Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| વર્ષ ૩ )
અંક
ક્રમાંક ૩૧ |
તેઝી શાદ.ચીમનલાલગોકળદારા
For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैन सत्य प्रकाश
(માસિક પત્ર) વિ––––શ-ન
१ श्री चिंतामणो स्तोत्र ': . મ. છો. વિનયપાલૂરિન : ૨ ૩૭ ૨ સમ્યગદર્શન
: આ. ભ. શ્રી વિજયપાસૂરિજી : ૨૩૮ 3 समीक्षाभ्रमाविष्करण : आ. म. श्री. विजयलावण्यसूरिजी २४२ ૪ અષ્ટાંગ યોગ
: શ્રીયુત શંકરલાલ ડાહ્યાભાઈ કાપડિયા : ૨૫૧ પ “બરાબર’’ પર્વત પરની જન ગુફાઓ : શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ : ૨૫૭ ૬ વંદિત્તસૂત્ર
: શ્રીયુત પ્રા. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૨૫૬ ७ प्रवास-गीतिका-त्रय : . શ્રી. વતી વિનયન : ૨ પ૯ ૮ ઉવસગ્ગહરસ્તોત્ર
: શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ : ર ૬૪ ८ दिगंबर शास्त्र कैसे बने : મુ. ૫. છો. નવિનયનt : ૨ ૬૯ ૧૦ ઇતિહાસ અને નવલકથા : મુ. મ. શ્રી. વિદ્યાવિજયેજી : ૨૭૨ ૧૧ ધનપાલનું આદર્શ જીવન : મુ. મ. શ્રી. સુશીલવિજયજી : ૨૭૪ સમાચાર
૨૭૬ સામે
લવાજમ બહારગામ ર-૦૦
સ્થાનિક ૧-૮-૦
છૂટક અંક ૦-૭-૦
સરનામું બદલાયાના સમાચાર દરેક અંગ્રેજી મહિનાની
તેરમી તારીખ પહેલાં લખી જણાવવા.
આ અંકમાં અગત્યના સુધારા ૨ ૬૮ મા પાનાની બારમી લાઈનના કેટલાક ભાગ કેટલીક નકલેમાંથી છાપતાં ઊડી ગયા છે, તે ત્યાં આ પ્રમાણે ઉમેરી લેવા‘વિષધર સ્કૂલિંગ મંત્રને’
મુદ્રક : ચંદ્રશંકર ઉમાશંકર શુકલ, પ્રકાશક : ચીમનલાલ ગાકળદાસ શાહ, મુદ્રણસ્થાન : યુગધમ મુદ્રણાલય, સલાપાસ ક્રોસ રોડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ
સત્યપ્રકાશક સમિતિન્કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ.
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
7
णमो त्थु णं भगवओ महावीरस्स
सिरि रायनयर मज्झे, संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं भव्वाणं मग्गयं विसयं ॥ १ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
: भ ३१ :
અંક ૭
पुस्त
વિક્રમ સંવત્ ૧૯૯૪ : વીર સવતુ ૨૪૬૪ મહા વદ એકમ
સગળવાર
|| श्री चिंतामणि स्तोत्रम् ॥
कर्ताः - आचार्य महाराज श्री विजयपद्मसूरिजी ( गतांकथी पूर्ण ) ( आर्यावृत्तम् )
11
7
नंदा भद्दा देवई, सिरिदेवी नम्मया मयणरेहा ॥ तह रेवई जयंती, कलावई सुंदरी वंदे ॥ २४ ॥ जंबूवई सुसीमा, पहावई धारिणी सुजिट्ठाओ || लक्खमणा रूप्पीणी, वंदे हं चिल्लणं सययं ।। २५ ।। तह पुप्फचूलमणिसं-मणोरमा मलयसुंदरी सुगुणा ॥ वंदे प्पहायसमए - रिसिदत्तासश्चभामाओ ॥ २६ ॥ वेणा भूया रेणा, जक्खासुजक्खदिण्णाओ ॥ पणमामि भूयदिण्णं, सग बहिणी थूलिभहस्स ||२७|| वरचिंतामणितुल्ले, तित्थयराई प्पहाणगुणकलिए ॥ पणमंतो सिरिसंघो, संचियदुरियाई नासेइ ॥ २७ ॥ पावइ विउला रिद्धी, मंगलगणसिद्धिलद्धिकल्लाणं ॥ ता णिच्च पभणिज्जं, सोयव्वं सयलसंघेणं ॥ २९ ॥ गुणणंद णिहिंदुसमे, सिरिणेमिजिणेसजम्मकल्लाणे ॥ जिणवइसासणरसिए, जइणउरीरायनयरंमि ॥ ३० ॥ सिरिचिंतामणिथुत्तं, गुरुवहर सिरिणे मिनू रिसीसेणं ॥ परमेणायरिणं मुनिविमलानंदपढणटुं ॥ ३१ ॥
For Private And Personal Use Only
: સન ૧૯૩૮
ફેબ્રુઆરી ૧૫
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યગ્દર્શન
લેખક–આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપધ્ધસૂરિજી
(ગતાંકથી ચાલુ) ક્ષાયિક સમ્યકત્વવાળા જીવોના થતા ૧, ૩, ૪, ૫, ભવોના સંબંધમાં ટૂંકામાં આ પ્રમાણે સમજવું–જેમણે આગામી ભવનું આયુષ્ય બાંધ્યું નથી એવા અબદ્ધાયુષ્ક જીવો જે આ સમ્યકત્વ પામે તો તેઓ તે જ (છેલ્લા) ભવમાં મેક્ષે જાય છે. અને જેમણે વૈમાનિક દેવાયુ અથવા નરકાયું બાંધ્યું છે, એવા છે જે (આયુ બાંધ્યા પછી) ક્ષાયિક સમ્યકત્વ પામે તે દેવભવમાં અથવા નરકભવમાં ગયા બાદ છેવટે મનુષ્યમાં આવી મેસે જાય. એમ ક્ષાયિક દર્શનવાળા ભવ્ય જીવો ત્રણ ( ૧ નર ભવ, ર વૈમાનિક દેવને અથવા નરકને ભવ અને ૩ નર ભવ) ભ કરે છે. તથા કેટલાએક ક્ષાયિક દર્શનવાળા ભવ્ય જીવો ચાર ભવ કરીને પણ મેક્ષે જાય છે, તે આ પ્રમાણે-ક્ષાયિક દર્શન ગુણ પામ્યા પહેલાં જેમણે યુગલિક તિર્યંચાનું અથવા યુગલિયા મનુષ્યોનું આયુષ્ય બાંધ્યું છે એવા છે જે ક્ષાયિક સમ્યકત્વને પામે તો તેઓ અનુક્રમે પહેલો નરભવ પૂર્ણ થયા બાદ બીજો યુગલિયાને ભવ કરે. પછી ત્રીજે દેવ ભવ જ કરે. કારણ કે યુગલિયાઓ અલ્પકાયદયવાળા હોવાથી બીજી ત્રણ ગતિઓમાં જાય નહિ. (આ ઉપરથી એમ સમજાય છે કે—કક્ષાની પ્રબળતાથી હલકી ગતિઓમાં ભટકવું પડે છે. ) છેવટે દેવ ભવમાંથી ચવીને ચોથા ભવમાં મનુષ્ય થઈ પવિત્ર સંયમ પાલીને જ મોક્ષે જાય. તથા કેટલાએક ક્ષાયિક સમ્યકત્વવાળા ભવ્ય જી કૃષ્ણરાજ વગેરેની માફક પાંચમે ભવે પણ મોક્ષે જાય. તે પચે ભનો ક્રમ આ પ્રમાણે જાણો–(૧) મનુષ્યભવ પૂરો કરી (૨) નરકે જાય ત્યાર બાદ (૩) મનુષ્ય થઈ (૪) દેવભવમાં જાય. (૫) છેવટે મનુષ્યભવ પામી સંયમના બલે જ મુક્તિપદ પામે. એમ પૂજ્યપાદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી. યશેવિજ્યજીગણિ મહારાજે કર્મપ્રકૃતિની ટીકામાં સ્પષ્ટ (શબ્દોમાં કહ્યું છે તેમજ ઉપાધ્યાય શ્રી સમયસુંદરગણિએ રચેલા શ્રી વિશેષ શતક નામના ગ્રંથમાં પણ આ પ્રમાણે પ્રશ્નોત્તર રૂપે જણાવ્યું છે –
પ્રશ્ન–ક્ષાયિકસમ્યગ્દષ્ટિ કૃષ્ણ વાસુદેવ અહીંથી નરકાયુના ઉદયે ત્રીજી નરકમાં ગયા, ત્યાં વધારેમાં વધારે સાત (૭) સાગરોપમનું આયુષ્ય હોય છે–બીજી બાજુ શ્રી નેમિનાથથી માંડીને આવતી ચોવીશીના બારમા તીર્થંકર (કૃણનો અંતરકાલ તેથી (૭ સાગરોપમથી) વધારે થાય છે, તો આ બાબતમાં શું સમજવું ?
ઉત્તર—તમે “કૃષ્ણ વાસુદેવ ત્રીજે ભવે તીર્થકર થશે” એ આશયથી પ્રશ્ન કર્યો છે. સમજવાની જરૂર છે કે–નરકમાંથી નીકળી કૃષ્ણ વાસુદેવ નરભવ કરશે એટલે અહીં ભરતક્ષેત્રમાં શતદાર નગરના જિતશત્રુ રાજાના પુત્ર (મંડલિક રાજા) થશે. દીક્ષા સાધી તીર્થકર નામ કર્મ નિકાચિત કરીને પાંચમાં બ્રહ્મદેવલોકે દશ સાગરોપમ આયુવાળા દેવ થશે. ત્યારબાદ અહીં નરભવ પામી બારમા “ અમમ ' તીર્થકર થશે. એમ શ્રી. સંઘદાસગણિ કૃત વસુદેવહિડી નામના ગ્રંથ ઉપરથી સમજી શકાય છે. જુઓ આ
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭]
સમ્યગ્દર્શન
[૨૩]
રહ્યા તે સાક્ષિપાઠ-૧ur તાજા શુદવાખ રૂદ્દિત્તા, સુત્ર મારે ત્યારે मयदुवारे नयरे जियसत्तुस्स रणो पुत्तत्ताए उववज्जिऊण पत्तमंडलियभावा पव्वज्जं पडिवज्जिय तिथ्थयरनामकम्म समज्जणित्ता बंभलोए कप्पे दससागरोवमाऊ (देवी) होऊण तओ चुओ बारसमो अममो नाम अरिहा મવિશ્ન ! ” અને રત્નસંચયમાં પણ તેમજ કહ્યું છે.
(૩) લાપશમિક સમ્યકત્વ–પહેલાં કહેલી સાતે પ્રકૃતિમાં જ્યારે ૬ પ્રકૃતિઓનો ફક્ત પ્રદેશોદય અને સમ્યકત્વ મોહનીયન રોદય ચાલતો હોય તે પ્રસંગે જે શ્રદ્ધા ગુણ પ્રકટ થાય, તે ક્ષાપશમિક સમ્યગ્દર્શન કહેવાય. આવા પ્રકારનું સમ્યદર્શન આખા ભવચક્રમાં અસંખમાતીવાર પમાય છે. અને એક ભવમાં ઘણી હજાર (ઘણું કરીને ૯૦૦૦) વાર પામી શકાય છે. આ દર્શનગુણુ એાછીમાઓછા અંતર્મદૂત્ત સુધી અને વધારેમાં વધારે ૬ ૬ સાગરોપમથી પણ અધિક વખત સુધી ટકે છે. તથા ચોથાથી સાતમા સુધીના ચાર ગુણસ્થાનકમાં જ આ ક્ષાપશમિક દર્શન હોય છે, પરંતુ આગળને ગુણસ્થાનકોમાં નથી હોતું. ત્યાં તો ક્ષાયિક અથવા પથમિક સમ્યકત્વ જ હોય. ક્ષાયોપથમિક દર્શનવાળા જીવો જે સારા પરિણામની ધારામાં આગળ આગળ વધતા જ જાય, તે કેટલાએક એવો ક્ષાયિક દર્શનને પણ પામે છે. આ અપેક્ષાએ આ દર્શનગુણ વૃદ્ધિવાળો કહેવાય છે. અને એ જ જીવો જે ખરાબ પરિણામની ધારામાં આગળ આગળ વધતા જાય, તો મિથ્યાત્વને પામે છે, માટે જ આ ગુણ પ્રતિપાતિ પણ કહી શકાય છે.
(૪)સાસ્વાદન સમ્યકત્વ-પશમિક સમ્યકત્વથી જ પડતા જીવોને મિથ્યાત્વ ગુણસ્થાનકે ગયા પહેલાં ઓછામાં ઓછો ૧ સમય સુધી અને વધારેમાં વધારે ૬ આવલિકા સુધી જે શ્રદ્ધાન (આસ્થા) ગુણ હોય તે પડતો શ્રદ્ધા ગુણ સાસ્વાદન સમ્યકત્વ કહેવાય, એટલે-અનંતાનુબંધિ કષાયના ઉદયવાળા ઔપશમિક સમ્યગ્દષ્ટિ જીવને મિથ્યાત્વને ઉદય થયા પહેલાં જે શ્રદ્ધા ગુણ હોય તે સાસ્વાદન સમ્યકત્વ કહેવાય. આવા સમ્યકત્વને શાસ્ત્રકાર ભગવતે પ્રતિપાતિ દર્શન કર્યું છે અને તે વ્યાજબી છે, કારણકે પથમિકથી પડતા જીવોને આ સમ્યકત્વ હોય છે, તથા બીજા સાસ્વાદન ગુણસ્થાન કે જ આ સમ્યકત્વ હોય છે. તે જઘન્યથી, ૧ સમય સુધી, ઉત્કૃષ્ટથી ૬ આવલિકા સુધી ટકે છે. આવું સમ્યકત્વ આવા ભવચક્રમાં પાંચ વાર જ અને એક ભવમાં બે વાર પામી શકાય છે.
(૫) વેદક સમ્યકત્વ-શાસ્ત્રકારે આસમ્યકત્વને લાપશમિક સમ્યકત્વના ભેદ તરીકે ગણ્યું છે. અને તે વ્યાજબી છે, કારણકે વધતા શુભ પરિણમવાલા ક્ષાપશમિક સમ્યગ્દષ્ટિ અને અનુક્રમે અનંતા વગેરે ૬ પ્રકૃતિઓ ખપાવીને છેવટે સમ્ય
૧. અહીં ટીપણીમાં જણાવ્યું છે કે-“ વિચારાન્તર એમ પણ છે કે-કુષ્ણનું ત્રીજી નરકમાં જધન્ય ત્રણ સાગરોપમનું આયું છે, અને બ્રહ્મ દેવલોકમાં સાત સાગરોપમના આયુવાળા દેવ થશે માટે અમમ તીર્થંકર સમયે બલભદ્ર સિદ્ધ થશે-એમ સંભવે છે.
૨. આ બીન જાણીને એમ નિશ્ચય કરો કે–ક્ષાપશમિકમાં ૬ નો પ્રદેશોદય અને સમ્યક' મેહનીચને રદય હોય, પરંતુ પથમિક દર્શનમાં તે સાતેમાંની કોઈ પણ પ્રકૃતિને બંને રીતે પણ ઉદય ન જ હોય એમ એ બે દર્શનમાં ભેદ છે.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૪૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૩
કત્વ મોહનીયને ખપાવતાં છેલ્લા સમય એટલે લાગે પરામિકના છેલ્લા સમયે જે શ્રદ્ધા હોય તે વેદક સમ્યકત્વ કહેવાય. આ સમ્યકત્વનો વખત જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એમ બંને રીતે એક સમય જ જાણો. આવું સમ્યકત્વ-એક વાર જ પામી શકાય. ચોથાથી માંડીને સાતમા સુધીના ચારે ગુણસ્થાનમાં આ સમ્યકત્વ હોઈ શકે છે. આ દર્શનને વૃદ્ધિવાળું કહ્યું છે તે વ્યાજબી છે, કારણકે એક સમય વીત્યા બાદ તરત જ શુભ પરિણામે વધતા વેદક દર્શનવાળા જીવો ક્ષાયિક દર્શનને પામે જ છે. વેદક દર્શનવાળા જીવો નીચે મિથ્યો જાય જ નહિ. !
પૂજ્યપાદ શ્રી તીર્થંકર દેવે જુદી જુદી વિવક્ષાના પ્રકારે જણાવવા માટે જીવન ભેદોની માફક સમ્યગ્દર્શન ગુણના પણ એકથી માંડીને પાંચ ભેદ કહ્યા છે. તેમાં પાંચ ભેદોનું સ્વરૂપ કહ્યું. બાકીના-૧, ૨, ૩, ૪ ભેદોનું અનુક્રમે આ પ્રમાણે સ્વરૂપ જાણવું.
પૂજ્ય શ્રી જિનેશ્વર દેવે કહેલાં તત્ત્વોની ઉપર જે વિશ્વાસ રાખવો તે તત્ત્વશ્રદ્ધાન રૂપ ભેદની અપેક્ષાએ સમ્યકત્વ એક પ્રકારનું કહી શકાય.
સમ્યકત્વના બે ભેદે-ત્રણ રીતે થઈ શકે છે - ૧-(૧) નિસર્ગ (સ્વાભાવિક) સમ્યકત્વ અને. (૨) અધિગમ (પદેશિક) સમ્યકત્વ. -(૧) નિશ્ચયિક સમ્યત્વ અને (૨) વ્યાવહારિક સમ્યકત્વ. ૩-(૧) દ્રવ્ય સમ્યકત્વ અને (૨) ભાવ સમ્યકત્વ.
આ કહેલા છએ પ્રકારનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું :--
૧. નૈસર્ગિક સમ્યકત્વ પૂજ્યશ્રી ગુરૂ મહારાજ વગેરેના ઉપદેશાદિ સાંભળ્યા વિના પણ, સ્વભાવે અનન્તાનુબંધિ આદિન ક્ષપશમ વગેરે થવાથી જે શ્રદ્ધા ગુણ પ્રકટ તે સ્વાભાવિક દર્શન અથવા નૈસર્ગિક સમ્યકત્વ કહેવાય.
૨. અધિગમ સમ્યકત્વ—જેનું સ્વરૂપ નૈસર્ગિક સમ્યકત્વથી ઉલટું છે-એટલે ગુરૂ મહારાજ વગેરેના ઉપદેશનું સાંભળવું વગેરે સાધનો દ્વારા જે સમ્યકત્વ થાય તે અધિગમ સમ્યકત્વ કહેવાય. આ સમ્યકત્વનું બીજું નામ ઔપદેશિક સમ્યકત્વ જાણવું. આ બાબત જુઓ શ્રી તત્ત્વાર્થસૂત્રનું વચન “તનિધિનમા” |
૧. વ્યવહાર સમ્યકત્વ—દેવપૂજા, તીર્થયાત્રા વગેરે વ્યવહાર પ્રવૃત્તિરૂપ, સમ્યગ્દર્શનને પ્રકટાવનારાં સાધનોની જે સેવન કરવી, તે વ્યવહાર સમ્યકત્વ કહેવાય. આ જ અર્થને દુકામાં એમ કહી શકાય કે આત્માના જ્ઞાન દર્શનાદિ ગુણમય શુદ્ધ પરિણામથી જે પ્રકટ થાય તે વ્યાવહારિક સમ્યકત્વ કહેવાય.
ર. નૈક્ષયિક સમ્યકત્વ–આત્માને જ્ઞાન દર્શનાદિ ગુણમય જે શુદ્ધ પરિણામ તેનું નામ નૈયિક સમ્યકત્વ કહેવાય.
૧. દ્રવ્ય સમ્યકત્વ-–પરમાર્થને નહિ જાણનારા ભવ્ય જીવની—“દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્માએ જે બીના કહી તે સત્ય છે.” આવી શ્રદ્ધા તે દ્રવ્ય સમ્યકત્વ
૩. આ બાબતની દ્રષ્ટાંત સહિત વિચારણા-જાણવા માટે જુઓ– દ્રવ્યલોકપ્રકાશ સર્ગ ત્રીજાને ૬૬૦થી ૬૬૪ સુધીના લેકે,
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭]
સમ્યગ્દશ્નન
(૨૪૧]
કહેવાય. આ દ્રવ્ય સમ્યકત્વની બીજી રીતે એમ પણ વ્યાખ્યા સમજવી કેન્દ્રવ્ય એટલે જે સમ્યકત્વ મોહનીયના પુદ્ગલો છે, તેઓનો જ રદય ચાલુ છતાં જે શ્રદ્ધા હોય તે દ્રવ્ય સમ્યકત્વ કહેવાય. આવો અર્થ ક્ષાપશમિક સમ્યકત્વમાં જ ઘટે છે માટે એ પૌલિક હોવાથી દ્રવ્ય સમ્યકત્વ કહેવાય.
૨. ભાવસમ્યકત્વ-જીવાદિ નવે તવોને જાણવા પૂર્વક શ્રી વીતરાગ પ્રભુનાં વચનોની શ્રદ્ધા રાખવી તે ભાવ સમ્યકત્વ કહેવાય. અથવા દ્રવ્ય સમ્યકત્વથી ઉલટું જે સમ્યકત્વ તે ભાવસમ્યકત્વ કહેવાય. એટલે જેમાં દર્શન સપ્તકનો પ્રદેશોદય તેમ જ રસોદય પણ ન જ હોય તે ભાવ સમ્યકત્વ કહેવાય. આવા પ્રકારનું સ્વરૂપ તે બે સમ્યકત્વ ( ક્ષાયિક અને પથમિક)નું જ હોય છે, જેથી ભાવ પરિણતિ રૂપ અપૌદ્ગલિક એવા ક્ષાયિક અને ઔપથમિક દર્શનને ભાવ સમ્યકત્વ તરીકે ગણ્યું છે.
