગળ પાછળનાં એ સઘળાં કષ્ટોને અવગણીને પણ અર્થપ્રાપ્તિની પાછળ મસ્યા રહે છે. અને પાપ કરવામાં પાછું વળીને જોતાં નથી. છતાં અર્થથી મળતાં કામભેગનાં સાધનો અને એ સાધનોથી મળતા સુખના લેશને જો વિચાર કરવામાં આવે તે એ સુખને લેશની ખાતર ભૂત અને ભાવિમાં ઉત્પન્ન થતું મહાન કાર્ડ વેઠવા માટે કોઈ પણ બુદ્ધિમાન તૈયાર ન જ થાય. વિષયનું સુખ કેટલું તુચ્છ છે એ વરતુને વિચાર આપણે કામ પુરૂષાર્થની અનર્થ કરતાના વિચાર વખતે કરવાનું રાખી, આટલા તુરછ ફળને બાદ કરતાં જે શેષ ફળ અર્થ પુરૂષાર્થના સાધકને પ્રાપ્ત થાય છે તે જરા જોઈ લઈએ. અર્થ પુરુષાર્થને સાધક આત્મા જેટલા અર્થને એકઠા કરે છે તે બધા આરંભાદિ પાપનું અધિકરણ બને છે અને પાપના અધિકરણ ઉપર મમત્વ ધારણ કરનાર આત્માને સંસારમાં પાત થાય છે. પાપના અધિકરણરૂપ એ લક્ષ્મી કવચિત દુશ્મનને પણ ઉપકારક થાય છે. અને એમ ન થાય તો પણ એના મમત્વવાનને સર્પ ઉન્દરાદિ નીચ ની ગતિ તે અવશ્ય પ્રાપ્ત કરાવે છે. ધનના મમત્વ માત્રથી થનારું અને એ૯૫ કાલ ટકવાવાળું માત્ર થોડુંક માનસિક સુખ છોડી દઈએ તે એના પરિણામે જીવે જે દુર્ગતિનાં દીર્ઘકાળ સુધીનાં દારૂણ દુ:ખોનો ભોગવટો કરે છે તે જોઈએ તો તેને વિચાર પણ કંપારી ઉત્પન્ન કરે તે છે. ધન માટેના આરંભના પાપથી ભારે થયેલે જીવે સંસારસાગરના તળીએ બી જાય છે. એ તે જન્માંતરના કટની વાત છે, પરંતુ આ જન્મનાં કટો પણ ધનના માલીકને ઓછાં નથી. રટ રાજાઓને, ચેરાદિ દુપટ લેકેને, દુષ્ટ સગા સબંધીઓ સાથીઓ અને દુષ્ટ મિત્રોને ભય, તેને નિરંતર સતાવે છે. એ ધનને ભોગવટે પેતાને તે માત્ર થે જ થાય છે, એનો મોટો ભેગવટો પિતાના સિવાય અન્યને જ ભાગે જાય છે પછી ચિન્તા અને વ્યાકુલતા તે ધનની સાથે જ આવે છે. અને વ્યાકુળતાને વિવશ થયેલ છવ ક્ષણ માત્ર પણ સુખનો અનુભવ કરી શકતો નથી. ધનના મમત્વના ગે ધર્મ કર્મ પણ વિસરી જાય છે. એટલુ છતાં પણ એ લક્ષ્મીને મેટો For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯] શ્રી જૈનશાસને ઉપદેશેલા સાધનાના માર્ગ [ ૧૭ ] ' મેક્ષ સંચય રાગ, જરા અને મરણની ભયાનક આપત્તિ વખતે સહજ પણ સંરક્ષણ આપી શકતા નથી. ધનથી ધર્મી થવાને પણ જે ગુણતાવવામાં આવે છે તે પણ ' નથી ઉત્પન્ન થતાં પાપાના હિસાબે કાંઈ જ નથી. કારણ કે ધનથી થનારા ધર્મ આરંભાદિથી યુકત હોય છે અને તેવા ધર્માં ગમે તેટલા મોટા હોય તે પણ નિરારભ અને નિઃસગપણે થતા નિર્દોષ ધર્માંના લેશને પણ પહોંચી શકતા નથી. દ્રવ્યરતવ અધિકમાં અધિક ફળ આપે તે બારમા સ્વર્ગથી