Book Title: Jain Satyaprakash 1937 11 SrNo 28
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521526/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈ ન સ ન્ય પ્ર ફી શ વર્ષ ૩ | અંક ૪. | ક્રમાંક ૨૮ | તંત્રી- શા. ચીમનલાલ llsળદાસ For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org श्री जैन सत्य प्रकाश (માપ્તિ પત્ર) 19-4-4-8-21-4 સ્થાનિક દેઢ રૂપિયા १ श्री सिद्धाचलस्वामिस्तोत्र : ગ. મ. શ્રી વિનયપદ્મરિની ૧૧૭ मु. रा. श्री दर्शनविजयजी ૧૧૮ २ दिगंबर शास्त्र कैसे बने ૩ સમ્યગ્દર્શન આ. મ. શ્રી વિજયપદ્મસૂરિજી ૧૨૩ ૪ શ્રા હસ્તિનાપુર તીર્થંકલ્પ : સુ રા. શ્રી ન્યાયવિજયજી ૧૨૭ ५ दो ऐतिहासिक रासोंका सार : श्रीयुत अगरचंदजी नाहटा ૧૩૪ ૬ મહાકવિ શ્રી ધનપાલ ૧૩૮ છ શ્રી દશવૈકાલિક સૂત્ર ૧૪૧ ૧૪૪ ૧૪૮ ૧૪૯ ૧૫૩ ૧૫૬ ૧૫૬ સામે ૮ મોક્ષમાં લોકેાત્તર ગમન થતું નથી ? : ૯ વસ્તુપાલના દાદા સામના શિલલેખ १० पं. इन्द्रचंद्रजी से ११ मांडवगढ संबंधी शिलालेख १२ श्री सरस्वती स्तोत्र સમસ્યાર : : : Acharya Shri Kailassagarsuri Gyanmandir મુ. રા. શ્રી સુશીલવિજયજી મુ. રા. શ્રી દક્ષવિજયજી શ્રીયુત શંકરલાલ કાપડિયા શ્રીયુત કનૈયાલાલ દવે मु. रा. श्री ज्ञानविजयजी : श्रीयुत नंदलालजी लोढा આ. મ. શ્રી વિનયપદ્મમૂરિની લવાજમ બહારગામ એ રૂપિયા For Private And Personal Use Only છુટક અંક ત્રણ આના મુદ્રક : ચદ્રશંકર ઉમાશંકર શુકલ, પ્રકાશક : ચીમનલાલ ગાકળદાસ શાહ, મુદ્રણસ્થાન : યુગધર્મ મુદ્રણાલય સલાપેાસ ક્રોસ રોડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિ ંગભાઈની વાડી, શ્રીકાંટા, અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir णमो त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमज्झे, संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं, भव्वाणं मग्गयं विसयं ॥ १ ॥ શ્રી જૈન સત્ય પ્રકાશ, પુસ્તક ૩ : भा४ २८ : અંક ૪ વિક્રમ સંવત્ ૧૯૯૪ : કારતક સુદ બારસ વીર સંવત્ ૨૪૬૪ રમવાર सन १८३७ નવેમ્બર ૧૫ ॥ सिद्धाचलस्वामि-स्तोत्रम् ॥ का:-आचार्य महाराज श्रीमद् विजयपद्मसूरिजी (गतांकधी पूर्ण ) ॥ आर्यावृत्तम् ॥ अट्टत्तरसयकडे-पिअंकरे पीइमंडणे मउडं ॥ अभिणंदण सुमइणगे-उसहजिणेसं पणिवयामि ॥१२॥ खिइमंडलमंडणुमा-संभुणगे सबकामए जिणयं ।। मरुदेवाणंद महं-सहस्सपत्ते पणिवयामि ॥१३॥ पुज सिवंयरणाहं-बंदे पायालमूलठियचरणं ॥ तह पुण्णकंदणाहं-पढमपहुं सव्वया वंदे ॥१४॥ अट्ठत्तरसयणामे–णगे ठियं पढमतित्थयरपायं ॥ आसण्णसिद्धिभावा-भव्वा अचंति पणमंति ॥१५॥ तुज नमो णाह! नमो-थवणा जाओऽज मे महाणंदो ॥ सरणं तुज्झ पयाणं-भवे भवे होउ इय वंछा ॥१६॥ भीमभयण्णियमणुया-जत्ताकरणेण जस्स सुहभावा ॥ इह पावंति पसंति-आरुग्गं परभवे मुत्तिं ॥१७॥ दिव्यक्खिदाणदक्ख-णिजामगसेहरं भवद्धिंसि ॥ ओहीविमलगिरीण-णमो णमो इय सरंतु णरा ॥ १८ ॥ थुत्तमिणं पढणाय-णणायरड्राण तित्थरसियाणं ॥ वियरइ अप्पियकमला-समत्थविग्धाइ विहडेइ ॥१९॥ तवगणगयणदिवायर-गुरुवरसिरिणेमिसूरिसीसेणं ॥ वायगगणिपोम्मेणं-जइणउरीरायनयरंरि । ॥२०॥ णहणंदणिहिंदुसमे-गणहरसिरिपुंडरीयमुत्तिदिणे सिरिविमलायलथुत्तं-विहियं संघस्स पढणटुं ।। २१ ॥ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org लेखक: दिगंबर शास्त्र कैसे बने ? - मुनिराज श्री दर्शनविजयजी ( गतांक से क्रमशः ) प्रकरण १५-आ० जिनसेन आ० गुणभद्र दिगम्बर साहित्य में द्रव्यानुयोगका ग्रंथ बन चुका था, अब प्रथमानुयोग ( कथानुयोग ) की कमीना थी । आ० जिनसेन और आ० गुणभद्रने उस कामको अपने शिर पर उठाया और दिगम्बर समाजको अच्छा साहित्य समर्पित किया । Acharya Shri Kailassagarsuri Gyanmandir आ० जिनसेन धवलग्रन्थ के निर्माता आ० वीरसेन के शिष्य हैं। आपने आ० जयसेनके पास विद्याध्ययन किया है । जैसा कि सिद्धान्तोपनिबद्धानां विधातुर्मद्गुरोश्वरं । मन्मनः सरसि स्थेयान्मृदुपादकुशेशयम् ॥ - आदिपुराण प्रस्तावना, श्लो० ५७ जन्मभूमिस्तपोलक्ष्म्याः श्रुतप्रशमयोनिधिः । जयसेन गुरुः पातु, बुधवृन्दाग्रणी स नः ॥ - आदिपुराण उत्थानिका, श्लो० ५८ या ५९ आ० वीरसेनके आ० जिनसेन हुए । - उत्तरपुरण | श्रीमान् प्रेमीजीका मत है कि आदिपुराणके निर्माता आ० जिनसेनके विद्यागुरु आ० वीरसेन हैं और दीक्षागुरु आ० जयसेन हैं । - विद्वदूरत्नमाला, पृ० ३९ आपकी परंपरा इस प्रकार है - ( १ ) कोण्डकुन्द, उमास्वाति, गृद्धपीच्छ, समन्तभद्र, शिवकोटि, देवनन्दी, जिनेन्द्रबुद्धि, पूज्यपाद, भट्टाकलंक, जिनस्ररि, गुणभद्र, पुष्पदंत और भूतबलि तथा अर्हदुवलि | - श्र० बे० शि० नं० १०५ श्लोक १३ से २७, शक मं० १३२० । यह परंपरा कुछ क्रमवर्ति आचार्योंके नामरूप है । क्योंकि आ० उमास्वाति, आ० समन्तभद्र श्वेताम्बर आचार्य हैं, यह बात उनके प्रकरणो में साफ सप्रमाण लिख दी है । आ० पूज्यपाद व भट्टाकलंक भी न गुरु-शिष्य हैं, न निकटवर्ति हैं और आ० गुणभद्रके बाद आ० भूतबलि होते तो उनके दादागुरु आ० वीरसेन धवलाकी रचना कैसे करते ? इत्यादि कारणोंसे यह लेख झूठा माना जाता है । दिगम्बर समाजकी प्राचीनताको सिद्ध करनेवाले लेख करीब करीब ऐसी ही कक्षाके होते हैं। हां, श्रवणबेलगुलके शिला लेखमें एक यही लेख है कि जसमें वीरसेनका नहीं किन्तु सीर्फ आ० जिनसेन और आ० गुणभद्रके नाम उत्कीर्ण हैं । For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir म ४] દિગમ્બર શાસ્ત્ર કેસે બને? [११८] (२) आ० वीरसेन, आ० पद्मनंदी, आ० जिनसेन, आ० विनयसेन ( बडे गुरुभ्राता ) और आ० गुणभद्र । -दर्शनसार, गाथा-३१, ३२ यह पट्टधर परंपरा है । इसमें आ० वीरसेन, आ० जिनसेन * तथा आ० गुणभद्रके बीचमें और एक एक पट्टधर हुए हैं ।। आपका श० ६७५ (वि० सं० ८१० ) में जन्म, और श० ७६५ (वि० सं० ९०० ) में स्वर्ग हुआ है- ( आदिपुराणकी हीन्दी प्रस्तावना) आपने आ० वीरसेनके शिष्य आ० विनयसेन (बडे ) के कहनेसे ३६४ मन्दाक्रान्तावृत्तमें “ पार्वाभ्युदय " काव्य बनाया ( पा० श्लो० ७१ ) तथा आदिनाथपुराणका निर्माण किया। श्रीमान प्रेमीजी लिखते हैं कि-जयधवला और वर्धमानपुराण भी आपकी कृति है। आ०गुणभद्र आपके शिष्य हैं। आ०गुणभद्र, आ०जिनसेन और दशरथ गुरुके शिष्य हैं (उत्तरपुराण प्रशस्ति श्लोक-१३) तथा उनके शिष्य लोकसेन हैं कि जिन्होंने उत्तरपुराण की रचनामें स्वगुरुको सहारा दिया (उत्तरपुराण, प्रशस्ति श्लोक-२५). आ०गुणभद्रने आदिपुराण शेषभाग श्लो०-१६२०, उत्तरपुराण श्लो० ८०००, आत्मानुशासनम् श्लो० २७२४ की रचना कि। आत्मानुशासनमें इस श्लोकके बाद २७२ संख्या तकके श्लोक हैं । अंतमें ग्रन्थकारका नाम नहीं है। अंतके दो श्लोक तो ग्रन्थकर्ताकी तारीफसे हैं। दिगम्बर साहित्यमें व्रजकथाग्रंथ “महापुराण" है, जो इन दोनों आचार्यकी रचना है। १. आ०जिनसेनने आदिपुराणके पर्व ४३ श्लोक ३ पर्यन्त १०३८० श्लोक बनाये, बादमें आपकी मृत्यु हो गई। *आ० जिनसेन पांच हुए है १. आदिपुराणके कर्ता, २. हरिवंशपुराणके कर्ता, ३. मल्लिषेणाचार्यकी महापुराणप्रशस्तिमें उल्लिखित, ४. हरिवंशपुराणकी प्रशस्तिमें सूचित और ५. सेनगणकी पट्टावलीमें भ० सोमसेनके पट्टधर । -ग्रन्थपरीक्षा, भा॰ २, पृ० ४७। xजिनसेनाचार्यपाद-स्मरणाधीनचेतनाम् ॥ गुणभद्रभदन्तानां, कृतिरात्मानुशासनम् ॥ -आत्मानुशासनम् , श्लो० २३९ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [१२०] શ્રી જૈન સત્ય પ્રકાશ [ वर्ष २. आ०गुणभद्रने आदिपुराणके ही शेष १६२० श्लोक बनाये, १२००० लोक प्रमाण ४७ पर्वमें आदिनाथपुराण समाप्त हुआ। बाद में ८००० श्लोक प्रमाण उत्तरपुराण ( २३ तीर्थकर व चक्रवर्तिका चरित्र ) भी बनाया । इन आदिपुराण और उत्तरपुराणके जोडका ही नाम “महापुराण" है जिसकी समाप्ति शक सं० ८२० वि० सं० ९५५ में हुई है । दिगंबरीय मतानुसार वि० सं० ९५५ में न गणधरकृत आगम थे, न पूर्व थे, न दृष्टिवाद था, न दृष्टिवादके तीसरे हिस्सेका तीर्थंकर चरित्र था, वि० सं० ३०५ में ही तीर्थकरचरित्र विनष्ट हो गये थे, और ये आचार्य भी न सातिशय ज्ञानवाले थे, अतः यहां प्रश्न उठता है कि इन आचायोंने महापुराणका मसाला कहांसे प्राप्त किया ? जांच पडताल के बाद सप्रमाण कहा जाता है कि- महापुराणकी रचनामें काणभिक्षुका कथाग्रन्थ ( आदि० उत्थानिका श्वोक ५१ ), कवि परमेश्वरकृत पुरुचरित्र ( आदि० उ० श्लो० ६०, आदि० प्रशस्ति श्लो०१६ ), आ० जटिलकृत वरांगचरित्र और वाल्मीकी रामायण इत्यादि ग्रन्थों का सहारा लिया गया है। साफ साफ कहना चाहिये कि - आचारांगसूत्र भावनाध्ययन, श्रीकल्पसूत्र और आवश्यक निर्युक्ति इत्यादि श्वेतांबरीय साहित्यकी सरासरी नकल करडाली है । वरांगचरित्र भी श्वेतांबर ग्रन्थ है और वह उस समयका श्रेष्ठ संस्कृत ग्रन्थ है । देखिएः जेहिं कए रमणिजे, वरंग - पउमाणचरियवित्थारे ॥ कहवण सलाहणिजे, ते कइणो जडिय - रविसेणो ॥ -आ० उद्योतनसूरिकृत कुवलयमाला ( इ० ७७८ ) वरांगनेव सर्वाङ्गैर्वरांगचरितार्थवाक् ॥ कस्य नोत्पादयेद् गाढमनुरागं स्वगोचरम् ॥ ३५ ॥ -आ० जिनसेनकृत हरिवंशपुराण परि० ( इ० स० ७८३) काव्यानुचिंतने यस्य, जटाप्रबलवृत्तयः । अर्थान् स्माऽनुवदन्तीव, जटाचार्यः स नोऽवतात् ॥ ५० ॥ -आ० जिनसेनकृत आदिपुराण अ० १ इ. स. ८३८) मुणि महसेणु सुलोयणु जेण, पउमचरिउ मुणि रविसेणेण । जिणसेणेण हरिवंसु पवित्तु जडिलमुणिणा वरंगचरितु || - कवि धवलकृत अपभ्रंश हरिवंश ( इ. स. ११वीं शताब्दी ) वरांग चरित्रकी ताडपत्र पर शक सं. १६५८ में लिखी हुई सीर्फ एक प्रत कोल्हापुरके लक्ष्मीसेन मठमें सुरक्षित है । जिसके १४८ पत्र हैं । सार्थक नामवाले ३१ अध्याय हैं, प्रथम अध्याय वसन्ततिलिकामें है । केवल For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४] દિગમ્બર શાસ્ત્ર કેસે બને? [१२१] दो काव्य पुष्पिताग्रामें हैं, विशेष अध्याय व लोक उपजातिमें हैं और जिसमें करीब करीब प्रचलित सभी छंदके काव्य हैं। इसके उपरसे कवि वर्धमान और पं. धरणीने वरांगचरित बनाये मिलते हैं । वरांगचरित्रका मंगलाचरण इस प्रकार है अर्हस्त्रिलोकमहितो हितकृत् प्रजानाम् , धर्मोऽर्हतो भगवतस्त्रिजगच्छरण्यः । ज्ञानं च यस्य सचराचरभावदर्शि, रत्नत्रयं तदहमप्रतिम नमामि ॥ १ ॥ -प्रथमाध्याय, श्लो. ७०के अंतमेंइति धर्मकथोद्देशे चतुर्वर्गसमन्विते, स्फुटशब्दार्थमंदर्भ वरांगचरिताश्रिते जनपद-नगर-नृपति-पत्नी-वर्णनो नाम प्रथमः सर्गः ॥ इस वरांगचरित्रको देखकर शोलापुरके पं. जिनदासने एक प्रश्न उठाया है कि___“जटिल कवि श्वेताम्बर थे या दिगम्बर ? वरांगचरितमें हम देखते हैं कि वरदत्त गणधर एक पत्थरके पाटिये पर बैठकर धर्मोपदेश करते हैं, यह दिगम्बर सिद्धांतके विरुद्ध है । उनके मतानुसार केवली समवशरण या गन्धकुटीमें विराजमान रहते हैं। आगे स्वर्ग भी बारह ही बतलाये हैं, जबकि दिगम्बर सम्प्रदायमें सोलह स्वर्ग माने गये हैं। -जैनदर्शन, व. ४, अं. ६, पृ. २४६ की फूटनोट । इसके अलावा वरांगचरित्र, अ. १ में १५वा प्रलोक है कि मृत्-चालिनी-महिष-हंस-शुक-स्वभावा मार्जार-कङ्क-मशका-ऽज-जलूक-साम्याः ॥ सच्छिद्रकुम्भ-पशु-सर्प-शिलोपमाना स्त श्रावका भुवि चतुर्दशधा भवन्ति ॥ १५ ॥ नन्दीसूत्रमें श्रोताओं (श्रावकों) के लक्षण स्पष्ट करने के लिये "सेलघण" इत्यादि दृष्टांत दिये हैं । प्रस्तुत प्रलोक ठीक उसीका ही संस्कृत अनुवाद है । इससे भी आ. जटिल श्वेताम्बर सिद्ध होते हैं । आ. जिनसेनने इस प्रलोकके कथनको उठाकर आदिनाथपुराणके प्रलो. नं. १३९ में संगृहीत कर लिया है, और मंत्री चामुण्डरायने तो चामुण्डपुराणमें इसको ज्योंका त्यों ही उठा लिया है, जिसमें “चालनी" के स्थान सीर्फ " सारणि " ( झाडू) ऐसा पाठान्तर लिखा गया है । प्रो. आ. ने. उपाध्ये M. A. विस्तृत विचारणा करके साफ साफ बताते हैं कि For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [१२२] શ્રી જૈન સત્ય પ્રકાશ [१५३ ___“ज्ञात होता है कि-आठवीं शताब्दीके चतुर्थ भागके प्रारंभमें दक्षिण और उत्तर भारतमें श्वेताम्बर और दिगम्बर ग्रन्थकारोंके मध्यमें वरांगचरितकी यथेष्ट ख्याति थी। इस दिगन्त व्यापिनी ख्यातिके आधार पर यह कहा जा सकता है कि जटिल कवि अधिकसे अधिक सातवीं शताब्दीमें अवश्य हुये हैं + + + वरांगचरितकी कुछ रचनाएं समन्तभद्र (लगभग दूसरी शताब्दी) और पूज्यपाद (इ. स. ५०० के लगभग ) की रचनाओंसे साम्य रखती हैं । जहांतक मैं जानता हूं किसी भी प्राचीन संग्रहमें जटिल या जटाचार्यका नाम मुझे नहीं दीख पड़ा + + + चामुण्डरायने जटासिंहनन्दीके नामसे वरांगचरितके कर्ताका उल्लेख किया है। + + + पाश्र्वाभ्युदके रचयिता जिनसेन जैसे गुणी पुरुषके द्वारा जटाचार्यके करित्वछटाकी सराहना किया जाना कोई मामुली बात नहीं है। केवल इतना ही नहीं, किन्तु जिनसेनने अपने ग्रन्थमें वरांगचरितका उपयोग भी किया हैआदिपुराणमें वरांगचरितके कुछ प्रसंगोंको अपने शब्दोंमें लिखा है । यद्यपि आदिपुराणके प्रथम परिच्छेदको अनुष्टुप छन्दमें लिखकर उन्होंने उसका ढांचा बदल दिया है, फिर भी बहुतसे शब्द मिलते जुलते हुए हैं। उदाहरणके लिये-आदिपुराणके प्रथम परिच्छेदके १२२-२४, १२७-३०, १३९, १४३, १४४, नम्बरके श्लोकोंकी क्रमशः वरांगचरितके प्रथम परिच्छेदके ६-७, १०-११, १५, १६ और १४ नम्बरके श्लोकोंके साथ तुलना करनी चाहिये । आदिपुराण के सम्बन्धमें जो बात कही गई है । वही चामुंडराय पुराणके संबंधमें भी कही जा सकती है + + वरांग- चरित ही संस्कृतका प्रथम जैन काव्य है। -जैनदर्शन, व. ४, अं. ६, पृ. २४२ से २५२ । अब पाठक समझ गये होंगे कि-महापुराणमें श्वेताम्बर ग्रन्थोंसे सहारा लिया है इतना ही नहीं किन्तु कुछ प्रसंग और साहित्य भी उठा लिया है। मुझे खुशी है कि इन आचार्योंने श्वेताम्बर साहित्यका ढांचा बदलकर महापुराणका निर्माण किया, साथसाथमें इन्साफके जरिये कतिपय श्वेताम्बर मान्यताओंको भी ज्योंकी त्यों रहने दी है । (क्रमशः) For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમ્યગ્દર્શન લેખક આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપધરસૂરિજી (ગતાંકથી ચાલુ) હવે દ્રવ્યચારિત્રવાલો અભવ્ય જીવ કયાં સુધી અભ્યાસ કરી શકે એ જણાવાય છે. કેટલાએક અભવ્ય જીવો નવમા પૂર્વ સુધી માત્ર સૂત્રપાઠ ભણે છે, તેથી જ તેમને બત સામાયિકવાળા કહ્યા છે. જુઓ, આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે तित्थंकराइपूअं दट्ठणन्नेण वापि कज्जेणं ॥ सुयसामाइयलाहो, होज्ज अभव्वस्स गठिम्मि ॥ १ ॥ ગ્રંથિસ્થાનની નજીકમાં રહેલા અભવ્ય જીવને શ્રી તીર્થંકર વગેરેની પૂજા જોઈને અથવા (પૂર્વોકત) બીજા પણ નિમિત્તે કરીને શ્રતસામાયિકનો લાભ ( પ્રાપ્તિ ) થાય. તેઓ વિંધર લબ્ધિ વિનાના હોવાથી (નવ પૂર્વોને ) અથને જાણતા નથી. અને તેથી જ તેમનું મૃત તે દ્રવ્ય બત કહેવાય. [ એમ કેટલાએક મિથ્યાષ્ટિ ભવ્ય છે પણ (કે જેઓ ૧ગ્રંથિસ્થ નની નજીકમાં રહ્યા છે, તેઓ) કંઈક ઊણા દશ પૂર્વસુધીનું દ્રવ્ય શ્રત પામે છે] માટે “ મિથ્યાત્વિ ગૃહીત કાંઈ ઊણા દશ પૂર્વો સુધીનું વ્રત મિથ્યાશ્રુત પણ કહેવાય છે.” જેમને પૂરેપૂરાં દશ પૂર્વાનું જ્ઞાન હોય, તેમને તે જરૂર સમ્યકત્વ હોય છે. બીજા ઓછા પૂર્વોને ભણેલા છોમાં કેટલાએક જીને સમ્યકત્વ હોય અને કેટલાએક જીવને ન પણ હોય. માટે સિદ્ધાંતમાં ભજના કહી છે. આ બાબતને જુઓ સાક્ષિપાઠવણ મિuot–નિયમ સમં તુ તેના માળ પૂરેપૂરાં ચઉદ પૂનું અને દશ પૂર્વેનું એટલે દશથી માંડીને ચાદ પૂર્વોનું જ્ઞાન જેને હેય, તે પ્રભાવશાલ મુનિવરોને નિશ્ચયે કરી સમ્યકત્વ હોય છે. બાકીના એટલે દશથી ઓછા પૂર્વેના જ્ઞાનવાલા ને ભજના હોય એટલે દર્શન હોય અથવા ન પણ હોય. ગ્રંથિસ્થાનની નજીકમાં આવેલા કેટલાએક ભવ્ય છે પણ રાગાદિ ભાવ શત્રુઓથી જીતાયા છતાં પાછા વળે છે, તેમજ પહેલાંની માફક ઘણી લાંબી સ્થિતિવાલાં કર્મોને પણ બાંધે છે. અને કેટલાએક અવસ્થિત (ચઢતા એ નહિ, પડતાં ૫ણ નહિ એવા) પરિણામવાલી ભવ્ય જીવો તે જ સ્થળે રહે છે. તેઓ અવસ્થિત પરિણામવાલા હોવાથી કર્મોની સ્થિતિ એછી તેમજ વધારે પણ બાંધતાં નથી. અને જેઓ મોડામાં મોડા અર્ધ પુદ્ગલ પરાવર્ત જેટલા કાલે પણ પરમ પદ પામવાના છે એવા ચારે ગતિના પર્યાપ્ત સંજ્ઞ પંચેન્દ્રિય જીવ કુહાડાની અણીદાર ધાર જેવા (આગળ જેઓનું સ્વરૂપ કહેવાશે એવા ) અપૂર્વકરણ નામના નવીન અધ્યવસાયના સમૂહે કરી ગ્રંથિને ભેદ કરે છે. એ પ્રમાણે છે. ગ્રંથિસ્થાનથી પાછો વળેલા છે, ૨. ગ્રંથિસ્થાનની પાસે રહેલા છે, અને ૩ ગ્રંથિને ભેદનારા છે; એમ ત્રણ પ્રકારના જીવોનું યથાર્થ સ્વરૂપ સમજાવવા માટે શાસ્ત્રકારોએ જરૂરી દષ્ટાંત પણ આપ્યું છે. કારણકે બાલ જીવોને દષ્ટાંત દીધા વિના ચાલુ બીના મમજાતી નથી. કહ્યું છે કે-“ર દિ દુદાંત વિના રાતિવચ્ચે સિદ્ધિર્મનુમતિ” તે દૃષ્ટાંત ટુંકામાં આ પ્રમાણે જ ગવું: ૧–અપૂર્વકરણનું સ્વરૂપ જણાવતાં આગળ ગ્રંથિ શબ્દનો અર્થ જણાવવામાં આવશે. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૨૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૩ દૂર રહેલા કઈ મેટા નગરમાં જવાની ઇચ્છાથી ત્રણ માણસે પોતાના ગામથી સાથે નીકલ્યા. ચાલતાં ચાલતાં તેઓ ચોરોના સ્થાનવાળી ભયંકર અટવીમાં આવી પહોંચ્યા. ત્યાં આવતાં તે ત્રણે જણાએ બે ચોરને જોયા. તેથી ત્રણમાંને એક બીકણુ માણસ ભય પામી પાઠો ભાગી ગયો. બીજા માણસને ચેરેએ પકડ્યા. અને ત્રીજો માણસ બલવાન હોવાથી ચેરેને હરાવી, અટવીને પાર પામી ઈષ્ટ નગરે પહોંચી ગયે. આ દૃષ્ટાંતને ચાલુ પ્રસંગમાં આ પ્રમાણે ઘટાવવું જોઈએઃ- ત્રણ માણસે જેવા સંસારિ છો જાણવા. અટવી જેવો સંસાર જાણ. અને તેના લાંબા રસ્તાના જેવી કર્મોની ઘણી લાંબી સ્થિતિઓ જાગવી. અટવીમાં જેમ ચેરેને રહેવાનું ભયંકર સ્થાન હતું તેમ અહીં સંસારમાં ગ્રંથિસ્થાન જાણવું. બે ચારેની જેવા રાગ અને દ્વેષ જાણવા, કે જેઓ આત્માના જ્ઞાનાદિ વાસ્તવિક ધનતે ચરે છે. ચે રોથી ભય પામી પાછો વળેલા માણસની જેવા-ગ્રંથિદેશમાં અવી, ખર જ પરિણામ જામવાથી પાછા ફરી ઉત્કૃષ્ટ (મેટી, લાંબી ) સ્થિતિના બાંધનારા છે સમજવા. ચેરના પંજામાં આવેલા માણસની જેવાગ્રંથિ ભેદવાના કામમાં રાગાદિથી ત્રાસ પામેલા એવા ગ્રંથિની પાસે રહેલા અવસ્થિત પરિણામવાલા છો જાણવા. આવા પ્રકારના જેવો વિશિષ્ટ પરિમાદિ સાધન વિનાના હેવાથી ગ્રંથિને ભેદી શકતા નથી. તેમજ અવસ્થિત (મધ્યમ) પરિણમવ લા હોવાથી (એટલે કે ચઢતા કે પડતા પરિણામવાળા નહીં હોવાથી) પાછો પણ વિલેતા નથી. તથા ઈષ્ટ નગરે પહોંચેલા પરાક્રમી માણસના જેવા–અપૂવકરણ કરીને રાગદેવનું જોર ઘટાડી સમ્યગ્દર્શનરૂ૫ ઉત્તમ ગુણને પ્રકટ કરનારા છે જાણવા. આ કરણુમાં વતતા અનેક જીવેની અપેક્ષાએ દરેક સમયે અસંખ્યાતા કાકાશના પ્રદેશરાશિની જેટલાં અધ્યવસાય સ્થાન પ્રાપ્ત થાય છે. તથા પૂર્વપૂર્વ સમયની અધ્યવસાય વિશુદ્ધિથી આગળ આગળના સમયની અનતગુણ વિશુદ્ધિ હોય છે. આ બીના યથાર્થ સમજવા માટે શ્રીકમ પ્રકૃતિની ટીકામાં બે પુરૂષોની ઘટના જણાવી છે, જે ત્યાંથી જાણી લેવી. આ પ્રથમ કરણમાં વિશિષ્ટ અથવસાના અભાવે તેવા પરિણામ નહિ હોવાથી) સ્થિતિઘાત વગેરે પાંચ વાનાં પ્રવર્તતાં નથી. તેમજ આ કરમાં વત નારી તમામ છે દિસ્થાનક રસવાળા અશુભ કર્મોને અને ચાર હાણિયા રસવાળા શુભ કર્મોને બાંધે છે. તથા સ્થિતિબંધ પણ પૂવે સમયની અપેક્ષાએ પપમના અસંખ્યાતમા ભાગે કરી ઓછો ઓછો (સ્થિતિ) બંધ આગળ આગળના સમયમાં કરે છે. એ પ્રમાણે ભવ્ય જીવો પ્રથમ કરણે કરીને ગ્રંથિસ્થાનની નજીકમાં કેવી રીતે આવે ?–આ પ્રશ્નને ખુલાસો કુંકા માં સમજાવ્યું. ૨-અપૂર્વકરણ –જે અધ્યવસાયેના પ્રતાપે. પહેલાં નહિ કરેલાં એવા (૧) સ્થિતિ ઘાત, (૨) રસઘાત, (૩) ગુણશ્રેણિ અને (૪) અભિનવ સ્થિતિબંધ; આ ચાર કાર્યો થઈ શકે, તેવા નવા અધ્યવસાયેનું નામ અપૂર્વકરણ કહેવાય. સકલ સંસારિજીવોને, દુષ્કર્મોથી પેદા થયેલા, કાર અને મજબૂત તેમજ લાંબા કાળની ઉગેલ ગુપ્ત (ને દેખાય એવી ) વાંસની ગાંઠ જેવા, દુઃખે કરી ભેદી (દૂર કરી) શકાય એવા અને પહેલાં નહિ ભેદાએલા ચીકણાં રાગદેષના જે અધ્યવસાયે પ્રકટે છે તેનું નામ ગ્રંથિ કહેવાય. આ ગ્રંથિને ૧. અપૂર્વ=નવા, કરણ અધ્યવસાય વર્તે છે જેમાં તે અપૂર્વકરણ કહેવાય. ૨ જુઓ સાક્ષ પાઠ:–દિત્તિ કુટુ -વ૮ થrઢ૮હિa . जीवस्स कम्मजणिओ-घणरागदोसपरिणामो ॥१॥ –વિશે મળે છે કાર્ય કરાય જ ! For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪] સમ્યગ્દર્શન [૨૫]. (ચીકણું–પ્રબલ-રામપના પરિણામનો) ભેદ (જેરે ઘટાડવું) કરવો એ અપૂર્વકરણનું ફલ છે. ગ્રંથિ જે દવાની શરૂઆત કરવાવાળા ભવ્ય છે-આ કરણમાં પેસતાંની સાથે જ ( પ્રથમ સમયથી માંડીને ) ઉપર જણાવેલી સ્થિતિ વગેરે ચાર ક્રિયાઓ કરે છે. તે ચારે ક્રિય એનું ટુંકામાં સ્વરૂપ આ પ્રમાણે જાણવું - ૧. સ્થિતિઘાત સધી લાઈ રૂ૫ સત્તામાં રહેલી અંતઃકડાકોડ સાગરોપમ પ્રમાણ સ્થિતિ સંબધિ ઉપરના ભાગમાંથી ઉત્કૃષ્ટથી (વધારેમાં વધારે) સેંકડે સાગરોપમ પ્રમાણુ અને જઘન્યથી (ઓછામાં ઓછા) પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણુ સ્થિતિખંડને ઉકેરે છે. એટલે તે ભાગમાં રહેલા અને ઉપર કહેલ પ્રમાણુ સ્થિતિવાલા કર્મલિકોને (ત્યાંથી ઉપરના ભાગમાંથી) ઉઠાવે છે. અને તે દલિને નીચેની તે પ્રથમ સ્થિતિ કે જેમાં રહેલા દલિ અનુભવાતા નથી તે (પ્રથમ) સ્થિતિમાં ગઠવે છે. આવી ક્રિયા અંતર્મદૂત્ત સુધી ચાલે છે. તે પૂરી થયા બાદ ઉપર કહેલા પહેલાં સ્થિતિખંડની (વ્યવધાન રહિતપણે) પછી રહેલા જધન્ય (નાના) અથવા ઉત્કૃષ્ટ મિટા) સ્થિતિખંડને અંતર્મુહૂર્તમાં ઉમેરે છે અને પહેલાની જેમ દલિકોને ગોઠવે છે એ પ્રમાણે અપૂવકરણના કાલમાં હજારો સ્થિતિખંડના દલિકને ઉઠાવીને નીચેની સ્થિતિમાં દાખલ કરે છે. તેમ કરતાં અપૂર્વકરણના પહેલે સમયે જેટલી સ્થિતિ હતી, તેમાંથી સંખ્યાતગુણહીન સ્થિતિ થાય છે, એટલે તેટલા પ્રમાણુ સ્થિતિવાલા (તેટલા ટાઈમમાં ભોગવી શકાય એવા) કર્મદલકોને તે ભાગમાંથી ખાલી કરે છે. ૨. રસધાત-અશુભ (પાપ) પ્રકૃતિઓના સત્તામાં રહેલા રસાણુઓના અનતા ભાગો કરી તેમાંના એક ભાગ સિવાય બાકીના તમામ ભાગોને (રસાણુઓને) અંતર્મુહૂર્તમાં નાશ કરે છે. તે વાર પછી પહેલાં ત્યાગ કરેલા અનંતમા ભાગના અનંતા વિભાગે કલ્પીને એક ભાગ સિવાયના બાકીના તમામ ભાગના રસાઓને અંતમુહૂર્ત જેટલા ટાઈમમાં નાશ કરે. એ પ્રમાણે એક વિવક્ષિત સ્થિતિઘાત કરતાં જેટલો ટાઇમ લાગે, તેટલા ટાઈમમાં હજારોવાર રસધાત થાય છે. અને હજાર સ્થિતિઘાતો અપૂર્વકરણમાં થાય છે. ૩. ગુણશ્રેણિ-ઉપરની સ્થિતિમાંથી ઉઠાવેલા કમ દલિકાને “ પૂર્વ પૂર્વ સમયમાં જેટલા ભેળવાય, તેથી અસંખ્યા ગુમા વધારે વધારે (કમે દલિ) આગળ આગળના સમયમાં જેમ ભગવાય તેમ ” ગોઠવવા તેનું નામ ગુણશ્રેણિ કહેવાય. એટલે ગ્રંથિભેદ કરનારો ભવ્ય જીવ અસંખ્યય ગુણ -દ્ધિએ જેમ ભગવાય તેમ કર્મ દલિાને ગોઠવે છે. ૪. અભિનવ સ્થિતિબંધ-આ કરણમાં શરૂઆતથી જ માંડીને દરેક સમયે નવી નવી એટલે પહેલાં નહિ બાંધેલી એવી પલ્યોપમન અસંખ્યામાં ભાગે કરી પછી ઓછી સ્થિતિ જે બાંધવી, તેનું નામ અભિનવ સ્થિતિ ધ કહેવાય. આ કરણવાળા ભવ્ય છે તેવા પ્રકારને અભિનવ સ્થિતિબંધ કરે છે. કવીનાઈન અને ન્યુ કવીનાઈનના દૃષ્ટાન્ત કરી સ્થિતિ-ઘાતાદિનું સ્વરૂપ બરોબર સમજી શકાય છે. વીનાઈનનો સ્વાદ કો હોય છે. કડવાશ વધારે હોવાથી ખાતાં ટાઈમ વધારે લાગે છે. સાયન્સના પ્રયોગથી જે કડવાશ દૂર કરાય, તે પહેલાં જે શીશીનર કવીન ઈનને For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [૧૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૩ ખાતાં ૪ મહિના જેટલા ટામ લાગતા હતા, તે શીશીભર ક્વીનાનને કડવાશ દૂર કરી ન્યુ ક્વીનાઈન બનાવ્યું તેથી વે એક કલાક જેટલા પણ ટાઈમ નહિ લાગે. સમજવાની ખીના એ છે કે પૂર્વે કહ્યા પ્રમાણે રસના પ્રમાણમાં સ્થિતિ હાય છે. જેમ ક્વીનઇનમાં જેવી કડવાશ તેવી સ્થિતિ ( શીશીને ખાલી થવાના ૪ માસ વગેરે ટાઇમ ) હૅય છે ( . તેમ ક્રમે દલિકે માં પણ-જેટલા પ્રમાણમાં રસ હોય, તેટલા જ પ્રમાણમાં સ્થિતિ હૅય છે. જો રસ ઓછા થાય, તા સ્થિતિ જરૂર એછી થાય જ, જેમ કડવાશ કેછી થઇ તેા ન્યુ વીતાઇન ખાતાં શું વધાયે વાર્ લાગે ખરી કે ? અર્થાત્ ન જ લાગે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ બીજા અપૂર્વે કરજ્જુમાં પણ દરેક સમયે અસ ંખ્યાતા લકાકાશ પ્રદેશોની જેટલા અધ્યવસાય સ્થાને (ભેદે) છે. એમ આ કરણમાં સ્થિતિષ્ઠાત વગેરે ચારે કાર્યો કરવા પૂવક ષનો ભેદ કરી ત્રીજા અનિવૃત્તિ કરમાં દખલ થાય છે (પ્રવેશ કરે છે ). 66 આગળ ૩. અનિવૃત્તિકરણ – આ કરણમાં વર્તનારા ત્રણે કાલના ભવ્ય છવાની સરખા સમયમાં પરિણામતી નિમલતા ( ત્રિશુદ્ઘિ ) અનિવૃત્તિ એટલે ફેરફાર વિનાની એક સરખી હેય છે, એથી આ કરણનું અનિવૃત્તિ એવુ નામ કહ્યું છે. સરખા સમયેામાં એટલે ઉપર કહ્યા મુજબ, પરિણામની વિશુદ્ધિ જો કે આગળ આગળના સમયેામાં પૂર્વ પૂર્વ સમયની વિશુદ્ધિના જેવી હાતી નથી કારણ કે, કમ પ્રકૃતમાં કહ્યુ છે કે આગળના સમયેામાં અનંત ગુણ નિર્મલ અધ્યવસયા ( પરિણામ ) હૅય છે. ” તે પણ વિવક્ષિત ( કહેવા ધારેલ) કાઇ પણ સમયમાં ત્રણે કાલના જીવાની પરિણામ વિશુદ્ધિ એકસરખી હાય છે. એમ સરખા સમયેામાં ” આ પદને સ્પષ્ટ અર્થ જણાવવા પૂર્વક અનિવૃત્તિકરણની એક રીતે વ્યાખ્યા બતાવીને, ખીજી વ્યાખ્યા ણાવીએ છીએ કે જે અધ્યવસાયા સમ્યક્ત્વ પમાડયા સિવાય પાછા હેડે નહિ, એટલે જે અધ્યવસાયાના પ્રાપ્ત થવાથી જરૂરી સમ્યકત્વ પામી શકાય, તેવા અધ્યવસાયાનું નામ અનિવૃત્તિકરણ કહેવાય ઉપર જણાવ્યા પ્રમાણે ત્રણે કરણાની પ્રાપ્તિ ( લભ ) ક્રમસર જ હોય છે. જુઓ સાક્ષિપાઃ— 66 " जा गंठि ता पढमं गठिं समइच्छओ भवे बीअं ॥ अनियट्टिकरणं पुण-सम्मत्तपुरक्खडे जीवे ॥ १ ॥ અર્થઃ—ગ્રંથિસ્થાન સુધી પહેલુ યથાપ્રવૃત્તિકરણ હાય છે, ગ્રંથિને ભેદતાં એવા ભવ્ય જીવાતે બીજી અપૂર્વકરણ હોય છે તથા જેણે સમ્યકત્વગુણુ આગળ કર્યો છે, એટલે જેએ થાડા વખત"ાં જરૂર સમ્યક્ત્વ પામશે એવા જીવને અનિવૃત્તિકરણ હાય, એમ સમજવુ. ( અપૂર્ણ ) 卐 For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી હસ્તિનાપુર તીર્થકલ્પ મૂળકર્તા આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી અનુવાદક મુનિરાજ શ્રી ન્યાયવિજયજી सिरिसंति-कुंथु-अर-मल्लिसामिणो गयउरट्ठिए नमिउं । पभणामि हथिणाउरतित्थस्य समासओ कप्पं ॥१॥ ભાવાર્થ-ગજપુર નગરમાં રહેલા શ્રી શાન્તિનાથજી, શ્રી કુંથુનાથજી, શ્રીઅરનાથજી અને શ્રીમલ્લિનાથ સ્વામિને નમસ્કાર કરીને શ્રીહસ્તિનાપુર તીર્થને કલ્પ સંક્ષેપમાં કહું છું. -શ્રીજિનપ્રભસૂરિજી શ્રીહસ્તિનાપુરજી તીર્થની વર્તમાન પરિસ્થિતિ સંબંધી મારો લેખ વાચકો વાંચી ગયા બાદ તેમાં લખ્યા મુજબ શ્રીજિનપ્રભસૂરિ વિરચિત વિવિધ તીર્થકલ્પમાંથી શ્રીહસ્તિનાપુરજી તીર્થંક૯પને ભાવાનુવાદ રજુ કરું છું. શ્રી આદિતીર્થંકર શ્રી ઋષભદેવજીના ભરત અને બાહુબલિ નામના બે પુત્રો હતા. ભરતના સહોદર ભાઈ ૯૮ રાજકુમાર હતા. ભગવાને દીક્ષા લીધી ત્યારે ભારતને પિતાના રાજસિંહાસને અભિષેક કર્યો. તેને મુખ્ય રાજગાદી આપી અને બાહુબલિને તક્ષશિલાનું રાજ્ય આપ્યું. આવી જ રીતે બીજા છોકરાઓને પણ તે તે દેશનાં રાજ આપ્યાં, તેમાં અંગકુમારના નામથી અંગદેશ પ્રસિદ્ધ થયો. કુરૂ નામના રાજકુમારના નામથી કુરૂક્ષેત્ર ૧ ઋષભદેવજી ભગવાનને ગૃહસ્થપણામાં બે સ્ત્રીઓ-સુનંદા અને સુમંગલા નામે હતી. તેમાં ભરત સુમંગલાના પુત્ર હતા અને બાહુબલ સુનંદાના પુત્ર હતા. બે ભાઈ મેટા હોવાથી તેમનાં નામ મુખ્ય આપ્યાં છે. ૨ તક્ષશિલા નગર ખંડેરરૂપે આજે વિધમાન છે. પંજાબમાં આવેલા રાવલપિંડથી ઉત્તરે ૨૨ માઈલ દૂર આ સ્થાન છે. અહીં હમણું ખેદકામ ચાલે છે. પ્રાચીન જૈન સ્તૂપે નીકલ્યા છે. જેમાં સમ્રાટ્ર સંપતિને સ્તૂપ મુખ્ય છે. તક્ષશિલામાં ઉચ્ચાનાગર પાડે હતા. જેથી ઉચ્ચાનાગરી શાખા નીલી જેનો ઉલ્લેખ શ્રી. કલ્પસૂત્રમાં સ્થવિરાવલિમાં છે. શ્રી. ઋષભદેવ ભગવાન છદ્મસ્થપણામાં અહીં પધાર્યા હતા. બાહુબલિ બીજે દિવસે સમૃદ્ધિપૂર્વક વંદના કરવા જવાના વિચારમાં છે, ત્યાં બીજે દિવસે પ્રભુજી વિહાર કરી જાય છે. બાહુબલિ વંદના કરવા આવે છે. પ્રભુજીને ન જોવાથી ખેદ પામે છે અને મંત્રીના કહેવાથી જે સ્થાને પ્રભુજી ધ્યાનમાં ઉભા હતા ત્યાં પ્રભુજીનાં ચરણે જોઈ યાદગીરી અમર કરવા ત્યાં સ્તૂપ બતાવે છે. ચરણ સ્થાપે છે. આ અવસર્પિણી કાલમાં મતિ પૂજાની શરૂઆત શ્રી ઋષભદેવજી ભગવાનને સ્તૂપ સ્થાપીને શરૂ કરી છે. ભરત અને બાહુબલિ બંને ભાઈઓ પણ સાધુ બની કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ પધાર્યા છે, For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જન સત્ય પ્રકાશ પ્રસિદ્ધ થયું. એવી રીતે વંગ (બંગ), કલિંગ-સૂરણ, અવન્તિ આદિ રાજકુમારના નામથી તે તે દેશનાં નામે પ્રસિદ્ધિ પામ્યાં. કરૂરાજ કુમાર હથિ નામે થયો. તેણે હસ્તિનાપુર નગર વસાવ્યું. તે નગરીની પાસે પવિત્ર જલથી ભરેલી ગંગા નદી વહે છે. - હસ્તિનાપુરીમાં શ્રો. શાંતિનાથજી, શ્રી, કુથુનાથજી અને શ્રીઅરનાથજી ભગવાન સેલમા સત્તરમા અને અઢારમા ત્રણે તિર્થંકર ભગવાને અનુક્રમે થયા છે. તેઓ અનુક્રમે પાંચમા, છટ્ઠા અને સાતમા ચક્રવર્તિઓ હતા. તેઓ ચક્રવતિ થયા પછી ભારતના છે ખડની ઋદ્ધિ ભોગવી છેવટે તેને ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી અને કેવલજ્ઞાન પણ અહીં જ પામ્યા હતા. અર્થાત્ આ ત્રણે તીર્થંકરેનાં અવન, જન્મ, દીક્ષા અને કેવલ જ્ઞાન આ ચારે કલ્યાણક હસ્તિનાપુરમાં જ થયાં છે. ત્યાં (હસ્તિનાપુરીમાં) બાહુબલિના નgs શ્રેયાંસ કુમારને ત્રિભુવનગુરૂના દર્શનથી ૩ આજે પણ શ્રો. હસ્તિનાપુરજીની પાસે ગંગા નદી વહે છે. જે આપણા મંદિરથી અડધો માઈલ દૂર છે. તેને બુડગંગા કહે છે. તેમજ મોટી ગંગા નદી પણ આપણું મંદિરથી પાંચ માઈલ દુર છે. જ્યારે ગંગા નદીમાં પાણી આવે છે ત્યારે બન્ને નદીઓ એક થઈ જાય છે. અત્યારે પગ તે નદીઓનાં સ્નાનના મેળા ભરાય છે. તેની પ્રદક્ષિણ થાય છે વૈશાખ શુદિ ને દિવસે ખાસ ગંગાસ્નાનને છે, તેમજ કા. સુ. ૧૫ હાણને દિવસ મનાય છે. ૪ શ્રીશાન્તિનાથ ભગવાન ના પિતાનું નામ વિશ્વસેન રાજા, માતાનું નામ અચિરાદેવી. કુરેદેશમાં એકવાર ભયંકર અકીને ઉપદ્રવ થયેલો. કઈ રીતે શાન્તિ થતી નહેતી. પ્રભુજી માતાની કુક્ષિમાં આવ્યા પછી તેમની માતાએ અમૃત છાંટયું જેથી દેશમાં શાંત થઈ રોગ શમી ગયે. પુત્રને આ પ્રભાવ જોઈ માતાપિતાએ પુત્રનું નામ ગુણનિષ્પન્ન શાન્તિનાથજી રાખ્યું તેમનું આયુષ્ય એક લાખ વર્ષનું હતું. ચાલીશ ધનુષ્ય પ્રમાણ શરીર હતું. શરીરને વર્ણ સુવર્ણ સમાન હતું અને મૃગનું લાંછન હતું. ૫ શ્રીકુંથુનાથ ભગવાનના પિતાનું નામ સૂરાજા, માતાનું નામ શ્રીરાણી હતું. માતાની કક્ષમાં તેમનું વન થયા પછી સૂરરાજાના શત્રુઓ કુંથુઆ જેવા નાના નાના થઈને નાસી ગયા હતા. તેમજ દરેક નાના મોટા જીવોનું રક્ષણ કર્યું હતું માટે પુત્રનું નામ કુંથુનાથજી રાખ્યું. પંચાણુ હરિ વષનું આયુષ્ય અને પાંત્રોશ ધનુષ્યનું શરીર હતું. શરીરને સુવર્ણવર્ણ તથા લાંછન છાગ-બેકડાનું હતું. ૬ શ્રીઅરનાથ ભગવાનના પિતાનું નામ સુદર્શન રાજા. માતાનું નામ દેવીરાણું હતું. ભગવાન માતાની કુક્ષિમાં આવ્યા ત્યારે માતાએ સ્વપ્નમાં રનમય શુભ તથા આર. દીઠે હતો જેથી પુત્રનું નામ અરનાથજી રાખ્યું. એ રાશી હજાર વર્ષનું આયુષ્ય તથા ત્રીશ ધનુષ્યનું શરીર માન હતું. શરીરને સુવર્ણવર્ણ તથા લાંછન નંદાવત સ્વરિતકનું હતું. ૭ આ સંબંધમાં કલ્પસૂત્ર સુબોધિકાકાર, મહાવિદ્વાન ઉપાધ્યાયજી મહારાજ શ્રી. વિનયવિજય મહારાજ આવશ્યક વૃત્તિના અનુસારે જણાવે છે કે “બાહુબલિનો પુત્ર સોમપ્રમ અને તેમને પુત્ર શ્રેયાંસ યુવરાજ હતા. વિશેષ પરિચય હું ગતાંકમાં આપી ગયો છું. આ શ્રેયાંસ કુમારને પ્રભુ સાથે આઠ ભવને સંબંધ હતું જે આ પ્રમાણે છે For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪ ] શ્રી હસ્તિનાપુર તીર્થંકલ્પ [૧૨૯] જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેથી આહાર વિધિ જાણી; એક વર્ષના વાર્ષિક તપવાળા શ્રી ઋષભદેવજી ભગવાનને અક્ષય તૃતીયાને દિવસે વૈશાખ શુ. ૩ ને દિવસે) પિતાના ઘરમાં ઈશ્વરસથી પ્રથમ પાણું કરાવ્યું તે વખતે ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયાં. શ્રી. મલિનાથ ભગવાન પણ અહીં (હસ્તિનાપુરીમાં) સમોસર્યા છે. (અર્થાતું કેવલજ્ઞાની થયા પછી અહીં પધારી સમ સરણમાં બિરાજી ધર્મોપદેશ આપ્યું છે.) આ નગરીમાં મહાતપસ્વી શ્રી વિષ્ણુકુમાર મહર્ષિએ પિતાની તપયા શકિતથી એક લાખ યેજનાના વિસ્તારવાળું પોતાનું શરીર વિકુવી ત્રણ પગલાં વડે ત્રણે લોકને આક્રાંત કરી દાબીને નમુચિને શિક્ષા કરી. ૧ પ્રથમ ભાવમાં પ્રભુ ઈશાન દેવલોકમાં લલિતાંગ હતા ત્યારે શ્રેયસ કુમાર નિર્નામિકા નામે દેવી રૂપે હતા. ૨ ત્યાંથી પૂર્વ વિદેહમાં પુષ્કાવતી વિજયમાં લેહાગલ નગરમાં ભગવાન વિભૂજંઘ હતા અને શ્રેયાંસકુમાર શ્રીમતી નામે તેમનો સખી રૂપે હતા. ૩ પછી ઉત્તરકુરમાં ભગવાન યુમલિક હતા અને શ્રેયાંસ કુમાર યુગલિની રૂએ તા. ૪ પછી સેધમ માં બંને મિત્ર દેવરૂપે હતા. ૫ પછી પશ્ચિમ વિદેહમાં ભવાન વૈધપુત્ર હતા ત્યારે શ્રેયાં પ કુમાર કેશવ નામે મિત્ર રૂપે હતા. ૬ પછી અય્યત ક૫માં બને દેવ હતા. ૭ ભગવાન વજનોભ હતા અને શ્રેયાંસકુમાર તેમના સારથી હતા. બન્ને એ સાથે જ દીક્ષા લીધી હતી અને ત્યાં શ્રી વજુસેન જિનેશ્વરે દેવે તેમને કહેલું કે વ4 ભિ ભરત ક્ષેત્રમાં પ્રથમ તિર્થંકર થશે. ૮ અને સર્વાર્થસિદ્ધમાં દેવ હતા. ત્યાર પછીના ભવને આ પ્રસંગ છે. અને તેમના હાથેથી ભગવાનનું પારણું થયું છે, જે હું ગતાંકમાં આપી ગયો છું. અહીં વિવિધતીર્થકલ્પકાર શ્રેયાંસકુમારને બાહુબલિના નનુ રૂપે વણવે છે, જ્યારે પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજ શ્રેયાંસકુમારને બાહુબલિના પત્ર રૂપે વર્ણવે છે આ ભેદ કેમ પડયો હશે એ મારી સમજમાં નથી આવ્યું. ૮ આ ઓગણીસમા તીર્થ કર ભગવાન છે. તેમના પિતાનું નામ કુંભરાજ, માતાનું નામ પ્રભાવતી રાણી હતું. મિથિલાનગરિમાં ચાર કલ્યાણક થયાં છે. પંચાવન હજાર વર્ષનું આયુષ્ય, પચીસ ધનુષ્યનું શરીર, શરીરનો નીલવર્ગ અને કુંભનું લાંછન હતું. મલ્લીનાથ ભગવાને કુમારી રૂપે દીક્ષા લીધી હતી. સ્ત્રી તર્થકરી એ એક અખેરૂં છે મિથિલાનગરી આપણું તીર્થસ્થાન હતું. આજે વિચ્છેદ જેવું છે. ત્યાંની પાદુકાઓ ભાગલપુરમાં શ્વ. જનમંદિરમાં છે. ૨૧મા નામનાથ પ્રભુની જન્મભૂમિ પણ મિથિલા છે. ( ૯ શ્રી વિષ્ણુકુમાર મહર્ષિ શ્રી મુનિસુવ્રત સ્વામીજીના સમય દરમ્યાન થયા છે. શ્રી હસ્તિનાપુરીમાં પડ્વોત્તર નામે રાજા હતાતેને જ્વાલા નામની રાણી હતી. પર્ઘત્તરાજને વિષ્ણુકુમાર અને મહાપા નામે બે પુત્રો હતા. આ સમયે અવતિનગરીમાં શ્રીધર્મ નામે રાજા હતો તેને નમુચિ (તેનું બીજું નામ બલ હતું) નામે મંત્રી હતા. તે મહામિથ્યા For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૩૦ શ્રી જન સત્ય પ્રકાશ [ વર્ષ ૩ આ નગરીમાં સનકુમારચક્ર, મહાપદ્મચકી,૧૧ સુભૂમચક્રી૧૨ અને દષ્ટિ હવે તેણે શ્રી મુનિસુવ્રતસ્વામીજીના શિષ્ય શ્રીવતાચાર્ય સાથે વાદવિવાદ કર્યો અને તેમાં નમુચિ હાર્યો આથી નમુ અને બહુ જ ગુસ્સો ચઢયો અને હાથમાં તલવાર લઇ આચાર્ય મહારાજને મારવા ઉપડે પરંતુ રસ્તામાં જ પગ પકડાઈ ગયા. બીજે દિવસે રાજાને આ સમાચાર મળ્યા. રાજાએ તેને આવા અકર્ય બદલ દેશ બહાર કાઢી મુકો. નમુચિ ત્યાંથી નીકળી હસ્તિનાપુરના યુવરાજ મહાપદ્મનો સેવા કરવા લાગે. તેના એક કાર્યથી ખુશ થઈ મહાપદ્મ તેને યથેચ્છ કરવાનું વરદાન આપ્યું. બાદમાં પાત્તર રાજાએ અને વિઘણકુમારે દીક્ષા લીધી. પદ્માનર રાજા આત્મકલ્યાગુ સાધી મેસે પધાર્યા અને શ્રીવિષ્ણુકુમાર તપના અચિજ્યપ્રકા થી મહાલબ્ધિસંપન્ન થયા. આ અવસરમાં શ્રી સુત્રતાચાર્ય વિહાર કરતા કરતા હસ્તિનાપુરીમાં પધાર્યા. નમુચિએ. રાજા મહાપદ્મચક્રવર્તિ પાસેથી વરદાન અનુસાર રાજની માંગણી કરી. નમુચિએ આચાર્યાદિને નમાવવા યજ્ઞ આરંભ્ય. બધા તેને નમસ્કાર કરવા ગયા. જૈનાચાર્ય ન ગયા. આ છિદ્ર પકડી જૈનાચાર્યને બોલાવ્યા. જૈનાચાર્યે તેને સાધુધ એ સમજાવ્યું પણ નમુચિ ન માન્ય અને હુકમ કર્યો કે સાત દિવસમાં મારું રાજ છોડી ચાલ્યા જાઓ, નહિ તે શિરછેદ કરીશ. આચાર્ય મહારાજે ઘણું સમજાવ્યા છતાં નમુચિએ પિતાની જીદ્દ ન છોડી અને એક લબ્ધિસંપન્ન મુનિને મેરૂ પર્વત ઉપર ધ્યાન કરતા મહર્ષિ વિષ્ણકુમારને બોલાવવા મેલ્યા. વિષ્ણકુમાર શ્રમણુસંધ ઉપર આફત જાણી, બેલાવવા આવેલા મુનિને સાથે લઈ, હસ્તિનાપુર આવ્યા. ગુરૂમહારાજની આજ્ઞાનુસાર રાજભામાં જઈ નમુચિને સમજાવવા માંડશે. પરંતુ જયાં “વિનાશકાલે વિપરીત બુદ્ધિ” થઈ હોય ત્યાં શું થાય ? નમુચિએ કહ્યું: પાંચ દિવસમાં બધા સાધુઓ મારું રાજ્ય નાડી ચાલ્યા જાય નહિ તો તેમને શિરચ્છેદ કરીશ. શ્રી વિષ્ણકુમાને કહ્યું કે માત્ર આપને રહેવા પુરતી ત્રણ ડગલાં જમીન આપને આપું છું. શ્રી વિષ્ણુકુમારે કહ્યું મહાનુભાવ ચક્રવર્તિના રાજ્યનો વિસ્તાર તું જોઈ લે, પછી પાંચ દિવસમાં કેવી રીતે તારા રાજની સરહદ છોડી શકે ? નમુચિએ કહ્યું હું બીજું કાંઈ ન જાણુ. પાંચ દિવસમાં જે (જનાચાર્ય ) મારા રાજપમાં હશે તેમને હું શિરચ્છેદ કરી. શ્રી વિષ્ણુકુમાર મહર્ષિ નમુચિની દેષભાવના-દુષ્ટવૃત્તિ સમજી ગયા. અને શ્રી વિષ્ણુકુમાર મુનિએ વૈક્રીયલધિથી એક લાખ જનનું શરીર બનાવ્યું, એક પગલાથી ભરતક્ષેત્ર માપ્યું; બીજું પગલું પૂર્વાપર સમુદ્ર ઉપર મુક્યું; અને ત્રીજું પગલું નમુચિ મા મસ્તક ઉપર મૂકી સિંહાસનથી નીચે પડી ધરતીમાં પિસાડી દીધો. નમુચિ મરીને નરકમાં ગયે. દેવતાઓએ આવી મધુર સંગીતથી મુનિ મહાત્મને કેધ શાંત કરાવ્યો. પછી શરીર સંકોચી ગુરૂ પાસે જઈ પ્રાયશ્ચિત લઈ, આલોચના કરી અને જપ, તપ કરી શુદ્ધ સંયમપાલી મેલે પધાર્યા. આવી રીતે આ નગરીમાં આ પ્રસંગ બને છે. તેમાં શ્રી વિષ્ણુકુમાર મહર્ષિ અને મહાપદ્મ નામના નવમા ચક્રવર્તિ અહીં થયા છે. તેમને સમય વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીજીના સમયનો છે. વિશેષ જાણવા ઈચ્છનાર મહાનુભાવે ત્રિ શ. પુ. ચરિત્ર જોવું. | ૧૦ શ્રી પંદરમા તીર્થકર અને શ્રીસેલમા તીર્થંકરની વચમાં સનતકુમાર નામના ચોથા ચક્રવર્તિ થયા છે. તે પણ આ નગરમાં જ થયા છે. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી હસ્તિનાપુર તીથ કલ્પ Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪] પરશુરામ૧૩ વગેરે મહાપુરૂષો ઉત્પન્ન થયા છે. તેમજ આ નગરીમાં ચરમ શરીરી પાંચ પાંડવ૧૪ મહાપુરૂષો થયા છે અને દુર્ગાધન જેવા અનેક મહાબલવાન પુરૂષો પણ થયા છે. સાત ક્રેડ સાનામહેરના અધિપતિ ગંગાદત્ત શેઠ અહી થયા છે. તથા સધર્મેદ્રતા જીવ કાર્તિકી.૧૫ કે જેણે રાજાના બલાત્કારથી પરિવ્રાજકને જમાડયા હતે, અને અન્ત ૧૧ મહાપદ્મ શ્રીમુનિસુવ્રતસ્વામિજીના સમયમાં થયેલા નવમા ચક્રવર્તિ છે. [૧૩૧] ૧૨ સુભૂમચક્રી અઢારમા તીર્થંકર અને ઓગણીસમા તીર્થંકરની વચમાં આઠમા ચક્રવતિ થયા છે. ૧૩ પરશુરામ અઢારમા અને એગણીસમા તીર્થંકરની વચમાં સુભ્રમચક્રવર્તિના સમકાલીન છે. તેઓ હસ્તિનાપુરના તાપસઆશ્રમમાં ઉછર્યાં હતા. ઉપર્યુંકત બધાં ચરિત્રા બહુ મોટાં છે. જેમને તે મહાપુરૂષોનાં ચરિત્ર વાંચવાં હોય તે ત્રિ. શ. પુ. ચ. વાંચે. ૧૪ પાંચે પાંડવા બાવીસમા તીર્થં કર શ્રીનેમનાથજી ભગવાનના સમયમાં થયા છે. શ્રીકૃષ્ણે પણ આ સમયમાં થયા છે. પાંચે પાંડવા અને દુચ્વનાદિ સા ભાઇએ આ નગરમાં થયા છે. વિશેષ માટે જુએ ત્રિ. શ. પુ, ચરિત્ર. ૧૫ કાર્તિકશેઠ-શ્રી. કલ્પસૂત્ર સુખાધિકા વૃત્તિમાં નીચે પ્રમાણે તેમનું ચરિત્ર મળે છેઃ“પૃથ્વીભુષણનગરમાં પ્રજાપાલ નામે રાજા હતા, કાર્તિક નામે શેઠ હતા. તેણે સાવાર શ્રાવકની પ્રતિમા વહી હતી તેથી શતતુ એવી તેની ખ્યાતિ થઇ હતી. એકવાર નૈરિક નામને પરિત્રાજક તે નગરમાં આવ્યો. કાર્તિકશે દ્રઢ સમ્યકત્તી શ્રાવક હતા. તેમના સિવાય બધા યે એ પરિવ્રાજક પાસે ગયા, તેના ભકત પણ બન્યા. કાર્તિકશેઠ પરિવ્રાજકને વંદના-નમસ્કાર-સત્કાર કરવા ન આવ્યા તેથી પરિત્રાજકને શેઠજી ઉપર ગુસ્સો ચઢયો. એકવાર પરિવ્રાજકને રાજાએ ભાજનનું નિમંત્રણ આપ્યું, પરિત્રાજકે કહ્યુ દિ કાર્તિક શેઠ પોતાના હાથે મને જમાડે (પીરસે) તે હું તમારે ત્યાં આવુ. રાજાએ તે શર્ત સ્વીકારી. પછી રાજાએ કાર્તિક શેને કહ્યું કે તમે મારે ત્યાં આવી પરિત્રાજકને જમાડા, રાજાના આગ્રહથી કાર્તિક શેઠે તે વચન માન્ય રાખ્યું, પછી સમયસર પરિત્રાક જમવા આવ્યે અને રાતના આગ્રહથી રાજ્ઞમિત્તેનેન કાર્તિકશેઠે પરિવ્રાજને જમાડયા. જમતાં જમતાં પરિત્રાજકે નાક ઉપર આંગળી કરી કહ્યું, જો તારૂં નાક કપાયુ. તું ધૃષ્ટ છે, (અર્થાત્ મને વદા કરવા ન આવ્યો તે તારે છેવટે અહીં આવવુ પડયુ. અન્તે તારૂ નાક કપાઇ ગયુ.) કાર્તિક શેઠે વિચાયું યદિ મે પહેલેથી જ ચારિત્ર લીધુ હેત તે અજે મારી આ સ્થિતિ ન હોત. એમ વિચારી વૈરાગ્યથી એક હજાર ને આઠ શેઠ પુત્રાવણિક પુત્રા સાથે દીક્ષા લીધી અનુક્રમે શ્રીદાદશાંગીને અભ્યાસ કરી બાર વર્ષ પર્યંત ચારિત્ર પાણી કાળધર્મ પામી સાધર્મેન્દ્ર થયા. For Private And Personal Use Only એટલે કલ્પસૂત્રમાં પણ તેને શતક્રતુનું વિશેષણ અપાયુ છે. આ કથા મેં સક્ષે૫માં જ આપી છે. બાકીનું વૃત્તાંત કલ્પસૂત્ર સુધિકામાંથી વાંચી લેવા ભલામ છે. અહીં આ કથામાં મહાપાધ્યાયજી મહારાજ પૃથ્વીભૂષણ નગર વર્ણવે છે. જ્યારે કલ્પકાર હસ્તિનાપુરનગર જણાવે છે. આટલા ભેદ છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૨). શ્રી જૈન સત્ય પ્રકાશ | વર્ષ ૩ વૈરાગ્ય પામી હજાર વણિક પુત્રની સાથે ભગવાન મુનિસુવત સ્વામી પાસે દીક્ષા લીધી અને તે કાર્તિક શેઠ પણ આ નગરીમાં જ થયા છે. આ મહાનગરમાં શ્રી શાતિનાથ૧૬ ભગવાન. શ્રી કુંથુનાથજી, શ્રી અરનાથજી અને શ્રી મલ્લિનાથજી ભગવાનનાં મનહર ચૈત્ય-જિનમંદિરે છે. તેમજ શ્રી અંબિકાદેવનું મંદિર છે (અર્થાત્ ગ્રંથકારના સમયે આ બધાં મનોહર જિનમંદિરે મેજુદ હતાં એમ લખે છે.) એ પ્રમાણે અનેક આશ્ચર્યના સ્થાનભૂત અને હજારો નિધાન-ભંડારના સ્થાનભૂત એવા આ મહાતીર્થમાં જે મનુષ્ય શ્રાજિનશાસનની પ્રભાવના કરે છે, અને વિધિપૂર્વક યાત્રા મહોત્સવ કરે છે તે અ૫ ભમાં કર્મકલેશને વિનાશ કરીને સિદ્ધિ પદને પ્રાપ્ત કરે છે. श्रीगजाह्वयतीर्थस्य, कल्पः स्वल्पतरोऽप्ययम् । सतां संकल्पसंपूर्ती, धत्तां कल्पद्रुकल्पताम् ॥ અથ શ્રીગજપુર તીર્થને નાનો એ આ ક૯પ સત્પષના સંકલ્પની પૂર્તિમાં કલ્પવૃક્ષ બને. વર્તમાન પરિસ્થિતિઃ હું હરિતનાપુર તીર્થની વર્તમાન પરિસ્થિતિ વણવી ગમે છું તેમાં થોડું સ્તૂપનું વિવેચન ઉમેરી આ લેખ સમાપ્ત કરીશ. વિવિધ તીર્થકલ્પકાર પંદરમી શતાબ્દિમાં થયા છે, તેમણે અહીં ચાર તીર્થંકરનાં સુંદર ચૈત્ય હોવાનું અને એક અંબિકાદેવીનું મંદિર હોવાનું જણાવ્યું છે. ત્યારપછી ૧૯ર૭ માં ખરતર ગચ્છના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રીજિનચંદ્રસર અહી ચાર તીર્થકરના તૂપનું વર્ણન કરે છે. (જુઓ ટીપ્પણ ૧૬ મું) - આ ચારે સ્તૂપ અને એક શ્રી આદિનાથ ભગવાનના પારણાને તૃપ અત્યારે વિદ્યમાન છે પરંતુ છેલ્લા સે ડોઢસો વર્ષમાં આ પ્રદેશમાં છે. સાધુઓના વિહારના અભાવે અને ૧૬ ગ્રંથકાર લખે છે કે અહીં શ્રી શાંતિનાથજી, શ્રી કુંથુનાથજી, શ્રી અરનાથજી અને શ્રીમલ્લિનાથજીનાં મનહર ચાલે છે. તેમજ અંબિકાદેવીનું મંદિર છે. આનો અર્થ એ છે કે પંદરમી શતાબ્દીના પૂર્વાર્ધ સુધી અહીં આ તીર્થ કર દેના સ્મારકરૂપ, પ્રાચીન મનહર જિનચે છે. જ્યારે સલમી સદીના પૂર્વાધમાં અહીં આવેલ ખરતરગચ્છના સુપ્રસિદ્ધ યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિજીના સમયમાં અહીં શાંતિ, કુથુ, અર અને મલ્લિનાથજીના સ્તૂપ હોવાનો ઉલ્લેખ મળે છે. તેમના વિહાર પત્રમાં લખ્યું છે કે “સં. ૨૭ મદિમ-ફા. કુ. . મ. ધૂમ વ. . ધુ. જેમિસ્ત્રવિત્તિનાપુરજાત્રા ચન્દ્રવાદિ, હૃથTIYર પછડું માગ્યા.” આ ઉપરથી શ્રીયુત અગરચંદ નાહટા લખે છે કે “દરિતનાપુર રાત્તિનાથ, થુનાથ, સરનાથ, ગોર મgિनाथजिके स्तूपोंकी और चंन्द्रवाडमें श्री चंद्र प्रभु भगवानकी यात्रा करना નિશ્ચિત હૈ.” (યુગપ્રધાન શ્રી જિનચંદસૂરિ, પૃ ૧૩) આ ઉપરથી એક વસ્તુ નિર્ણિત થાય છે કે ૧૬ ૨છમાં પણ અહીં ચાર તિર્થંકરોના તૃપ હતા, For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪ ]. શ્રી હસ્તિનાપુર તીર્થ ક૯૫ [૧૩]. સ્થાનકમાણ સાધુઓ અને દિગંબર પંડિતેના પ્રચારને અંગે તાંબરોની સંખ્યા ઘટવા માંડી. યાત્રુ આ વિકટ પ્રદેશમાં છા આવવા લાગ્યા. આ તકનો લાભ લઈ દિગંબર જેનેએ પ્રાચીન સૂપને તેડી ફેડી નજીકમાં નવા સ્તૂપ બનાવ્યા અને તે નવાં સ્થાનમાં દિગંબર આચાયે ના શિલાલેખો લગાવ્યા. પ્રાચીન સૂપ આજે પણ યુટયા ફુટયા ઉભા જ છે. તેની પાદુકાઓ રહેવા નથી દીધી; શિલાલેખ પણ નથી રહેવા દીધા. શ્રી શાંતિનાથજી, શ્રી કુંથુનાથજી અને શ્રીઅરનાથજીના સ્તૂપ બહુ દૂર નથી, પરંતુ શ્રી. મલ્લિનાથજી ભગવાનને સ્તૂપ ઘણો જ દૂર છે. યાત્રુ કોઈક જ ત્યાં જાય છે. હાલમાં દિગંબરનું મંદિર અને ધમશાલા જે વિદ્યમાન છે તે અર્વાચીન છે. અને વેતાંબર મંદિર અને ધન શાલા ઇત્યાદિ પણ અર્વાચીન છે. . મંદિરમાં શ્રી ભૂલનાયકજી ભગવાન તે શ્રીશાન્તિચંદ્રજી ઉપાધ્યાય પ્રતિષ્ઠિત છે. શ્રી ઋષભદેવજી ભગવાનના તૂ'નું સ્થાન પ્રાચીન છે. ત્યાં શ્રશાંતિનાથજી, શ્રી કુંથુનાથજી અને શ્રી નાથજી પાદુકાઓ-તૂપ પણ બનાવ્યા છે. તેમજ પ્રાચીન સ્તુપના સ્થભે આદિ પણ છે. દિગંબરોના તાબાવાળી જમીન ખોદતાં એક જિન મૂતિનું વિશાલ મસ્તક નીકળ્યું હતું. જેને કુલ અને મુગુટ અલેખેલાં હતાં, આ મસ્તક “વેતાંબરી છે એમ સમજી દિગબરોએ તને ગંગાના જલમાં દૂર જઈ કુબાવી દીધું. જ્યારે એક દિગબર મૂર્તિ તાંબર જૈનેને મળી તે ઉદારતાથી એ મૂર્તિ દિગંબને સોંપી. બસ વેતાંબરોની આ ઉદારતા અને મહાન ભાવના ખરે જ પ્રશ સનીય છે, જ્યારે દિગંબર મહાનુભાવની આ સંકુચિતતા–અનુદારતા અનુચિત છે. આ વિષયમાં રાયબહાદર દયારામ સહાનીએ અને અમે તપાસ કરી હતી. અને રાય "હાદૂર દયારામ સહાનીએ મૂર્તિનું મસ્તક ગંગામાં ડુબાવી દીધા બદલ ત્યાંના દિગંબર કાર્યવાહકોને સખ્ત શબ્દોમાં ઠપકો આપ્યો હ. પણ એક અમૂલ્ય વસ્તુ ગઇ એ ચક્કસ છે. અત્યારે અહીં મેટા મેટા ટીંબા ટેકરા ઘણાં ઉભા છે. તેનું કામ થાય તે જૈન ધર્મના પ્રાચીન ઇતિહાસનાં કેટલાંએ અણુ ઉખળ્યાં સુવર્ણ પાનાં ઉખેળાય તેમ છે. અત્યારે અહીં આપણું શ્વેતાંબરી સુંદર જિનમંદિર, સુંદર ધર્મશાળા અને શ્રી. આદિનાથજી આદિના સુંદર પ્રાચીન સ્તુપ છે. ખાસ તીર્થયાત્રા કરવા લાયક છે. ગૃહસ્થ તે દિલહીથી અંબાલા જતી લાઈનમાં મેરઠ સિટી સ્ટેશને ઉતરે ત્યાંથી ખેર દરવાજેથી મવાનાની મેટરો મળે છે. વધારે સ્વારી હોય તે ઠેઠ હસ્તિનાપુરજી સુધી મેટરો જાય છે. નહિ તે મવાના ઉતરી ટાંગ-ગાડુ આદિ કરી હસ્તિનાપુરજી જવાય છે. માનાથી છથી સાત માઈલ દૂર અગ્નિ ખૂણામાં આ સ્થાન છે. દરેક યાત્રી આ તીર્થની યાત્રા જરૂર કરે. કા. શુ. ૧૫ ને મોટે.મેળો ભરાય છે. કા. શુ. ૧૪ અને અક્ષય તૃતીયાએ પણ યાત્રીઓ આવે છે. પંજાબ શ્રી આત્માનંદ જન મહાસભા દ્વારા હસ્તિનાપુર તીર્થ રક્ષક કમિટી તેની વ્યવસ્થા કરે છે, જે પ્રશંસનીય છે. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir खरतर गच्छीय दो आचार्यों के रासोंका ऐतिहासिक सार लेखक:-श्रीयुत अगरचंदजी भंवरलालजी नाहटा प्रस्तुत लेखमें पू. श्रीजिनचन्द्रमरिजीके पट्टधर श्रीजिनसिंहसरिजी एवं उनके पट्टधर श्रीजिनराजमृरिजीके दो ऐतिहासिक रासों का सार दिया जाता है। श्रीजिनसिंहसरिजीका परिचय हमने यथाप्राप्त साधनोंसे युगप्रधान श्रीजिनचन्द्रसूरि ग्रन्थके पृ० १७४से १८१में दिया था। प्रस्तुत रास हाल ही में हमें उपलब्ध हुआ है। एवं श्रीजिनराजमूरिजीका ऐतिहासिक रास “मुनि श्रीसारकृत" हमने अपने संपादित “ऐतिहासिक जैन काव्यसंग्रह "के पृ० १५० से १७७ में प्रकाशित किया है। और उसका ऐतिहाक सार भी उक्त ग्रन्थके सारविभागमें पृ० २२ से २६ में दिया है। पर इसके बाद कतिपय विशेष ऐतिहासिक वर्णनवाला ये जयकीर्तिकृत रास + हाल ही में उपलब्ध हुआ है। ये दोनों रास दोनों आचार्यों की विद्यमानतामें ही रचे हुए हैं, अत एव इन आचार्यों का पूरा जीवनचरित्र इसमें नहीं आया, अतः इन दोनों आचार्योंके जीवननी अवशिष्ट मुख्य मुख्य बातें नीचे लिखी जाती है। श्रीजिनसिंहमूरिः-जन्म सं. १६१५ मा. सु. ५ (१५)। दीक्षा सं. १६२३ बीकानेरमें, दीक्षा महोत्सव भांडाणी नींबड़ने किया। वाचक पद सं. १६४० मा. सु. ५ जेसलमेरमें, महोत्सवसे कुशलाने किया। भट्टारक पद सं. १६७० मा. सु. १० विलाडानगरमें मिला। सं. १६७४ पो. सु. १३को मेडतामें स्वर्गवासी हुए। विशेष परिचय “युगप्रधान जिनचन्द्रसूरि "में प्रकाशित हो जानेके कारण यहां नहीं लिखा गया। श्रीजिनराजसूरिः-श्रीसारकृत रासमें आपने स्थानांगसूत्र पर विषम पदार्थ प्रकाशिनी वृत्ति बनाने का उल्लेख है। पर यह वृत्ति कहीं उपलब्ध __ *इस रासका रचना-काल भी संवत् १६८१ है एवं इसकी प्रति का प्रथम पत्र उपलब्ध नहीं होनेसे आदिकी कई गाथाएं त्रुटक रह गई हैं । संयोगवश श्रीकीर्तिकृत रासकी प्रतिका प्रथम पत्र भी अनुपलब्ध होनेसे ३५ गाथाएं नहीं पाई गई। इन दोनों रासों की प्रतिएं किसी महाशयको अन्यत्र प्राप्त हों तो कृपया हमें सूचित करें। + इस कविके स्वयं लि० पत्र २ से ८ (गा. २५५) की प्रति हमारे संग्रहमें है, पुष्पिका लेख इस प्रकार है: कृतश्च पंडितजयकीर्तिगणिना श्रीजेसलमेरनगरे ॥ शुभं भवतुः लेखकपाठकयोः लिखितोयं श्रीजेसलनगरे ॥ श्री स्तात् ।। For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ४ ] ઐતિહાસિક સાર [१३५] नहीं हुई। किसी सज्जनको कहीं प्राप्त हो तो हमें अवश्य सूचित करें । हमारे संग्रहके अन्य प्रबन्ध में कुछ विशेष बातें ये हैं : -- १ श्रीजिनराजस्ररिजीके ६ भाई और थे: - रामू, गेहू, * भैरव, केशव, कपूर, सातउ. २ थाहरू शाहने लौद्रवपुर प्रतिष्ठा समय १८०००) रु० व्यय किए । ३ शत्रुञ्जय पर ७०१ प्रतिमाओंकी प्रतिष्ठा की । ४ नवानगर के चातुर्मास में डोसी माधवादि श्रावकोंने ३६००० जामसाही व्यय किए । ५ आपने ६ मुनियोंको उपाध्याय, ४१ को वाचक और १ साध्वीको पहुत्तणी पद दीया । ६ आपके शिष्य प्रशिष्यकी संख्या ४१ थी । ७ नैषध काव्य पर ३६००० श्लोक प्रमाण बृहद्वृत्ति बनाई । एवं बहुत से साधुको अंग, उपांग, कर्मग्रन्थादि पढाए । ८ सं. १६८६ मिगसर बदि ४ रविवार आगरेमें सम्राट् शाहजहांसे मिले, इसका विशेष वृत्तान्त दानसागर भण्डार (वं. नं. ४७ पत्र ८ ) की पट्टावलीमें इस प्रकार लिखा है: " वलि सं. १६८६ श्री आगरा मांहि पहिली आसबखान नइ मिल्या तिहां आठ ब्रा (ह्म) णां सुं वाद करी, आठेइ ब्राह्मण हार्या आसबखान निपट खुशी थया तियार पछी काउ मंइ पातिसाहसुं तुम्हको मिलाउंगा तिवारइ मिगसर बदि ४ आदित्यवार पातसाह साहजहांने मिल्या त्रिहनारी बिउमारउ साम्हा भूकी तेडाया घणउ आदर दियउ अने कितरेक देशे यति रह न सकता ते पण तिवार पछी रहता थया । " यह बात समकालीन जिनराजसूरि सवैए, जो ऐतिहासिक जैनकाव्य संग्रह पृ. १०३ में छपे है, उनसे एवं श्री जिनराजस्ररि अष्टक आदिसे भी भलीभाँति सिद्ध है । ९ सं. १७०० आषाढ शुक्ला ९ पाटण में स्वर्ग सिधारे । अन्य कई पाठान्तर राससार के फुटनोटमें दे दिए गए हैं। आपके रचित शालिभद्र चौपाइ, स्थानाङ्गवृत्ति, नैषधवृत्तिके अतिरिक्त १ गजसु - कुमाळ चौपाई, २ चौवीसी, ३ वीसी, ४ कर्मबतीसी, ५ शीलवतीसी, ६ प्रश्नोत्तर रत्नमालाबाला०, ७ गुणस्थानक स्त और अनेकों गीत, पद, स्तवनादि उपलब्ध हैं । * गेहूकी अभ्यर्थनासे सं. १६७८ आश्विन बदि ६ को शालिभद्र रास बनाया । For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [१३१] શ્રી જૈન સત્ય પ્રકાશ [५५३ आपके स्वहस्तलिखित कई पत्र हमारे संग्रहमें विद्यमान हैं। संक्षेपमें इतना ही कहना पर्याप्त होगा कि आप एक असाधारण प्रतिभा संपन्न उत्तम कवि, कुशल टीकाकार और समर्थ जैनाचार्य थे । प्रतिष्ठाएं तो आपने जितनी की हैं उतनी आपके पश्चात् शायद ही किसीने की हो । सं. १६८६ में आपके लघु गुरु-भ्राता आचार्य श्री जिनसागरसूरिजी आपसे अलग होगए । रासकार जयकीर्ति भी इसके बाद उनकी आज्ञामें रहने लगे । यदि यह गच्छ-भेद नहीं होता तो श्री जिनराजसरिजीका प्रभाव और भी विशेष विकसित होता । प्रस्तुत दोनों रास रचना के पश्चात् श्री जिनसिंहसरिजी लगभग २० वर्ष और श्री जिनराजसूरिजी भी १९ वर्ष तक जीवित रहे थे । इस अरसे में उन्होंने और भी अनेक शासन प्रभावना और महत्त्वशाली कार्य-कलाप किए होंगे पर इनके पीछेके रचित सम्पूर्ण जीवनीमय कोई रास अद्यावधि उपलब्ध नहीं हुए । अतएव अन्य साधनोंके आधारसे लिखने पर भी शृङ्खलाबद्ध और पूर्ण जीवनचरित्र नहीं लिखा जा सकता । श्री जिनसिंहसरि रास-सार कवि सर्व प्रथम शान्तिनाथ भगवान, सरस्वती और जिनचंद्रसरिजी को नमस्कारकर श्री जिनसिंहमूरिजीका रास रचता है। मारवाड़ के वीटावास नगर में चोपड़ा गोत्रीय चांपासाह नामक श्रेष्टि निवास करते थे । उनको शीलवती भार्या चांपलदेवीको कुक्षिसे शुभ स्वप्न सूचित पुत्र जन्मा । मातापिताने उत्सवपूर्वक मानसिंह नामकरण किया। कुमार क्रमशः बढने लगे। एकवार युगप्रधान श्रीजिनचन्द्रसरिजी उस नगर में पधारे । सरिमहाराज का उपदेश श्रवण कर मानसिंहजी को वैराग्य उत्पन्न हुआ, मातापितासे आज्ञा प्राप्त कर सूरि-महाराज के पास पंच महाव्रत धारण किए (दीक्षा नाम महिमराज रखा), सरिजी के पास आगम, तर्क-न्याय, व्याकरण पढकर विद्वान हुए। मूरिजीने जेसलमेर में उन्हें वाचक पदसे अलङ्कत किया । वाचकजी गुजरात देशके पाटण नगर में पधारे, संघ हर्षित हुआ। x v x x x अहमदाबाद और खम्भात चातुर्मास करके संघपति सोमजी ने संघ सहित तीर्थाधिराज शत्रुजयकी यात्रा की। सम्राट अकबर समस्त धर्माचार्यों को बुलाकर धर्मश्रवण किया करता, अन्य धर्मी विद्वानोंके उपदेशसे चित्त सन्तुष्ट न हानेसे श्रीजिनचन्दसूरिजीका नाम श्रवण कर उन्हें बुलाने के लिए फरमान पत्र भेजे । सूरिजी भी लाभ जान कर लाहोर पधारे। सरिजीका आगमन सुन स्वागतके लिए सम्राटने सैन्य सहित खान, प्रधान, बजीरोंको सामने भेजा । मंत्रीश्वर कर्मचन्द्रने समारोहसे प्रवेशोत्सव किया । जब सूरिजोने ड्योढी में प्रवेश For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २६ ४ ] ઐતિહાસિક સાર [१.३७] श्रवण कर सभामें किया, सम्राट अकबर सामने आया, धर्मोपदेश सूरिजी की महती प्रशंसा की । सम्राट् प्रतिदिन सूरिजी से धर्मगोष्टी करते परम दयालु हो गए, सूरिजी के उपदेश से आषाढ मासकी अठाही में समस्त (१२) सूत्रोंमें अमारि पालन करने के लिए फरमान जारी कर दिए । सूरिजीके कथनसे संभातके जलचर जीवोंको न मारनेका भी मोहरदार फरमान कर दिया । सम्राटने एक बार काश्मीर जानेकी तैयारी की, वहाँ भी धर्म प्रचार हो इस लिए सूरिजीसे आज्ञा प्राप्त कर महिमराजजीको अपने साथ लिया । काश्मीरके विकट पथरीले मार्ग में शीतपरिसह सहते हुए पैदल बिहारी वाचकजीका साध्वाचार देखकर अकबर दङ्ग रह गया । वाचकजी के उपदेश से श्रीनगर में अमारि पाली गई, धर्मप्रभाव से सम्राट् काश्मीर विजय कर वापिस श्रीनगर आए । सम्राटने बड़े गुरु (श्रीजिनचन्द्रसूरिजी ) के समक्ष वाचकजी की प्रशंसा करते हुए उन्हें आचार्यपद देनेकी प्रार्थना की । सम्राटने सूरिजीको युगप्रधान पद दिया और वाचकजी को व्यय आचार्यपद देने के लिए महोत्सव की तैयारीयां होने लगी। यह उत्सव मंत्री श्रीकर्मचन्द्र की ओर से हुआ । कविने मंत्रीश्वर के ये अवदात लिखे हैं—सं. १६३५ के दुष्काल में अनर्गल दान दिया, आबू (सिरोही) की प्रतिमाएं छुडाई, सर्वत्र लाहण कीं । उनके पूर्वज नगराज, बच्छा और कर्मसिंह जैसे महापुरुष हुए, जिस प्रकार कर्मसिंहने तीन लाख रूपये कर जिनहंससृरिजोका पदस्थापन किया उसी भांति कर्मचन्द्रने गुरुभक्त्यर्थ यह महोत्सव किया । रातीजागा, मुंहमांगा दान, शाही वाजित्र बजाना और मंडप रचना की । खान, वजीर, उमराव, शाहजादा गुरु को बधाते थे। भाट, भोजक, गंधर्व आदि याचकोंको सर्वथा प्रकार से पुण्यवान श्रावकने दान दे कर संतुष्ट किए। ९ गांव, ९ हाथी, ५०० घोडे आदि सवा करोड का दान दे कर मंत्रीश्वरने अपने पुत्र भागचंद लक्ष्मीचंद सहित जगत में अपना अमर नाम किया । टांक वंश के राजपाल श्रीमालने २५१ घोडे दान किए। सं. १६४९ फाल्गुन शुक्ल २ को युगप्रधानजीने महिमराजजी को सृरिमंत्र दिया, जिनसिंहरि नाम रखा गया । एक वार ब्राह्मणोंने सम्राट के समक्ष कहा " जैन लोग गंगा और सूर्य को नहीं मानते " ऐसा सुन सब के निरुत्तर रहने से सम्रादने जिनसिंहसूरिजी को बुलाया। प्रश्न, प्रत्युत्तर होते अकबर को संतोषजनक उत्तर मिला । आचार्यश्री ने कहा " जैनशासन में गंगाजल पवित्र कहा है, स्नात्र, पूजा और अभिषेकादि में तीर्थजल को ही प्रधानता है और सूर्य को भी जैसा मानते हैं प्रसिद्ध है, सूर्यास्त के बाद अन्न, जल तक ग्रहण नहीं (અનુસધાન માટે જુએ પાનું ૧૩૮) For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમા ત મહાકવિ શ્રી ધનપાલનુ આદર્શ જીવન લેખક:-મુનિરાજ શ્રી સુશીલવિજયજી (गतां थी यालु) નગરજનાએ કરેલ ભવ્ય સામઈયું આજને વિમ મલખ્ય હતા. વસન્ત ઋતુનો પ્રારંભકાળ ચાલતો હોવાથી ધારનગ રીની ગોમા અને જન સમુદાયના હર્ષના કલ્લોલોની પરિસીમા ન હતી. સ્થળે સ્થળે પુ ષા, સ્ત્રી અને છળકે અનેક તરેહના વસ્ત્રાલ કારથી આભૂષણે થી સજ્જ થયેલાં દેખાતાં હતાં. વાજિંત્રાના દિવ્ય ધ્વનિ ભૂમડલને ગજાવી રહ્યાં હતાં. જૈતાની વિજય પતાકા ડામ્બામ ફરકી હી હતી. લોકોના વદનકમલમાંથીવીનીઓના ઉદ્ગાશ નીકળી રહ્યા હતા. એ સુરીશ્વરની ધર્મની નાત સાંભળવા કાજે વાગ્યમય વાણીને હૃદ્ય મલમાં ઉતાઃવા માટે, આધિવ્યાધિ ઉપાધિરૂપી ઝેરી સર્પોનુ વિષે ઉતરવાને કાજે, અન્ય કણમાં (पान १ यालु) करते। इस प्रकार जिनसिंहरि विजेता हुए और विप्र तिस्कृत हुए । सम्राट् अकबर, राव, राणा, मंत्रीश्वर, मुंहत आदि जिनसिंहसूरिजी को बहु मान देते थे । दादा जिनदत्तसूरिजी और जिनकुशलसूरिजी जिन्हें सानिध्य करते हैं ऐसे श्रीजिनसिंह सूरिजी अपने वचनसुधारसद्वारा भव्योंको प्रतिबोध देते हुए चिरकाल तक जयवन्त रहें । यह रास चारित्रउदय वाचक के शिष्य वीरकलश के शिष्य सूरचंद्रगणि * ने रचकर पूर्ण किया । (अपूर्ण) * इनकी अन्य कृतियों की सूचि “ 'युगप्रधान श्रीजिनचंद्रसूरि " पृ० २०४ में देखें । यद्यपि इस रास में रचना समय नहीं दिया है फिर भी इसका रचनाकाल सं. १६५० और १६५६ के मध्य में ही ज्ञात होता है, क्योंकी अकबर मिलन के पश्चात की कोई भी घटना इस रास में नहीं है और श्रीजिनसिंहरि अकबर के दरबार में सं. १६४८, ४९, ५०, ५१ तक ही रहे ज्ञात होते हैं । इस रास में मंत्रीश्वर कर्मचन्द्र के चिरायु होने की आशीर्वाद दी है, और सं. १६५६ में सूरिश्वरका स्वर्गवास अहमदाबाद में हो चुका था, अतः रास रचना इससे पूर्व होना स्वतः सिद्ध है । इस रास की प्रति ( पत्र ४, गा० ६५) हमारे संग्रह में है । पुष्पिका लेख यह है : -- संवत् १६६८ वर्षे पुग्गलकोटे युगप्रधान गुरु श्री जिनचंद्रसूरि-शिष्यवाचनाचार्यकल्याणकमळगणि शिष्य पं. महिमसिन्धुरगणि तत् शि० विनयवर्द्धनमुनिना लेखि श्राविका चांपा पठनार्थम् ॥ वाच्यमानं चिरं नद्यात् ॥ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક ૪ ] શ્રી ધનપાલનું આદર્શ જીવન [૧૩૯] રહેલા સંશયોને દૂર કરવાને કાજે, ધર્મરસિક આત્માઓ; શ્રમણોપાસકે તમાં અન્ય પ્રજાજનનાં ટોળેટોળાં પિતાનાં શિર ઝુકાવી રહ્યાં હતાં. આ પ્રમાણે સૂરીશ્વરને મોટા આડંબર પૂર્વક, ભવ્ય સામઈયા સહિત ધારાનગરીમાં પ્રવેશ કરાવ્યું. સર્વ દેવનું ઉપાશ્રયમાં આગમન સૂરીશ્વરની શાંત મુદ્રા, ભવ્યતા અને મૃદુતા ભરેલાં ચક્ષુઓ દેખીને પ્રત્યેક મનુષ્યનું શરીર પ્રણિપાત કરવાને તૈયાર થતું હતું. અન્તઃકરણ તેમની ભક્તિ-સેવા કરવા લલચાતું અને આત્મા તેમની સુધાવપણી વાણીનું પાન કર ને આતુર થતો હતો. ઘારાનગરીના વૃદ્ધો, યુવાન સ્ત્રીઓ, બાળકા; સે કે એમનાં દર્શન કરવાને માટે તલસી રહ્યાં હતાં. દિન પ્રતિદિન વૃદ્ધિ પામતી હજારો માગુસેની મેદનીને પિતાની સુધાવણિી વાણીથી તૃત કરતા હતા અને લોશના બધા સંશને દૂર કરતા હતા. આ વાત એક વખત સર્વ દેવ વિના સાંભળવામાં આવી એટલે તે દિન પ્રતિદિન ઉપાશ્રયમાં આવવા લાગે. મનેરંજક મધુરી વાણીને સાંભળતાં જ અત્યન્ત પ્રસન્ન થયા. અને તેના હૃદયક લમાં રહેલા સંશય દૂર થવા લાગ્યા. જેમ જેમ પોતાના અતિકલ્પનાના સંશો અન્તઃકરણમાંથી દૂર થવા લાગ્યા તેમ તેમ તેને આચાર્ય મહારાજ ઉપર શ્રદ્ધા થવા લાગી એકાન્તમાં પૂછેલે પ્રશ્ન અને તેને અપાયેલ જવાબ એક સમયે સર્વ દેવે સુરીશ્વરજીને એકાંતમાં પૂછયું કે—મહારાજ ! મારા પૂર્વજો ઘણું સમર્થ વિદ્વાન હતા, તેમણે ઘણું જ દ્રવ્ય ઉપાર્જન કર્યું હતું. તે ધન ઘરના આંગણામાં દાટેલું છે. તેની મેં ઘણી જ તપાસ કરી છતાં પણ તેને પ લાગતો નથી. તો આપ જ્ઞાનનિધાન છ-સર્વજ્ઞ પુત્ર છો. આપનાથી કોઈ પણ વસ્તુ અજાણી નથી. તે હે પ્રભુ, મારાપર અનુગ્રહ લાવીને તે નિધાન મને બતાવે કે જેથી કુટુંબ સહિત હું પિતાના વજને સહિત દાન-ભેગથી વિલાસ કરી શકું. હું આપને જીવનપર્યન્ત ઉપકર ભૂલીશ નહીં. ત્યારે સૂરિજીએ મિતવદને જણાવ્યું કે–હે મહાનુભાવ ! જે તે દ્રવ્ય તને પ્રાપ્ત થાય તે તું અમને તેના બદલામાં શું આપે ? સર્વદેવે કહ્યું- હવામીન, તે ધન જે પ્રાપ્ત થાય તે હું આપને તેમાંથી અને અર્ધ ભાગ અવશ્ય આપીશ. ત્યારે આચાર્ય મહારાજે પિતાના મૃતજ્ઞાનના બળથી, ભવિષ્યમાં શાસનની ઉન્નતિ કરનાર એવા શિષ્યને લાભ થવાનું છે, તેમજ જૈનશાસનની મહાન ઉન્નતિ થવાની છે એવું જાણીને તે સ્થાન બતાવ્યું. સર્વ દેવ હાં કલ્લેલેથી વ્યાપ્ત થતે, આનનિત થતે બતાવેલા સ્થાને છેદવાને માટે ઘરે આવ્યો. સૂરિજીએ જે સ્થાન બતાવ્યું હતું તે સ્થાન ખોદાવતાં સર્વ દેવને નિધાન મળી આવ્યું. તેમાંથી ચાળીશ લાખ ( ૪૦૦૦૦૦૦ ) સંકર સુવર્ણ ત્રાક્ષ: નવરતવન: સદ ઢત્તિ दानभोगैस्ततः श्रीमत्प्रसीद प्रेक्षयस्व तत् ॥ २१ ॥