ત્રણ ભેદનું બે રીતે સ્વરૂપ ૧(૧) કારક સમ્યકત્વશ્રીતીર્થકર દેવે કહેલી–“દેવ પૂજા, યાત્રા, શાસન પ્રભાવના વગેરે સમ્યકત્વની કરણી કરવી તે કારક સમ્યકત્વ કહેવાય. (૨) રેચક સમ્યકત્વ-પ્રબલ મેહનીય કર્મના ઉદય વગેરે કારણોને લઈને કદાચ ક્રિયા ન કરે, પણ તેવા પ્રકારનો જીવ શ્રી વીતરાગ દેવે કહેલાં તત્ત્વોની ઉપર જે પ્રેમભાવ રાખે, તેનું નામ રોચક સમ્યકત્વ કહેવાય. (૩) દીપક સમ્યકત્વ–પોતે શ્રદ્ધા વિનાનો હોય, છતાં સામા જીવને સમજાવવામાં હોંશિયાર હોવાથી જે સમ્યકત્વ પમાડે, તે દીપક સમ્યકત્વ કહેવાય. આ સમ્યકત્વ જેમ કેટલાએક ભવ્ય જીવોને હોય છે, તેમ અભવ્ય જીવોને પણ હોય છે.
જુઓ પાનું ૨૪૨ ) ૪. સંખ્યાની અપેક્ષાએ સ્યાદ્વાદમતાવલંબિ ભવ્ય ઇ-શ્રી ભગવતી વગેરે સૂત્રોની સાક્ષિએ પ્રમાણસિદ્ધ નવ તો માને છે. જો કે શ્રી યોગશાસ્ત્રની ટીકા અને સમયસાર પ્રકરણ વગેરે અનેક શાસ્ત્રોમાં સાત તા કહેલ છે. તે પણ તે બીના શંકાને ઉપજાવે જ નહિ, કારણ કે પુણ્ય તત્ત્વને શુભાશ્રવ તરીકે અને પાપ તત્વને અશુભાશ્રવ તરીકે ગણીને આશ્રય તત્વમાં પુણ્ય પાપ તત્ત્વનો સમાવેશ કરીને સાત તો કહ્યાં છે. એમ એક બીજામાં સમાવેશ કરવાથી તે પાંચ અને બે તો પણ કહેવાય છે. પરંતુ યથાસ્થિત ભાવે (ખરી રીતે) તો નવ જ છે. તેમાં અપૂર્વ યુકિત આ પ્રમાણે જાણવી-નવ (૯) એ અભેદ સંખ્યા છે. અભેદ સંખ્યાનું લક્ષણ એ કે-જે (સંખ્યા)ને કોઈ પણ સંખ્યાએ ગયા પછી સરવાળે તે (ગુણ્ય સંખ્યા)ના જેટલે જ થાય, તે અભેદ સંખ્યા કહેવાય. દાખલા તરીકે ૯ સંખ્યાને ૪ આ સંખ્યા એ ગુણવાથી ૩૬ ગુણાકારમાં) આવે, હવે આ બે (૩ અને ૬)નો સરવાળો કરવાથી ૯ અંક આવે અને ગુણ્ય સંખ્યા પણ તેટલી જ છે. એમ-૯ અંકને કોઈ પણ સંખ્યાએ ગુણ્યા પછી ગુણાકારના અંક (આંકડાં)ને સરવાલે ગુણ્ય (૯) સંખ્યા જેટલો જ થશે, માટે ૯ અંકને અભેદ સંખ્યા તરીકે ઓળખાવવામાં આવે છે. ૯ સિવાયની સાત (૭) વગેરે અંકે ને કોઈપણ સંખ્યાએ ગુણ્યા પછી ગુણાકારના અંકે સરવાળે જેટલો થાય તેટલો જ ગુય સંખ્યા થતી નથી. જુઓ ૮૪૭-૫૬, ૫૪૬-૧૧ વગેરે.
પ. અનંતાનુબંધિ ક્રોધ, માન, માયા, લોભ એ ચાર પ્રકૃતિઓ અને ત્રણ દર્શન મેહનીયની ૧-સમ્યકત્વ મેહનીય, ૨ મિશ્ર મોહનીય, ૩-મિથ્યાત્વ મોહનીય એમ સાત પ્રકૃતિનું દર્શનસખ્તક કહેવાય.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समीक्षाभ्रमाविष्करण [याने दिगम्बरमतानुयायी अजितकुमार शास्त्रीए 'श्वेताम्बरमतसमीक्षा'मां
आळेवेल प्रश्ननो प्रत्युत्तर] लेखक-आचार्य महाराज श्रीमद् विजयलावण्यमूरिजी
(क्रमांक २९थी चालु)
साधु क्या कभी मांसभक्षण भी करे ? श्वेताम्बर आगमो मांसभक्षणनी पुष्टिना पंथे प्रयाण करनार छे एम पुरवार करवा कटीबद्ध बनेल आशाम्बर लेखके अवलम्बेल पाठावलीमांनो प्रथम पाठ
“वासावासं पजोसवियाणं नो कप्पइ निग्गंथाणं वा निगंथीणं वा हट्ठाणं आरुग्गाणं बलियसरीराणं इमाओ नव रसविगईओ अभिक्खर्ण अभिक्खणं आहारित्तए । तंजहा-खीरं दहिं नवणीयं सपि तिल्लं गुडं महुं मजं मंसं ॥"
[वर्षावासं पर्युषितानां न कल्पते निर्ग्रन्थानां वा निर्यन्थीनां वा हृष्टानामारोग्याणां बलवच्छरीराणामिमा नव रसविकृतयोऽभिक्ष्णमभिक्ष्णमाहारयितुम्, तद्यथा-१ क्षीरं २ दधि ३ नवनीतं ४ सपिः ५ तैलं ६ गुडः ७ मधु ८ मद्यं ९ मांसम् ।] __ आ पाठ चतुर्दशपूर्ववित् श्रुतकेवली भगवान् भद्रबाहुस्वामी महाराजे पूर्वार्णवमाथी उद्धरेल श्रीदशाश्रुतस्कंधना आठमा अध्ययननो छे. आ आठमुं अध्ययन एटले परमपावन सकलशास्त्रशिरोमणि कल्पतरुकल्प श्रीकल्पसूत्र!
उपर्युक्त पाठनो संक्षिप्त भावार्थःयौवनवनमां विचरता, रोगमुक्त अने बलिष्ट देहने धारण करता एवा चोमासु रहेल साधु साध्वीने नव रसविगइओ वारंवार खावी कल्पे नहि. आ नव रसविगइओनां नाम-दुध, दहि, माखण, घी, तेल, गोळ, मध, मदिरा अने मांस । आ पाठ विगइओनो निषेध करे छे, अतएव वाक्या
(२४१ मा पानानुं अनुसंधान) २---(१) मौपशभिः सम्यत्व, (२) क्षायोपशभि सभ्यत्व, (:) शामिल सभ्यत्व એમ પણ સમ્યકત્વ ત્રણ પ્રકારે કહ્યું છે. આ ત્રણે ભેદની અર્થ વિચારણું વિસ્તારથી પહેલાં જણાવી છે.
ચાર ભેદ–ઉપર જણાવેલા ત્રણ ભેદમાં જે સાસ્વાદન સમ્યકત્વ ઉમેરીએ તે સમ્યકત્વના ચાર ભેદ થઈ શકે છે. (ચારેનું સ્વરૂપ પહેલાં કહ્યું છે.)
પાંચ ભેદ–ઉપર કહેલા ચાર ભેદમાં વેદક સમ્યકત્વ ઉમેરીએ તે સમ્યકત્વના પાંચ ભેદો થઈ શકે છે.
(अपूर्ण)
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७]
સમીક્ષાભ્રમાવિષ્કરણ
[२४३]
र्थपर्यवसायक ‘नो कप्पइ' शब्दो मुकेला छे. आनिषेधसूत्रने मांसभक्षणविधायक विधिसूत्र तरीके वर्णवQ ते खरेखर तेजोराशिने तमोराशि कहेवा जेवं छे।
लेखकनी दलिल आ उपर्युक्त कल्पसूत्रनो पाठ, कोई पण व्यक्ति, कदाचित् पण, आ नव रसविगइओ न खाय एम सर्वथा निषेधतो नथी. किंतु निमित्तविशेषो बतावीने निषेधे छे. माटे आ उपर्युक्त प्रसंगमां नव रसविगइओ न वापरवी अर्थात् आथी अतिरिक्त प्रसंगमां वापरवी एम अर्थापत्तिथी मांसभक्षणविधायक विधिसूत्र तरीके केम न मानी शकाय?
दलिलनी पोकलता अर्थापत्तिथी अर्थान्तरनो आक्षेप करनार मानवीने अर्थापत्तिनी अन्यथानुपपद्यमानत्वरूप जन्मभूमिनुं निरीक्षण करवानो जरूर छे.
यथा-पीनो देवदत्तो दिवा न भुङ्क्ते' अत्र रात्रिभोजनं विना पीनत्वमनुपपद्यमानं सत् रात्रिभोजनमाक्षिपति । ___ कोई वक्ताना बदनारविंदमांथी वचनावली निकळी के लष्ट पुष्ट बनेल देवदत्त दिवसे खातो नथी, आ सांभळी निकटवर्ती श्रोता विचारे छे के आहार सिवाय लष्ट पुष्टपणु होई शकतुं नथी. अने दिवसे खावानी ना पाडे छे. माटे आ वाक्य एम जणावे छे के-देवदत्त रात्रे खाय छे । प्रस्तुतमां अन्यथानुपपद्यमानत्व नथी [बीजी रीते पाठy संगत न थर्बु तेम नथी,] अर्थात्-प्रस्तुत पाठनो प्रत्येक ध्वनि हेतुता गर्भित छे जे अमो आगळ वांचकवर्गनी आगळ मुकीशुं । अन्यथानुपपद्यमानत्व सिवाय पण जो अर्थापत्ति इष्ट करी लेवामां आवे तो पोताना ज दिगम्बर ग्रन्थोमां अनेक धुंचवणना जाळाओमा धुंचावु पडशे, जेमके-श्रावकने आश्रीने स्थूलप्राणातिपातविरमण ज्यां दिगम्बर ग्रन्थमां बतावेल होय त्यां सूक्ष्म जीवोने मारवा एम, अर्थापत्तिथी ते शास्त्रने हिंसाविधायक मानवें पडशे ।
प्रस्तुत पाठ विगइओने शा माटे निषेधे छे ? मुनिवरो माधुकरीवृत्तिथी आहार लेनार होय छे. अतएव गृहस्थने त्यां कुदरते जे जे आहार मळे ते लावीने वापरवो जोईए आम छतां विगइओने शा माटे बाद करी ? आ विगईओ चित्तनी विकृति करी दुर्गतिमां दोरी जाय छ. जुओ महापुरुषनां वचनामृतो
विगई विगई भीओ विगइगयं जो य भुंजए साहू । विगई विगइसहावा विगई विगई बला नेइ ॥१॥" [विकृति विकृतीतो विकृतिगतं यश्च भुक्ते साधुः । विकृतिविकृतिस्वभावा विकृतिर्विगतिं बलान्नयति ॥१॥]
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[२४४]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[१५३
__ अर्थ-दुर्गतिना भीरु कोई पण साधु जो दुध वगेरे विगईओने अथवा खीर वगेरे विकृतिगत वस्तुने वापरे तो ते विगईओ तेने बलात्कारे दुर्गतिमां दोरी जाय छे. कारण ? आ विगईओ छे ते चित्तनी विकृतिने करवाना स्वभाववाळी छे ।
प्रस्तुतमां अनुपयोगी विगईओनां नाम शा माटे ? मध, माखण, मांस अने मदिरा तो मुनिजनने दीक्षादिनथी त्याज्य ज होय छे. फक्त दुध, दहिं, घी, गोळ अने तेल कल्प्य छे, तेनो ज उपर्युक्त व्यक्तिने निषेध करवो उचित हतो, आम नहि करतां मध, माखण, मांस अने मदिरानां पण नामो शा माटे गणाव्यां? __ यद्यपि मुनिराजने अंगे दुध, दहिं, घी, गोळ अने तेल ज निषेधवानी आवश्यकता छे, छतां पण आ कल्प्य विगईओ जेम विकृतिने करनारी छे तेम मध, माखण, मांस अने मदिरा रूप अकल्प्य विगईओ पण विकृति करनार होवाथी विकृतिभावनी साम्यताने लईने विगइना दंडक पाठने अखंडित राखवा दुध, दहिं वगेरे कल्प्य विगईओनी साथे महाविगई जे मध, माखण, मांस अने मदिरा तेनां पण नामो गणाव्यां छ । प्रस्तुतमां उपयोग न होय छतां पण दण्डक पाठने अखंडित राखवा नामो गणाववामां आवे छे. आ ज कल्पसूत्रमा परमात्मा महावीर देवर्नु समितिगर्भित वर्णन करतां नीचे प्रमाणे जणावे छे
"ईरियासमिए भासासमिए एसणासमिए आयाणभंडमत्तनिक्खेवणासमिए उच्चारपासवणखेलसिंघाणजल्लपारिट्ठावणियासमिए ।”
आ पांच समितिमांनी अन्त्य बे समितिने माटे टीकाकार महाराज नीचे प्रमाणे जणावे छे___“ एतच्च अन्त्यसमितिद्वयं भगवतो भाण्डसिंघानाद्यसंभवेऽपि नामखण्डनार्थमित्थमुक्तम् । "
अर्थ-जो के परमात्माने भाजन तथा नासिका मेल वगेरेनो संभव नथी छतां पण समितिना दण्डक पाठने अखंडित राखवा माटे छेली बे समितिनां नाम गणाव्यां छे ।
सारांश ए छे के-मध, माखण, मांस अने मदिरा तो दीक्षादिनथी त्याज्य ज छे, अने विकृतिभावनी साम्यताने लइने विकृतिनो दंडक पाठ अखंडित रासवा पुरता मध, माखण, मांस अने मदिरानां नाम आपेल होवाथी उपर्युक्त पाठनो फलितार्थ एवो थशे के मांस, मदिरादिकना त्यागी उपर्युक्त मुनिने वारंवार दुध, दही, घी, गोळ अने तेल खावां कल्पे नहि, परंतु उपर्युक्त मुनिने वारंवार नव विगइओ खावी कल्पे नहि एवो अर्थ न करवो ।
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४ ७ ]
સમીક્ષાભ્રમાવિષ્કરણ
[२४५]
करेला अर्थ पुष्टि आपतो चतुर्दशपूर्ववित् श्रुतकेवली भगवान शयम्भवरि महाराजे रचेल दशवैकालिकसूत्रनो चूलिकानो पाठ जुओ:" अमज्जमांसासि अमच्छरीय अभिक्खणं निव्विगइं गया अ । अभिक्खिणं काउस्सग्गकारी, सज्झायजोगे पययो हविज्जा ॥ ७ ॥
""
अर्थ- मांस अने मदिराना त्यागी, परसंपत्तिमां द्वेषरहित, वारंवार विगइनो त्याग करनार, अर्थात्-पुष्टालंबने कदाचित् वापरनार पुनः पुनः कायोत्सर्ग करनार मुनि स्वाध्याय योगमां उद्यमवन्त रहे । अनुक्तसमुच्चायक चकार मानवाथी मध अने माखणना त्यागी, एवो अर्थ पण जोडी शकाय ।
आ पाठमां विगइ अने काउस्सग्गमां वारंवार अर्थने जणावनार ' अभिक्खणं ' शब्दनी योजना करी छे. परंतु मांस मदिरामां नहि. अत एव अमो जे अर्थ करी आव्या छीप तेने आ पाठ पूरेपूरो टेको आपे छे । सकलमुनिवरोने विगईओनो निषेध केम नहि ?
विगइओ विकृति करी दुर्गतिमां लई जनार छे तो पछी सकल मुनिवर्गने तेनो निषेध करवो जोइए, आम नहि करता यौवनवनमां विचरता, रोगमुक्त, बलिष्ठ देहवाळाने ज माटे केम कर्यो ? शुं अन्य मुनिवरोने उपर्युक्त दोषथी बचाववा नथी ?
आ कल्पसूत्रनो पाठ विगइ निमित्ते थती जे चित्तनी विकृति अने तेने लइने थती जे दुर्गति तेनाथी बचाववा माटे छे. आ विकृतिनी संभावना प्रायः उपर्युक्तमां छे, कारण के जे माणस जुवान छे, नीरोगकाय छे अने ली बलिष्ठ छे, तेवो माणस वारंवार जो विगइओ खाय तो चित्तनी विकृति थाय ए स्वाभाविक छे, अने दुर्बल, वृद्ध, ग्लान अने तपस्वी वगेरेने विगइओ वापरवामां प्रायः विकृतिनो संभव नथी, एटलुंज नहि परंतु धर्मसाधन शरीरने टकावी राखवा सहायक बने छे, कारण के ज्यां मूळ शरीरमां ज त्रुटि छे त्यां विगइ मात्र थी विकृति होई शके नहि । सारांश ए छे के ज्यां विकृतिनी संभावना होय त्यांनो निषेध उचित गणाय पण सर्वत्र नहि ।
पाठोक्त व्यक्तिने सर्वथा निषेध केम नहि ?
ataraani विचरता रोगमुक्त बलिष्ठदेहवाळा मुनिने विगइ भक्षणमां विकृतिनी संभावना छे, तो सर्वथा निषेध करवो जोईए आम नहि करतां, वारंवार खावी न कल्पे एम शा माटे निषेध कर्यो ?
उपर्युक्त मुनिए कदाचित् कारणे कोईवार विगइ वापरी होय तो ते चित्तनी विकृति करो दुर्गतिना साधनभूत प्रायः बनती नथी, परंतु वारंवार खावामां आ स्थिति बने छे, माटे सर्वथा निषेध नही करता वारंवारने माटे निषेध करेल छे ।
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[२४]
શ્રી જૈન સત્ય પ્રકાશ __ [ 3] पाठोक्त व्यक्तिने सर्वदा निषेध केम नहि ? उपर्युक्त कल्पसूत्रना पाठमां वर्णवेल व्यक्तिओने वारंवार विगइओ वापरवामां जो विकृतिनी संभावना छे तो सर्वदाने माटे निषेध करवो उचित हतो, आम छतां चोमासाने माटे ज केम निषेध कर्यो ?
आ प्रस्तुत पाठवाळा कल्पसूत्रना एक विभागमा चोमासु रहेल साधु साध्वीने उद्देशीने अनेक विषयो प्रतिपादन कर्या छे. आ चतुर्मास प्रतिबद्ध विभागमा प्रस्तुत पाठ होवाथी चोमासु बतावेल छ । अथवा चोमासा सिवायना कालमा विहारादिकना परिश्रमने लईने वारंवार वपराती विगइओ पण विकृति कर्या सिवाय सारी रीते पची जाय, परंतु चोमासाना काळमां विहारादिकना परिश्रमना अभावे विकृतिनो संभव छ, माटे शेष काळमां नहि निषेधतां चोमासामा निषेधेल छ ।
प्रस्तुत पाठनी प्रकारान्तर योजना महापुरुषनां गम्भीर वचनो अनेक व्याख्यागर्भित होय ए स्वाभाविक छे, अत एव टीकाकार महाराज छेदसूत्रनै सामे राखी नीचे प्रमाणे निषेध प्रतिपादन करे छे
“यद्यपि मधुमद्यमांसनवनीतवर्जन यावज्जीवमस्त्येव तथाप्यत्यन्तापवाददशायां बाह्यपरिभोगार्थ कदाचिद् ग्रहणेऽपि चतुर्मास्यां सर्वथा निषेधः।"
सामान्य अर्थ-जो के मुनिजनोने मध, माखण, मांस अने मदिरान वर्जन यावज्जीवने माटे होय छे, छतां पण अत्यन्त अपवाद दशामां कदाचित् बाह्य उपयोगने अर्थ ग्रहण कराय तो पण चोमासामां तो तेनो सर्वथा निषेध ज समजवो ।
टीकाकार महर्षिना आशयने नहि समजनार आशाम्बर लेखके करेल आक्षेप___" टोकाकारने महाहिंसाके आक्षेपसे बचनके अभिप्रायसे शरीरके बाहरी उपयोगके लिये मांस सेवन बतलाया सो कुछ समझमें नहि आया, क्यों कि मांस कोई तेल नहीं जिसकी चमडे पर मालिश हो और न वह मलहमका ही काम देता है।" लेखकनो आ आक्षेप तेनी स्थूल दृष्टिने मुबारक हो।
टीकाकार महर्षिना वचन पर विशेष प्रकाश अमो प्रथम प्रकारमा जणावी गया हता के विगइओनो दण्डक पाठ अखण्डित राखवा माटे मध, माखण, मांस अने मदिरानां नामो गणाव्यां छ, प्रस्तुतमां तेनो उपयोग नथी । टीकाकार महाराज आ प्रकारने नहि अडकता प्रकारान्तर ले छ, तेमां एम जणाववा मांगे छे के मध, माखण, मांस अने मदिरानो पाठ प्रस्तुतमां पण उपयोगी छे. शो उपयोग छे ?
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४७] સમીક્ષાશ્રમાવિષ્કરણ
[२४७] छेदसूत्रथी प्राप्त जे मांसनो बाह्य उपयोग तेनो निषेध. अर्थात्-चोमासा सिवायना काळमां अत्यन्त अपवाद दशाए बाह्य परिभोगोने अर्थ कदाचिद मांसादि उपयोगमा लेवातां होय तो पण चोमासामां तो तेनो सर्वथा निषेध समजवो। टीकाकार महाराजन आ व्याख्यान पण मांसादिकनो निषेध ज करे छे, विधि तो कोई बतावतुं नथी ।
आ व्याख्यान पक्षमां ' वारंवार' अर्थ अने 'हट्ठाणं' वगेरे विशेषणो दुध, दहि, घी, गोळ अने तेलने आश्रीने समजवां. अने मध, माखण, मांस अने मदिराने आश्रीने केवळ निषेध समजवो. त्यारे अर्थ एवो थशे के
१ यौवनवनमां विचरता रोगनिर्मुक्त बलिष्ठ देहवाळा चोमासु रहेल साधु साध्वीने वारंवार दुध, दहि, घी, गोळ अने तेल कल्पे नहि ।
२ चोमासु रहेला साधु साध्वीने बाह्य परिभोगने अर्थ पण मध, मांखण, मांस अने मदिरा कल्पे नहि ।
___टीकाकारनी वचनप्तरितामा तरती बे तरीनुं निरीक्षण १ मांसना बाह्य उपयोगने माटे अपवाद होई शके छे । २ मांस बहारना उपयोगमां आवी शके छे ।
आ बे बाबतोनो आशाम्बर लेखक इन्कार करे छे, ज्यारे अमो एने मानीए छोए ।
प्रथम बाबतमां जणाववानुं जे अपवाद सिवायनो उत्सर्ग अने उत्सर्ग सिवायनो अपवाद होई शकतो नथी.