અધિક નિહ જ, જ્યારે ધનના સંગના સથા પરિત્યાગ કર્યાં પછી નિરારભ અને નિઃસગપણ થતે ધર્મો તેનાતે ભવમાં જ સુખની સંપત્તિને આપનારા થાય છે. આ રીતે જે ધન પરભવમાં સાથે લઈ જઇ શકાતું નથી, આ ભવમાં પણ મુખ્ય આપત્તિએને નિવારતું નથી તથા જેના ઉપાર્જન રક્ષણ અને સંગ્રહાદિમાં મહાર ભાદિ પાપાનું નિશ્ચિત સેવન કરવું પડે છે એવા ધનનેચેગ થવા છતાં પણ જેએને એનુ સક્ષેત્રમાં વપન કરવાનું દિલ થતું નથી, એ આત્માએાની વ્યાપાત્રતા વર્ણનાતીત બને છે. તેઓના જન્મ તેમને નરકાદિનાં દુઃખાને સમાગમ કરાવવા માટે જ થયેા હાય છે, એમ જ્ઞાની પુરૂષનું જે કથન છે, તે તદ્દન સત્ય છે. એ જ કારણે તમામ જ્ઞાની અને વિવેક પુરૂષોએ તેને પરિત્યાગ કરવામાં જ પેાતાની તમામ શક્તિએ - સામ ખરચ્યું છે. કામપુરૂષાર્થની કટુતા પ્રાપ્ત થનારાં કામસુખાની અભિલાષાઆત્માએ કામની ખાતર નહિ પણ તેએાના અધ્યવસાય અતિ અ' એ દુર્ગતિદાયક હાવા છતાં પણ એનાથી વાળા આત્માઓને એને મેહ છુટતે નથી. કેટલાક અર્થની ખાતર જ અર્થ ઉપાર્જન કરવામાં રસિયા હોય છે. સકિટ હોય છે. શાસ્ત્રોમાં તેઓને નરાધમ તરીકે વર્ણવેલા છે, કારણકે તેએનાં ચિત્ત સદા માયા, શાક, ભય, ક્રોધ, લેાભ, મેહ અને મદથી ભરેલાં ડ્રાય છે. એમાંને અકેક દોષ પણ દુર્ગતિનું કારણ છે, તે પછી એ સઘળા દેજે!નું જ્યાં સંગમ સ્થાન હોય ત્યાં એ ચિત્તની કિલષ્ટતાનું વષઁન થવુ જ અશકય છે. એ કારણે ઈતર દર્શનકારીએ એવા અત્માઓને તામસપ્રકૃત્તિવાળા ગણાવ્યા છે અને જૈનશાસ્ત્રકારાએ કૃષ્ણાદિ અધમલેશ્યાઓવાળા વર્ણવ્યા છે. કામની ખાતર અર્થોપાર્જનની ઇચ્છાવાળા આત્મા તેટલા કિલષ્ટ અધ્યવસાયવાળા નથી હાતા તે પણ તેઓનુ ચિત્ત પણ હમેશાં રાગગ્રસ્ત હોય છે. તથા વિવેકવિકલ છે, તે પણ દુર્ગંતિના અધિકારી થાય છે. અપુરૂષાર્થની જેમ કામ પુરૂષાર્થનાં પણ કારણ, સ્વરૂપ, વિષય અને ફળ ગર્હણીય છે. કામનુ કારણ જે અં છે એ તેા સ્વભાવથી જ સુંદર છે, કામનુ સ્વરૂપ તીવ્ર અભિવ્વંગ છે તે પણ સતાપને પેદા કરનારૂં છે. કામને વિષય રસ્ત્રી કલેવર છે તે પણ અત્યંત અર્થાય છૅ અને કામનુ ફળ તેા અત્યંત વિસ છે, તેથી તે પણ જવને અનિષ્ટ જ છે, કામની સાધન સામગ્રી જેમ લક્ષ્મી છે તેમ શરીર, વય, કલા, દાક્ષિણ્ય, અનુરાગ મૃત્યાદિ આકાશ, દૃતિ આદિના વ્યાપાર, રતિક્રીડા વગેરે છે. એ સઘળી વસ્તુએ સ્વયં અશુભ છે, ક્ષણમાત્રમાં વિરતિને પામનારી છે તથા અતિ અલ્પ અને કલ્પિત સુખને આપનારી છે, એટલું જ હિ પણ આ લેકમાં બિન્દુ માત્ર સુખને આપી પરાકના અનંત સુખને હરનારી