-युग्मम्-प्र. म. प्र. વારિત કુવરથ દંતક્ષા વિનિયુ: -5. મ. પ્ર. લેખક જગજીવન માલજી-ચુડા (કાઠિયાવાડ) ગુજરાતનું ગૌરવ” એ નામના For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪૦]. શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૩ નિકળ્યું. આ જોતાં જેનાં રોમરાય વિકસ્વર થયેલા છે એ હર્ષિત થયેલે તે જ્યાં આચાર્ય મહારાજ બિરાજમાન હતા ત્યાં આવીને કહેવા લાગ્યું કે–હે સ્વામીન, આપના બતાવ્યા પ્રમાણે નિધાન પ્રાપ્ત થયું છે. આપ આને અર્ધ ભાગ સ્વીકારી લ્યો. સૂરીશ્વરે કહ્યું કે અમે તે જ્યારથી ભાગવતી દીક્ષા અંગીકાર કરી ત્યારથી જ કંચન અને કામિનીને સર્વથા (જાવજીવ સુધી) ત્યાગ કરે છે. માટે અમારે એની પૃહા પણું નથી. ત્યારે સર્વદેવે જણાવ્યું કે – હે પ્રભો, પૃથ્વી રસાતાલમાં પેસી જાય, સુવર્ણમય મેરૂ પર્વત ચલાયમાન થાય, સૂર્ય ભલે પશ્ચિમમાં ઉગે, રત્નાકર (સમુદ્ર) પિતાની મર્યાદાને છોડી દે, આકાશપાતાલ એક થઈ જાય, શરીરના ટુકડેટુકડા થઈ જાય, સ્વર્ગ ભુવનમાંથી ઇન્દ્રમહારાજ ખુદ આવે તો પણ હું મારી પ્રતિજ્ઞાને પ્રાણુતે પણ ભંગ કરવાનું નથી. પ્રથમ આ૫ આને અર્ધ ભાગ વીકારી લે, પછી આપની ઇચ્છાનુસાર વ્યવસ્થા કરજે. આ પ્રમાણે સર્વ દેવ અને સુરીશ્વરજીની વચ્ચે એક વર્ષ સુધી વાદવિવાદ ચાલ્યો. પ્રાંતે આચાર્ય મહારાજે જણાવ્યું કે-હે ભદ્ર ! અમારે દ્રવ્યની આવશ્યકતા જ નથી, તે પછી લેવાની કે તેને સ્પર્શ કરવાની વાત જ ક્યાંથી હોય ? તેમ છતાં ય પ્રતિજ્ઞાને પ્રતિબંધ નડતા હોય તે તમારા ગૃહમાંથી સાર વસ્તુમાંથી અર્ધભાગ આપો. | સર્વ દેવે કહ્યું કે હે જગતવંદ ! મારા ગૃહમાં દ્રવ્ય કરતાં અન્ય સાર વરતુમાં શી છે, કે જે હું આપને અર્પણ કરી શકું, અને મારી પ્રતિજ્ઞ માંથી મુક્ત થઈ શકુ. સરિજીએ જવું કે-હે મહાનુભવ તમારા ગૃહમંદિરમાં સાર રૂ૫ બે પુત્ર છે, તેમાંથી એક પુત્ર અમને આપે, એટલે તમારી પ્રતિજ્ઞા પરિપૂર્ણ થાય. આ સાંભળતાં જ મેહના શને લઇને હૃદયની અંદર અત્યન્ત અધાત , ચક્ષુ કુંભમાંથી ઘર ઘર અશ્ર. એની ધારાઓ છુટવા લાગી, જાણે એકમાં શ્રાવણ અને એકમાં ભાદર વરસવા લાગે. શરીર મૂચ્છ વશ થઈ ગયું હાડ કંપવા લાગ્યું. કિન્તુ પિતાની દઢ પ્રતિજ્ઞાને લઈને છેવટે મહાકષ્ટ સહિત પુત્ર આપવાને પણ સ્વીકાર કર્યો. આચાર્ય મહારાજ પણ અન્યત્ર સ્થાને વિહાર કરી ગયા. (અપૂર્ણ) પુસ્તકમાં જણાવે છે કે–અંક એ વખતનું મુખ્ય ચલણી નાણું હતું. હજી પણ આપણે “ટકાનું વ્યાજ ” “પુરી એક અંધેરી અને ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાન” વગેરે વગેરે શબ્દોમાં “ ટકા” શબ્દ વાપરીએ છીએ, તે, તે કાળના “કશબ્દ પરથી ચાલતો આવે છે. કિન્તુ હાલના ચલણી નાણુમાં શું કિંમત ગણાય છે, તે સમજાતું નથી. “ન આણસો મનમાં આશંક, તમે આવ્યું પામ્યા લાખ ક”—કવિ પ્રેમાનંદ. श्रीमतः सर्वदेवस्य महेंद्रस्य, प्रभोस्तथा । दानग्रहणयोर्वादो वर्ष यावत् तदाऽभवत् ॥ २९ ॥-प्र. म. प्र. २इति कर्तव्यतामूढो द्विजः कष्टेन सोऽवदत् । प्रदास्यामि ततो वेश्य, निज चिंतातुरो ययौ ॥ ३३ ॥-प्र. म. प्र. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી દશવૈકાલિક સૂત્રની Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્પત્તિ-કથા લેખક:—મુનિરાજ શ્રી વિજયજી. શ્રી દશવૈકાલિક સૂત્રના કર્તા શ્રી શય્ય ભવસૂરીશ્વરજી મહારાજ કે જેએ શ્રીમહાવીરદેવની પટ્ટપરપરાએ ચેાથા આવે છે. તેએ ચૈાદપૂર્વી હતા. શ્રમણ ભગવાન મહાવીર પરમાત્મા પછી (અતિહાસિક દૃષ્ટિએ) ૭પ કે ૮૦ વર્ષ વીત્યા બાદ આ ગ્રંથ રચાયા હોય એમ સંભવે છે. " सेज्जंभवं गणधरं जिणपडिमादंसणेण पडिबुद्धं । મળબ્રિયં સાહિયમ્સ નિન્દૂનું વઢે ” । શુષ્ટ -વાર "" આ દ્વાર ગાથા છે. તેના અર્થ એ છે કે “ શ્રી દશવૈકાલિકસૂત્રના રચયિતા, મનના પિતા, અને શ્રી જિનેશ્વરની પ્રતિમાના દર્શનથી પ્રતિબંધ પામેલા એવા શ્રી સ્વયંભવ ગણધરને હું વંદન કરૂ છું.” આ દ્વારગાથા ઉપરથી શ્રી શષ્યભવસૂરિજી મહારાજ આ સૂત્રના રચિયતા છે તે સિધ્ધ થાય છે. થ્યા સૂત્રરચના કાને ઉદ્દેશીને થઈ તેના વિસ્તૃત વૃત્તાંત નીચે પ્રમાણે છેઃ વર્તમાન શાસનાધિપતિ, ચરમ તીર્થંકર શ્રી. સ્વામી શ્રી સુધર્માસ્વામો ગણધર થયા. તેમની પાટે શ્રી અને તેમની પાટે શ્રી પ્રભવસ્વામીજી થયા. તેઓશ્રીને વિચાર આવ્યા કે ‘મારા ગણધર કાણુ થશે ? અર્થાત્ મારો પાછળ આ સાધુગણુ તથા શાસનને સાચવવામાં સમર્થ એવે કાણુ છે ?' ત્યારે શ્રી પ્રભવ સ્વામીજીએ સ સમુદાયમાં તેમજ આખા સંધમાં ઉપયેગ મૂકયે (ષ્ટિ ફ્રેંક) પણ એવો કોઇ સમય વ્યકિત દૃષ્ટિપથમાં ન આવી તેથી જૈનેતર ગૃહસ્થામાં ઉપયાગ મૂકયા. તેમાં તેઓશ્રીએ રાજગૃહનગરમાં શય્યભવ નામના બ્રહ્મણુને યજ્ઞ કરતા નિહાળ્યેા. ત્યારબાદ તેએશ્રી રાજગૃહનગરમાં પધાર્યા, અને પેાતાના એ સુજ્ઞ સાધુઓને યજ્ઞસ્થળમાં ભિક્ષાને બહાને માકલી સ્વયભવને પ્રતિમાધ પમાડવાના ઈરાદાથો કહ્યું કે- “ યજ્ઞપાટકે જાએ, ભિક્ષાને માટે ધર્મલાભ આપો. તેઓ કહેશે કે અહી થી ભિક્ષા (ગોચરી ) તમને મળશે નહિ ત્યારે તમારે હેવુ કે “ગો વર્ણ તત્ત્વ નજ્ઞાયતે” અરે ! અહીંતા કષ્ટ છે, તત્ત્વ તેા કંઈ સમજાતુ નથી; અર્થાત્ આ યજ્ઞમાં સાચું તત્ત્વ શું છે તે જાણ્યા સિવાય ફોગટ કષ્ટ શા માટે સેવા છે!” શ્રીપ્રભસ્વામીજીની ઉપયુક્ત શિક્ષા તથા અનુમતિ લઈ બન્ને સુજ્ઞ સાધુએ યજ્ઞપાટકે ગયા અને ગુરૂમહરાજની આજ્ઞાનુ For Private And Personal Use Only મહાવીર પ્રભુના તીથૅના જમૂસ્વામીજી આવ્યા એકદા પાછલી રાત્રિએ Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૨] શ્રી જન સત્ય પ્રકાશ [ ૩ સાર કરી પાછા ફર્યા. હવે અહીં યજ્ઞપાટકના દ્વારપર રહેલા શય્યંભવ ઉપર્યું કત સાધુઓનુ વચન સાંભળી વિચારવા લાગ્યા કે આ બેઉ મુનિએ પ્રશાન્ત તપરવી હતા મને ખાત્રી છે કે જૈન મુનિએ અસત્ય તે ન જ ખેલે, આમાં છે શું? ઇત્યાદિ વિચારણાથી યજ્ઞ કરાવનાર અધ્યાપન પાસે જઇને શય્ય ભવે પૂછ્યુ કે-“આ યજ્ઞમાં તત્ત્વ શું છે ? પેલા એ મુનિએ “અો વર્ણ તત્ત્વ ન જ્ઞાયતે” એ પ્રમાણે કહી ગયા, એનુ શુ ? તેણે કહ્યું કે “વેદો આમાં તત્ત્વભૂત છે.” પણ તે સાબીત કરી શકયા નહિ ત્યારે સ્વયભવ બ્રાહ્મણે અતિ ક્રોધાવેશમાં આવીને તરવાર ખેંચી અને કહ્યું કે-“સાચુ' ખેલ ! માં વારતવિક તત્ત્વ શુ' છે ? ખબરદાર ! ઉંચા કરી તે આ જ સમશેરથી તારૂ ભરતક કાપી નાખીશ.” આવાં સાક્ષાત્ કૃતાન્ત સમાં વચન સાંભળી તે અધ્યાપક ભયભ્રાન્ત ચિત્તે મનમાં ખખડવા લાગ્યું કે આપણું તે આજ આવી બન્યું. વેદમાં કહ્યું છે કે આપત્તિકાળમાં (શિરચ્છેદ અવસ્થામાં) જેવુ હાય તેવું કહી દેવુ” એમ વિચારી રાંકડા અનેલ યાજ્ઞિક અધ્યાપકે ગદ્ગદ્ કઠે કહ્યુ કે આ યજ્ઞન થાંભલા નીચે સરત્નમયી અને ધ્રુવ એવી અદ્ભુત (જિન)નો મૂતિ છે, આ સઘળા તેને જ પ્રતાપ , માટે અરિહુત ભગવાનના ધમ એ જ વાસ્તવિક નત્ત્વ છે” આ પ્રમાણે કહીને, તે શય્ય ભવના ચરણમાં પડયા અને વારવાર ક્ષમા માગી. આખરે શષ્યભવ બ્રાહ્મણે યજ્ઞપાટકનાં ઉપકરણા તેને સોંપી દીધાં. ત્યારબાદ પેલા એ સાધુઆની શોધખેલ કરતા કરતા જ્યાં શ્રી. પ્ર.વરવામીજી હતા ત્યાં શય્યંભવ આવી પહોંચ્યા. : અને આચા તથા અન્યમુનિમંડળને વાંદીને સવિનય વિજ્ઞપ્તિ કરી કે “ હે પ્રભુ! ! મને ધર્મ સમજાવેા. ' ત્યારે શ્રીપ્રભવવામીજીએ ઉપયેગ મૂકી જાણ્યું કે આ સ્વયંભવ છે, ત્યારે આચાય ભગવતે સાધુ ધર્મ કહ્યા. શ્રીસ્વ યભવબ્રાહ્મણે સાધુધર્મને યથાર્થ હિતકારી, તેમજ મુક્તિનું અદ્વિતીય કારણ સમજી, પ્રતિાધ પામી, આ અસાર સાર છેડી ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી, તેઓ ચાદ પૂર્વના જ્ઞાતા થયા. જ્યારે તેઓશ્રીએ દીક્ષા લીધી ત્યારે તેમની સ્ત્રી ગર્ભવતી હતી, જેથી મનામાં હા હાકાર મચી ગયા, કે જુવાન અને પુત્ર રહિત સ્ત્રીના પતિએ દીક્ષા લઈ લીધી, અરે હવે એવું શું થશે ? સ્વજનોએ પૂછ્યું કે તારા ઉદરમાં કાંઇ પણ છે ? ત્યારે તેણીએ જવાબ આપ્યા કે ‘મના’ એટલે કાંઇક હાય ૐ વું મને ભાસે છે. કાલાંતરે તેણીએ એક પુત્રરત્નને જન્મ આપ્યા. જનાના પ્રત્યુત્તરમાં ‘મન્નાર્’ એ પ્રમાણે તેણીએ કીધુ હતુ માટે પુત્રનું નામ પણ ‘મનક' પાડયું. મનક જ્યારે આઠ વર્ષના થયા ત્યારે માતાને પૂછ્યું કે-“ મારા પિતા કોણ છે ? ” ત્યારે તેણીએ કહ્યુ કે “તારા બાપે તેા દાંક્ષા લીધો છે. ” પૂર્વસ સ્કારને લઇને મનકને પેાતાના પિતાને મળવાની ઘણી જ ઉત્કંઠા થઇ. આખરે મનક નાસી પેાતાના પૂજ્ય પિત્તાશ્રીના પત્ત મેળવી ચપાપુરીમાં પહેચ્યા. તે સમયે શ્રીસ્વયંભવ આચાય For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અફ૩] શ્રી. દશ કાલિક સૂત્ર બાળક ". મહારાજ સ્થ’ડીલભૂમિએ બહાર પધાર્યા હતા. ત્યાં તેઓશ્રીને આ મનક દષ્ટિગાચર થયા. બાળકે તેઓશ્રીને વદન કર્યું. આચાર્ય મહારાજને તે માળક ઉપર સ્વાભાવિક સ્નેહ નિપજ્યે. બાળકને પણ તેવે જ અસાધારણ પ્રેમ થયા. અને બન્નેએ અમુક સમય સુધી તે પરસ્પર અનિમેષ નયને નિહાળ્યું: છેવટે આચાર્ય મહારાજે ખળકને પૂછ્યું કે- અલ્યા છેકરા, તુ કયાંથી આવે છે ? ” બાળકે કહ્યુ—“ રાજગૃહનગરથી.” આચાર્યે પૂછ્યું- રાજગૃહનગરમાં તુ કેાના પુત્ર અથવા પાત્ર છે ? ” માળકે જવાબ આપ્યું- શય્યમ્ભવ નામના બ્રાહ્મણને હું' પુત્ર છું, અને મારા પૂજ્ય પિતાશ્રીએ તે દીક્ષા લઇ લીધી છે. ” આચાર્ય ક્ી પૂછ્યુ તુ અહીં શા કામ માટે આવ્યેા છે ? ” બાળકે ઉત્તર આપ્યો “ હું પણુ દીક્ષા લઇશ, આપ તેમને ઓળખે છે?” આચાર્ય ઉત્તર આપતા કહ્યું “હા, એળખીએ છીએ.” ખાળકે વધુ જિજ્ઞાસાથી પૂછ્યુ તેઓશ્રી કયાં છે ?” આવ્યા. એલ્યા કે તે (તારા બાપા) તે મારા મિત્ર છે. તથા તે અને હું એક શરીરો છીએ. માટે હું વત્સ! તું મારી પાસે દીક્ષા લઈ લે.” બાળકે કહ્યુ -“ભલે, હું એમ કરવા તૈયાર છુ” પછી શષ્યભવ આચાર્ય મહારાજ ઉપાશ્રયે પાછા પધાર્યા, અને સચિત્ત વસ્તુ (ખાક)ની પ્રાપ્તિની આલેાચના કરી (પેાતાના પુત્ર) બાળકને દોક્ષા આપી, ઉપયાગ મુકી વિચારવા લાગ્યા કે-આ બાળક મનક કેટલા કાળજીશે? તેમાં જણાયુ કે છ મહિના સુધી. ત્યારે તેઓશ્રીએ વિચાયુ કે આનું ખીચારાનુ ઘણું ઓછુ આઉખુ છે. હવે શું કરવું? ઈત્યાદિ વિચારણા દરમ્યાન એક એવી બુધ્ધ સુઝી કે–કારણ પ્રસંગે ચાદ પૂર્વધર પૂર્વમાંથી ઉથ્થરોને તદનુસાર નવા સૂત્રની રચના કરી શકે છે, અને અપશ્ચિમદશપૂર્વી તેા અવશ્ય ઉધરી શકે છે. સરે પણ આ સબળ કારણ ઉપસ્થિત થયું છે, માટે હું પણ મા મનક માટે ઉરૂ કે જેથી છ માસના અલ્પાયુષ્ય કાળમાં પણ આ ખીચારા આત્માનુ સાધી જાય, એવી અનુયહ બુધ્ધિથી ‘દશવૈકાલિકસૂત્ર રચ્યું. દિવસના ઘણા ભાગ પસાર થયા પછી કિાલે સૂત્રની રચના કરો તેથી અને આમાં દશ અધ્યયન હાવાથી આ સૂત્ર “ દશવૈકાલિક ” કહેવાય છે For Private And Personal Use Only [૧૪૩] دو શ્રી. મનક મુનિજીના સ્વગ ગમન પછી શ્રી. સ્વયભસૂરીશ્વરજી મહારાજ આ શ્રી.દશવૈકાલિક સૂત્રને સહુરી લેતા હતા, પણ ભાવી તેમજ સામ્પ્રત સાધુ સાધ્વીને અત્યંત ઉપકારક નિવડશે એવી શ્રી. સંઘની અભ્યથનાથી, તેઓશ્રીએ આ સૂત્રને કાયમ રાખ્યું, જે અદ્યાવધિ અખંડ ધારીએ ચાલ્યું આવ્યું છે અને જે સૂત્ર સાધુ સાધ્વીને દીક્ષા આપ્યા પછી તુરત ભણાવવામાં તેમજ રૂઆતમાં તેના જ યાગેાન કરાવવામાં આવે છે, Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાં લોકોત્તરગમન થતું નથી? લેખક * શ્રીયુત શંકરલાલ ડાહ્યાભાઈ કાપડિયા, પાલીતાણું “શ્રી એગ કૌસ્તુભ” નામનું પુસ્તક, જે બીલખા કાઠીયાવાડ આનંદાશ્રમ તરફથી જનાર બ્રહ્મભૂત મહારાજશ્રી નથુરામ શર્મા તરફથી સં. ૧૯૮૮માં બહાર પડેલ છે તેમાં ૫૪ મે પાને સિદ્ધશિલા સંબંધમાં જે લખાણ આલેખવામાં આવેલું છે તે સમીચીન નથી, જેથી આ લેખ લખ્યો છે. મૂળ લખાણુની વિગત આ પ્રમાણે છે : “લોકાચમાં સિદ્ધશિલાના મધ્ય ભાગમાં ૩૩૩૩ ધનુષ પરિમાણના પ્રદેશમાં સિદ્ધ પુરૂષે સ્થિતિ કરવી એ મોક્ષ નથી સિદ્ધનું સ્વરૂપ તમે અમૂર્ત માને છે તેમ તેને નિરવયવ પણ માનવું જોઈએ. નિરવ સૂક્ષ્મતમ પદાર્થ વ્યાપક હેવો જોઈએ; તે એક દેશીય હાય નહિ. સિદ્ધ આકાશમાં રહે છે ને આકાશથી સિદ્ધનું સ્વરૂપ ધૂળ છે, એમ જે તમે કહે તો તેમાં પણ દેષ આવે છે. કેમકે સિદ્ધનું અધિષ્ઠાતા જે આકાશ તે સિદ્ધથી વિશેષ થાયી અને અવિકારી કરે છે, જે તમને ઇષ્ટ નથી. માટે નિરતિશય વ્યાપક, સૂક્ષ્મતમ ને સર્વ દૃષ્ય પ્રમેય અધષ્ઠાન જે બ્રહ્મ છે તે જ પિતાનું સ્વરૂપ છે, એમ સમજાય. પિતાના આદિ સ્વરૂપમાં સ્થિતિ થાય તે જ વાસ્તવિક છે અને મેક્ષ છે. એટલે મેક્ષમાં લેત્તર ગમન માનવું ઉચિત નથી. શ્રુતિ ભગવતી પણ “ન તન્ચ urr હતુતિ ?” (તે જ્ઞાનીના પ્રાણ લત્તરમાં ગમન કરતા નવી ) એ વચનથી એ જ વાત દર્શાવે છે. કેગના પરિપાકથી સાધકના અતિવાહક દેહની તેના રસ્થૂળ શરીરના બ્રહ્મરંધ્રમાં સ્થિતિ થાય ત્યારે તેને પોતાનું સ્થૂળ શરીર મેરા બ્રહ્માંડ જેવડું જણાય છે. તે પુરૂષાકાર બ્રહ્માંડને ઉપરને ભાગ જે પરી તે સિદ્ધશિલા. બ્રહ્માંધ તે સિદ્ધનું સ્થાનક છે, એમ જે તમે કહે છે જ્યાંસુધી માયાના પરિણામરૂપ અતિવહિક (લિંગ) દેહને સદ્ભાવ છે ત્યાંસુધી મેક્ષ માને એ ઉચિત નથી. પણ માયિક ભાવને સર્વથા આત્યંતિક અભાવ થાય ત્યારેજ મેક્ષ સંભવે છે. સાધકોને પ્રોત્સાહન આપવા માટે સિદ્ધના સ્વરૂપની કલ્પના કરી છે.” લેખક મહાશયને આધમાં જણાવવાનું કે આપે “સાધકને પ્રેમ હન આપવા માટે સિદ્ધના સ્વરૂપની કલ્પના કરી છે” એમ માને છે તેવી રીતે સિદ્ધશિલાની કલ્પના કરવામાં આવી નથી, ૫) તે સત્ય છે. જિનગમો જિનેંદ્ર ભગવાને પિતાના કૈવલ્યજ્ઞાનમાં જે ભાળ્યું તે પ્રમાણે કચ્યાં છે, તેથી તે આગમ એટલે પ્રમાણુ વાણી છે. તેમાં કલ્પના કે અસત્ય વાણીને