“यावन्ति उत्सर्गपदानि तावन्त्येव अपवादपदानि, यावन्ति अपवादपदानि तावन्त्येव उत्सर्गपदानि.” ।
जेटलां उत्सर्गनां स्थान तेटलां ज अपवादनां स्थान छे, अने जेटलां अपवादनां स्थान तेटलां ज उत्सर्गनां स्थान छे.
'उत्सर्गापवादौ देहच्छायावन्मिथः संवलितौ'
शरीर अने पडछायानी जेम उत्सर्ग अने अपवाद परस्पर गाढ संबन्ध धरावनारा छे. विशेषता ए छे के उत्सर्ग धोरी राजमार्ग छे त्यारे अपवाद कादाचित्क छींडी छे. कोई विकट प्रसंगे आ छींडी राजमार्ग करतां पण विशेष लाभदायक निवड़े छे.
ए वात तो निर्विवाद छे के जगद्वत्सल परमात्मा महावीरदेवना शासननी वैजयन्ती हजारो वर्ष सुधी विजयवन्त रहेवानी छे. आ दीर्घकालनी विस्तीर्ण भूमिकामां केई केई जातनी विकट परिस्थितिओ उपस्थित थाय ए स्वाभाविक छे. आ विकट परिस्थितिमां पण संयम गुणनी यतना राखवी ए मुनिवरोर्नु अविस्मरणीय लक्ष्य छे. कालादिकना अप्रतिघ तरंगोनुं आंदोलन संसारना स्थिरतर भावोने पण अवनवा स्वरूपमां नचावे छे. कदाच एवी पण कोई ग्रथिल परिस्थिति केम न उपस्थित थाय के जेमां
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[२४८] શ્રી જૈન સત્ય પ્રકાશ
[१३ कोई व्यक्ति विशेषने उत्सर्गमार्गथी संयमगुण अबाधित न रही शकतो होय अने आपवादिक मार्गथी रही शकतो होय ? आवा विकट प्रसंगमां संयमगुणने लक्ष्यमा राखीने आपवादिक मार्ग आचरे तो संयमगुणना निर्वाह साथे आराधकता ज छे, कारण के भावनी निर्मळता अने संयमगुणनी अबाध्यता ए तेर्नु अवन्ध्य लक्ष्य छे. आराधकता अने विराधकतानी मुद्रा भावनाने आधीन छे. आ वात दिगम्बर शास्त्रोमां वर्णित शिवकुमारादिना दृष्टान्तथी पण समजी शकाय तेवी छे.
प्रस्तुतमां आशाम्बर लेखकने पुछवामां आवे छे तमारा दिगम्बर शास्त्रमा मांस-त्यागनो उत्सर्ग मार्ग 'राजमार्ग' छे या नहि ? जो छे तो तेनो अपवाद जरूर मानवो जोइए. कारण ? अपवाद विनानो उत्सर्ग होई शकतो नथी. आ वातनो इन्कार आशाम्बर लेखक करी शके तेम नथी, कारण ? दिगम्बर ग्रन्थकारोए आ वातने विना संकोचे स्वीकारी छे, जुओ दिगम्बर ग्रन्थ प्रवचनसारवृत्ति
“ तन्न श्रेयान अपवादनिरपेक्ष उत्सर्ग इति परस्परं सापेक्षोत्सर्गापवादरूपत्वात् स्याद्वादस्य ।" ।
भावार्थ-अपवाद सिवायनो उत्सर्ग कल्याणकारी नथी, कारण के परस्पर अपेक्षा राखता जे उत्सर्ग अने अपवाद तन्मय स्याद्वाद छे. ___आ उपरथी शुं जणावे छे के अपवाद निरपेक्ष उत्सर्गने माननार जैनदर्शनना मूलभूत जे स्थाद्वाद तेना पर कुठाराघात करे छे । आ आशाम्बर लेखके पोताना दर्शनना ग्रन्थो जोवानो पण पूरो अवकाश लीधो होय तेम जणातुं नथी. कदाच लीधो होय तो बुद्धिए स्थान आप्यु जणातुं नथी. दिगम्बर शास्त्रे, कारणे अनेक आपवादिक वस्तुने स्वीकारी छे. जुओ
१ वर्षाऋतुना कालमां महीतल जीवाकूल होवा छतां कारणे भार दई दईने विहारो बताव्या छ।
२ गच्छ अने पुस्तकनी वृद्धि अर्थे खुद आचार्य अयाचित द्रव्यने उठावी लेवू ।
३ लोढानां उपकरणो मुनिए काममा लेवां । ४ संथारो काममा लेवो। ५ विष्ठावाळां जोडां करी नास्तिकना मोढा उपर मारवा । ६ तट्टीसादरना लुगडां पहेरी गोचरी जq । ७ मांदा साधु माटे पात्रा राखवां अने गोचरी बीजेथी लावी आपवी। ८ मांसाहारी अने गीधपक्षीनां पीछा राखवा । ९ सावधांशने वोरीने पण शासननी प्रभावना करवी ।
आ रीते दिगम्बर दर्शने जनेक अपवादोने स्थान आपेल छे. प्रसंगोपात्त पटलुं तो जरूर कहीशु के दिगम्बर आगम अर्वाचीन होवाथी उत्सर्गाप
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स1
સમીક્ષાભ્રમાવિષ્કારણ
[२४६]
वादनी गुंथणीमां तेटलो प्रकाश नथी पाडी शक्या के जेटलो प्रकाश श्वेताम्बरोना मौलिक आगमोमां छे. छतां पण एक वातमां तो तेने सहमत रहेQ ज पडे छे के ज्यां उत्सर्ग त्यां अपवाद होवो ज जोइए. बस, अमारी प्रथम वातनुं समर्थन आवी गयुं ।
बीजी बाबतमां जणाववानुं जे मांस बाह्य उपयोगमां पण आवी शके छे. बाह्य उपयोगमां न ज आवी शके एवं लेखकनुं जे जणावq ते तेनी अल्पदर्शिताने आभारी छ । मांसनी बाह्य उपयोगिता माटे शीलाङ्गाचार्य महाराजनां वचन
"एवं मांससूत्रमपि नेयम्, अस्य चोपादानं क्वचिल्लूताद्युपशमार्थ सद्वैद्योपदेशतः स्वेदादिना ज्ञानाद्युपकारकत्वात् फलवद् दृष्टम् ।" - आ वचनो एम जणावे छे के लूता वगेरेना महान्याधिमां बाह्य स्वेदनक्रियामां मांस उपयोगमां आवे छे । कदाच एम कहेवामां आवे के आ तो
तमारा श्वेताम्बर आचार्यनां वचनो अमने दिगम्बरने कई रीते गळे उतरे 'तो जुओ जैनेतरना वैद्यकग्रन्थमांभावप्रकाश-स्वेदश्चतुर्विधः प्रोक्तः, तापोष्मस्वेदसंज्ञितः।
उपनाही द्रवस्नेहः, सर्वे वातातिहारिणः ॥१॥ अर्थ-बाफ या शेकथी पसीनो उत्पन्न करवानो जे विधि ते स्वेदविधि कहेवाय छे. आ स्वेद चार प्रकारे छे. तापस्वेद, उष्मस्वेद, उपनाहस्वेद अने द्रवस्नेह ।
उपनाहस्वेदमा मांसनो बाह्य उपयोगतथोपनाहस्वेदं च, कुर्याद्वातहरौषधैः । प्रदिह्य देहं वातात, क्षीरमांसरसान्वितैः । अम्लं पिष्टै: सलवणैः, सुरवोष्णैः स्नेहसंयुतैः ।
उतग्राम्यानूपमांसैर्जीवनीयगणेन च ॥ भावार्थ-आ श्लोको वातपीडितना शरीरे खरड 'लेप' करी स्वेदद्वारा व्याधि मटाडवानी प्रक्रिया जणावे छे. आ खरडमां मांसना रसो तथा गामवासी या जलाशयनिकटवर्ती अनेक जीवोना मांसो बतावे छ । आमणना व्याधिओने अंगे मांसनो बाह्य उपयोग
“ गुदनिःसरणे प्रोक्तं, चाङ्गेरीघृतमुत्तमम् । अतिप्रवृत्त्या महती, भवेद्यदि गुदव्यथा ॥१॥
स्विन्नमूषकमांसेन, तदा संस्वेदयेद ध्रुवम् ।” अर्थ-आमण नीकळी होय तो चांगेरी घीनो उपयोग करवो उत्तम छे. बहु दस्तथी गुदामां व्यथा थती होय तो बाफेला उंदरना मांसथी गुदा उपर शेक करवो।
" गुदभ्रंशे गुदं स्नेहैरभ्यज्यान्तः प्रवेशयेत् । प्रविष्टं स्वेदयेन्मन्द, मूषकस्यामिषेण हि ॥
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[२५०]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ वर्ष
अर्थ - आमण उपर घी, तेल वगैरे स्निग्ध पदार्थो लगाधीने हाथथी तेने अंदर पेसारी उंदरना मांसथी शेक करवो । तथा महानारायण तेल के जेमां अनर्गल जानवरोना मांस आवे छे ते पण बाह्य उपयोग माटे बतावेल छे । तथा मूषक तेल जे उंदरोथी बने छे तेनो पण बाह्य उपयोग बतावेल छे । तथा बीरबीहोटी लेप के जेमां अनल्य इन्द्रगोपजातिना जन्तुओ होय छे तेनो पण बाह्य उपयोग बतावेल छे । आम सेंकडो प्रकारे मांसना बाह्य प्रयोगो वैद्यक ग्रंथे पतिपादन कर्या छे, परंतु जोवुं होय तो ने ? मांसनी बाह्योपयोगितादर्शक प्रकारान्तर
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जैनशास्त्रमां वपराता मांस शब्दने अंगे जैनशास्त्राकारोए केटला अर्थमां मांस शब्दने संकेतित करेल छे, ते जाणवानी जैनशास्त्र वांचनारने अनिवार्य आवश्यकता छे. अन्यथा ग्रंथकारना तात्पर्यनो विघात करी शास्त्रने उन्मार्गमां दोरी जाय, अत एव पूर्व महर्षिओ जणावे छे के
66
'जलथलखहयरमंसं चम्मं वस सोणियं तिहेयंपि "
[ जलचरस्थलखेचरमांसानि चर्म वसा शोणितं त्रिधैतदपि । ] भावार्थ - विगइओना भेद प्रतिपादन करता मांस विगइना संबंधमां जणावे छे के मांस त्रण प्रकारनुं छे. १ जलचर जीवोनुं. २ स्थलचर जीवोनुं, ३ खेचर जीवोनुं अथवा चामडी, वसा अने लोही ए पण मांस कहेवाय छे।
हवे प्रस्तुत कल्पसूत्रना पाठने अंगे मांसशब्दथी वसा अने लोही लेवामां आवे तो तेना बाह्य उपयोगना संबन्धमां विवाद या सूक्ष्मेक्षिकाने अवकाश पण रहेतो नथी, कारण के वसा अने रुधिरनो बाह्य उपयोग आबालगोपाल प्रसिद्ध छे ।
आ अर्थ लेवामां बीजी पण एक मजा ए रही छे के रसविगइपशुं पण सरल रीते घटी शके छे. अर्थात्-कल्पसूचना प्रस्तुत पाठमां रसविगइनी गणत्रीमां मांस लीघेल छे. हवे जो मांस शब्दथो वसा अने लोही लेवामां आवे तो रसविगइपणुं तद्दन सरस रीते घटी शके छे अने मांसशब्दथी मांसनो टुकडो लेवामां आवे तो रसविगइपणुं घटाववुं कठिनता भरेलुं थाय, कारण के रसविगइनो अर्थ रसप्रधान विगइ थाय छे । अथवा तो रसविगइरूप मांस एटले मांसनो रसो, आ मांसना रसाना बाह्य प्रयोगो वैद्यकग्रंथे मांसरस प्रकरणमां अनेक रीते प्रतिपादन कर्या छे ।
आ उपरथी स्पष्ट समजी जणावेल छे ते वस्तुस्थिति भिन्नता नथी. छतां पण
" महापापथी बचवाने माटे टीकाकारे बाह्य उपयोग बतावेल छे, आ बाह्य उपयोग पण संभवी शकतो नथी "
आवो जे दिगम्बर लेखके आक्षेप करेल छे तेना महापापथी माटे तेमणे शुं सद्गुरु पासे प्रायश्चित्त लेवानी जरूर नथी ?
शकाय तेम छे के टीकाकार महाराजे जे बतावी छे, लेशमात्र बाह्याभ्यन्तरवृत्तिनी
For Private And Personal Use Only
बचवाने
अपूर्ण
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટાંગ યોગ
સંયોજક–શ્રીયુત શંકરલાલ ડાહ્યાભાઈ કાપડિયા
(ગતાંકથી ચાલુ) નિયમ–
જન્મના હેતુભૂત કામ્યધર્મથી નિવૃત્ત થઈને મોક્ષના હેતુભૂત નિષ્કામ ધર્મમાં પ્રેરણા કરવાવાળા તપાદિ છે તેમને નિયમ કહે છે. કેટલાક સિદ્ધાન્તો એકાન્તવાસ, નિઃસંગતા, આદાસિન્ય, કથાપ્રાપ્તમાં સંતોષ, વિષયમાં વિરસતા, અથવા ગુરૂ પતિ દૃઢ અનુરાગ દ્વારા મને વૃત્તિને નિયમમાં લાવવી તેને નિયમ કહે છે. આ નિયમના પાંચ પ્રકાર છે:- (૧) શાચ, (૨) સન્તોષ, (૩) તપ, (૪) સ્વાધ્યાય અને (૫) ઈશ્વર પ્રણિધાન. શૌચ
પવિત્રતાને શાચ કહે છે. તેના બે પ્રકાર છે. (૧) બાહ્ય શેચ અને (૨) આભ્યન્તર શચ. બાહ્ય શાચ એટલે સ્થૂલ શરીરનું કૃતિકા (માટી), જલ આદિથી પ્રક્ષાલન કરવું, તેમ શુદ્ધ સાત્ત્વિક પદાર્થનું સેવન કરવું, આથી પવિત્રતા ઉત્પન્ન થાય છે. આ બાહ્ય શૈચ કહેવાય છે. અર્થાત્ બાહ્ય સાધનોથી જે પવિત્રતા થાય છે તે બાહ્ય શાચ કહેવાય છે. સર્વ સ્વભાવ, ચિત્તના કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આદિ ભલેને, મૈત્રી કરૂણા આદિ ઉપાથી દુર કરવા અને ચિત્તને પોતાના વાસ્તવિક સ્વરૂપમાં લાવવું-તેને નિર્મલ કરવું તે આભ્યન્તર શૈ ચ છે. સંતોષ
જીવન-નિર્વાહને જરૂર પુરતી વસ્તુઓ સિવાય કોઈ પણ વસ્તુ પ્રાપ્તિની ઇરછા ન કરવી તેને સતે કહે છે. બીજા મતે પ્રારબ્ધ કર્માનુસાર જે અન્ન, વસ્ત્રાદિ શાસ્ત્રોક્ત ભોગ પ્રાપ્ત થાય છે તેમાં જે તૃપ્તિ રાખવી અથવા સ્વાધ્ય–શાતિ ચિત્તમાં સમાધાન રાખવું, તૃષ્ણને વિલય થઇને પૂર્ણ કામ હોય તેમ નિજ કાર્યમાં ઈશ્વરનાં દર્શન થવા તે સંતોષ છે. તપ- બંને દેષ રહિત થઈને સહન કરવાં તે તપસ્ કહેવાય છે શીત, ઉષ્ણ, ભૂખ, પ્યાસ, ઉઠવું, બેસવું આદિ ઠ% કહેવાય છે. આ બ્દોને શાસ્ત્રોકત વ્રત ધારા પણ સહન કરવાં જોઈએ.
બીજા મતે શીતષ્ણ સુખદુ ખાદિ ધબ્દોને સહન કરી નિયમિત અને સંયમિત જીવન વ્યતીત કરવું તથા અનુષ્ઠાન, મન્ન જત્ર, ઉપાસના દ્વારા અશુદ્ધિને નાશ કરવા તે તપ કહેવાય છે. જેષ્ઠ, શ્રેષ્ઠ, પૂજ્ય, ગુરૂ, પ્રાજ્ઞનો સત્કાર અને સેવન તથા શૈાચ, આર્જવ, બ્રહ્મચર્ય અને અહિંસાનું ૫ લન કરવું તે શારીરિક (કાયિક) તપ છે. ઉદ્વેગ રહિત, સત્ય, પ્રીય, હિત ભાષણ, અને સ્વાધ્યાયને અભ્યાસ, વાચિક (વાણુ ) તપ છે અને મનની
* હિંદી “ કલ્યાણ” માસિકના યોગાંક ઉપરથી.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૩
પ્રસન્નતા, સામ્ય, માન, તથા અત્મનિગ્રહ માનસિક ( મનને ) તપ છે. સ્વધર્માં પાલન અર્થે જે તીત્ર કષ્ટ સહન કરવુ પડે તેને સહન કરવું તે તપનો ખરો અર્થ છે. સ્વાધ્યાય :
મેક્ષ શાસ્રાનુ અધ્યયન અથવા પ્રણવમન્ત્ર યા ભગવાનના નામને જાપ કરવા તેને સ્વાધ્યાય કહે છે. ખીજા મતે પઠન, પાઠન, શ્રવણ, મનન, નિદિધ્યાસન દ્વારા પરમાત્માને સાક્ષાત્કાર પ્રાપ્ત કરવા તેને સ્વાધ્યાય કહે છે. વળી સ જડ ચેતન પદ કે જે વર્ણાનુક્રમમાં ગ્રથિત છે તેના નિયમિત વર્ણાના ઉચ્ચારણમાં વિદ્યશકિત ઉત્પન્ન કરીને તેનુ આકર્ષણુ કરવુ, એમ અભ્યાસ દ્વારા પરાપરા વિદ્યાઓનું સંપાદન કરવું તે સ્વાધ્યાય છે: ઈશ્વર પ્રણિધાનઃ—
સ ંપૂર્ણ કર્માને પરમ ગુરૂ શ્વરન અણુ કરવાં તે ઇશ્વર પ્રણિધાન છે. આ પૂર્વ કત પાંચ નિયમોમાં ઇશ્વર પ્રણિધાન તે પરમ પ્રધાન નિયમ છે, કારણ કે તે અભીપ્સિત (ઇચ્છિત) મનોરથ સિદ્ધ કરવામાં અપૂર્વ શક્તિ રાખે છે, અથવા તેા આપણા ભાગમાં આવતાં કાને છિન્નભિન્ન કરવામાં કારણભૂત છે. પરમ પુરૂષ પરમાત્મામાં સમય કર્માંને અપણુ કરવાવાળા, સુતાં, બેસતાં, હીડતાં પણ હંમેશા યોગયુકત રહે છે. આથી દિન પરિદન તેની જન્મના હેતુ ભૂત વાસના આદિ નષ્ટ થઇ જાય છે અને છેવટે તે પરમાત્મ નિષ્ટ મનુષ્ય જીવનમુકતના સુખા અનુભવ મેળવે છે. આ યમ અને નિયમથી સાધુ તથા સિદ્ધ થવાય છે. સાધનમાં કોઇ પણ પ્રકારની ત્રુટી રહેતી નથી. હજારો વિઘ્ના અને બાધાએ આવવા છતાં સાધક, સ્વીકારેલા માગેથી કદી પણ ચલાયમાન થતો નથી. કારણ કે તેને સાધના વડે સિદ્ધિ પ્રાપ્ત થયેલી હોય છે. યોગના આધારે અહિંસાની સ્થિરતા થવાથી સાધકના સમીપ રહેવાવળા જીવમાં સ્વાભાવિક વૈર પણ ક્ષાણુ થાય છે. યમની સિદ્ધિએઃ—
અહિંસા પ્રતિષ્ઠિત મહાનુભાવની સમીપ રહેવાવાળાં ઉંદર અને બિલાડી, સર્પ અને તાળીએ આવા પરસ્પર વિરોધી જાનવરો પાનાનાં સ્વાભાવિક વેરને પણ તજી દે છે. તેની પાસે રહેવાવાળા દરેક જીવમાં વૈરભાવ સદા નષ્ટ થાય છે. સત્યની પ્રતિ હોવાથી સાધક અમેધ વક્ ( અતુલ વાકૂચાતુવાળા ) થઇ જાય છે. જે વાત તે કહે છે તે લેખંડની લઉક (ઢાલ) જેવી થાય છે. સત્યપ્રતિષ્ઠાયાં ક્રિયાપ્તહાપ્રયત્વમ્ આ જ પ્રમાણે અસ્તેયની પ્રતિષ્ઠાથી સવે રત્ન ઉપસ્થિત થાય છે. અસ્તેયપ્રતિષ્ઠા સર્વરને પસ્થાનમ્ | બ્રહ્મચર્ય ની પ્રતિષ્ઠાથી વીય પ્રાપ્તી થાય છે. બ્રહ્મચર્યપ્રતિષ્ઠાયાં વીર્યણામ: અપરિગ્રહની પ્રતિષ્ઠાથી ભૂત, ભવિષ્ય, અને વત માન કાલની વાતોની હસ્તાકમલવત્ સ્પષ્ટ પ્રતીતિ થાય છે. અપ્રિય સમજથાન્તતન્ત્રાધ: આ યમની સિદ્ધિઓ બતાવી, હવે નિયમેની સિદ્ધિએ બતાવે છે.
બાહ્ય શાચનો પ્રતિષ્ઠાથી અંગામાં બહુ પવિત્રતાની વિરૂદ્ધ જે દોષો હોય છે તે દેખાવા માંડે છે. જ્યારે જ્યારે સાધક, માટી, પાણી આદિથી શરીરની પવિત્રતા કરે છે, ત્યારે ત્યારે તેને દેહની અધિક ને અધિક અપવિત્રતાનુ ભાન થાય છે અને
તેથી એ નિશ્ચય આસકિત છોડે છે.
થાય છે કે દેહુ કદી પણ પવિત્ર
નથી. અને તેથી કરી તેમાંથી
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“બરાબર પર્વત પરની જૈન ગુફાઓ લેખક –શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ.
(ગતાંકથી ચાલુ)
લેમ ઋષિ ગુફા. નાગાર્જુનની ટેકરીના નામે ઓળખાતી ગ્રેનાઈટ પરની ખીણમાં ત્રણ વધુ ગુફાઓ આવેલ છે. આ ગુફાઓ પર રાજા દશરથના નામથી શિલાલેખો કોતરાએલ છે. મહારાજા દશરથ, સમ્રાટ અશોકનો પત્ર અને તેની પછી ગાદીએ આવનાર મનાય છે. આ ગુફાઓ આજીવિકાને અર્પણ કરવામાં આવી હતી. આ ગુફાઓ માંહેની “ગોપિકા' નામની ગુફા સૌથી મહેદી છે. એ ગુફા એક ખંડ રૂપે છે, જેની લંબાઈ ૬ ફૂટ ૫ ઇંચ અને જેના ગળાકાર છેડાઓ ૧૮ ફૂટ ર ઈંચ પહોળા છે. તેની દક્ષિણની બાજુએ મધ્યમાં એક બારણું છે. દીવાલની ઉંચાઇ ફા! ફૂટ છે, અંદરને આખો ભાગ પોલીશ કરેલ હોવા છતાં તદન સાદે છે. ધર્મશાળા તરીકે તેને ઉપયોગ થાય તે માટે તે બનાવવામાં આવી હતી, એવું અનુમાન આપણે કરી શકીએ.
બીજી બે ગુફાઓ અનુક્રમે “વાહિયાકા’ અને ‘વાધીકાના નામથી ઓળખાય છે. તેઓ એટલી બધી નાની છે કે તેમને ભાગ્યે જ કંઈ મહત્ત્વ આપી શકાય. એ બને ગુફાઓ ટેકરીની ઉત્તર બાજુએ આવેલ છે. પહેલી ગુફામાં છેડેથી પ્રવેશ કરી શકાય છે, તેને એક જ ખડ છે. જેની લંબાઈ ૧૬રૂ ફૂટ અને પહેલાઈ ૧૧ ફૂટ છે, ઉંચાઈ સાડાદશ ફૂટ જેટલી છે. તેની દીવાલો સુંદર રીતે પોલીશ કરેલી છે ‘વડાથીકા'ની ગુફામાં પણ એક છેડાથી પ્રવેશ કરાય છે. તેની લંબાઈ પહોળાઈ અને ઉંચાઈ લગભગ “વાહિયાકા ગુફા’ના જેટલી જ છે.
આ ગુફાઓ ઉપરના શિલાલેખ ઉપર વિચાર કરતાં આખું ખોદકામ “સુદામ ગુફા”ના સમયકાળ અને “ગોપિકા' ગુફા'ના સમયકાળ વચ્ચે થયેલું હોવું જોઈએ, એટલે કે એ ગુફાઓને સમયકાળ ઈ. સ. પૂર્વે ૨૫૦ થી ૨૨૦ સુધીને સિદ્ધ થાય છે.
લોમશ ઋષિની ગુફા ઘણું કરીને સૌથી આધુનિક સમયની છે. તે સૌથી સુંદર રીતે સુશોભિત છે એમાં શક નથી. જે વસ્તુઓની આ ગુફાઓ બનેલી છે, તે વસ્તુઓ અત્યંત
(૨૫૨ મા પાનાનું અનુસંધાન.) આન્તરિક શોચની પ્રતિષ્ઠા પ્રાપ્ત થતાં કામ, ક્રોધ, લોભ, મેહ, આદિ મલ દૂર થઈ જાય છે અને સફેદ વસ્ત્રની માફક ચિત્ત અત્યંત નિર્મળ થઈ જાય છે, અને આ પ્રમાણે એકાગ્ર થઈને ઈદ્રિયોને પિતાને વશ કરીને આત્માનાં દર્શનની યોગ્યતાને પામે છે. સંતોષની પ્રતિષ્ઠાથી અત્યંત સુખનો લાભ થાય છે. સાંસારિક અને સ્વર્ગીય બને સુખે સતોષના સુખ આગળ કંઇ હિસાબમાં નથી. તૃષ્ણાને છોડવાવાળે બુદ્ધિમાન મનુષ્ય સદા સુખ સમુદ્રમાં નિમગ્ન થાય છે. આ પ્રમાણે સંતોષથી અત્યુત્તમ સુખને લાભ થાય છે. તપાસની સિદ્ધિ પ્રાપ્ત થતાં અશુદ્ધતા નષ્ટ થાય છે અને તેથી અણિમાદિ આઠ કાર્ય સિદ્ધિઓ અને બીજાને સાંભળવું, દેખવું વગેરે ઇંદ્રિય સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. સ્વાધ્યાયની પ્રતિષ્ઠાથી ઈશ્વરનાં દર્શન થાય છે અને ઈશ્વર પ્રણિધાનના સ્વૈર્યથી સમાધિની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જેથી સાધક પક્ષ દેશ, કાળ અને સ્થાનની સઘળી વાતે યથાર્થ સ્વરૂપે જાણી લે છે. (અપૂર્ણ)
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રિપ૪].
શ્રી જૈન સત્ય પ્રકાશ
સખત હોવાથી આ ગુફાએ માં બહુ જ સુંદર તૈયારીયુક્ત રચના જણાતી નથી. જે લોકોએ અદ્યાપિ પર્યત બાંધકામમાં મુખ્યત્વે લાકડાનો ઉપયોગ કર્યો હતો, તેમનામાં પુષ્કળ મહેનતને ઉપયોગ કરવા માટે પૂરતી ધીરજ હોય એમ ભાગ્યે જ માની શકાય. તેમણે તે અંદરને ભાગ માત્ર કાચ જેવો પોલીશ કર્યો છે. અને તેટલા માત્રથી એમણે સંતોષ માને છે.
આ ગુફાની બાબતમાં કેટલીએક મહત્ત્વની બાબત ધ્યાનમાં લેવા ગ્ય છે. ખારવેલ મહારાજા જે ઈ. સ. પૂર્વે પહેલા અગર બીજી સૈકામાં થઇ ગયા તેમણે આજીવિકાને કાઢી મૂકી તેમનાં નામો પર્ણશિલા લેખોમાંથી કાઢી નંખાવી “બરાબર પર્વત પરની ગુફામાં કલિંગ દેશના લશ્કરને સ્થાન આપ્યું હતું. જે મશ ઋષિની ગુફા જે અધુરી હતી, તે તેમણે સુગ્ય બનાવી જેથી પ્લાસ્ટરનું રાસાયણિક દૃષ્ટિએ પરીક્ષણ કર્યાથી તેનો લગભગ સમય કાળ નક્કી કરી શકાય તેમ છે. દીવાલો પૅલીશ કરવા માટે મહારાજા ખારવેલે માર્ય યુગ પછીના કારીગરોને કામે લગાડયા હશે એમ જણાય છે. મહારાજા અશોક અને દશરથ રાજાઓની માયે યુગની ગુફાઓના જેવી જ આ ગુફા છે.
મકર જે જનેનું વિશિષ્ટ ચિન્હ છે તે સંબંધી મી. K. Deb Codington તરફથી સન ૧૮ર૬ માં બહાર પડેલ Ancient India from the Earliest Times to the Guptas with Notes on the Architecture and Sculpture of the Mediaeval Period. આ નામના પુસ્તકમાં રસદઈ પુરાવે મળી રહે છે. તેમાં જેના તેરના ધાટ જેવા ટુકડાઓ કંકાલીટીલા તેમ જ મથુરામાં મસ સાથે દેરવામાં આવેલ જણાય છે. લોકશ કષિની ગુફાનો સમય કાળ ઈ. સ. પૂર્વે ત્રીજા સૈકાનો હોય એમ શિલ્પશાસ્ત્રના દષ્ટિબિંદુથી મી. કેન્ડીગટન જણાવે છે.
મી. જેકસને આપેલી બે વધુ બાબતોથી એક દક્ષિણ હિંદના રહેવાસી અને જૈનની હાજરીનું વધુ સૂચન મળી રહે છે. (ઈ.B..R.S.Vol. 12. Part, 1 pp. 51.) આ બે વધુ બાબતોમાં એક સ્વસ્તિકની અને પાંચમી લાઈનમાં ત્રિશૂલને લગતી છે.
મી. જેકસને આ બન્ને ચિ નીચેના મસ ચિહ્નને પણ ઓળખાવેલ છે. (J. B. 0. R. S. opi. cit. pp. 51). મહારાજ અશોકના શિલાલેખ સંબંધી મી. હલ્ટ જે પ્લેટે પ્રગટ કરેલી છે, તેના પહેલા ભાગમાંની પંચાવન આકૃતિઓ પૈકી “કરનમે પાર” ની ગુફાના શિલાલેખ ઉપરાંત એક જ શિલાલેખ એ છે કે જેના પર સ્વસ્તિકનું ચિહ્ન જોવામાં આવે છે. આ શિલાલેખ તે “જૈગઢ” ના ખડક ઉપરના શિલાલેખ જેવું છે.
ગઢ એ ગંજામથી વાયવ્ય ખુણામાં આશરે અઢાર માઈલ દુર એક ખડેર જેવો કિલો છે. લેમશ ઋષિ ગુફામાં ઉધે સ્વસ્તિક જે મળી આવે છે તે દક્ષિણ હિંદના જૈનેનું એક ધાર્મિક ચિહ્ન હતું તેમ એ ચિહ્નને ઉપયોગ હિંદના બીજા ભાગના લોકોએ બહુ જ પુરાતન કાળથી કર્યો જણાય છે. ત્રિશૂલ એ જૈનેનું પુરાતન ચિહ્ન છે. મથુરાના પુરાતન સમયના કેટલાક અવશેષો પર ચાર સીધા ત્રિશૂલથી બનતા ચેરસની અંદર જિન તીર્થકરની મૂર્તિ પદ્માસને બિરાજમાન જણાય છે. (Confrington-Ancient India pp. 43) સ્વસ્તિક ચિહ્નની માફક ત્રિશુલ ચિહ્ન પણ વ્યાપક બન્યું છે.
હવે મસ ચિહ્નને વિચાર કરીએ. એક બાજુ લમશ ઋષિ-“ કરનમોપાર” ના ચિહ્નો એટલે કે મસ, સ્વસ્તિક અને મકર અને બીજી બાજુ મથુરા-કંકાલીટીલાના તેરશો
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭]
બરાબર” પર્વતની જૈન ગુફાઓ
રિ૫૫]
વચ્ચે અજબ સમકાલીનપણું છે. (Confrington-Ancient India pp. 49) આ જૈન ચિન્હો કરનાપાર" ની ગુફાના શિલાલેખ ઉપર જ જોવામાં આવે છે. એ ગુફામાં જૈન વિરૂદ્ધનાં આજીવિકોનાં નામે ભૂંસી નાખવાનું કામ ખાસ વિશિષ્ટ રીતે થએલું જણાય છે.
મી. વી. એચ. જેકસને, જનરલ ઓફ ધી બહાર, ઓરિસા રિસર્ચ સેસાયટીના સન ૧૯૧૫ ના બીજા અંકમાં બરાબર પર્વતની ગુફાઓ સંબધી સટીક લેખ લખ્યો છે, જેમાં તેમણે “બરાબર પર્વત પરની ગુફાઓ અને ગોરગિરિ વચ્ચેનું સામ્ય સ્થાપિત કર્યું છે. આ ગોરગિરિ એક ટેકરી છે, અને તેનું મહાભારતના સભા પર્વના વિસમાં પ્રકરણમાં વર્ણન કરવામાં આવેલ છે. ગુફાના બે શિલાલેખો પૈકી જે શિલાલેખ હેટ છે, તેમાં “ગોરથગિરે” એ નામથી ઉલ્લેખ કરવામાં આવેલ છે. જે ખીણમાં બરાબર પર્વતની ચાર ગુફાઓ પૈકી ત્રણ ગુફાઓ આવેલી છે, તે ખીણના વાયવ્ય ખુણામાં “ગરથગિર' આવેલ છે. બીજા શિલાલેખ ઉપર “ગેરથગિરિ” એ નામ વંચાય છે. આ શિલાલેખની લીપી કંઇક પાછળના કાળની છે. તેમશ ઋષિની ગુફાના પ્રવેશદ્વારથી છેક સાત વાર દુર “ગરથગિરિ' માલુમ પડે છે. ગેરથગિરિનું આ પ્રકારનું “બરાબર પર્વત’ સાથેનું સામ્ય કેવી રીતે છે, તે પ્રગટ થયાના બે વર્ષ પછી મી. આર. ડી. બેનરજીએ ભુવનેશ્વર પાસેની ખંડગિરિની ટેકરી ઉપરના મહારાજા ખારવેલના હાથી ગુફાના શિલાલેખમાં “ગેરદ્રગિરિ' શબ્દ શોધી કાઢયો હતે. આ શબ્દ તેમને શિલાલેખની સાતમી લાઈનના છેડે માલુમ પડ્યો હતો. આ શિલાલેખ મી. બેનરજી અને મી. કે. પી. જાયસવાલેર પ્રગટ કર્યો છે. પ્રગટ કરેલા શિલાલેખો પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે-મહારાજા ખારવેલના રાજ્યકાળના આઠમા વર્ષમાં (ઈ. સ. પૂ. ૧૬૫ ના અરસામાં) તેમનું સૈન્ય બરાબર પર્વત ઉપર હતું. અને ચાર વર્ષ પછી તેમનું સૈન્ય પાટલીપુત્ર (પટના) ખાતે હતું.
હાથીગુફા તેમજ તેના પરના શિલાલેખની તારીખ એક વર્ષ પછીની છે. ઈ. સ. પૂવેના બીજા સૈકામાં બીહાર અને ઓરિસ્સા વચ્ચે આ પ્રમાણે જે સંબંધ હતું તેને વિચાર કરતાં તેમજ બે શિલલેખે પૈકી બીજાના સામ્યને વિચાર કરતાં અને મશ
ઋષિની ગુફાના પ્રવેશદ્વાર પાસે ગુફા આવેલી છે એ ધ્યાનમાં લેતાં મકાને, કિલાઓ, વગેરેના અવશેષો મહારાજા ખારવેલના સૈન્ય નિવાસ કરેલ વિભાગના અવશેષ છે એમ માની શકાય છે. લોકશ ઋષિની ગુફાનું ખોદકામ ૫ણુ મહારાજા ખારવેલના ફરમાન અનુસાર શરૂ થયું હતું એમ માનીએ તો ચાલે. ગોરગિરિનું નિવાસસ્થાન કોઈ કારણસર તજી દેવાયું તેથી આ ખોદકામ અધુરું રહ્યું. આ ગુફા કે જે પાડેસની સુદમ ગુફાને અંદરની બાજુએ તદન મળતી આવે છે તે બરાબર પર્વત ઉપરની કે નાગાર્જુની સાત ગુફાઓ પૈકી માત્ર એક જ અધુરી રહેલી ગુફા છે. વળી તેમાં કોઈને અર્પણ કર્યાને લેખ નથી. દીવાલો પરનું તેનું પૅલીશ જોઈએ તેવું નથી, પણ તેનું પૌલીશ કરેલું ચૈત્ય ઘોડાના નાલના આકારનું છે. આવું ચૈત્ય ઉત્તર હિંદમાં એકે નથી. ઘેડાના નાલવાળા ચેલે દક્ષિણ તેમજ પશ્ચિમ હિંદમાં સામાન્ય વસ્તુ છે.
(અપૂર્ણ) 1. J. B. 0. R. S. Vol. 3 Part 4. PP. 486-507. ૨. J. B. 0. R. S. Vol. 3 Part 4, PP. 425-485. .
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમણોવાસગ-પડિકકમણ-સુત્ત યાને વંદિત્તસૂત્ર
લેખક-શ્રીયુત . હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. પ્રસ્તાવ–પ્રતિક્રમણ સૂત્રોના અભ્યાસીઓને તેમજ પ્રતિક્રમણ કરનારાને વંદિત્ત સૂત્ર સુપરિચિત છે. અને અનેક જૈનેને એ કંઠસ્થ પણ છે, તેમ છતાં એના કર્તા વગેરેના સંબંધમાં બહુ થોડાયે વિચાર કર્યો હોય એમ જણાય છે. એથી એ સંબંધમાં કેટલાક ઊહાપોહ કરવા હું પ્રેરાઉ છું.
નામ–જેમ આપણાં અનેક સૂત્રોનું નામ શરૂ થતા શબ્દ રા પ્રચલિત બન્યું છે તેમ આ સૂત્ર પણ “વદિg” શબ્દથી શરૂ થતું હોવાથી એને વંદિત્તસૂત' એ નામથી ઓળખવાય છે. શ્રી વિજ્યસંહસરિજીએ આના ઉપર જે ચુણિ (ચૂર્ણિ) રચી છે તેના બીજા પધમાં તેમણે આ સૂત્રનો “સમણોવાસગ પડિકકમસુત્ત તરીકે ઉલ્લેખ કર્યો છે. આ સૂત્ર ઉપર શ્રી રત્નશખરસૂરિએ જે અર્થદીપિકા રચી છે તેમાં તેમણે આ સૂત્રનો પ્રારંભમાં ગૃહિપ્રતિક્રમણુસૂત્ર તરીકે અને અંતમાં પ્રતિકમણુસૂત્ર શ્રાવક પ્રતિક્રમણુસૂત્ર અને શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્ર’ તરીકે નિદેશ કર્યો છે.
ભાષા-આપણાં ઘણાંખરાં સૂત્રોની પેઠે આ “વંદિત્તસૂત્ર”ની ભાષા અર્ધમાગધી છે.
છન્દ–આપણું મહત્ત્વપૂર્ણ અનેક કૃતિઓ આર્યા છે તેમાં રચાયેલી છે. તેમ આ * વંદિત્તસૂત્ર” પણ આર્યા છંદમાં રચાયેલું છે.
વિષય–આ ૫૦ પની કૃતિમાં મુખ્યત્વે કરીને શ્રાવકના અતિચાનો ઉલ્લેખ છે અને એ અતિચારે દ્વારા લાગેલા પાપથી મુક્ત થવાની ભાવના છે. વિશેષ•ાં એન ૨૨માં અને ૨૩ મા પધમાં પંદર કર્માદાનને નિર્દેશ છે.
કત --આ સૂત્રના કર્તા કોણ છે તેનો ઉલ્લેખ એ સૂત્રમાં નથી એટલે એ સંબધમાં જુદા જુદા વિદ્વાનો જુદો જુદે અભિપ્રાય દર્શાવે છે. આ સંબંધમાં અર્થદીપિકામાં ઊલાપિત કરાયેલ છે. એના કર્તાનું માનવું એ છે કે આ આકૃતિ છે. આવશ્યકાદિ અંગબાહ્ય શ્રત રચનારા શ્રતવિરેની પેઠે આના કર્તા પણ કોઈ પ્રતસ્થવિર છે અને એથી આ કૃતિ અર્વાચીન નથી. આગમોદ્ધારક જૈનાચાર્ય શ્રી આનન્દસાગરસૂરિજી પણ આ વંદિતુ સૂત્રને આષકૃતિ ગણે છે અને આવશ્યક સૂત્રમાં જે શ્રાવકોના વ્રતાને લગતા આલાપકાના કર્તા છે તેમની જ આ કૃતિ હોવાનું સૂચવે છે.૧
ઉત્પત્તિ –પં. સુખલાલજીનું માનવું એ છે કે આવશ્યક સૂત્રમાં જે સૂત્રો સમ્યકત્વ, બાર વ્રત અને સંલેખનાને લગતાં છે તેના આધારે વંદિતુ સૂત્રની રચના થઈ છે.
અખંડિત પઠન-વ્રતને લગતા અતિચારનું સંશોધન કરનાર પિતાને લગતા અતિચારો પૂરતું વંદિત્તસૂત્ર’ બેલતા નથી, પરંતુ અખંડિત બોલે છે તે કેવી રીતે સકારણ છે તેનો ખુલાસે પં. સુખલાલજીએ કર્યો છે. વિષેશમાં ધમ સંગ્રહના ૨૨૩ મા પત્રમાં પણ સૂત્ર અખંડિત બેલવા વિષે નિર્દેશ છે.
૧. જીઓ અર્થદીપિકાની સંસ્કૃત પ્રસ્તાવનાનું આધ પત્ર. ૨: જુઓ પંચપ્રક્રતિમણુની હિન્દી પ્રસ્તાવના, પૃ. ૪૩. ૩: જુઓ પંચપ્રતિક્રમણની હિન્દી પ્રસ્તાવના, પૃ. ૨૪-૨૫.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ ]
વંદિત્તસૂત્ર
[૨૭]
સતુલન-વંદિત્તસૂત્ર” ગત સમ્યકત્વ, બારવ્રત અને સંલેખનાના અતિચારોને તેમજ પંદર કાંદાનને લગતા ઉલ્લેખની, ઉપાસક દશાંગનાં સૂત્રે, આવશ્યક સૂત્ર તેમજ તત્ત્વાર્થાધિગમ શાસ્ત્રના સાતમા અધ્યાયના ૧૮ મા તેમજ ૨૦ થી ૩૨ મા સુધીનાં સૂત્રો સાથે સરખામણ થઈ શકે તેમ છે. વિશેષમાં “વંદિત્તસૂત્રની ૪૪ મી અને ૪૫ મી ગાથા “જાવંતિ ચેઈઆઈ” અને “જાવંત કે વિ સાહૂ” એ બે તો પૃથફ સૂત્ર રૂપે પણ જોવાય છે. એની છેલ્લી બે ગાથા દિગંબરીય બૃહસ્પ્રતિક્રમણમાં પાઠભેદ પૂર્વક ઉપલબ્ધ થાય છે.