છે. કામ સુખની તૃષ્ણાથી જ જીવને સ્વર્ગ મેાક્ષનાં સુખે તજવાં પડે છે અને નર્કતિ ચાદિનાં દુઃસહુ દુ:ખેા સહવાં પડે છે. [ ચાલુ ] For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ કેટલીક સમસ્યાઓને સંગ્રહ]. [ સં. મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી] પ્રાચીન ઋષિ-મુનિઓ પોતાના કુરસદના વખતે લોકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તેવી લોકભાષાબદ્ધ અનેક રચનાઓ કરતા હતા. અહીં રજૂ કરેલી “હરિયાલી” પણ એવી કૃતિનો એક નમુનો છે. આવી કૃતિઓ જનતાને આનંદ આપવા ઉપરાંત તે તે ભાષાની પણ સુંદર સેવા બજાવી શકે છે. આવી કૃતિઓ એ દરેક ભાષાની સંપત્તિરૂપ ગણાવી જોઈએ. આ અને આવી એક બીજી, એમ બે “હરિયાલી ” બે પ્રાચીન હસ્તલિખિત પાનામાં જોવામાં આવતાં, મેં તેની નકલ કરી લીધી હતી, તેમાંની એક અહીં રજૂ કરું છું. આના કર્તા કોણ છે તેમજ રચના સમય કયો છે એ સંબંધી કશે ઉલ્લેખ નથી મળ્યું. છતાં તેના પડિમાત્રાવાળા લખાણ ઉપરથી તે પ્રાચીન હોવી જોઈએ એમ તે અવશ્ય લાગે છે. એની ભાષા મોટે ભાગે ગુજરાતી છે. દરેક કડીને તે, કર્તાએ લેકેની સરળતા માટે સમસ્યાનો ઉકેલ આપે છે. કેઈ કઈ સ્થળે લેખકને આશય સ્પષ્ટ સમજવો મુશ્કેલ લાગે છે. છતાં એકંદરે કવિતા સરળ અને રૂચિકર તો લાગે છે જ. સં. આદધક્ષર વિણ તે ગજનઈ મીઠે, અંત્યક્ષર વિણ તે છારિ દીઠું; મધ્યક્ષર વિણ તે જગનઈ મારઈ, તેહનઈ માનઈ રાજધારી. | ૧ | ( કાગલ ) આઘક્ષર વિણ તે જગ વિલાવિ, અત્યક્ષર વિણ તે પશુ બિહાવઈ; મધ્યક્ષર વિણ તે જગનઈ મારિ, તેહનઈ માંનઈ રાજદ્વારિ. / ૨ / ( કાબેલ ) આદાક્ષર વિણ તે લેખઈ લાગી, અંત્યક્ષર વિણ તે જગ સંતાપિ; મધ્યક્ષર વિણ તે જગ જાવાડિ, પરનું મન તે ભાડિ. | ૩ | ( કામણ ) આધક્ષર વિણ તે નાદ કહી જઈ, અંત્યક્ષર વિણ તે બરસણિ દિજઈ; મધ્યક્ષર વિણ તે ભાર ભણી જઈ, તે આગર વિણજ કરી જઈ. ૪ (પાટણ) આદ્યક્ષર વિણ તે કાયા દમઈ, મધ્યક્ષર વિણ તે સવિ ઊગમ ; અંત્યક્ષર વિણ તે વપણ ભાષઈ, તે સખી મુઝ પરિમલ દાખઈ, જે પ !! ( કમલ ) આદ્યક્ષર વિણ તે પુરૂષ ભણી જઈ, અત્યક્ષર વિણ તે રૂપ કહી જઈ; મધ્યક્ષર વિણ તે તથિ દિજઈ, તે ઉપરિ રાણે રાણું ખીજઇ. ૫ ૬ |(વાન૨) આદ્યક્ષર વિણ તે સવિલું મીઠ, અંત્યક્ષર વિણતે છેડિ મીઠે; મધ્યક્ષર વિણ તે સવિહું મારઈ, તે આવઈ બારઈ માસિ | છ | (વરસ) આદ્યક્ષર વિણતે વેગ કહી જઈ, અંત્યક્ષર વિણ તે ધાન ભણજઈ; મધ્યક્ષર વિણ તે સવિલું વિમાસઈ, સદ્દગુરૂ વિના નાવિ પસિં. ll ૮ ! (મુગતિ ) આદ્યક્ષર વિણ તે ડહાપુણુ દાખઈ, અંત્યક્ષર વિણ તે વારૂ ભાખિં; મધ્યક્ષર વિણ તે કાપડાકાપિ, તે મુલકમાં સવિનઈ સંતાપિ. ! ૯ મી ( મુરખ ) આદાક્ષર વિણ તે બલી શાખા, અત્યક્ષર વિણ તે રોગીની ભાષા; મદ્યક્ષર વિણ તે ગગન ગાજઈ, તે સખી મુઝ મરતહિં દાઝિ. | ૧૦ | (તાવડ) આદ્યક્ષર વિણ તે લોક કહી જઈ, અંત્યક્ષર વિણ તે સુનું દીસાઈ; મધ્યક્ષર વિણ તે રાંનલ વાસ, ડાહ્યો હુઈ તે ન કરઈ વિશ્વાસ. / ૧૧ (રાજન) આદ્યક્ષર વિણ તે વનિ સતે, અંત્યક્ષર વિણ તે માગ દેતે; . For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯] હરિયાલી [૩૩] મધ્યક્ષર વિણ તે માગયણ મતે, સખી મઈ આજ દીઠે જાતે. છે ૧૨ ( મારગ ) આદ્યક્ષર વિણ તે સવિ મીઠે, અત્યંક્ષર વિણ તે માગઇ બેટે; મધ્યક્ષર વિણ તે પૂછઈ છો, તેણુઈ થાનકિ ઉઘડઈ નિત્યો. ૧૩ ( ભાગલ ) આદ્યત્તર વિણ તે સવિ મીઠે, અંત્યક્ષર વિણ તે અન્ન માર્યું; મધ્યક્ષર વિણ તે કાયા દમઈ, તે સખી સવિ કઈ નઈ ગઈ. / ૧૪ ( મંગલ ) આદ્યક્ષર વિણ તે ભણુદ જ્ઞાન, અંત્યક્ષર વિણુ તે મંગલવાન; મધ્યક્ષર વિણ તે મુરખ હોઈ, તેહને મહિમા રણમાં જોઈ. મેં ૧૫ " (સુભટ) આઘક્ષર વિણ તે રાજારૂપ, અંત્યક્ષર વિણ તે કલહ સરૂપ; મધ્યક્ષર વિણ તે મસ્તક મંડાણ, તેહનું ફલ વાંછઈ સુજાણ. ૧૬ | વાદલ) આઘક્ષર વિણ તે ન લાભ અંત, અંત્યક્ષર વિણ તે અતિ બલવંત; મધ્યક્ષર વિણ તે માંકડ હેઈ, તેણઈ દવે સઉંકા લેક. ૫ ૧૭ || (મદન) આધક્ષર વિણ તે રાજા માગી, અંત્યક્ષર વિણ તે જલસુધા આગિ; મધ્યક્ષર વિણ તે તત્વ કહી જઈ, ભાગ્યવસિ તે ઉવાવા લહી જઈ. તે ૧૮ | (સાકર) આદ્યક્ષર વિણ તે માંડવી દીસઈ, અંત્યક્ષર વિણ તે જલનઈ સેસિ; મધ્યક્ષર વિણ તે ભઈ હોઈ. ડબલઈ બ બલ ઈ. ૫ ૧૯ ૫ ( ડ) આદ્યક્ષર વિણ તે અનંગ ભણુજઈ, અત્યક્ષર વિણ તે ધીજ કહી જઈ; મધ્યક્ષર વિણ તે નાદ મીઠે, તે સખીમઈ દેતાં દીઠે. ૨૦ (સમાર) આદ્યક્ષર વિણ તે હોઈ દાઝિ, અંત્યતર વિણ તે રાસ રમી જઈ; મધ્યક્ષર વિણ તે સવિલું વાહ, નામ લે તમ વિ પહિલે. | ૨૧ છે (કરણ) આધક્ષર વિણ તે કાધિ કીજઈ, અંત્યક્ષર વિણ તે રાસ રમી જઈ મધ્યક્ષર વિણ તે ભજન કીજઈ, તેહ અવસરિ ગાલ દી જઈ. ૨૨ (રાસભ) આઘક્ષર વિણ તે વચનઈ રાતે, અત્યક્ષર વિણ તે મધુરું ગાતે; મધ્યક્ષર વિણ તે સક્ષર હેઈ, તિહાં જાવા હીંડઈ સઉં કેઈ. ૨૩ (સરગ) આદ્યક્ષર વિણ તે ધરી દીજઈ, અંત્યક્ષર વિણ તે ઉષધી લીજઈ; મધ્યક્ષર વિણ તે સૂમઠ નામ, તેણઈ માગ્યું સ્ત્રીનું કામ. . ૨૪ છે ( સુથાર ) આધક્ષર વિણ તે ન લીઈ કામ, અંત્યક્ષર વિણ તે દુર્જન નામ; મધ્યક્ષર વિણ તે