વિવરણાત્મક સાહિત્ય–વંદિત્તસૂત્ર” ઉપર વિ. સં. ૧૧૮૩ માં શ્રીજિનસિંહસૂરિજીએ ચૂર્ણિ રચી છે અને શ્રોજિનદેવસૂરિજીએ એ જ વર્ષમાં એના ઉપર ભાસ (ભાષ્ય રચ્યું છે એ અર્થદીપિકામાં ઉલ્લેખ છે. આ પૈકી ચૂર્ણિની બે હસ્તલિખિત પ્રતિઓ “ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિર” (પૂના) માં મારા જેવામાં અને વાંચવામાં આવી છે, અને એની ને “જન હસ્તલિખિત પ્રતિનું વર્ણનાત્મક સૂચીપત્ર ” (પુ. ૧૭ના ત્રીજા ભાગ) માં ટુંક સમયમાં મુદ્રિત થવા સંભવ છે. ભાષ્યની કે પ્રતિ હજુ સુધી મારા જેવામાં આવી નથી. જો ઉપર્યુકત ચૂર્ણિ તેમજ આ ભાષ્ય હજુ કોઈ સ્થળેથી પ્રકાશિત ન થયા હોય તો તે તરફ હું જૈન ગ્રંથોનું પ્રકાશન કરનારા મહાનુભાવાનું અને સંસ્થાનું સાદર ધ્યાન ખેંચું છું.
શ્રી. વર્ધમાનસૂરિજીએ આચાર દિનકરના ૩૮ મા ઉદયમાં જે આવશ્યક વિધિ આપી છે તેમાં ૩૦૫ થી ૩૧૧ અ. પત્રમાં “વંદિત્તસૂત્ર” વિવરણ સહિત આપેલું છે. વિશેષમાં “જાવંતિ ચેઈયાઈ ” અને “ જાવંત કે વિ સાહૂ ' નું વિવરણ પણ ૨૭૧ અ થી ૨૧ બ પત્રમાં તેમણે આપ્યું છે.
શ્રી દેવેન્દ્રસૂરિજી કૃત “શ્રાવકાનુષ્ઠાન વિધિ' યાને “વંદારવૃત્તિમાં જે અન્યાન સૂત્રોની વ્યાખ્યા છે તેમાં આ “વંદિત્તસૂત્ર”ની પણ વ્યાખ્યા છે.
‘વંદનુસૂત્ર ઉપર શ્રી. રત્નશેખરસૂરિએ રચેલી અર્થદીપિકા શેઠ દે. લા. જે. પુ. સંસ્થા તરફથી ૪૮મા ગ્રંથાક તરીકે ઇ. સ. ૧૯૧૯માં પ્રસિદ્ધ થયેલી છે. એના સંપાદક શ્રી. આનંદસાગરસૂરિજીએ એની સંસ્કૃતમાં પ્રસ્તાવના લખી છે. વળી વિષયાનુક્રમ, અવતરણોની અનુક્રમણિકા, વિશેષનાગેની સૂચી અને ઉપયુકત પધે અને વા તેમજ લૌકિક ન્યાયને નિર્દેશ કરી એ કૃતિને સંગોપાંગ બનાવવા તેમણે ઉત્તમ પ્રયાસ સે છે.
અર્થદીપિકાની પ્રસ્તાવનાના પ્રથમ પત્રમાં અíકે “વંદિત્તસૂત્રની વૃત્તિ રચાને ઉલ્લેખ છે, તે આ અકલંક તે કોણ અને તેમણે રચેલી વૃત્તિ ક્યાં ઉપલબ્ધ છે તે જાણવું બાકી રહે છે.
શ્રી શિવપ્રભસૂરિજીના શિષ્ય શ્રી તિલકસૂરિજીએ “વંદિત્તસૂત્ર'નું વિવરણ રચ્યું છે. ષડાવશ્યકસૂત્રની વ્યાખ્યાવાળી કેટલીક પ્રતિઓમાં “વંદિતસૂત્રની ટીકે જોવાય છે.
શ્રી. ચંદ્રસૂરિજીએ પણ “વંદિત્તસૂત્ર” ઉપર ટીકા રચી છે અને એના આધારે કઇકે ગુજરાતી બાલાવબોધ ર છે એ ઉલેખ મેં ઉપર્યુક્ત સૂચીપત્રમાં કર્યાનું મને સ્કુરે છે.
૪ આમાં બ્રહવૃત્તિ અને અવચૂણિને ઉલેખ છે. એટલે એ બેમાં પણ વંદિત્તસૂત્રની વ્યાખ્યા હોવી જોઈએ.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
રિ૫૮). શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૩| ઉપાધ્યાય શ્રી. માનવિજયજીએ ધસંગ્રહની પવૃત્તિના ૨૨૩ થી ૨૩૪ સુધીનાં પત્રોમાં વંદિત્તસૂત્ર અને તેની વ્યાખ્યા આપ્યાં છે.
અંતમાં યતિપ્રતિક્રમણ સૂત્ર યાને સાધુ પ્રતિક્રમણભૂત્રના અંતમાં “વંદિત્તસૂત્ર'ની છેલ્લી બે ગાથાઓ દૃષ્ટિગોચર થાય છે એ હકીકતનું નિવેદન કર્તા અને આ લેખમાં કોઈ વિશિષ્ટ ઉલ્લેખ કરવો રહી જતો હોય તે તે તરફ મારું લખ્ય ખેંચવા તને સાદર વિનવતે હું વિરમું છે.
“નાસ્તવમાંથી શરૂ થતા પદ્યનું કર્તૃત્વ લેખક:- શ્રીયુત પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ. ગતાંકમાં ઉપર્યુક્ત શીર્ષકવાળે મારે લેખ પ્રસિદ્ધ થયું છે, એમાં કેટલાક મુદ્રણ દેશો છે તેને બાજુ ઉપર રાખી અત્ર શુદ્ધિ વૃદ્ધિરૂપે નિમ્ન લિખિત હકીકત રજુ કરવી ઉચિત જણાય છે –
(૧) પૃ. ૨૨૧, ૫. ૧૪ થી વેતાંબરીય ઉલ્લેખો નેંધાયા છે તેમાં નીચે મુજબના બે ઉલ્લેખને પ્રથમ સ્થાન આપવું ઘટે છે –
(અ) શ્રી યાકિની મહત્તરાના ધર્મસન તરીકે સુપ્રસિદ્ધ શ્રી હરિભદ્રસૂરિએ અનુગદ્વારની જે વૃત્તિ રચી છે તેના ૧૧૮ બ પત્રમાં તેમણે નાસ્તા વાળું પધ અવતરણરૂપે રજુ કર્યું છે.
(આ) આચારંગસૂત્રના ટીકાકાર શ્રી. શીલાંકરિએ એની ટીકાના ૮૫ બ. પત્રમાં આ પદ્ય અવતરણરૂપે આપ્યું છે અને વિશેષમાં ત્યારબાદ “ત્યાદિ ચૂ ત્ર વિદુ વિનમિતfમત્યદું વિતરે” એવો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરથી એમ સંભાવના થાય છે કે તેઓ વાર્તા વાળા પધના કર્તાને વેતાંબર માનતા હોવા જોઈએ.
(૨) પૃ. ૨૨૨, ૫, ૭, પૃ. ૭૬૧ ને બદલે પૃ. ૭૫૭ એમ સુધારવું. (૩) પૃ. ૨૨૨, પં. ૩૦. પધને બદલે ૩૦ મું પદ્ય એમ વાંચવું. (૪) પૃ. ૨૨૩, ૫. ૧૪. શ્રી હેમચંદ્રસૂરિને બદલે શ્રી હરિભદ્રસૂરિ એમ જોઈએ.
(૫) પૃ. ૨૨૫ ટિ. ૧૪. આ ટિપ્પણમાં આપેલાં બે પ શ્રી સમતભદ્રની કઈ કૃતિમાં ઉપલબ્ધ થાય છે એ પ્રશ્ન ઉમેરો.
અંતમાં શ્રી આનંદસાગરસૂરિજી જે શ્વેતાંબરીય સમંતભદ્રની કૃતિ તરીકે નજારતા વાળા પધને નિર્દેશ કરે છે તે સમતભદ્રની એવી બીજી કઇ કૃતિ છે અને જો હેય તે તે કઈ તેને નિર્દેશ કરવા તેમને વિનવતે હું વિરમું છું, સાંકડી શેરી, ગેળપુરા, સુરત,
તા. ૧૮-૧-૩૮.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रवास-गीतिका-त्रय संशोधक-महोपाध्याय श्री यतीन्द्रविजयजी महाराज कुकशी-ज्ञानमंदिर के हस्तलिखित ग्रन्थों की सूची तैयार करते, उसके छुटक पत्रों के बिंडल में से विक्रम संवत् १४२७ के साल का श्रीजयानन्द नामक मुनि के हाथ का लिखा हुआ एक पत्र उपलब्ध हुआ। उसमें नेमाडप्रवासगीतिका, मालवप्रवासगीतिका और बागड़प्रवासगीतिका; ये तीन गीतिकाएँ लिखी हुई हैं। प्रत्येक गीतिका युगल के नीचे जूने समय की गुजराती भाषा में मतलब भी दिया हुआ है। ये गीतिकाए उस समय के जिनालयों और उनके उपासकों की संख्या जानने के लिये बड़े महत्त्व और जैन इतिहास के लिये अति अगत्य की वस्तु है। पाठकों के जानने के लिये यहाँ ये गीतिकाएँ ज्यों की त्यां उद्धृत कर दी जाती हैं
[१]
नेमाड-प्रवास-गीतिका मांडवनगोवरि सगसया, पंच ताराउर वरा । विस-इग सिंगारि-तारण, नंदुरी द्वादस परा ।। हत्थिनी सग लखमणीउर, इक्क-सय सुह जिणहरा । भेटिया अणूवजणवए, मुणिजयाणंद पवरा ॥१॥ लक्खतिय सहस-बि पणसय, पण सहस्स सगसया। सय-इगर्विस दुसहसि सयल, दुन्नि सहस कणयमया ॥ गामगामि भत्तिपरायण, धम्ममम्म-सुजाणगा ।
मुणिजयाणंद निरक्खिया, सबल समणोवासगा ॥२॥ -गुरु साथई नेमाड़नी यात्रा करिवा गया, मंउपाचलिं ७००, तारापुरई ५, श्रृंगार अनई तारणपुरई २१, नांदुरीइं १२, हस्तिनीपत्तनइं ७, अनई लक्ष्मणपुरई १०१ जिनवरना चइत्य जुहारिया. तिमिज मंडपाचलिई त्रिण लाखि, तारापुरई ५०००, श्रृंगारपुरई ७००, नांदुरीई २१००, हाथिनपत्तनई २००० अनई लक्ष्मणपुरइं २०० इम गाम-गामिं ठाम-ठामइं धण कण कनकवंता भक्तिवंता धर्ममर्मना जाण सबल श्रमणोपासिकना गृह जोइया; आत्मा घणी प्रसन्न थइ छई. सं० १४२७ना मगसरई यात्रा कीधई छई लि. जयानंदमुनिना हस्तिनीपत्तने, इति नीमाड़प्रवासगीतिका.
[२]
मालव-प्रवास-गीतिका भोजऊड-कुंदनउरि दुग, इंगलि णव जिणालया। विंस अवंति पण पडासलि, कुक्कडेसरिग समया ।
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
सेंमलि इक मगसिउर दुग, इग वसइ जणमणहरा। चेइया वारस दसउरी, पणमिया भत्तिब्भरा ॥१॥ दुन्निसय इगसय पणसया, दोष्णि सहस्स दुग सया। इकसय पणपन्नि इगसय, इग सग सय धम्मरया। पेखिया मालवजणवए, जिणप्रया भत्तिप्परा ।
मुणिजयाणंद सुणंदिया, सङ्कगुणा पेक्ख वरा ॥ २॥ -गुरुदेवना संगातिइं भोजकूटिं २, कुंदनपुरई २, इगलपुरइं ९, अवंतिकाई २०, पडासलीपुरई ५, कुर्कुटेश्वरई १, सेमलिपुरइं १, मक्षीपुरई २, वसतिपुरई १ अनई दशपुरई १२ जिनवरना उत्तुंग चइत्य बहुभक्ति भावई जुहारिया. तिमहीज भोजकूटइं २००, कुंदनपुरइ १००, इंगलपत्तनई ५००, अवंतिकाई २०००, पडासलीपुरइं २००, कुर्कुटेश्वरपुरइं १००, सेमलपुरई ५०, मक्षीपुरई १००, वसतिपुरई १००, दशपुरई ७०० इमि धर्ममा रत, भक्तिपरायण, श्राद्धगुणवंत जिनदेवना भक्त श्रावकना गृह जोइ धणउँ मोद उपन्यु छई. मालवदेशना तीर्थ भेटो आत्मा पवित्र कीधई छई. सं० १४२७ना माहमासई यात्रा पूर्ण कीधई. इति मालवप्रवासगीतिका लि० जयानंदमुनिना सेंमली नगरे.
[३]
बागड-प्रवास-गीतिका इग वनकोड-गिरिउरे, मेघउर पण मंदिरा । णागवई नागिंदउर इग, पाल दुग पण सव्वरा ॥ थाणउर धुलेव इग इग, बायडे जिण चेइया । मुणिजयाणंद सुपणिमिया, कम्मसत्तविणासया ॥१॥ दोणिसय णवसय पणसया, इक्क-दुग-पण-इग सया। लक्खदले धुलेव अहिवइ, इग-पयडप्पभावया ॥ समयसार वियक्खणा, धम्म उन्नइ कारगा |
मुणिजयाणंद धणयसमा, पेक्खिया सुह सावगा ॥ २ ॥ -बनकोटई १, गिरीपुरइं ५, मेघपुरई ५, नागेन्द्रपुरइं १, पालपुरइं २, सर्वलापुरइं ५, थानापुरइं १, धुलेवरपुरइं १, इंमि बागड-मेवाड माहीई कर्मरिपुना हणनारा श्री जिनववरना उत्तुंग चइत्य भेटिनइं आत्मा पवित्र थइ छई तिमिज वनकोटई २००, गिरिपुरई ९००, मेघपुरइं, ५००, नागेन्द्रपुरई १००, पालपुरइं २००, सर्वलापुरइं ५००, थानापुरइ १०० अनइं लक्षदल मांही प्रगट प्रभावना धणी अनाथोना नाथ धुलेवना पति तो एकलडाज इम सिद्धान्तना विचारोमां विचक्षण धर्मोन्नतिना करणहार धनदसमा एवा सारा श्रावकना घरो जोइया घणऊं आनंद उपन्यु. इति बागड-प्रवास-गीतिका लि० जयानन्दमुनिना धुलेवनगरे संवत् १४२७ चैत्रवदि ८ तियो.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવાસ-ગીતિકા-ચય
[२९] इन प्रवाम गीतिकाओं में कहे हुए प्राचीन गांवनामों और उनमें जिनालयों व श्रावकों के घर तथा उनके वातमानिक परिचय की तालिका इम प्रकार है:गांवका नाम जिनालय संख्या श्रावकगृह संख्या वर्तमान रेल्वे स्टेशन
रियासत प्राचीन वर्तमान प्राचीन वर्तमान प्राचीन वर्तमान मंडपाचल मांडू ७०० १ तीन लाख ० धार . महू तारापुर तारापुर ५ ० ५००० ०
, शंगारपर सिंगाणा १ ० ७०० २ धार, इन्दौर ,, तारणपुर तालनपुर २१ २
० इन्दौर . नान्दुरी नानपुर १२ १ २१०० १ आलीराजपुर दोहन हस्तिनो-चिकली- ७ ० . २००० ० ग्वालीयर
फान ढोला लक्ष्मणपुर लखमणी १०१ १ २०० ० आलिराजपुर , भोजकट भोपावर २ १ २०० ० ग्वालियर महू कुन्दनपुर अमोझरा २ १ इंगलपुर रींगनोद ९ २ ५०० १६ देवास जावरा अवन्तिका उत्जैन २० ५ २००० १०० ग्वालियर उज्जैन पडासलीपुर पडासली ५ १ २०० ० इन्दौर सुवासरा कर्कुटेश्वर कुकडेसर १ १ १०० ४० , नीमच समलिपुर सेमलिया ११ ५० २५ नामली नामली मक्षीपुर मगसी २१ १०० २५ ग्वालियर मकसी वसतपुर वही १ १
पीपल्या दशपुर मन्दसोर ५४ वनकोट वंकोडा १ १ २०० ९५ डुंगरपुर , गिरीपुर डुंगरपुर ५ ४ मेघपुर बडोदा ५ १ ५०० ५० , नोगेन्द्रपुर चुंडावाडा १ ० १०० ० ,, पालपुर पाल २ १ २०० १ , सर्वलापुर सावरा ५ १ ५०० १५ , थानापुर थाना १ . १०० ० ., धुलेवपुर केशरियाजी ११
० उदयपुर
मन्दसौर
हो गई है। से मोटर सर्वीस होने से सुविधा बहुत दूर पडते हैं, किंतु स्टेशन दोहद और ईडर स्टेशन हैं, जो इन तीर्थोमें जाने के लिये उदयपुर,
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[२९२]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ वर्ष 3
गीतिकाकारने अनूपदेश ( नेमाड़ प्रान्त ) के मांडू, तारापुर, सिंगाणा, तालनपुर, नानपुर, चिकलीढोला और लखमणी इन सात स्थानों का प्राचीन परिचय दिया है । परन्तु वर्त्तमान में मांडू, तालनपुर और नानपुर में एक एक जिनालय है । उनमें मांडू के सिवाय के जिनालय प्राचीन नहीं, अर्वाचीन है । प्राचीनता के विषय में मांडू के बाद दूसरा नम्बर खमणी का है । इस समय यहाँ दो दो मील चोरस जमीन पर अनेक जिनालयों के खण्डहर धरोहर रूप में पड़े दिखाई देते हैं जो इसकी पूर्वकालीन जाहोजलाली के अस्तित्व को अद्यापि पर्यन्त बतला रहे हैं । ता. २९-१०-३२ के दिन यहाँ बालुभीलाला के खेत म श्रीपद्मप्रभस्वामी आदि की चौदह जिनप्रतिमा प्रगट हुई थीं, जो बड़ी सुन्दर और सर्वाङ्गावयव परिपूर्ण हैं । इनमें श्रीमहावीर भगवान की प्रतिमा उसके चिह्नों से परमार्हत राजा सम्प्रति के समय की प्रतीत होती है । अतएव यह निर्विवाद कहा जा सकता है कि श्रीलक्ष्मणपुर जैनतीर्थ दो हजार वर्ष से भी अधिक पुराना है । यहाँ पर एक विशाल जिनालय का आलीराजपुर जैनसंघ के तरफ से जीर्णोद्धार कराया गया है जो लम्बाई में १२० फुट, चौड़ाई में ५० फुट और ऊंचाई में ३५ फुट के अन्दाजन है । इसमें सं० १९९४ मगसरसुदि १० सोमवार के दिन सविधि प्रतिष्ठा होकर भूनिर्गत जिनप्रतिमाएँ विराजमान हो चुकी है - जिनमें तीर्थपति मूलनायक श्रीपद्मप्रभस्वामी की प्रतिमा विक्रमाब्द १०९३ वैशाखसुदि७ और शेष श्री आदिनाथ आदि की १३७० माघसुदि ५ सोमवार की प्रतिष्ठित हैं । इन प्रतिमाओ के प्रतिष्ठाकर कौन जैनाचार्य हैं ? - यह अभी खोज पर निर्भर है ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मालवदेशीय तीर्थों में मगसी पार्श्वनाथ का विशाल सौध शिखरी जिनालय मांडू के धनकुबेर संग्रामसिंह सोनी का बनवाया हुआ है । कुकडेसर का दिव्य जिनमंदिर श्रीपार्श्वनाथ की छद्मावस्था के समय का बना माना जाता है । वही पार्श्वनाथ का विक्रमीय ९वीं शताब्दी का और पासली का १२वीं शताब्दी के आसपास का बना मालूम होता है । सेमलिया शान्तिनाथ का जिनालय एक यतिजी कहीं से उड़ा कर लाये हैं ऐसी किम्वदन्ति है । इसके सामने के चार थंभों से भाद्रवासुदि २ के दिन पहले दूधसा पानी निकलता था और अब केवल अत्यल्प जल ही निकलता है, यही इसका प्रभाव है ।
Paras प्रान्तीय तीर्थस्थानों में वर्त्तमान में श्रीकेसरियाजी के अलावा बडोदा विशेष पुराना तीर्थ है। कहा जाता है कि केशरियानाथ की प्रभावशालिनी जिनप्रतिमा प्रथम यहीं प्रगट हो, बाद धूले वगाँव में प्रगट हुई थी, उसके स्मारक रूप में यहाँ गाँव से थोडी दूर पीपलवृक्ष के नीचे चरण स्थापित हैं । यहाँ पर गाँव के बाजार में अति उत्तुंग कुरशी और शिखरवाला जिनालय विक्रम की ९वीं शताब्दी का बना हुआ है जो
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७]
પ્રવાસ-ગીતિકા-ય
[२६]
अपनी नक्शी और शिल्प की सजावट में अद्वितीय है। इस प्रान्त में यह स्थान केशरियाजी के समान ही तीर्थस्वरूप माना जाता है और डूंगरपुर, पुनाली, बंकोडा, पूंजपुर, आशपुर, साबरा आदि गाँवों के भावुक इसकी यात्रा के लिये आया करते हैं। इसके आसपास के जंगली प्रदेश से कभी कभी जिनप्रतिमाएँ और जिनालयों के अवयव भी प्रगट हुआ करते हैं, जो इसकी प्राचीनता के द्योतक हैं।
चूंडावाडा गाँव से दो मील दूर आमलाघाटा पहाड की खोह में उसकी ढालू भूमि पर नागपति धरणेन्द्र का छोटा शिखरबद्ध सुन्दर देवालय है जिसमें धरणेन्द्रजी की श्याम वर्ण सफण भव्य मूर्ति स्थापित है। उसके नागफण पर छोटी श्रीपार्श्वनाथ की मूर्ति विराजमान है। इस प्रान्त में यह स्थान नागतन, नागोतन और नागकडा नाम से प्रसिद्ध है, परन्तु इसका असली नाम 'नागफणीतीर्थ' है । इस प्रभावशाली तीर्थ की स्थापना विक्रमीय १४वीं शताब्दी के आरम्भ में हुई मालूम होती है। इसके चारो तरफ इतनी सघन झाडी है कि जिसमें हिंसक जन्तुओं का भय सदा रहता है । विना साथ, अकेले इसकी यात्रा करना जान जोखिम का काम है। वारिश में तो इसका रास्ता भी बन्द रहता है। पहले यहाँ भारी मेला भी भराता था, परन्तु सरकारी इन्तिजाम बराबर न होने से वह बन्द हो गया। देवालय की सीढ़ीयों के नाके पर मजबूत बांधे हुए ऊपर नीचे दो जलकुंड हैं। उनमें गोमुखो द्वारा देवालय के नीचे से तीन झरणों का जल एकत्रित हो कर गिरता है। उसकी जलधारा एक इंची जाडी बारहो मास दिनरात पडती रहती है, दुष्काल में भी बन्द नहीं होती । आश्चर्य है कि कुंड पर खडे रह कर यदि नागफणी-पार्श्वनाथ की जयध्वनि की जाय, तो जलधारा तीन इंची जाडी पडने लगती है और जयध्वनि बन्द करने से अपने मूल स्वरूप में कायम रहती है । हमेशां जलधारा पडती रहने पर भी, उसका जल कुंडसे बाहर वह कर नहीं जाता, किन्तु कुंड में ही विलय हो जाता है और कुंड सदा जलपूर्ण ही रहते हैं । यही इस तीर्थ का आश्चर्यजनक प्रभाव है। दूसरा प्रभाव यह है कि इस स्थान पर कोई अवधूत योगी ठहर नहीं सकता। अगर कोई हिम्मतपूर्वक धूनी लगा कर ठहर भी जाय तो दूसरे या तीसरे दिन धरणेन्द्रजी उसको ऐसा भय-भीत कर देते हैं कि-जिन्दगी पर्यन्त वह यहाँ फिर आनेका नाम नहीं लेता, अस्तु । इसके पास ही तीन चसमे की छोटी धर्मशाला है जो जीर्णशीर्ण हो रही है। अब इस प्रभावशाली जैनतीर्थ के जीर्णोद्धार की आवश्यता है । ॐ शान्तिः ! शान्तिः!! शातिः!!!
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉવસગ્ગહર સ્તોત્ર
લેખક-શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ
(ક્રમાંક ૨૬-૨૭થી ચાલુ) આ સ્તોત્રની મૂળ ગાથાઓ પાંચ જ હતી, તે સંબંધીના બીજા ઉલ્લેખો આપતાં પહેલાં, તેની ઉપલબ્ધ ટીકાઓ, ટીકાકાર વગેરેનાં પ્રમાણે આપણે પ્રથમ તપાસી લઇએ.
૧ બૃહત્તિ રચનારનું નામ તથા સમય નિશ્ચિત નથી, પરંતુ “ઉવસગ્ગહર સ્તોત્રમ્ ની લઘુ વૃત્તિના રચચિતા “શ્રી. ચન્દ્રાચાર્ય” બૃહદ્રવૃત્તિમાંથી કેટલાક મંત્રનો ઉલ્લેખ કરે છે, તે ઉપરથી એમ માનવાને કારણ મલે છે કે વિક્રમની બારમી સદીમાં બૃહદવૃત્તિ હયાત હેવી જોઈએ.
૨ શ્રી. ચન્દ્રાચાર્યકૃત લધુવૃત્તિ. સમય-વિક્રમની બારમી સદી. ૩ શ્રી. પાર્ષદેવ ગણિકૃત લઘુત્તિ. સમય-વિક્રમની તેરમી સદીની શરૂઆત. ૪ શ્રી. જિનપ્રભસૂરિકૃત વ્યાખ્યા. સમય-વિક્રમની ચઉદમી સદી. ૫ શ્રી. જયસાગરકૃત વૃત્તિ. સમય વિક્રમની પંદરમી સદી. ૬ શ્રી. હકીર્તિસૂરિકૃત વ્યાખ્યા. સમય-વિક્રમની સત્તરમી સદી. ૭ શ્રી. સિદ્ધિચન્દ્રમણિકૃત વ્યાખ્યા. સમય-વિક્રમની અઢારમી સદી. ૮ જૈન ગ્રંથાવલીમાં દર્શાવેલ લઘુત્તિ (લેક ૮૫૦ ?)
આ પ્રમાણેના આઠ ઉલ્લેખ પૈકી નં ૧ની બહવૃત્તિ તો આજે ઉપલબ્ધ નથી અને નંબર ૮ “જૈનગ્રંથાવલીમાં” દર્શાવેલ ૮૫૦ લેક પ્રમાણની લઘુત્તિ જે જણાવી છે તે કોઈ ટીકા નથી, પરંતુ ઉવસગ્ગહર તેત્ર”ના માહાસ્ય ઉપર રચાએલી “પ્રિયંકરનુપકથા' ની જ પ્રત છે. અને તેના અંત ભાગમાં ૩પદાર્તા–રવૃત્તિરિ નgif it આ પ્રમાણે ઉલ્લેખ હોવાથી જ “જન ગ્રન્થાવલીમાં” તે પ્રમાણે ઉલ્લેખ કરેલ છે. કારણકે વૃત્તિના લોક ૮૫૦ નથી,૮ એટલે નંબર. ૨ થી ૭ સુધીના ટીક કારનાં પ્રમાણેની બારીક તપાસ કરવાથી ગાથાઓનું પ્રમાણ જણાઈ આવશે.
૧ “જનસ્તોત્ર સંદેહ ભાગ, લા” ના જ પરિશિષ્ઠ, પૃષ્ઠ ૭૫-૭૬ જુઓ. ૨ “ જનસ્તોત્ર સંદેહ ભાગ. ૧ લા”ના પરિશિષ્ઠ, પૃષ્ઠ ૬૭ થી ૭ માં પ્રકાશિત. ૩ “જૈનસ્તોત્ર સંદેહ ભાગ ૨, મંત્રાધિરાજ ચિંતામણિ”ના પૃ ૧ થી ૧૩માં પ્રકાશિત
૪,૫ અને ૬ “ અનેકાર્થ રત્ન મંજુષા” નામના ગ્રંથની પાછળ જોડેલા “સપ્તસ્મરણનિ’ પૃષ્ઠ ૭થી ૨૪ ઉપર છપાએલ દ્વિતીય સ્મરણ વૃત્તિ જુઓ.
૭ “ પ્રિયંકરનપસ્થા”ના ગુજરાતી ભાષાંતર માટે મારા તરફથી હવે પછી પ્રસિદ્ધ થનાર “મહાકાભાવિક નવું સ્મરણ” નામને ગ્રન્થ જેવા વાચકોને મારી ભલામણ છે.
૮ જુઓ. Prof. Peterson દ્વારા સંપાદિત (operations in search of Sanskrit Mss, in the Bombay circle. Page. 123) Hafta gealarfa વિમાન.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭]
ઉવસગ્ગહર સ્તાત્ર
[૨૫]
૨ શ્રી ચન્દ્રાચાર્ય-ઉવસગ્ગહર તેાત્ર’ની ઉપલબ્ધ ટીકાઓ પૈકીની સાથી પ્રાચીન ટીકાના રચનાર આ આચાર્ય કયારે થયા, તે સબંધીના ઉલ્લેખ ટીકામાં મલી આવતે નથી. પરંતુ તેઓએ રચેલી ટીકાને જ આધાર લખને ‘શ્રી પાર્શ્વદેવગણિ’એ ટીકા રચી હ્રાય તેમ લાગ છે, કારણકે બંને ટીકાએ મેળવતાં સ્પષ્ટ જણાઇ આવે છે કે આ બંને ટીકાએમાં ઘણી જાતની સમાનતા છે. બીજું આ ટીકાકાર બીજી ગાથાની ટીકામાં જણાવે છે કે તેઓશ્રીએ ચંદ્રોણ ક્ષમાત્રમણના વચનાનુસાર ચિંતામણિચક્ર કરેલું છે.
આ ચદ્રસેણુ ક્ષમાશ્રમણને ઉલ્લેખ તેરમા સૈકામાં થએલ શ્રી વમાવિધા કલ્પ'ના રચયિતા શ્રી સિંહતિલકસૂરિએ પણ આ પ્રમાણે કરેલો છે—“શ્રીચન્દ્રસેનપૂજ્યાચાર્ય પરંપરાગત વતં અહીયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ઉપર્યુંકત ચક્રસે ક્ષમાશ્રમણ અને શ્રી ચંદ્રસેણુ પૂછ્યાચાય એ બને એક હશે કે જુદા ? મારી માન્યતા પ્રમાણે તે તે અને એક જ હોવા જોઇએ. અને તે પણ બીજા કોઇ નહિ, પરંતુ વસેન સ્વામિના શિષ્ય અને ચંદ્રશાખાના સ્થાપક જ હાવા જોઇએ. વળી ટીકાકાર ટીકાના પ્રાંત ભાગમાં ઉલ્લેખ કરતાં જણાવે છે કે:
66
उपसर्ग हर स्तोत्रं विवृतं संक्षेपतो गुरुमुखेन । विज्ञाय किमपि तत्त्वं, विद्यावादाभिधग्रन्थात् ॥ "
અર્થાત- ટીકાકારે ઉપસગહસ્તોત્રનું વિવરણ પોતાના ગુરૂના મુખથી સ ભળીને તથા વિદ્યાવાદ નમના કોઇ ગ્રન્થના તત્ત્વ પરથી કરેલું છે એમ જણાય છે. તે આ વિધાવાદ નામને ગ્રન્થ ટીકાકારના સમયમાં હોવો જોઇએ, કારણકે તેના સમયમાં પૂર્વે તે હતાં જ નહિ કે આપણે આ સ્થળે વિદ્યાપ્રવાદ પૂર્વની કલ્પના કદી શકીએ અને તે પ્રમાણે કલ્પના કરવી વાસ્તવિક પણ નથી, કારણકે જો તેઓએ 'વૃત્િ' શબ્દ ‘પ્રસ્થાત'ના બદલે વાપર્યાં હેાત તા કલ્પનાને કાંઇ પણ સ્થાન મલત. હું માનું છું કે ગ્રન્થકારે જે ‘વિદ્યાવાર્’ નામના ગ્રન્થા ઉલ્લેખ કરેલા છે, કદાચ.‘શ્રી મેરવપદ્માવતી પ’ના કર્તા શ્રી મક્ષિષેણુસૂરિ વિરચિત વિદ્યાનુશાસન' નામના ગ્રન્થને કર્યો હશે. મારી આ કલ્પના જો વાસ્તવિક હાય તે। આ ટીકાકારને સમય શ્રી મલ્લિષણસૂરિના સમય–અગિચારમા સૈકાની પછી અને ‘શ્રી પાર્શ્વદેવણિ’ના સમય-વિ. સં. ૧૨૦૩ પહેલાંના હાવ જોઇએ. કારણકે આ ટીકાકારે બૃહદ્ધત્તિમાંના કેટલાક મત્રોનો ઉલ્લેખ ટીકાન અત ભાગમાં કરેલા છે, જ્યારે પાર્શ્વ`દેવગણ` નથી તે બૃહદ્ઘત્તિ”ને ઉલ્લેખ કરતા કે નથી ચંદ્રસેણુ ક્ષમાશ્રમણને ઉલ્લેખ કરતાં, છતાં પણ આમ્નાયા તા લગભગ બધાએ આ ટીકાકારને મલતાં જ આપે છે.
વળી પંડિત બહેચરદાસે હ્યુવન સ્તોત્રજઘુવૃત્તિ: સંપૂર્ણચન્દ્રાચાર્યતા સમાસા” આવા કોઇ એક પ્રતના પ્રાંત ભાગના ઉલ્લેખ ઉપરથી આ ટીકાકાર ચન્દ્રાચાર્ય ના બદલે સંપૂર્ણમાંના મં શબ્દ વધારાના સમજી પૂર્ણચન્દ્રાચાર્ય હાવાની એક કલ્પના કરીને, તે ટીકાકારને વિક્રમના સત્તરમા સૈકામાં થઇ ગયા હૈાવાની કલ્પના કરી છે તે
८ चंदणखमासमणवयणाओ चकोत्तीर्णा प्रस्तावात् कथिता ॥ ~જૈન સ્ટેાત્ર સદેહ, ભાગ ૧ લો ? ૭૧
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૩
વાસ્તવિક નથી. વળી સત્તરમા સૈકામાં “પૂર્ણચન્દ્ર નામના કોઇ પણ મુનિ થઇ ગયાનું તેઓ સાબિત કરી શકતા નથી. આવી રીતે પુરી તપાસ કર્યા વિના કલ્પના દોડાવવી વ્યાજબી નથી.
આ ટીકાકાર “ચન્દ્રાચાર્ય ઉપસિગ્ગહર રતેત્રની ગાથાઓ પંચ જ આપે છે અને તેની ગાથાઓ વધારે હોવાનું લખતા નથી. તેમના સમયમાં જે “બહવૃત્તિ’ની માફક ગાથાઓ વધારે હેત તે તેઓ જેવી રીતે બૃહતિના મંત્રે ટાંકે છે, તેવી રીતે વધારે ગાથાઓને ઉલ્લેખ કર્યા વિના રહેત જ નહિ.
૩ શ્રી. પાશ્વદેવગણિ આ પાર્વદેવગણિ પ્રખર મંત્રવાદી હોવા જોઈએ. પંડિત બહેચરદાસ તે આ મહાપુરૂષ પણ સત્તરમા સૈકામાં થઈ ગયા હોવાની કલ્પના કરે છે, જ્યારે તેઓએ “પદ્માવતી અષ્ટક૧૧ના નવ લોકો પર પર૨ (પાંચસો ને બાવીશ) કે પ્રમાણ ટીકા રચી છે. તેની પ્રાંતે, તે ટીકાની રચનાની સાલ સ્પષ્ટ જણાવી છે.
वर्षाणां द्वादशभिः, शतैर्गतैस्व्युत्तरैरियं वृत्तिः ।
वैशाखे सूर्यदिने, समर्थिता शुक्लपञ्चम्याम् ॥ અર્થાતુ-સંવત ૧૨૦૩ વર્ષે વૈશાખ સુદી પચમીને રવિવારના દિવસે આ વૃત્તિની રચના કરી.
આ ટીકાકાર “શ્રી પાર્શ્વદેવગણિએ “સંગીત સમયસાર' નામને એક સંગીતશાસ્ત્રને પણુ ગ્રંથ રચે છે. જે ત્રિવેન્દ્રમ સિરીઝમાં છ૫ઇ ગએલ છે. તેઓએ રચેલા બીજા ગ્ર માટે મારા તરફથી પ્રસિદ્ધ થએલા “જૈન સ્તોત્ર સંદેહ ભાગ ૧ તથા ૨ જાની પ્રસ્તાવના જેવા ભલામણ છે.
આ ટીકાકાર “ શ્રી પાર્વદેવગણિ” પિતે રચેલી ટીકાની શરૂઆતમાં જ આ સ્તોત્રની ગાથાઓ પાંચ જ છે, તેમ સ્પષ્ટ ઉલ્લેખ કરે છે, જે આ પ્રમાણે છે –
श्रीपार्श्वनाथस्य सम्बन्धि मन्त्रस्तोत्रं 'उपसर्गहर' नामप्रख्यातं पञ्चगाथप्रमाणम् । तस्य मया कथितवृद्धोपदेशेन अस्यैव स्तोत्रकल्पानुसारेण चात्मनः स्फुटावबोधनिमित्तं संक्षिप्ता वृत्तिर्विधीयते ।
આ ઉપરથી એમ પણ સાબિત થાય છે કે તેઓએ પિતાની ટીકા પહેલાંના પ્રાચીન કલ્પાનુસારે રચી છે; અને તેને વધારે સ્કુટ કરી છે. તેઓના આ કથનથી એમ પણ માનવાને કારણ રહે છે કે તેઓએ ઉપર્યુક્ત શ્રીચન્દ્રાચાર્યની ટીકા જોઈ હશે, અને તેથી જ તેઓની ટીકામાં કાત– વ્યાકરણનાં સૂત્રો અને થોડા વધારાના મંત્ર સિવાય મેટે ભાગે કાંઇ વિશેષતા નથી. વળી તેઓ બહવૃત્તિને પણ ઉલ્લેખ કરતા નથી, તેથી તેઓના જોવામાં બહત્તિ આવી નથી, તે વાત તે નિર્વિવાદ રીતે જાણી શકાય છે.
૧૦ જુઓ ઈ. સ. ૧૯૩૭માં મારા તરફથી પ્રસિદ્ધ થએલ “શ્રી ભૈરવપદ્માવતી કલ્પ” નામને ગ્રંથ.
૧૧જુએ મારા તરફથી પ્રસિદ્ધ થએલ “જૈન સ્તોત્ર સંદેહ ભાગ. ૧ના પૃષ્ઠ ૭૬થી ૧૦૪.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉવસગ્ગહરે તેત્ર
[૨૭]
-
૪ શ્રીજિનપ્રભસૂરિ–જેવી રીતે, વિક્રમની સત્તરમી સદીમાં મુગલ સમ્રાટ અકબર બાદશાહના દરબારમાં તપાગચ્છાધિપતિ જગદગુરૂ શ્રી હીરવિજ્યસૂરિએ બાદશાહ તરફથી સન્માન પ્રાપ્ત કર્યું હતું, તેવી જ રીતે શ્રીજિ પ્રભસૂરિએ પણ વિક્રમની ચઉદમી સદીમાં તુઘલક સુલતાન મહમદશાહને દરબારમાં ભારે માન પ્રાપ્ત કર્યું હતું. ભારતીય મુસલમાન બાદશાહના દરબારમાં, જૈનધર્મનું મહત્વ સાબીત કરવાવાલા અને તેનું ગૌરવ વધારવાલા ઘણું કરીને, સવથી પ્રથમ આ આચાર્ય થવી.
તેઓએ “ઉવસગ્ગહર સ્તોત્ર'ની “ અર્થક૯૫લતા’ નામની ટીકા સંવત્ ૧૩૬૫ના પિષ સુદી ૮ ને સોમવારના રોજ સ પૂર્ણ કરી હતી. તે સંબધી છપાએલી ટીકાના પ્રાંત ભાગમાં આ પ્રમાણે ઉલ્લેખ મલી આવે છે:–
“ उपसर्गहरस्तोत्रे, व्याख्या किश्चिन्मयाऽरचि । याऽत्र चानौचिती वाच्ये, सा शोध्या कृपया बुधैः ॥१॥ वृत्तिः सैषा विशेषोक्ति-रोचिष्णुः चारुचेतनेः ।। અર્થાત”નામ, વિજાત્રાય વાર્થતામ્ રા સંafમત્તે વિકૃમિતા. पौषस्यासितपक्षभाजि शशिना युक्ते नवम्यां तिथौ । शिष्य श्री जिनसिंहमूरिसुगुरोर्वत्तिं व्यधात्तामिमां ।
श्री साकेतपुरे जिनप्रभ इति ख्यातो मुनीनां प्रभुः ॥३॥ વળી છેલ્લા એકમાં તેઓશ્રીએ પિતાના પૂજ્ય ગુરૂદેવ શ્રી જિનસિંહસૂરિના નામને તથા ટીકાની રચના સાકેતપુર નગરમાં કરી, તેવો ઉલ્લેખ પણ કર્યો છે.
આ આચાર્યવયને પ્રતિદિન નવું તેત્ર રચી નિરવધ આહાર ગ્રહણનો અભિગ્રહ હતો. તેઓશ્રીએ યમક-શ્રેષ-ચિત્ર-છદો વિશેષમાં ભિન્ન ભિન્ન પ્રકારના ૭૦૦ સ્તવન૧૨ની રચના કરી, પતે ખરતરગચ્છાનુયાયી હોવા છતાં પણ તપાગચ્છાધિપતિ શ્રી સંમતિલકસુરિને૧૩ [ શિષ્ય પરિવારાદિના પઠન પાઠને માટે ] અર્પણ કર્યા હતાં. આ મહાપુરૂષની કેટલીક ચમત્કારિક તેત્ર કૃતિઓ માટે જુઓ મારા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ “જૈન સ્તોત્ર સદેહ ભાગ. ર અને શ્રી ભૈરવપદ્માવતી કલ્પ' નામને તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ ગ્રંથ.
તેઓશ્રી લઘુખરતર શાખા પ્રવર્તાવનાર શ્રીજિનસિંહસૂરિના શિષ્ય હતા, અને ચઉ.મી સદીના મહાપાભાવિક આચાર્ય હતા. તેઓશ્રીએ તે સિવાયની રચેલી કૃતિઓની વિગત અને તેઓશ્રીના જીવન ચરિત્રની ટુક સામગ્રી, મળી શકી તેટલી, મારા તરફથી પ્રસિદ્ધ થએલ “મંત્ર ધિરાજ ચિંતામણિ” નામના ગ્રન્થની પ્રસ્તાવનામાં આપવામાં આવેલ છે. વળી
૧૨ તેઓશ્રોએ રચેલાં ઉપલબ્ધ સ્તોત્રો માટે જુઓ જન સ્તોત્ર સંદેહ ભાગ ૧ લાવી પ્રસ્તાવના, પૃષ્ઠ ૬૫.
૧૩ તેઓશ્રીના વિશેષ પરિચય માટે જુઓ જે. સ્ત. સંદેર ભાગ.૧લાની પ્રસ્તાવના
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૬૮)
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૩
તેઓશ્રી ફારસી, સંસ્કૃત, પ્રાકૃત, શૌરસેની, પિશાચી વગેરે દરેક ભાષાઓના જાણકાર હતા, જે તેઓશ્રીનો રચેલી કૃતિઓ જેવાથી તુરત જ જણાઈ આવે છે.
વરાહમિહિર અને આ સ્તંત્રની રચના કરનાર શ્રી ભદ્રબાહસ્વામી ભાઈઓ હતા, તે સંબંધીને સૌથી પ્રાચીન ઉલ્લેખ ૧૪ તેઓશ્રી પિતાના ટીકાની શરૂઆતમાં જ કરે છે. જેની નોંધ આ લેખની શરૂઆતમાં જ લેવામાં આવી છે. પરંતુ આ કૃતિ તકેવલીએ કરેલી હોવાથી તેના મહિમા માટે અશ્રદ્ધા કરવી નહિ,૧૫ એવું તે જ પિતાની ટીકામાં વર્ણવે છે, એટલે કે આ સ્તોત્રના કર્તા શ્રતકેવલી ભદ્રબાહુ જ છે, એમ તેઓશ્રીનું પણ માનવું છે.