મુખનું મંડાણ, તે સખી મઈ દીઠું સભામંડાણ. . ૨૫ (નાટક) આદ્યક્ષર વિણ તે રાસભ કહીઈ, અંત્યક્ષર વિણ તે તપી રહીઈ; મધ્યક્ષર વિણ તે આવઈ અંત, તેહની સભા દીજઈ તરંગ. | ૨૬ ( પાખર ) આધક્ષર વિણ તે ઘેડ માન, અંત્યક્ષર વિણ તે જગ પ્રધાન; મધ્યક્ષર વિણ તે ત્રિષા હોઈ, તિહનઈ મુહડઈ ન ભમઈ કઈ છે ર૭ ! (ધનુષ) આદ્યક્ષર વિણ તે ન લાભઈ અંત, અંત્યક્ષસ વિણ તે અવનિયંત; મધ્યક્ષર વિણ તે દી સઈ ગહન, તેનઈ જેઈઈ દી જઈ માન. | ૨૮ છે (વદન) આદ્યક્ષર વિણ તે રાજા ગમિ, અંત્યક્ષર વિણ તે વનમાહિ ભમઈ; મધ્યક્ષર વિણ તે મધુર મીઠે, તે સખી મિં તળી દીધું. ૨૯ For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra એક www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આં ત ર રા ટ્રી ચ રા જ દ્વા રી જૈનધમ સબંધી ગેરસમજ પુ સ્ત કે માં જાન ગંથર (John Gunther ) એ ઇગ્લેંડના, આંતરરાષ્ટ્રીય ખ્યાતિવાળા, મહાન રાજદ્વારી લેખક છે. તેમનાં પુસ્તકા ટૂંકું વખતમાં જ હનાની સંખ્યામાં વેચાઇ જાય છે. ઘેાડા વખત પહેલાં તેમણે એશિયાની ભીતરમાં ( Inside Asia) નામક એક પુસ્તક લખ્યું છે. તે પુસ્તકમાં તેમણે જેને માટે નીચે મુજબ લખ્યું છે: JAINS • The Jain set, numbring about 1,200,000 people mostly in the South of India, is an offshoot from Hinduisin; originally like Buddhism it represented a revolt against doctrinaire Hindu theology; the jains reject the Veda scriptures and do not accept caste. They do, however, belive in Karma, and Jains carry to an extreme point Hindu vegetarianism and veneration of animals. Orthodox Jains may not eat before sunrise or after sunset, for fear of swallowing an insect in the dark; they wear white gauze strips over their mouths during the day as a similar precaution. Most Jains carry a small brush, with which to dust place when they sit down, so that they may not inadvertently squash an ant or other insect. If a Jain should chance to kill an animal, even a tiny bug of some sort, he would turn into that bug for several hundred generations. Jains are a prosperous community, despite these strange strictuers; they are trulers, jewel juereliants, and the like'' ---Isile Asia. pp. 147-448. જેને “જૈન નતિ એ હિંદુધર્મની એક ઉપરાાખા છે, તેની