વળી આ સ્તોત્રની પહેલી ગાથામાં જગવલ્લભકર, ભાગ્યકર, ભૂતાદિનિગ્રહકર, સુદપદ્રવનાશકર વગેરે આઠ યાત્રા અને પાWયલ, યક્ષિણીના મત્રો ગોપવેલા છે. બાજી ગાથામાં પહેલે વિષધર સ્કૂલિંગ મિત્રને બહચ્ચક્ર' નામનો સર્વ સંપત્તિને આપવાવાળ યંત્ર તથા ચિંતામણિ ચક્ર નામને ચિંતવેલા કાર્યની સિદ્ધિ કરનારો નૃપ–અગ્નિ—ચેર–શાકિની વગેરે સુપદ્રવ નિવારણ કરનાર યંત્ર ગોપવેલ છે. ત્રીજી ગાથામાં વધ્યા શબ્દને નાશ કરવાવાળો, મૃતવત્સા દોષનો નાશ કરવાવાળા તથા કા વધ્યા દેશને પણ નાશ કરવાવાળે, બાળકોની ગ્રહપીડા નિવારણ કરવાવાળો, દુર્ભગને ભાગ્ય દેવાવાળો, અપરમાર વગેરેને નાશ કરવાવાળા એમ અનેક યંત્રો કહેલાં છે. જેથી ગાથામાં વળી સર્વ અભિષ્ટને આપવાવાળુ દેવકુલ અને કલ્પકમ” યંત્ર કહેલો છે. તથા પાંચમી ગાથામાં શાંતિક, પિષ્ટિક અને ભૂત-પ્રેત–શાકિની–ડાકીની–જ્વરાદિને નાશ કરનાર તથા સર્વ રક્ષા ગોપવેલી છે. આ પ્રમાણેનું વર્ણન ટીકાકારે ટીકાના છાપેલા પૃષ્ટ ૮ તથા ૯ ઉપર કરેલું છે. - આ યંત્રો વગેરેનું વર્ણન બરાબરે શ્રી ચન્દ્રાચાર્યની ટીકા કે જેનો ઉલ્લેખ હું અગાઉ નંબર બેમાં કરી ગયું છું, તે ટીકાની અંદર બતાવેલા મંત્રોના વર્ણનને બરાબર મલતું આવે છે, અને તેથી જ શી જિનપ્રભસૂરિએ તે યત્ર વગેરે કેવી રીતે બનાવવા તેનું વર્ણન પોતાની ટીકામાં આપવું ઉચિત નહિ ધાર્યું હોય.
બીજી ગાથાની ટીકામાં પૃષ્ઠ. ૧૬ ઉપર તેઓશ્રી બહવૃત્તિને ઉલ્લેખ કરતાં લખે છે કે__ "बृहवृत्तौ-शान्तिकपौष्टिकवश्याकर्षणोच्चाटनस्तम्भनविद्वेषणमारणलक्षणનિમર્હિવામfસ્વતwત્રા (અનુસંધાન ૨૬૯ મા પાનામાં)
૧૪ આ ઉલ્લેખને બરાબર ભલતો જ ઉલ્લેખ “પ્રબંધચિંતામણિ'ના રચનાર મેરૂતુંગસૂરિ પણ કરે છે. અને તે ગ્રંથની રચના વિ. સં. ૧૩૬૧ માં થએલી છે, પરંતુ આ બને આચાર્યો સમકાલીન હેવાથી જ આ ઉલ્લેખને મેં સંથી પ્રાચીન ઉલ્લેખ કહેલો છે. કારણકે બંનેમાં તફાવત ચાર જ વર્ષનો છે.
१५ ‘पञ्चपरमेष्ठिगर्भितत्वात् श्रुतकेवलिप्रणीतत्वाच्च नास्य स्तवराजस्य प्रभावमहिमा दुःश्रद्धानः। साक्षात् क्रियन्ते चास्य विवेकिभिरने के प्रभावाતિરાવ ફુતા”-સપ્તસ્મરણનિ–પૃષ્ઠ ૧૦.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दिगंबर शास्त्र कैसे बने ? लेखकः-मुनिराज श्री दर्शनविजयजी
(गतांक से क्रमशः )
प्रकरण १७-आ. सोमप्रभसूरिजी श्वेताम्बर गुर्षावली और पट्टावलीओंमें सरिपरंपरा है कि
भगवान् महावीरस्वामीसे यथानुक्रमसे पट्टधर ४१ अजितदेवसरि, ४२ विजयसिंहमूरि, ४३ सोमप्रभसूरि-मणिरत्नसूरि और ४४ श्रीजगच्चंद्रसूरि हुए।
४१ अजितदेवसरि-आपके गुरुभ्राता वादिदेवसरिजीने गूर्जराधीश्वर महाराजा सिद्धराज जयसिंह की पंडितपरिषदमें अणहिल्लपुर पाटणमें दिगम्बर आचार्य कुमुदचंद्र को शास्त्रार्थ करके पराजित किये थे।
४२ विजयसिंहसरि-आपने सं० ११४३ वै० सु० ३ गुरुवार के दिन प्रतिष्ठित जिनमूर्ति नाडोल के जिनमन्दिरमें विद्यमान है। (ले० नं० ३७५)
४३ सोमप्रभसूरि-आपने शतार्थी श्लोक, कुमारपाल प्रतिबोध, सुमतिनाथचरित्र, सिन्दूरप्रकर (सूक्तमुक्तावली) और श्रृंगारवैराग्यतरंगिणी वगैरह ग्रंथ बनाये हैं। आपने सं० १२३८ माघ शुक्ल ३ शनिवारको जिनमातृपट्टिका की प्रतिष्ठा कि है जो आज शंखेश्वरतोर्थ के जिनमंदिरमें विद्यमान है। (लेख नं० ४९८)
१दि० आ. जयसेनने पंचास्तिकाय (रचना वि० सं० १३६९) और प्रवचनसारकी टीकाएं बनाई हैं । आपने प्रवचनसारकी टीकामें इन्हीं आ० कुमुदेन्दु को नमस्कार किया है। आ० जयसेन के गुरु नयकोतिका स्वर्ग: गमन श० सं० १०९९ में है। -स्वामी समन्तभद्र, पृ० १६७
(२९८ मा पानातुं अनुसंधान ) અર્થ-આ જ મંત્રથી શાંતિક પિટક-વશ્વકર્મ-આકર્ષણ-રતભન-દિષણ-મારણ વગેરે કાર્યો થઈ શકે છે.
આ ટીક કાર જે બે વૃત્તિને ઉલ્લેખ કરે છે તે હદ્યુત્તિ. ચન્દ્રાચાર્ય જેમાંથી મા ટકે છે તે નહિ પણ ચન્દ્રચાર્યની ટીમને જ અથવા તે ચિતામ) કલ્પને ઉલ્લેખ કરે છે, કારણ કે ટીકાકાર બાજી ગાથાનો ટીકામાં આ બૃહદ્રવૃત્તિને ઉલ્લેખ કરે છે અને બીજી ગાથામાં ચિંતામણિ મંત્ર ગોપવે છે, જ્યારે ચિતામણિ માત્રનું વિસ્તૃત વર્ણન ચિંતામણિ ક૯૧માં છે. પરંતુ તેઓ બ્રહવૃત્તિને ઉલ્લેખ કરે છે, તે જોતાં તે ચન્દ્રાચાર્યની ટી ને જ ઉલ્લેખ કરતા હશે, કારણ કે શરૂઆતમાં પણ તેમાંથી જ ઉલ્લેખ કરે છે, જે બાબતની નેંધ મેં આ લેખમાં જ કરેલી છે. (मपू) ૧૬ જુઓ “શ્રા માનતુંગરિ શિષ્ય શ્રી ધર્મઘોષસૂરિ કૃત “ચિંતામણિ ક".
-મંત્રાધિરાજ ચિંતામણિ પૃષ્ઠ ૩થી ૩૫.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[२७०] શ્રી જૈન સત્ય પ્રકાશ
[१३ ४४ श्रीजगञ्चंद्रसूरि-आपने कई दिगम्बर आचार्योंको शास्त्रार्थमें पराजित किया है। आप बडे त्यागी व तपस्वी थे। आपकी तपस्या के प्रभावसे आपको “महातपस्वी' की उपाधि मिली थी। अतएव आपकी शिष्यपरंपरा की “तपगच्छ" ऐसी ख्याति हुई है। तपगच्छ यह निर्गन्थ गच्छ का छठा नाम है। .
ये सब प्राभाविक श्वेताम्बर आचार्य हैं, दिगम्बर समाज पर भी इनका प्रभाव अच्छा पड़ा है। ___ आ० सोमप्रभम्ररिके सिन्दूरप्रकरण याने सूक्तमुक्तावली ग्रंथको दिगम्बर समाजने ज्योंका त्योंही अपना लिया है। दिगम्बर विद्वानोंने सूक्तमुक्तावली के पादपूर्ति ग्रन्थ बनाये हैं और भाषा कवित्त बनाया हैं।२ इसके अलावा दिगम्बर समाजमें इस ग्रन्थ की ऐसी प्रतिष्ठा है कि इसके एक श्लोकके आधारपर दि० समाजके तेरापंथी और वीशपंथीके भेद कायम हुए माने जाते हैं। वह श्लोक इस प्रकार है
भक्तिं तीर्थकरे गुरौ जिनमते संघे च हिंसाऽनृतस्तेयाब्रह्मपरिग्रहाधुपरमं क्रोधाधरीणां जय ।। सौजन्यं गुणिसंगमिन्द्रियदमं दानं तपो भावनां ।
वैराग्यं च कुरुश्व निवृतिपदे यद्यस्ति गंतुं मनः ॥ सि० ८॥ जिन पूजहिं गुरु नमहिं, जिनमतबैन वखानहि । संघभक्तिआदरहिं, जीवहिंसा नहि जांनहि ॥ जूठ अदत्त कुशील त्यागि, परिगहिपरमांनहिं । क्रोध मान छल लोभ जीति, सजनठिति ठानहि ॥ गुणसंग करहिं इंद्रीय दमहिं । देहि दान तप भाव जुत्त ॥ गहि मन विराग इंहिविधि रहहि । ते जगमें जीवनमुक्त ॥८॥ छप्पय ॥
कहा जाता है कि-इन २० बातों को माननेवाले “वोशपंथी" और इनमेंसे १३ बातों को माननेवाले " तेरापंथी” हैं। इसके ११ वे श्लोकमें २ सिन्दूरप्रकरणकी भाषा कवित्तका मंगलाचरण इस प्रकार है
शोभित तपगजराज, सीस सांदूर पूर छवि । बोधदिवसआरंभ, किरनकारण उद्योत रवि ॥ मंगल तरूपल्लव, कषायकंतार हुताशन ।
बहुगुणरत्ननिधान, मुक्तिकमला कमलासन ॥ इह विधि अनेक उपमा सहित । अरुन वरन संतापहर ।। जिनराय पाय नख ज्योतिभर । नमत बनारसी जोरि कर ॥१॥ छप्पय ।।
-बनारसीविलास गुटको, पृ. ११६, पु० नं० ५७ । -श्रीदिगम्बर जैनपंचायत शिखरबन्द मन्दिर, चौकडा, सरधना।
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક હ
દિગમ્બર શાસ્ત્ર કંસે બને?
पुष्पपूजाका विधान है जो पं० बनारसीदाससे ही चले हुए मतसे प्रतिकुल है । अस्तु ।
श्वेताम्बरीय ग्रन्थोंको अपनाना यह तो दिगम्बर समाजमें चला आता है । किन्तु पं० बनारसीदासजीने इसके हीन्दी कवित्तमें भी अपने दिग - म्बरी स्वभावका परिचय कराया है और भोलीभाली जनता को धोखे में डालनेका प्रयत्न किया है। देखिये
[२७१]
46
' तेरापंथी "
.१ पं० नाथुराम प्रेमी संपादित ' बनारसी विलास' के पृष्ठ ६६ पर सिन्दूर प्रकरण मूल के 'भवारण्यं मुक्त्वा पदवाले ९८ वे श्लोकका अनुवाद नहीं दिया है, किन्तु उस स्थानमें तीन और कवित्त दे दिए हैं। जिनके बारेमें संपादक महाशयको लिखना पडा है कि- " नीचे लिखे तीन कवितों के मूल श्लोक नहीं मिले।” दिगम्बर विद्वानोंने भाषा ग्रंथोमें किस प्रकार गडबडाध्याय चलाया है उसका यह नमुना मात्र है । तेरापंथी दिगम्बर विद्वानोंने पुराणोंकी भाषामें भी इसी नीतिले काम लिया है।
२ ग्रन्थप्रणेता आचार्य श्वेताम्बर होनेपर भी भाषाकारने प्रशस्तिमें उनको दिगम्बर लिख दिया है। दोनोंकी अंतिम प्रशस्तिसे इसका ठीक खुलासा हो जाता है ।
मूल - सोमप्रभाचार्यप्रभा च यन्न, पुंसां तमः पंकमपाकरोति ॥
तदप्यमुष्मिन्नुपदेशलेशे, निशम्यमानेऽनिशमेति नाशम् ॥ ९९ ॥ अभजदजित देवाचार्य पट्टोदयाद्रि-धुमणि विजयसिंहाचार्यपादारविन्दे ॥ . मधुकरसमतां यस्तेन सोमप्रभेण, व्यरचि मुनिपराज्ञा सूक्तमुक्तावलीयम्
॥ १०० ॥ भाषा - पर निंदा त्यागिकरु ॥९८॥ आलस त्यागि जागि नर चेतन ॥ ९९ ॥ जैनवंशसरहंस दिगम्बर मुनिपति, अजितदेव अतिआरज | ताके पटवादिमतभंजन, प्रगटे विजैसेन आचारज ॥
ताके पट भये सोमप्रभ, तिन्ह यह ग्रंथ कियो हित कारज ।
ताके पढत सुनत अवधारत, होहि सुरूप जे पुरिष अनार ॥ १०० ॥ कवित्त दोहा -कौरपाल बनारसी, मित्रजुगल एकचित्त ।
तिन ग्रंथ भाषा कियौ, बहुविध छंद कवित्त ॥ १०१ ॥
( अनुसंधान २७२ मा पानामा )
For Private And Personal Use Only
३ जो जिनंद पूजै फुलनिसौं, सुरनैनन पूजा तसु होइ । वंदे भावसहित जो जिनवर, वंदनोक त्रिभुवनमें सोइ ॥ जो जिन सुजलकरे जब ताकि, महिमा इंद्रकरहि सुरलोय |
जो जिनध्यान करत बनारसी, ध्वावहि मुनि ताके गुण जोय ॥ ११॥ कवित्त ॥ जिनपूजाष्टक, बनारसीविलास पृ० ७९ में भी पुष्प (पुहप) पूजा लिखी हैपुप चाप धरि पुहपसर, धारी मन्मथवीर । याते. पूजा पूपसौं, हरै मदनसर पीर ॥५॥
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવલક્થા અને ઇતિહાસ
શ્રી. ચુનીલાલ વર્ધમાન શાહે લખેલ “રાજહત્યા”માં જૈન ઇતિહાસ ઉપર જે આક્ષેપા કરવામાં આવ્યા હતા તેને અંગે સમિતિ તરફથી શ્રી. ચુનીભાઈ સાથે પત્ર વ્યવહાર કરવામાં આવ્યા હતા. આ બધા પત્રવ્યવહાર માસિક્રમાં પ્રસિદ્ધ થઇ ગયેલ છે. આ આખી ચર્ચામાં ઐતિહાસિક નવલકથામાં કલ્પનાનું શું સ્થાન એ મુખ્ય મુદ્દા હતા.
તાજેતરમાં કરાંચીમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદ વખતે, પૂજ્ય મુનિરાજ શ્રી. વિદ્યાવિજયજી મહારાજે, ઉપાશ્રયમાં તેમના દર્શન માટે ગયેલા કેટલાક વિદ્વાનો સમક્ષ નવલકથા અને ઇતિહાસ સંબધી વાતચીત કરી હતી. આ વખતે શ્રી ચુનીભાઈ પણ ત્યાં હાજર હતા. અને તેમને આ વાત પસદ પડી હતી. “રાજહત્યા”ની ચર્ચા ના અંગે આ વાતચીતને ઉપયાગી સમજીને “પારસી સસાર ”માંથી અહીં આપીએ છીએ અને ઈચ્છીએ છીએ કે શ્રી ચુનીભાઈ ફરીને આ સંબંધી વિચાર કરે! તી
કાંચી ખાતે હાલમાં ભરાયેલ સાહિત્ય પરિષદમાં ભાગ લેવા અનેક વિદ્યાના આવ્યા હતા; જેમમાંના ધના મહારાજ શ્રી વિદ્યાવિજયજીને વદનાથે આવ્યા હતા.
વાતચીત દરમ્યાન આ વખતે ગુજરાતી સાહિત્ય પરિષદે શ્રી હેમચંદ્રાચાયૅના સંબંધમાં પાટણ ખાતે સત્ર (મેળા) ભરવાના જે ઠરાવ કર્યો છે, તે માટે તથા શ્રી મુન શીએ પોતાના ઉત્સહારમાં શ્રી હેમચંદ્રાચાર્યના સંબંધમાં જે કાંઇ સારી લાગણી અને ભકિત બતાવી, તેમની યોગ્ય કદર કરી તે માટે મહારા શ્રીએ બહુ ખુશી જાહેર કરી હતી. આ વખતે મહારાજશ્રીએ નવલકથા અને ઇતિહાસ એ એ વસ્તુ બિલકુલ જુદી છે અને તિહાસને નવલકથામાં ઉતારવામાં કેવી હાનિ થાય છે તે સંબંધી પણ સુદર સમજ આપી હતી. મહારાજશ્રીએ જણાવ્યું હતું કે શ્રી હેમચદ્રાચાર્યના સબંધમાં શ્રી
(૨૭૧ મા પાનાનું અનુસધાન)
सोरहसे अक्यानवे, रितु प्रीषम वैशाख ।
સોમવાર પાણી, નાત્ર નિત રાષ ॥ ૨૦૨ ॥ नामसुकृति मुक्तावली, द्वाविंशतिअधिकार |
सत सिलोक परवान सब इति ग्रंथ विचार ॥ १०३ ॥
66
प्रशस्तिसे स्पष्ट है कि- दि० पं० कुमारपाल और बनारसीदासजीने श्वेताम्बर आचार्यको “ दिगम्बर" बताकर इतिहासमें जालसाजी की है। जिस समाज के विद्वान्, पट्टावलीमें उल्लिखित श्वेताम्बर आचार्योंको भी दिगम्बर लिख देते हैं वह समाज दूसरे श्वेताम्बरीय आचार्य, ग्रंथ, तीर्थ व मूर्तिओंके लिये क्या न करे ? | खैर ।
पाठकों को ज्ञात हुआ होगा कि-दिगम्बर विद्वानोंने श्वेताम्बरीय सूक्तमुक्तावलीग्रन्थको बडी चालाकी से अपनाया है । कहनेकी आवश्यकता नहीं है कि-दिगम्बरसमाज साहित्य के जरिये श्वेताम्बर समाजका ની હૈં।
(૫)
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭]
નવલકથા અને ઇતિહાસ
મુનશીએ ‘પાટણની પ્રભુતા' અને “ રાજાધિરાજ”માં તેમની સામે કરીને ખોટી રીતે ચીતરવામાં આવ્યા છે. આના સબંધમાં એવી છે કે કાઇ પણ માણસને જડવત એ.ળખી તેનું માહાત્મ્ય બતાવવું તેનાં કરતાં મનુષ્ય વભાવને તેનામાં આરોપણ કરી તેમાંથી તેને ખચાવી લઇ તેની ઉત્કૃષ્ટતા બતાવવી એ વધારે સારૂં છે.
[૭૩]
કાલ્પનિક પાત્રા ઉભાં
દલીલ કરવામાં આવે
હેમચંદ્રાચાર્ય કાષ્ઠ સ્ત્રીને જુએ છે અને તેમનામાં મનેાવિકાર થાય છે. એ મને વિકારથી તેઓ કેવા જિતેન્દ્રિય બને છે એ બતાવવામાં હેમચંદ્રાચાયતું વધારે મત્ત્વ કહી શકાય એમ દલીલ કરવમાં આવે છે.
પણ આ દલીલ પાંગળી છે. સાંસારિક અવસ્થામાં રહેલાં માણસને મનસિક પતનના સયેગામાં મુકીને એમાંથી તેને જિતેન્દ્રીય તરીકે ઉંચે લાવવા એ ખરેખર મહત્ત્વ કહી શકાય. પણ જે સયમી છે જ, જિતેન્દ્રીય છે જ એને માનસિક પતનના યાગમાં મૂઠ્ઠી અને પછી જિતેન્દ્રીય તરીકે માનવા એ તા એના વ્યકિતત્વને ખરેખર અન્યાય આપવા જેવું થાય છે.
ખીજી વાત એ છે કે નવલકથા એ નવલકથા છે. નવલકથાનું નામ જ એ સૂચવે છે કે તેમાં કાંઇક નવીનતા હોય. નવલકથા એટલે કાલ્પનિક કથા. એનું વસ્તુ કાલ્પનિક, એનાં પાત્રે કાલ્પનિક; એમાં કૃતિહાસપ્રસિદ્ધ સાચાં પાત્રાનું આલેખન ન હોઇ શકે, નવલકથામાં સાચાં અને કાલ્પનિક પાત્રાનુ મિશ્રણ કરવામાં આવે એટલી તેની ઊપણુ છે, તેનાં એકેએક પાત્ર કાલ્પનિક હાય, ભલે વસ્તુ સત્ય ધટનાવાળી હાય.
શ્રી. હેમચંદ્રનું પાત્ર ઇતિહાસપ્રસિદ્ધ સત્ય પાત્ર છે; જ્યારે મંજરીનુ પાત્ર કાલ્પનિક પાત્ર છે. આ દૃષ્ટિએ પણ ઇતિહાસનું ખૂન થયેલુ કહી શકાય. શ્રી. હેમચંદ્રના સ્થાનમાં કાઇ કાલ્પનિક પાત્ર ગાઠવીને તેને ગમે તેવા વિષયી આલેખવામાં આવ્યા હેત તા તેમાં અન્યાય ન કહી શકાત.