વસ્તી લગભગ ખારલાખ માણસની છે અને માટે ભાગે તે દક્ષિણ હિંદમાં વસે છે. રારૂઆતમાં તેણે (જૈનધર્મ'), બુદ્ધ ધર્મની જેમ, હિન્દુ ધર્મ સામે મળવા પેકાયા હતા. જૈન વેદધર્મશાસ્ત્રોને માનતા નથી તેમજ તાતાતને સ્વીકારતા નથી, તે હિન્દુધર્મના શાકાહારીપણાનું તેમજ પ્રાણીમાત્ર પ્રત્યે સમભાવ રાખવાના સિદ્ધાંતનુ બહુ ચુસ્તપણે પાલન કરે છે. અંધારામાં ખાવાથી નાનાં નાનાં જંતુએ પેટમાં ચાલ્યા જાય એ ભયથી ધર્માંચુસ્ત જેના સ્પેચ પહેલાં અને સૂર્યાસ્ત પછી ભાજન કરતા નથી. આવી જ સાવચેતીરૂપે તેઆ દિવસ દરમ્યાન માટે સફેદ કપડાની પટ્ટી (મુહુપત્તિ) ખાંધે છે. પ્રમાદથી કીડી કે ખાને કાઈ તંતુ ચંપાઈ ન નય તે માટે જે જગ્યાએ બેસવુ હાચ તે જગ્યા પૂજવા માટે ઘણાખરા ને પાતાની સાથે નાની પૂણી (ચરવળે) રાખે છે. ભાગદ્વેગ જે કોઈ જૈન કાઈ પ્રાણી અથવા માટ જેવા નાના નાશ કરે તેા તેને સેકડા જન્મ સુધી તેવા અવતાર લેવા પડે છે એમ માને છે). વને આ બધી વિચિત્ર ટીકાઓ છતાં, નકામ એક પ્રગતિશીલ કામ છે. તેમાં વેપારીઓ, ઝવેરીએ અને એવા ખીજા ધંધાદારીઓ છે. નોંધ-જૈનધર્મોના અભ્યાસી કાઇ પણ વિદ્વાનને લાગ્યા વગર નહી' રહે કે જેને કે જૈનધર્માંની ઉપર લખી તે ઓળખાણ સાચી નથી, એમાં ઘણી ભૂલે છે. અમે એ પુસ્તકના વિદ્વાન લેખક, તેમજ પ્રકાશક સાથે પત્રવ્યવહાર કરી આ માટે ઘટતુ કરીશુ. For Private And Personal Use Only yads Hamish Hametton, 90 Great Russel Street, London 54 પ્રસિદ્ધ થયું છે. ઍનુ મૂલ્ય ૧૨ શિલિંગ ૬ પેન્સ (રૂ. ૯-૬-૦) છે. -તંત્રી Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ મા યા ૨ સવૅગી દીક્ષા સ્થાનકવાસી સ ંપ્રદાયના મુનિ શ્રી ધાસીલાલજીના શિષ્ય મુનિશ્રી માંગીલાલજીએ, ૨૨ વર્ષીના સ્થાનકવાસી દીક્ષા પર્યાય પછી, લખતરમાં પૂ. પંન્યાસ શ્રી કંચનવિજયજી મહારાજ પાસે સંવેગી દીક્ષા અંગીકાર કરી છે. તેમનુ નામ મુનિ શ્રી મનહરવિજયજી રાખવામાં આવ્યું છે. દીક્ષા (૧) ભરૂચમાં પૂ. આ. મ. શ્રી. વિજયલાવણ્યસૂરિજીએ પેાત્ર વદી ૫ ના દિવસે એટાદવાળા બડિયા વાડીલાલ છગનલાલને દીક્ષા આપી. દીક્ષિતનુ નામ મુનિ શ્રી વિમળપ્રભવિજયજી રાખીને પેાતાના શિષ્ય બનાવ્યા. (ર) વડેાદરામાં પૂ. આ. મ. શ્રી. વિજયલાવણ્યસૂરિજીએ વડાદરાના અને હાલમાં મીયાગામ કરજણમાં રહેતા શેઠ છોટાલાલ ચુનીલાલને ફાગણુ સુદિ ૩ ના દિવસે દીક્ષા આપી દીક્ષિતનું નામ મુનિશ્રી કલ્યાણપ્રભવિજયજી રાખીને પેાતાના શિષ્ય બનાવ્યા. કાળધ મહુવામાં ચૈત્રશુદિ ૬ ને શનિવારે મુનિશ્રી તિકવિજયજી કાળધર્મ પામ્યા. આચાર્ય પદ (૧) પાલીતણામાં ફાગણુ વદી ૧૧ ને બુધવારે પૂ. આ. શ્રી. વિજયસૌભાગ્યસૂરિજીએ પેાતાના શિષ્ય મુનિશ્રી ધનવિજયજીને આચાર્ય પદ આપ્યું. (ર) મહેસાણામાં વૈશાખ સુદિ ૩ ના દિવસે પૂ. આ. શ્રી. ઋદ્ધિસાગરસૂરિજીએ પન્યાસ શ્રી. કીર્તિસાગરજીને આચાર્યપદ આપ્યું. સ્થવિરાચાય પદ તળાજામાં ચૈત્ર સુદિ ૭ના દિવસે મુનિ શ્રી જિનવિજયજીને સ્થવિરાચાર્ય - પદ આપવામાં આવ્યું. ઉપાધ્યાયપદ (૧) પાલીતણામાં ફાગણુ વદી ૧૧ બુધવારે મુનિશ્રી યત્નવિજયજીને ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું. (૨-૩) તળાજામાં ચૈત્ર સુદિ ૭ના દિવસે મુનિશ્રી મતિસાગરજી તથા મુનિશ્રી સંપતવિજયજીને ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું. મહાવીરજન્મદિવસની રજા અત્યારલગીમાં નીચે લખેલાં દેશી રાજ્યામાં મહાવીર જન્મનિ જાહેર રજાના દિવસ તરીકે પાળવાનુ નક્કી થયું છે : ૧ ભાપાલસ્ટેટ, ર્ અક્કલકાટસ્ટેટ, ૩ જાવરાસ્ટેટ, ૪ કુરૂવાસ્ટેટ, ૫ યપુરસ્ટેટ, ૬ ઝાલાવાડસ્ટેટ, છ એરછાસ્ટેટ, ૮ ઉદેપુરસ્ટેટ, સમરથસ્ટેટ, ૧૦ ભરતપુરસ્ટેટ, ૧૧ ખડવાનીસ્ટેટ, ૧૨ ટાંકસ્ટેટ, ૧૩ કાલ્હાપુરસ્ટેટ, ૧૪ કાટાસ્ટેટ, ૧૫ જીસ્ટેટ, ૧૬ ચૂડાસ્ટેટ. For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg.d No. B. 8801 " of divorce/0% Now 9ii % સંતરાલ, k o keshod Gos24 ' કિ મતમાં 50 ટકા ઘટાડા આજે જ મગાવા | શ્રી જૈન સંત્ય પ્રકાશ " " શ્રી મહાવીર નિવાણ વિશેષાંક - આ વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામીના જીવન સMી, જુદા જુદા વિદ્વાનોએ લખેલા અનેક | ઍતિહાસિક લેખા આપવામાં આવ્યા છે. મૂળ કિંમત બાર આના, પટાડેલી કિંમત છે આના - ટેપાલ ખર્ચ એક આને.) &ળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સવાંગ સુંદર, ભગવાન મહાવીરસ્વામી wideo aekamkoi mamaicos - i ત્રિરંગી ચિત્ર ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈ પાસે તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત મુદ્રા અને વીતરાગભાવના સાક્ષાત્કાર કરાવે છે. ૧૪",૫૦’ની બ્રાઈઝ, જાડા આ કાહ' ઉ૫૨ સાનેરી ઓડ૧૨ સાથે મૂળ કિંમત આઠ આના, ધટાડેલી કિંમત ચાર આના ( ટપાલ ખર્ચ દોઢ આને) શ્રી જૈનધર્મ સત્યમકાશક સમિતિ - જેશિ ગભાઈની વાડી, ઘીકાંટા, અ મ દા ના દ Dરોધ >> ધાધૂ , જણ),દ્ધા ." ઉપૂps"ધુળાફળ લવણ," ")છyીજી) nsteakwait showing on food Eii For Private And Personal Use Only