For Private And Personal Use Only
ઉપલી ખાને ભાખતા ‘ રાજહત્યા 'ના લેખક શ્રી. ચુનીલાલ વર્ધમાન શાહ, કે જે પણ કરાંચી ખાતે સાહિત્ય સંમેલનમાં ભાગ લેવા આવ્યા હતા, તેમને ગમી ગઈ હતી અને આ બન્ને યુતિ ખરેખર સાચી છે એમ તેમને કબૂલ કરવું પડયું હતું. આને અર્થ એ છે કે તેમણે “ રાજહત્યા ”માં પણુ મી. મુનશીની માફક જૈનેાને કરેલા અન્યાય સ્પષ્ટ થતા હતા. આ પછી ઇતિહાસેમાં પણ કેવા ગોટાળા થાય છે તેના દાખલા મહારાજશ્રીએ આપ્યા હતા.
(“ પારસી સંસાર ”માંથી )
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમહંત મહાકવિ શ્રી. ધનપાલનું આદર્શ જીવન
લેખક–મુનિરાજ શ્રી સુશીલ વિજય
(ગતાંકથી ચાલુ) ભીક્ષામાં આવેલ પાષાણને ટુકડો સ્તુતિ કરી રહ્યા બાદ, ગે ચરીને સમય થતાં તેઓ નગરમાં ભીક્ષા લેવાને ગયા. બરના મધ્યાહન સમયે સૂર્ય જેવા પ્રચંડ તેજવાળી આ કઈ વ્યકિત ચાલી આવે છે? –એમ સેને થતું, કેનાં ટોળેટોળાં તેમની પાછળ ચાલતાં હતાં. પધારે, પધારેના મનેહર શદેથી સૈ તેમનું સ્વાગત કરવા તૈયાર થતું! મુનિવર ચાલતાં ચાલતાં એક શ્રીમતને ત્યાં જઈ પહોંચ્યા. ધર્મલાભ કહીને તેઓ શાંત ચિત્તે ઉભા રહ્યા. તેમના મનહર દેહની ચારે તરફ અપૂર્વ તેજ વ્યાપી રહ્યું હતું. તેમના કોમળ શરીર ઉપર મુનિને વેશ શોભી રહ્યા હતાં. અષ્ટમીના ચંદ્રતુલ્ય ભવ્ય લલાટમાં જ્ઞાનજ્યોતિ ઝગમગી રહી હતી. તેમનું લાવણ્ય અન્ય જીવોને મંત્રમુગ્ધ બનાવી દેતું હતું. અને તેમની નિસ્પૃહતા તે અપાર હતી. શ્રીમતે હકષ્ટ હૃદયે, અનેકશઃ વન્દન કરતાં, બહુમાન પૂવર્ક મુનિવરને ભીક્ષા વહરાવવાની તૈયારી કરી. મુનિવરે ઝેલીમાંથી માત્ર બહાર કાઢી ભીક્ષા ગ્રહણ કરીને પાત્ર પાછું ઝેલીમાં સ્થાપન કરી દીધું. આશ્ચર્યપૂવર્ક મારે લખવું પડે છે કે એ સમયે એ ગીતાર્થ મુનિવરનું મન જિનેશ્વર પ્રભુની સંસ્કૃત કોમ સ્તુતિ રચવામાં તલ્લીન થઈ ગયેલું હોવાથી ત્યાં રહેલ પાષણને ટુકડે પણ ભીક્ષાની ઝેલીમાં આવી ગયું. મુનિવર ભીક્ષા ગ્રહણ કરી પાછા ઉપાશ્રયમાં પધાર્યા
વાચનાચાર્ય પદવીથી અલકત ઉપાશ્રયે આવી ઝોળીમાંથી માત્ર બહાર કાઢતાં, પાત્રમાં રહેલ પાષણને ટુકડે પણ નીકળે. આ જોઈ અન્ય મુનિએ આશ્ચર્યચકીત બની સ્મિત વદને શોભન મુનિવરની સામે જોઈ રહ્યા. આ વખતે આચાર્ય મહારાજે પૂછયું કે- હે મુનિ, આ શું વહેરી લાવ્યા? આવું સૂરીશ્વરનું વચન સાંભળતાં જ શોભન મુનિવર કહેવા લાગ્યા કે હે સ્વામીન ! જિનેશ્વર પ્રભુની સ્તુતિ રચવામાં મારું મન અત્યન્ત તલ્લીન થયી ગયેલું હોવાથી, મારું ધ્યાન ન રહ્યું. આ શબ્દ સાંભળી સૂરીશ્વર આશ્રયમાં ગરકાવ બની ગયા. અને શનિને કહેવા લાગ્યા કે- હે શોભન ! “તે સ્તુતિઓ કેવા પ્રકારની બનાવી છે ?” શોભન મુનિએ- “મધ્યાત્મવિલોપનૈવત', ઈત્યાદિ ચોવીશે ભગવન્તની ચમકબંધ રચેલી નવી સ્તુતિઓ ગુમહારાજને કહી સંભળાવી. તે સાંભળી આચાર્ય મહારાજ ઘણા જ
૧–શેભન મુનિવરે યમયુકત ૨૪ તીર્થકરેની જે સ્તુતિઓ સંસ્કૃતમાં બનાવી છે, તે હાલ શોભન સ્તુતિ તરીકે પ્રસિદ્ધ છે તે સ્તુતિ પર ધનપાલે સંસ્કૃત ટીકા રચી. તેને અતિ એમ લખ્યું છે કે “તલ ચેન્નg rfeતષનrrી ” લી. (વિત)
આ ટીકા, મૂલ અને તેના ગુજરાતી અનુવાદ તેમજ બીજી સંસ્કૃત અવચૂરી સહિત આગPદમ સમિતિના ને ૪૭માં મુકિત થયી છે.
જૈન સાહિત્યને ઇતિહાસ (વિ. , પ્ર.૧) ટીપ્પણમાં પૃ. ૨૦૫ ૨૦૬.
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭]
મહાકવિ શ્રી. ધનપાલ
[૨૫]
પ્રસન્ન થયા એટલુ જ નહીં પણ તેમની આ અદ્ભુત કળા જોઈ અત્યંત પ્રશંસા કરવા લાગ્યા. પ્રાંતે ગુરૂમહારાજે તેમને વિદ્વાન થયેલા જાણી વાચનાચાર્ય પદથી અડકૃત કર્યા.
પિતાના ભાઈના વિયોગને લઈને દિનપ્રતિદિન ધનપાલનું હેલ્થ અત્યન્ત દુઃખી રહેતું હતું. તેનું કાંતિમાન વદન શેકથી કરમાઈ ગયું હતું. અને તેને આમા અત્યન્ત દગ્ધ રહેતો હતો. જેનાચાર્ય મહેન્દ્રસૂરિએ શોભનને દીક્ષા આપી છે, એ વાત સાંભળવામાં આવતાં જ તેની આંખમાંથી અરા વરસવા લાગ્યા. હૃદય ફાટી જવા લાગ્યું. શરીર ધ્રુજવા લાગ્યું અત્યન્ત કે ધાવેશમાં આવીને તે રાજા ભોજને કહેવા લાગ્યું કે-- હે રાજેશ્વર, તે સાધુઓ દીક્ષાધારી શકે છે. તેમનું મુખ પણ જોવા લાયક નથી. ક્યાંયથી
આ ટીકાના મંગલાચરણમાં પહેલા બે લોક પિતાના પિતામહ ને પિતા સંબંધમાં તિલકમંજરીમાં આપ્યા પ્રમાણે આપ્યા છે.
(જુઓ, ફુટનેટ નં. ૨૧૧ ). ત્યાર પછીના કે નીચે પ્રમાણે છે – अब्जायताक्षः समजायतास्य, श्लाघ्यस्तनूजो गुणलब्धपूजः। यः शोभनत्वं शुभवर्णभाजा, न नाम नाम्ना वपुषाऽप्यत्ति ॥३॥ कातन्त्रचन्द्रोदिततन्त्रवेदी, यो बुद्धबौद्धाहततत्त्वतस्वः। साहित्यविद्यार्णवपारदर्शी, निदर्शनं काव्यकृतां बभूव ॥४॥ कौमार एव क्षतमारवीर्यश्चेष्टां चिकीर्षन्निवरिष्टनेमेः। यः सर्वसावधनिवृत्तिगुर्वी, सत्यप्रतिज्ञो विदधे प्रतिज्ञाम् ॥५॥ अभ्यस्यता धर्ममकारि येन, जीवाभिघातः कलयाऽपि नैव । चित्रं चतुःसागरचक्रकांचिस्तथापि भूापिगुणस्वनेन ॥६॥ एतां यथामति विमृश्य निजानुजस्य, तस्योज्ज्वलं कृतिमलंकृतवान् स्ववृत्त्या। अभ्यथितो विदधतो त्रिदिवप्रयाण, तेनैव साम्प्रतकविर्धनपालनामा ॥७॥ ' અર્થ-ટીકાની અંદર ધનપાલ જણાવે છે કે “પિતાના પિતા સર્વદેવને નામ માત્રથી શનિ નહીં, પરંતુ શુભ વર્ણથી યુક્ત શરીરથી પણ શેભન એ કમળ જેવી લાંબી આંખ વાળે, ગુણથી પૂજા જેણે મેળવી છે એ શમન નામને ક્ષાર્થ પુત્ર થર્યો. તે કાતંત્ર, ચંદ્ર(વ્યાકરણ)થી ઉદય પામેલ તંત્રને જાણનારે, બૌદ્ધ અને આહંત દર્શનેનાં તરને જોનાર, સાહિત્યવિદ્યારૂપી સમુદ્રને પારદર્શી અને કવિઓમાં આદર્શરૂપ થયો. કૌમારાવસ્થામાં અરિષ્ટનેમિની નેમનાથની) ચેષ્ટા કરવાની ઇચ્છાવાળો હોય તેમ જેણે માર-મદનની શકિત ક્ષત કરી હતી તેવા તેણે સર્વસાવધની નિવૃત્તિથી (જનદીક્ષાથી) ગરવશાલી એવી પ્રતિજ્ઞા સત્યપ્રતિજ્ઞ થઈ પાળી. ધર્મના અભ્યાસ કરતા જેણે હિંસા, કલો વડે પણ કિંચિત્ પણ કરી જ નહીં તથાપી જેના ગુણ ગુણ મેખલાન દેરા)ના સ્વરથી ચારે સાગરનું ચક્ર જેની મેખલારૂપ છે, એવી પૃથ્વી વ્યાપ્ત થયી એ વિચિત્ર છે. તે નિજ અનુજ-નાના ભાઈની આ ઉજજવલ કૃતિને તેણે જ સ્વર્ગમાં પ્રયાણ કરતી વખતે, અભ્યર્થના કરાયેલા એવા સાંપ્રત કવિ નામે ધનપાલે યથામતિ વિચારીને પોતાની વૃત્તિથી સારી રીતે અલંકૃત કરી.” જૈન સાહિત્યને ઇતિહાસ [વિ. ૩, બ. ૧] પૃ. ૨૦૪ ૨૦૫
२ इतः शोभनदेवश्चाध्यापितः सूरिभिस्तदा । વિષે વાઘનવાર્થ: virf તો ગુ . . s
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
આવી ચડેલા એ શમના નિષથી સ્ત્રી બાળકોને છેતરે છે. માટે હે રાજન ! એવાઓને આપણા દેશમાંથી દૂર કરવા જોઈએ. આ પ્રમાણે રાજા ભોજને સમજાવી, રાજાની આજ્ઞાથી માલવદેશમાં શ્વેતાંબર સાધુઓને નહીં આવવા દેવાને ઢઢો પીટાવ્યું. આથી બાર વર્ષ સુધી શ્વેતાંબર સાધુઓ માલવદેશમાં વિચરી શક્યા નહીં. ( આ પ્રમાણે માલવે દેશમાં જૈન મુનિઓને વિહાર બંધ થયેલ હોવાથી, ધારાનગરીમાં હાહાકાર મચી ગયે. શ્રાવક શ્રાવિકા વર્ગ અત્યન્ત ઉદાસીન થઈ ગયું હતું. સંતસાધુઓનું આગમન બંધ થઈ ગયું હતું. સમસ્ત ધારાનગરી સાધુવરથી શૂન્ય બની ગઈ હતી. નગરીમાં ઉપદેશકેની ખામી ભાસતી હતી. બાર બાર વર્ષથી સાધુપુરૂષના દુકાળ પડી ગયા હતા. સકળ સંધ ચિંતાથી ઘેરાઈ ગયે હેય તેમ ભાસતું હતું. આથી છેવટે .. ત્યાંના સંઘે ગુજરાતમાં વિચરતા મહેન્દ્રસૂરિને પત્ર પાઠવી જણાવ્યું કે- હે સ્વામીન, આપના જેવા સમર્થ સાધુઓના આગમન સિવાય સમસ્ત ધારાનગરી અધ:પતનના ઊંડા ખાડાબાં ખેંચી ગઈ છે. અાપે શેભમુનિવરને પ્રવજ્યા આપેલી હોવાથી તેમના જે ભ્રાતા ધનપાલ પુરોહીત, જૈન દર્શનને કોશનું. સાધુ સંતને અત્યંત દેવી, મહામિથ્યાત્વી, રાજાભેજને મહાન કવિ, આહંદુ ધર્મની ઘણું જ હીલણ કરે છે. હવે તેને કંઈ પણ ઉપાય કરે તો ઠીક નહી તે અત્રે મિથ્યાત્વીઓનું જોર વધતું જશે. લોકો ધર્મવિમુખ બની જશે. માટે આ પત્રને તરત જ અમલમાં મુકશો, કે જેથી જેનશાસનની મહાન ઉન્નતિ થાય ઠામઠામ જૈનધર્મની વિજય પતકાઓ ફરકે. વગેરે.
ધારાનગરી સંઘને પત્ર વાંચી સરીશ્વરે ગીતાર્થ મુનિવર્ય શનિને કહ્યું- “હે શેભન અત્યારે ધર નગરીમાં તમારો જે બધુ ધનપાલ આર્યધર્મની અત્યન્ત હીલણ કરી રહી છે. દિવસે દિવસે મિથાલીઓનું જોર વધતું જાય છે. સાધુના આગમન સિવાય ધમવર્ગ ધર્મથી વિમુખ થતો જાય છે. અને ધર્મદેશીઓ થનથન કરી રહ્યા છે. માટે હે શોભન, શિધ્ર જઇને જેક બ્રાને આહંતુધર્મની અન્દર લીન કરી જૈનધર્મને ડંકો વગડાવો ત્યાં જવામાં તમારે અસહ્ય દુઃખ સડવાં પડશે. સંધના ઉદ્ધારની ખાતર ગુરૂવર્યને આ સ દેશ સાંભળતાં જ, જેમનું અતુલ મનોબળ સમસ્ત સૃષ્ટિને સાનંદાશ્ચર્ય બનાવે છે, જેમનું સર્વોત્તમ ચારિત્ર સર્વ મનુષ્યોને અનુકરણીય છે, જેમની કવિત્વ શકિત અદ્ભુત છે, એવા શોભન મુનિએ ગુરૂઆશુને સ્વીકાર કર્યો. અને કહ્યું કે હે પ્રભો, હું મારા બંધુને પ્રતિબંધ કરવા સત્વર જઈશ, કારણ કે મારા નિમિત્તે આ વિષ રેડાયું છે. તેને પ્રતિકાર માટે જ કરે જોઈએ. અસહ્ય દુઃખો સહન કરવો પડે તે પણ શું ? આપણા અસન્ન ઉપકારી ચરમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરે જૈનશાસનની ઉત્તિ ખાતર, ક્રોધ, માન, માયા, અને લાભ ૫ ચંડલ ચેકડીને સંહાર કરવા ખાતર, આત્મામાં જ્ઞાન પ્રગટાવવા ખાતર, મુક્તિરૂપી સ્ત્રીને વરવા ખાતર મરણાંત કષ્ટો સહ્યાં હતા. તેથી હું સત્વર જઈને મારા જેક બધુને પ્રતિબોધ કરીશ.
અને ગીતાર્થ મુનિવરેની સાથે વિહાર કરીને શેભનમુનિ ટુંકવખતમાં ધારાનગરીના ઉદ્યાનમાં આવી પહોંચ્યા.
(અપૂર્ણ) १ स्थितानां गुर्जरेदेशे, धारासंघो व्यजिज्ञपत् ।
શ્રીમમërori, થાવૃત્ત થાતથ II 98 . ૦ ૦ ૦
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાચાર
દીક્ષા-(૧) સંખલપુરમાં પોષ સુદી ચોથના દિવસે પૂ. મુ. સતિષવિજયજીએ ખલેલના રહીશ માસ્તર કચરાભાઈ લખુદાસને દીક્ષા આપી.. દીક્ષિતનું નામ કમુવિજયજી રાખવામાં આવ્યું અને તેમને મુ. સતિષવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. (૨) આદરિયાણામાં પોષ સુદી ચૌદસના દિવસે પૂ. આ. વિજયભકિતસૂરિજીએ શ્રી. મફતલાલ હરખચ દે નામના ગૃહસ્થને દીક્ષા આપી. દીક્ષિતનું નામ માણેકવિજયજી રાખીને તેમને ૫. સુમતિવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. નામમાં સુધારા-ગયા અંકમાં પૂ. હેમસાગરજીના શિષ્યનું નામ મનાજ્ઞવિજયજી છપાયું છે તેના બદલે મને જ્ઞસાગરજી સમજવું
પદવી—પૂ. આ. વિજયલબ્ધિસૂરિજીના શિષ્ય શ્રી. ભુવનવિજયજીને પોષ સુદી પુનમના દિવ, ખંભાત મુકામે ગણી પદ અર્પણ કરવામાં આવ્યું.
જ્ઞાનમદિર-પૂ. આ. વિજયવલ્લભસૂરિજીના ઉપદેશથી શેઠ હેમચંદ મેહનલાલ ઝવેરી એ પાટણમાં જ્ઞાનમંદિર બાંધવા માટે એકાવન હજાર રૂપિયાનું દાન કર્યું છે. આ રકમમાં બાજી સંધની રકમ ઉમેરી એક લાખ જેટલી રકમને ખર્ચ કરી એક મકાન બંધાવવામાં આવશે અને તેમાં પાટણના ભંડારાના હસ્તલિખિત ગ્રંથો મૂકવામાં આવશે.
સંઘ-(૧) કસ્તુરચંદ વસંતરામ નામના એક ભેજક ગૃહસ્થ માહવટી તેરશે પાટણથી તારંગાને રેલ્વે માર્ગને સંધ કાઢશે. (૨) કરાડ (મહારાષ્ટ્ર)થી મહાસુદી ચાદેશના દિવસે કુંભેજ તીર્થને છરીપાળતા સંધ નીકળશે. આ સંધમાં પૂ. આ. વિજયરામચંદ્રસૂરિજી આન્ય પધારશે.
જૈન ઉદ્યોગ મંદિર-કોન્ફરન્સ કેળવણી પ્રચાર કેન્દ્રસ્થ સમિતિ તરફથી વાર્ષિક સે રૂપિયાની મદદ મળવાથી અને ગામમાંથી તેટલી રકમની વ્યવસ્થા થવાથી બારસીમાં શ્રી. મહાવીર જન ઉદ્યોગ મંદિરની સ્થાપના કરવામાં આવી છે. -
| મૂર્તિ નીકળી–સેહાગપુરમાં ત્યાંના વકિલ પ્રેમશંકર તિવારીના બગીચામાંથી એક ઠાંસાની મૂર્તિ મળી આવી છે. મૂર્તિ ૭૦૦ વર્ષની જુની મનાય છે. 1 જઇ, હોમીયે પેથિક ઈનસ્ટીટયુટ–પૂ. વિદ્યાવિજયજી મ. ના ઉપદેશથી અને આક્રીકાના સત્રુહસ્થાની આર્થિક સહાયથી કરાંચીમાં જઈન હોમીયા પથક ઈનસ્ટીટયુટની સ્થાપના કરવામાં આવશે.
પુનર્જન્મનું પ્રમાણુ-ઝાંસી જીલ્લાના મારાનીપુર કસ્બાના એક ગામમાં રાધાચરણ નામને અઢી વર્ષ ના અંધ બાળક રામાયણ વગેરેના લેાકે શુદ્ધ રીતે બાલે છે અને બીજાની ભૂલ સુધારે છે.
મેળા—આસિયામાં તા ૫-૩-૩૮ના દિવસે મહાવીર પટ્ટોત્સવ ઉજવાશે.
જામનગરના સંઘ-જામનગરથી નીકળેલ શેઠ પોપટલાલ ધારશી અને શેઠ ચુનીલાલ લક્ષ્મીચંદનો છરી પાળતા સંધ માહ વદી એકમે પાલીતાણા પહોંચશે. છઠના દિવસે માળાનું મુહત” છે.
સ્વીકાર વીર પ્રવચન-લેખક-પ્રીયુત મેહનલાલ દીપચંદ ચેકસી. પ્રકાશક-શ્રીક સ્વરચંદ દીપચંદ ચેસીની મિલકતના વહીવટદારે. મુંબઈ. મૂ૯ય આઠ આના.
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir gd. No. B. 88oI તૈયાર છે ! આજે જ મંગાવો !, શ્રી જૈન સત્ય પ્રકાશ બીજા વર્ષની પરી ફાઈલ જેમાં પા છે પરમાત્મા મહાવીર દેવના જીવનને લગતા અનેક વિદ્વત્તાભર્યા લેખોથી સમૃદ્ધ શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક નામના 228 પાનાના દળદાર અંકનો સમાવેશ થાય છે. કે, ટપાલ ખર્ચ સાથે કિંમતઃબાંધ્યા વગરના બધા અ કાના બે રૂપિયા બધા એક સાથે બાધેલાના અઢી રૂપિયા. શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંકનું છુટક મૂલ્ય:જે ટપાલ ખચ સાથે માત્ર તેર આના.” 1 લખા:શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિ‘ગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. (ગુજરાત) For Private And Personal Use Only