સ્થાન નથી, તે બાબત, વસ્તુસ્થિતિનું પૃથક્કરગું કરવાથી સ્પષ્ટ સમજાય તેમ છે. જૈન ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશારિતકાય આદિ અજીવ ત અરૂપી માને છે, અને તે નિવયવી અને સૂક્ષ્મતમ પદાર્થ હોવાથી તે દ્રવ્યને ચેદ રાજલોકમાં વ્યાપક પણ માને છે. પણ આત્મદ્રવ્ય જે શરીર વ્યાપી છે તે જ્યારે મેક્ષ ગતિને પામે છે ત્યારે તે સિદ્ધશિલામાં જાય છે, અને પિતાના કેવળજ્ઞાનથી આખું સચરાચર-બ્રહ્માંડ તે જોઈ For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪ ]. મેક્ષમાં લેકેનર ગમન થતું નથી? [૧૫] શકે છે. ભૂત, ભાવિ અને વર્તમાન પણ તેઓ જાણી શકે છે. પણ સચરાચરમાં એટલે ચિદ બ્રહ્માંડમાં તેઓ વ્યાપીને રહે છે તેવી માન્યતા જૈનધર્મ માન નથી. બુદ્ધિથી પણ વિચારતાં તે માન્યતા બંધ બેસતી નથી. કારણ કે જે મેક્ષગામી જીવ જે અનંત શકિત સામર્થ્યને ધણી છે તે ચાદ રાજલોક વ્યાપી હોય તે પછી જગતમાં અનેક નિર્દોષ પ્રાણીને સંહાર થાય છે તે કેમ સંભવે સાધારણ રીતે જોઈશું તે એક એ રડામાં સુગંધ વ્યાપી હોય તે અંદર પ્રવેશ કરનારને સુગંધ આવે છે, તો પછી જે મહાન આત્મા સર્વજ્ઞ બ્રહ્માંડ વ્યાપી હોય તે જગતની વિચિત્રતા આમ કેમ દેખાય? ઉપર જે ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય કહ્યાં છે તે અજીવ છે છતાં સકળ બ્રહ્માંડના જવ અને અજીવોને અનુક્રમે ગતિ, સ્થિતિ અને અવકાશ આપવામાં અપેક્ષા કારણે થાય છે, તો પછી જીવ જે સકળ બ્રહ્માંડ વ્યાપી હોય તો પછી તે કેમ નપુંસકપણે પડી રહેતા હશે ? “ટે આ માન્યતા બુદ્ધિથી પણ કલ્પી શકાય તેમ નથી આપણે ઊંચે આકાશ જોઇએ છીએ તે શું છે? આકાશમાંથી તારાઓ ખરે છે, ત્યારે તે પત્થરના રૂપમાં જમીન ઉપર પડે છે. તે પછી સિદ્ધશિલાને ચાદ રાજલકની ઉપર માનવામાં શું વાંધો આવતું હશે, તે સમજાતું નથી. વળી જવો સ્વભાવ ઊર્ધ્વગામી છે, જ્યારે પુગલોને સ્વભાવ અધે ગામ છે. જવ જેમ જેમ પાપ કરે છે તેમ તેમ નીચ ગતિમાં, નીચી પૃથ્વીમાં એટલે નરકમાં જાય છે અને પુણ્ય કરે છે તેમ તેમ ઉચ ગતિ પ્રાપ્ત કરે છે. જ્યારે ઘણી પુણ્યની રાશિ એ કઠી થાય છે ત્યારે ઉંચે દેવલે કમાં વાસ કરે છે અને જે તદન કર્મક્ષય કરે તે મેક્ષમાં જાય છે. તે પછી મેક્ષ પામનાર જીવ સૌથી ઉચ્ચ પદ પામ્યા પછી પાછા કાદવરૂપી નરકમાં શું કરવા જાય ? તે સંભવી પણ કેમ શકે ? તેના માટે શું થાન ન હોઈ શકે ? કમળને ટાળી મેક્ષ પામે છે, તો પાછા કર્મમલમાં લપેટાવા શું કરવા પાછે જાય ? જ્યારે તું બડા ઉપરથી માટીના લેપને મેલ જ તો રહે છે, ત્યારે તે પાણીની સપાટી ઉપર ઉચે આવે છે. જેને કર્મ મલ ચેટ હોય તે નીચે જાય બાકી તે ઉંચે ચઢેલે જીવ પાછે સંસારમાં વ્યાપી માને એ પણ બુદ્ધિમાં નહ સમજાય તેવી ખબત છે. જૈનશાસ્ત્રમાં વ્યાપ્ય અને વ્યાપકપણું કેવી રીતે માનેલું છે તે આ નીચેની ગાથાથી ફુટપણે સમજાશે – व्याप्यव्यापकभावत्वं, सापेक्षातः स्फुटं मतम् ।। नित्यानित्यप्रवादानां, समासो जैनदर्शने ॥ - યોગદિપક-આચાર્ય બુદ્ધિસાગરસૂરિ કૃત જેનદર્શનમાં વ્યાપ્ય અને વ્યાપકપણું સાપેક્ષથી ફુટ માનેલું છે તેમાં નિત્યવાદ અને અનિત્યવાદને સમાવેશ થાય છે. ચાદ રાજલેક એટલે ચંદ પૃથ્વી જે સાત નીચે છે અને સાત ઉચે છે તેને તે કોઈના કોઈ રૂપે બધા રવીકાર કરે છે તે પછી સિદ્ધનું સ્થાન સિદ્ધશિલા માનવ માં શું અડચણ આવતી હશે ?– તેની સમજ પડતી નથી. જે સિદ્ધશિલા માનવામાં દુષણ આવતું હોય તે પછી સિદ્ધનું વાસ્તવિક દુષણ વગરનું સ્થળ પણ બતાવવું જોઇએ. હવે સિદ્ધશિલા સંબંધમાં શાસ્ત્રનું શું લખાયું છે તે જોઈએ. પ્રથમ તે લેખક For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪]. શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : મહાશય જે “કાગ્રના સિદ્ધશિલાના મધ્ય ભાગમાં ૩૩૩૩ ધનુષ પરિમાણના પ્રદેશમાં સિદ્ધ પુરૂષોએ સ્થિતિ કરવી એ મોક્ષ નથી” આ કમાણે જે સિહના ક્ષેત્રનું સમગ્ર પ્રમાણુ આપે છે તે સમીચીન નથી, તે આ નીચેના લખાણથી સમજાશે दव्यपमाणे सिद्धाणं जीवदव्वाणि हंति णताणि । સ્ત્રોત વિષે મને જ રિ - નવતત્વ ગાથાર્થ. દ્રવ્ય પ્રમાણ કારમાં (દાર વડે વિચારતાં) સિદ્ધ પરમાત્માના જીવ અનંત છે અને ભાગ કાર વડે વિચારતાં લેકના અસંખ્યાતા ભાગમાં એક સિદ્ધ અને સર્વસિદ્ધ પણ છે. વિરષાથ સિદ્ધના જીવે અનંત છે. કારણ કે જધથી એક સમયને અંતરે અને ઉત્કૃષ્ટથી છ માસને અંતરે અવશ્ય કોઈ જીવ મેક્ષમાં જાય છે એ નિયમ છે. તેમજ એક સમયમાં જઘન્ય એક અને ઉત્કૃષ્ટથી એક આઠ જીવે મેક્ષ જાય છે, એ પણ નિયમ છે. એ પ્રમાણે અનંતકાળ વ્યતીત થઈ ગણે છે માટે સિદ્ધના છો અનંત છે. અન્ય દર્શનીઓ જે સદાકાળ ઈશ્વર એક જ છે એમ કહે છે તે (આ બીજા દ્વારની પ્રરૂપ થી) અસત્ય છે તેમ જાણવું. (શ્રોશંકરાચાર્ય એકાંત આત્માને વ્યાપક માને છે અને તે સર્વપ્રાણીઓને એક આત્મા માને છે તે પણ આ ઉપરથી માલમ પડશે કે સમીચીન નથી.) તથા ક્ષેત્રધારમાં વિચારતાં સિદ્ધના છે લોકના અસંખ્યાતા ભાગ જેટલા ક્ષેત્રમાં રહ્યા છે. કારણકે એક સિદ્ધની અવગાહના જઘન્યથી એક હાથ આઠ આંગળ હોય છે અને ઉત્કૃષ્ટથી એક ગાઉન છછૂં ભાગ એટલે ૩૩૩ ધનુષ અને બત્રીસ આગળ અર્થાતું ૧૭૩૩ હાથ અને આઠ આંગળ એટલી ઉંચી અવગાહના હોય છે. અને એ ક્ષેત્ર વૈદરાજલોકના અસંખ્યાતમા ભાગ જેટલું જ છે. માટે એક એક સિદ્ધ પણ લેખના અસંખ્યાતમા ભાગમાં રહ્યા છે, તથા સર્વસિદ્ધિને આશ્રયી વિચારીએ તે પીસ્તાલીસ લાખ જાળી સિદ્ધશિલા પૃથ્વી પર એક જનને અંતે પીસ્તાલીશ લાખ જન તિર્યકુ (આડ) વિસ્તારવાળા અને ? (એક ષષ્ટમાંશ) ગાઉ ઊર્વે પ્રમાણુ જેટલા આકાશ ક્ષેત્રમાં સિદ્ધના જીવો અલોકની આદિ અને લેકના અંતને પશી રહ્યા છે, તે સર્વ ક્ષેત્ર પણ લેકના અસંખ્યાતમાં ભાગ જેટલું છે. માટે સર્વ સિદ્ધ પણ લેકના અસંખ્યાતમા ભાગમાં રહ્યા છે. એ પ્રમાણે ક્ષેત્ર ઠાર કહેલું છે. અન્ય દર્શનીઓ જે કહે છે કે ઈશ્વર એક જ છે અને તે પણ આ સચરાચર (ત્રણ સ્થાવર જીવ મય) જગતમાં સર્વ વ્યાપીને રહ્યા છે તે (આ બીજા દ્વારની પ્રરૂપણાથી) અસત્ય એમ જાણવું. –નવતત્વ પ્રકરણ સાર્થ. શ્રી જન શ્રેયકર મંડળ - મહેસાણા લેખક મહાશય જ તબ્ધ પ્રાન સત્તામણિ તે જ્ઞાનીના પ્રાણુ લોકોત્તરમાં ગમન કરતા નથી) એ શ્રુતિ ભગવતીનું સૂત્ર આપી પિતાની બાબતને પુરવાર કરે છે તે પણ ઘટી શકતું નથી. આ સૂત્ર હવે આપણે પરામર્શ કરીએ, આ સૂત્ર જોતાં સમજાય છે કે પ્રાણુ જે બહુવચન આલું છે તે સત્ય છે. જીવને પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ (મન, વચન, કાય) અને શ્વાસોશ્વાસ તથા આયુષ્ય એમ દશ પ્રાણું છે. અને તે જીવ ખળી આમાંથી મુક્ત થતાં પંચભૂતેમાં ભળી જાય છે, અને લેકોત્તર ગમન કરતા નથી. તે બીના તદન સાચી છે. જે પાણને શુદ્ધ પરમાત્મા તુલ્ય આત્મા માનવામાં આવે તે For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાં કેત્તર ગમન થતું નથી ? તે સચરાચર વ્યાપ્ત રહી શકતો નથી, તેમાં ઉપર બતાવ્યા પ્રમાણે દુષણે સમાએલાં છે. માટે આ શ્રત ભગવતીને અર્થ ઉપર પ્રમાણે ઘટી શકે છે. બાકી બીજી રીતે ઘટી શક્ત નથી. માટે આ ઉપરથી પણ સમજી શકાય છે કે મેક્ષગામી છ લેકમાં વ્યાપ્ત નથી. તેઓ સિદ્ધશિલા ઉપર રહે છે અને તેમનું ગમન થાય છે. વળી મેલગામી જે શબ્દ છે તે શબ્દ જ ગમન સૂચવે છે. આપણે પણ વારંવાર મેક્ષમાં જનાર એમ કહીએ છીએ તે પછી જે આ લેખમાં રહેનાર હોય તો “જનાર” શબ્દ શું કરશે વાપરીએ? તે પણ બતાવી આપે છે કે મેક્ષે જનાર ગમન કરે છે અને તે સિદ્ધશિલા ઉપર રહે છે. વળી ઉપર્યુક્ત લેખમાં લખવામાં આવ્યું છે કે “યુગના પરિપાકથી સાધકના અતિવાહિક દેહની તેના સ્થૂળ શરીરના બ્રહ્મરંધ્રમાં સ્થિતિ થાય ત્યારે તેને પોતાનું સ્થળ શરીર મેટા બ્રહ્માંડ જેવડું જણાય છે. તે પુરૂષાકાર બ્રહ્માંડને ઉપરનો ભાગ જે ખોપરી તે સિદ્ધ–શિલા ને બ્રહ્મરધ તે સિદ્ધનું સ્થાનક છે એમ જે તમે કહે છે જ્યાં સુધી માયાના પરિણામરૂપ અતિવાહિક (લીંગ) દેહને સદ્ભાવ છે ત્યાંસુધી મેક્ષ માનવો ઉચિત નથી” જૈનધર્મમાં ચાદ રાજલક અને તે ઉપર સિદ્ધશિલાનું સ્વરૂપ બતાવવાની ખાતર પુરૂષાકાર-આકૃતિની જે રચના કરવામાં આવી છે-તેનું જે ચિત્ર દોરવામાં આવ્યું છે તે ચાદ રાજલોક અને સિદ્ધશિલા કેવી રીતે આવેલાં છે તેના સ્વરૂપની માહિતી ખાતર જ આલેખવામાં આવ્યું છે તેથી કરી સિદ્ધના છ આવડું મોટું શરીર કરે છે અને બ્રહ્મરંધમાં રહે છે તેવી માન્યતા માનવી એ તદન ભૂલભરેલી છે. પુરૂષના દેહમાં તેવી રચના છે તેથી તેને પુરૂષાકાર આકૃતિ દેરવામાં આવી છે. સમાન આકૃતિઓ બતાવવા જગતમાં ઘણું ચિત્રો દોરવામાં આવે છે, પરંતુ તેથી કરી એમ સમજવાનું નથી કે સમાન આકૃતિઓ તરૂપે રહે છે. સિદ્ધ ભગવાનને શરીર આદિ કાંઈ પણ હોતું નથી. તે નીચેની આગમ ઉર્ધારિત ગાથાથી સમજાશે. सिद्धानां नास्ति देहो न आयुः कर्म न प्राणयोनयः । सिद्धाण नत्थि देहो न आउ कम्म न पाणजानीओ ।। મુક્ત જીવોને નથી શરીર, નથી આયુષ્ય અને કર્મ, નથી પ્રાણ અને યોનિઓ. સિદ્ધશિલાને ઇન્કાર કરવાથી પરિણામ એ આવ્યું લાગે છે કે પરમાત્મા જે નિષ્કામી અને નિષ્ક્રિય છે તેને કેટલાક સનાતની આચાર્યો જગતકર્તા માનવા લાગ્યા. વળી જે સિહો “અપુણરાવિતિ” એટલે જેમનું પુનરાગમન છે નહિ તે ભગવાનેએ અવતાર લીલા તેમ માન્યતા પણ ઉપસ્થિત થઈ અને કેટલાક તેમના ને તેમના સંપ્રદાયમાંથી નિષ્ણાતોએ તેને વિરોધ પણ કર્યો. આમ વિતંડાવાદ એકને એક સંપ્રદાયમાં ઉપસ્થિત થયે. . આ માટે જૈન શાસ્ત્રમાં ન્યાયઃ પુરસર ઘણું લખાણ આપવામાં આવેલું છે, પરંતુ તેને વિષયાંતરરૂપ ધારી અને સ્થાન આપ્યું નથી. આથી અમારા જૈનેતર સાક્ષર બંધુઓને વિનતિ કે તે મહાશયે આ બાબતનું સૂક્ષ્મ રીતે અવલોકન કરશે અને સત્યાસત્ય શું છે તેનું ન્યાયબુદ્ધિથી તેલન કરી સત્ય હકીક્તને સ્વીકૃત કરશે For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસ્તુપાલના દાદા સામના શિલાલેખ આ શિલાલેખ શ્રી પાટણ વિદ્યાર્થીમંડળ તરથી, અભ્યાસગૃહના મકાનમાં ચાલતા કલા સંગ્રહસ્થાન માં છે. તે એક મોટી અષ્ટકાણુ કે ભીની નીચેની પાટલીમાં કાતરેલો છે. કુંભી રસપહાણુની આશરે ૨ ફૂટ જાડી અને ૨ ફૂટ ઊંચાઇની છે. તેની નીચે દરેક બાજુએ લગભગ ૬ ઇંચ પહેાળી અને ૧ ફૂટ લાંખી પટલીમાં આ લેખ ૬ બાજુએ પ્રાચીન સંસ્કૃત ભાષામાં ઊતરવામાં આવ્યા છે. આ કુંભી એક કણુખીના ઘરમાંથી મળી આવી છે. તેની નીચે ખાંડિયા કારેલા છે અને તે કણબી પણ તેને ખાંડણિયા તરીકે ઉપયોગ કરતા હતા. કેટલાક સંજોગાને વશ થઇ તે કુંભી બહાર કાઢતાં તેની ઉપરના શિલાલેખ જોવામાં આવ્યા. તેથી તે કુંભીને લાવી અહીંના કલા સંગ્રહસ્થાનમાં રાખવામાં આવી છે. આ લેખમાંને પહેલો શ્લોક સુકૃતકીતિક્ષ્ાલિની નામના સ ંસ્કૃત કાવ્યાંના ૧૦૫ મે શ્લોક છે. બાકીના બીજા બે શ્લોકો નવીન હેાવાનુ જણાય છે. કદાચ કાઇ અપ્રસિદ્ કાવ્યમાંના 3 શિલાલેખમાંના હશે એમ અનુમાન થાય છે. વસ્તુપાત્રને દાદો સામ સિધ્ધ રાજના કાયાધ્યક્ષ ( કમઁસચિવ ) હતો એમ કીતિ કૌમુદી, સુકૃતસ ંકીર્તન, નરનારાયણાનંદ વગેરે કાવ્યે ઉપરથી જણાય છે. તે ધર્મકાર્યમાં કુશળ, દાનેશ્વરી, સદ્ગુણવાળા અને વિદ્વાન હતા. આ બ્લેકા પણ એમ સૂચવે છે. આ કુંભી વસ્તુપાલના કા રાજમહાલય કે દેવમ ંદિરનો હશે અને તે પ્રાસાદની દરેક ભી ઉપર આવેા શિલાલેખ કાતરવામાં આવ્યે હાઇ તેમાંની આ એક કુંભી હાય એમ અનુમાન કરીએ તે તે અસ્થાને નહિ ગણાય. આખા શિલાલેખ નીચે પ્રમાણે છે: ६० संवत् १२८४ वर्षे || विश्वानंदकरः सदा गुरुरुचिर्जीमूतलीलां दधौ, सोमश्चारुपवित्र चित्रविकसद्देवेशधम्मन्नितिः । चक्रे मार्गणपाणिशुक्तिकुहरे यः स्वातिवृष्टिजैर्मुकैमौक्तिकनिर्मलं शुचि यशो दिक्कामिनीमंडनं ॥ १ ॥ युक्तं " .....सोमसचिवः कुंदेंदुशुभैर्गुणैरिद्धः सिद्धनृपं विमुच्य सुकृती चक्रे न कंचिद्विभुं । रंग गमदप्रदच्छदमदः श्रीसद्मपद्मं किमु, स्वोल्लासाय विहाय भास्करमहस्तेजोऽन्तरं वांछति ॥२॥ पर्यणैषीदसौ सीतामविश्वामित्रसंगतः। असूत्रितमहाधर्म्मलाघवो राघवोऽपरः ॥ ३ આ શિલાલેખને ભાવાય અહીં આપવામાં આવ્યે છે. તે વિશ્વને આનંદ કરનાર, હુ ંમેશાં ગુરુ પ્રત્યે જેને પ્રેમ છે, તેમજ વાદળાંના જેવી લીલાને ધારણ કરનાર, સામ કે જે (પેતે) પવિત્ર છે તેમજ ધર્માન્નતિના વિશ્વાસ પ્રત્યે જેને પ્રેમ છે તેણે માગણાના હાથરૂપી છીપમાં દાનરૂપી વાતિવૃષ્ટિ કરી છે. તેથી તેના યશ દિશએરૂપી સ્ત્રીઓનું મંડન કરે મેતીના જેવા નિર્મળ તથા પવિત્ર છે. (૧) જે સામ સચિવ મોગરાના ચંદ્ર જેવા શુભ્રગુણવાળેા હતે. જેણે સિદ્ધરાજને મૂકી ખીા કેને પોતાના માલિક (રાજા) બનાવ્યે નહોતા. જેવી રીતે લક્ષ્મીના નિવાસસ્થાનરૂપી કમળમાં રહેલા ભમરા કમળને ઉલ્લાસિત કરવા માટે સ સિવાય બીજાની ઝંખના કરતા નથી તેમ આ સોમ મંત્રી પણ સિદ્ધરાજ સિવાય બીજાને પોતાના પ્રભુ માનતા નથી. (૨) તેણે મહાધર્મ પાળ્યા હતા તેથી તે ખીજા રાધવ (રામચંદ્ર)ના જેવા લાગતા હતા. તે એવી સીતા સાથે પરણ્યા હતા કે જે વિશ્વામિત્રના સંગ (ઉપદેશ) વગરની હતી. (૩) કનૈયાલાલ ભાઈશંકર દવે-અભ્યાસ ગૃહપત્રિકા', વર્ષ ૯, અંક ૩. For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org पं० इन्द्रचंद्रजीसे लेखक: - मुनिराज श्री ज्ञानविजयजी -- अब दिगम्बर मुनिओंके अग्राह्य-ग्रहण के प्रमाण देखिऐ :दिगम्बर मुनि कच्चे - सचित्त पानीको अचित्त बोलकर पीते हैं। जैसे कि पाषाणस्फोटितं तोयं, घटीयंत्रेण ताडितं । सद्यः संतप्तवापीनां प्रासुकं जलमुच्यते ॥ देवर्षीणां प्रशौचाय स्नानाय गृहमेधिनाम् ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir अर्थात् - जो जल पत्थर से टकराया हुआ हो, अरहट्टसे ताडित हो और सूर्यको किरणसे तत्काल उष्ण हुआ बावडीका जल, ये सब देवर्षि ( एक विहारी या मासांपवासादिके धारक महामुनियों) के शौच और गृहस्थों के स्नानके लिये प्रासुक माना गया है । — जैनदर्शन, व० ४, अं० ४, पृ० १५८ ॥ दि० मतमें आकाशचारणऋद्धिप्राप्त मुनि देवर्षि माने जाते हैं । -- चारित्रसार, पृ० २२, प्रवचनसार पृ० ३४३, जै० द०, १०४, पृ० ३३१ | मैंने पहिले लेखमें दितके प्रासुक पानी के प्रमाण लिख दिये हैं । सारांश यह है कि दि०समाज सचित्त पानीको भी प्रासु यानी ग्राह्य मानता है । दि०मुनिओं के इस शिथिलाचारका परिणाम यह आया है कि आज कई भागमें, उपवास करनेवाले दि०जैन उपवास में सिर्फ पानी ही नहीं, किन्तु बादाम आदि को ठंडाई (लसी) को पीते हैं । दि० मुनि सवित्त फलको भी प्रासुक मानते हैं । जैसेकि - अतिथि संविभाग यानी दिगम्बर सम्मत वैयावृत्य के पांच अतिचार माने जाते हैं माने सचित्त निक्षेप वगैरह मुनिओंके लिये अग्राह्य है । - तत्त्वार्थ, अ० ७, सू० ३६; राजवार्तिक पृ० २९१, रत्नकरंड श्लो० १२१ राजमलजी की लाटी संहिता श्लो० २२७, २२८ । < यद्यपि जैनमुनि सचित्त निक्षिप्त व सचित्त पिहित आहारको अप्रासुक मान कर लेते नहीं हैं किन्तु दि०मुनि फल बीज वगैरहको प्रासुक माने अचित्त ही मानते हैं और उनके संसर्गवाले आहार को लेना योग्य मानते हैं । पं० आशाधरजीने अनगार धर्मामृत ' अ. ५, श्लो. ३९ में १४ मल बताये हैं जिसमें कन्द, ( सुरण आदि), मूल (मूली अदरख इत्यादि), बीज, फल ( आम, बेर), कण (गेहूं आदिके टूकडे ) और कुण्ड, (भीतर से अपक्व चावल) गिनाये हैं । ये सब मल हैं किन्तु अप्रासुक नहीं हैं। For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [१५० શ્રી જૈન સત્ય પ્રકાશ [443 कन्दादिषट्कं त्यागार्ह, इत्यन्नाद्विभजेन्मुनिः । न शक्यते विभक्त चेत् , त्यज्यतां तर्हि भोजनम् ॥४१॥ संस्कृत टीका-++++कन्दादिषट्कं मुनिः पृथक कुर्यात् ॥ माने दिगम्बर मुनि कन्दादि छे को दूर हटाकर आहार ले सकते हैं। यदि ये सचित्त होते तो दि. मुनि उस सचित्त निक्षिप्तादि दोषयुक्त आहारको हरगीज नहीं ले सकते। मूलाचार पिण्डशुद्धि अधिकार गा० ६५ की टीका में भी उपरसा ही विधान है। -जैनदर्शन व. ४ अ.४ पृ. १५३ ॥ सारांश-दिगम्बर मुनि पक्व फल और शाक आदि वनस्पतिको अप्रासुक ही मानते हैं फिर भी वेग्राह्य हैं। इस वनस्पतिके विषय में दिगम्बरी मत अधिक देखना हो तो 'खंडेलवालहितेच्छु' ता. १९-८-१९३६ इस्वीके अंक २१ में ब्यावर निवासी दिगम्बर ब्रह्मचारी महेन्द्रसिंहका “वनस्पति आदि पर जैन सिद्धांत' शीर्षक लेख पढ़ना चाहिये । हमें तो विश्वास है कि आजीवक मतका यह सारा अनुकरण ही है। दिगम्बरी “जैनहितैषी भा. ५ अ ९. पृ. १७” में “धर्मका अनुचित पक्षपात" लेख छपा है उसमें वि. सं. १६३६ में दि० काष्ठासंघी आ० भूषण लिखित दिगम्बरीय मूलसंघका कुछ इतिहास " दिया है जिसका सारांश इस पकार है “एक बार काष्ठासंघी अनंतकीर्ति नामके आचार्य गिरनारको यात्रार्थ गये। वहां उन्होंने पद्मनंदी (कुंदकुंदस्वामी) आदि निर्दयी पापी कापालिकोंको देखा और उन्हे संबोध श्रावकके व्रत दिये । आचार्यने उसका (कुदकुंदस्वामीका) नाम मयूर-श्रृंगी रखा। बादको उसने मंत्रवादसे नंदी-संघ चलाया और अपना पद्मनंदी नाम प्रसिद्ध किया। एक समय उज्जैनमें उसने गुरुसे विवाद किया और पत्थरकी शारदाको जबर्दस्ती (बलात् ) बुलवा दिया। तब उसका बलात्कार गण और सरस्वती गच्छ प्रसिद्ध हुआ। आदि+++++ बादमें उसने मंत्र सिद्धिके निमित्त एक मयूरको मार डाला। तब मयूर मरकर व्यंतर देव हुआ। उसने बहुत उपद्रव मचाया तथा त्रास दिया। अन्तमें उसके कहनेसे मयूरपिच्छ धारणकर पिंड छुडाया उस दिनसे मूलसंघका नाम मयूर-संघ हुआ" -जैनदर्शन, व०४, अं. ७, पृ० ३२०। पंडितजी! इस दिगम्बर भट्टारयकृत कथाको पढकर दिगम्बर मुनि मयूरपीच्छ क्यों रखते हैं उसे सोचे । आपको स्वयं ज्ञात हो जायगा कि-वस्त्ररहित होने परभी मुनिको मयूरपीच्छ रखना यह कितना पवित्रताका नमूना है. ? दि० समाज तो इस आपत्तिके कारण मयूर-पीच्छको पवित्र एवं प्रासुक ही मानता है। For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २६४ ] ૫૦ ઈન્દ્રચ’દ્રસે [१५१] दिगम्बर मतकी उत्पत्ति, इस अभिमान व एकान्त वादका ही परिणाम है। प्रो० आ० ने० उपाध्ये M. A. दिगम्बर विद्वान भी लिखते हैं कि- आचार शास्त्रमें वर्णित उत्सर्ग और अपवाद मार्ग के आधार पर यह कहा जा सकता है कि साधु समुदायके इस श्रमसाध्य प्रबन्धने मतभेदके लिये बडा अवसर दिया, जब किसी प्रधान आचार्यका स्वर्गवास हो जाता था तब सर्वदा संघ में फूट पडनेका भय बना रहता था ! दिगम्बर संप्रदाय में संघभेद होनेका यही मुख्य कारण है। इसके सम्बन्धकी घटनाओंको जाननेके लिये पुरातत्त्व संग्रहका ( Epigraphical Records ) सावधानी से अध्ययन करनेकी आवश्यकता है । - जैनदर्शन, व० ४, अं ७, पृ० २९१ दिगम्बर संघका प्रारंभ से आज तकका यह इतिहास - सार है । पंडितजी इसे तो अग्राह्य मानते ही नहीं । यद्यपि दि० विद्वान् श्वे० उत्सर्ग और अपवाद पर आक्षेप करते हैं किन्तु दि० मुनि भी अपवाद और प्रायश्चित्तसे पर नहीं हैं। जैसेकी दि० छेदपिंडमें उल्लेख है हि-जंतारूढो जीणि अफुसंतो (४९) अण्णेहिं अमुणिदं मेहुणं (५१) परेहिं विण्णादमेकवारम्मि (५२) इंदय खलणं जायदि (४८) दिनशयन (६०) रतीप चरिया ( ७२ ) सूर्योदये आहार (७३) वगैरह । इन पाठोंका अर्थ नहीं करना ही अच्छा है। पंडितजी इन पाठोंको सोचे बादमें देखे कि दि. साहित्यमें कितनी शिथिलता है । ऐसी स्थिति में हरएक धर्मको उत्सर्ग अपवाद और प्रायश्चित्त अनिवार्य ही हो जाते हैं। दिगम्बरोंने स्त्रीसमाजके लिये अवेदी तीर्थकरकी अंगपूजा पापरूप मानी है जबकि दिगम्बर मुनिकि चरणपूजा, स्पर्श, वस्त्रसे देहप्रोक्षण और शुश्रुषा वगैरेह लाभरूप माने हैं। दि० मुनिओने जिनागमको छोड़कर यह लाभ उठाया। इससे अधिक कौनसी शिथिलता हो सकती है। दिगम्बरी मुनि सिर्फ वस्त्रके लिये अपरिग्रही बनते हैं। इसके अलावा वे मठ, गांव, गद्दी और धनको बडे चांवसे जमा करते हैं । दिगम्बरीय शिलालेख, ताम्रपत्र और दानपत्र से इसके अनेक प्रमाण पाये जाते हैं, जैसेकी कलि आचार्य के शिष्य विजयकीति, उसके शिष्य अर्ककीर्तिको उनके मठके लिये दान दिया। जो नन्दीगण और पुन्नाग मूल संघके अनुयायी यापनीय थे वगैरह । - जैनदर्शन, व० ४, अं ७, पृ० २९४ For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - (१५२] શ્રી જૈન સત્ય પ્રકાશ [१६३ दि० विद्वान् बनारसीदासजी भी बताते हैं कि “माया त्यागी होई जो दानी कहई गोरख तीनों अज्ञानी ॥" तेरापंथी दिगम्बर काव्य वस्थाग्रन्थ, पं. पन्नालालजी सिंधीकृत “विद्वदुजनबोधक" पृ. १७६ में रात्रिभोजी दिगम्बर मुनिओंको निर्ग्रन्थ बताये हैं। दिगम्बरीय छंद शास्त्रमें भी दि. मुनिओंको रात्रि भोजनके प्रायश्चित्त हैं, जैसेकि रत्ति गिलाणभत्ते चउवीह (गा. २९) टीका-रात्रौ व्याधियुते चतुर्विधाहारे षष्ठं++रात्रौ चर्याप्रविष्टः मूल गच्छति, न तस्य पंक्तिभोजनमिति । यहां प्रश्न यह होता है कि-दिगम्बर मुनि वस्त्र या पात्रको रखते ही नहीं फिर आहार कैसे करते होंगे? इस विचारणामें उनकी शिथिलता का पूरा पता लग जाता है। मानना पडेगा कि उन्हें रात्रिको भी आहार प्राप्ति बिना पात्र भी आसान होती होगी। टीकाकारने और भी एक महत्त्व की बात लीख दी है कि-दिगम्बर मुनि रात्रिको आहार करे, किन्तु आहार के निमित्त गावमें जाय तो मूलच्छेद करना और उसको पंक्तिभोजन से बहार कर देना । पाठक समज गये होंगे कि-दिगंबर मुनि दिनको गाव में आहार के लिए जाते हैं, भिन्न भिन्न घर में अलग अलग खडे हो कर आहार लेते हैं जब कि वे अपने स्थान में रातको आसानी से आहार पा सकते हैं और साथ साथ में पंक्तिभोजन के नियम में भी व्यवथित रहेते हैं। खेर । दिगम्बर समाजके इन अग्राह्य-ग्रहण प्रमाणों से पं० इन्द्रचन्द्रजीका जी भर जायगा। यदि कुछ शेष रह गया हो और पंडितजी पूछेगे तो उनको और और भी प्रमाण सूनने का नसीब हो जायगा । पंडितजी औरोंको अन्ध श्रद्धा छोडने की शिक्षा देते हैं (पृ० ४७२) किन्तु मैं तो पंडितजी से सप्रेम सूचन करता हूं कि-वो भ० महावीरस्वामीके १३०० वर्षके बाद बनाये हुए दिगम्बरीय शास्त्रोंको “वीरवाणी" मानने के अभिनिवश को हटाकर दि० शास्त्रकों पढ़े उन्हें स्वयं ज्ञात हो जायगा कि वे कैसी दयनीय दशा में खडे हैं। For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मांडवगढ संबंधी लेख संग्राहक-नंदलालजी लोढा-बदनावर (मालवा ) [स्वर्गस्थ यतीवर्य माणकचंदजी इन्दोर निवासीकृत पुस्तकसे उद्धृत् ] (१८) संवत १५१५ वर्षे श्री श्री वंशे । से । श्री नागमल भ्रातृ से । श्री महाभा । श्री ललनादे पुत्रसे ॥ श्री कमलसीसु० श्री विहणसीकेन लाडी सहितेन स्व श्रेयोर्थ श्री अंचलगच्छे श्री सिद्धांतसागरसूरीणामुपदेशेन ॥ श्री श्री संभवनाथ बिंबं प्रतिष्ठितं च संघेन । श्री मंडपदुर्गे ॥ यह लेख श्वेतपाषाणकी ११ इंच उंची प्रतिमाके पाटलीके पृष्ठ भागमें लिखा है । पृष्ठ ९५ नं. २ (१९) संवत १६८२ वर्षे मी० वैसाख शुक्लपक्ष दशमी सोमे मंडपाचलवासीय उकेशज्ञातीय वृद्धशाखायां सा० सुपलद भा० टाकूसुत सा० धर्मदास भ्रातृ सा० वर्मदास भार्या विमलादे सुत सा० जिणदास भा० यसमादे प्रमुख कुटुंबयुतेन श्री मल्लीनाथबिंब कारापित तपापक्षे श्री अकबर प्रदत्त 'ता० १५-५-३६को इन्हीं प्रतिमाकी लेख नकल हमने उतारी वो इस मुजब है: सं. १६८० वर्षे माघ मासे शुक्लपक्षे दशमी सोमे मंडपाचल वास्तव्य उकेश ज्ञातीय द्रडशाखायां सा० रूपचंद भा० टाकू सु० सा० धर्मदास पुत्र सा० वर्मदास भा० विमलादे सुत सा० जिणदास भा० यसमादे प्रमुख कुटुंब युतेन श्री मल्लीनाथबिंब कारापितं । तपागच्छे श्री अकबरप्रदत्त जगतगुरु बिरुदधारक भ० श्री हीरविजयसूरीश्वर स्तत्पट्टालंकार भ० श्री विजयसेन. सूरीश्वर स्तत्पट्टालंकार भट्टारक श्री विजयदेवसूरीश्वरनिर्देशात् पं. जयविजयगणिभिः प्रतिष्ठितं-कालश लंछण । श्रीमान् मुनिराज श्री यतीन्द्रविजयजीकृत यतीन्द्रविहार दिग्दर्शनके चौथे भागके पृष्ठ २११ लेख नं० ८० में उक्त प्रतिमाके लेखकी नकल प्रकाशित हुई है। उसकी नकल इस मुजब हैः संवत १६४७ वर्षे माघ मासे शुक्लपक्षे दशमी सोमे मंडपाचल वास्तव्य उकेश ज्ञातीय सा० रूपचंद मार्या टाकू सुत सा० धर्मदास पुत्र सा० धर्मदास भा० विमलादे पुत्र सा० जिनदास भा० रतनादे पुत्र रत्न कुटुंबयुतेन श्री मल्लिनाथबिंबं कारापितं तपागच्छे श्री अकबर प्रदत्त जगद्गुरु बिरुद धारक भ. श्री हीरविजयसूरीश्वर पट्टालंकार भ. श्री विजयसेनसूरीश्वरस्तत्पट्टालंकार श्री विजयसेनसूरीश्वर निर्देशात् पं. जयविजयगणिभिः प्रतिष्ठितं । For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [१५३ जगत् गुरु बिरुदधारक भ० श्री हीरविजयसूरीश्वर स्तत्पट्टालंकार भ० श्री विजयसेनसूरीश्वर भट्टारक स्तत्पट्टालंकार भट्टारक श्री विजयदेवसूरीश्वर निर्देशात् पं० जयविजयगणिभिः प्रतिष्ठितं ॥ । __ यह लेख प्रवे० पा० २१ इंच उंची प्रतिमाकी पाटलीके अग्र भागमें है । पृष्ठ ९६ नं. ८ मांडवगढ जैन मंदिरके कंपाऊंडम धर्मशालाका खोद काम करते जमीनमेंसे ता. ३-८-१९०७ को नौ मूर्तियां, एक पांच सेर का ताला, दो घट्टी, दो ओरिसे, व लोटे वगैरह निकले थे। पृष्ट ९५।९६ नं. २।८ ये ९ मूर्तियां वहांके मंदिरमें स्थापन की उसमें नं. १८।१९ उपर्युक्त लेखवाली प्रतिमा है बाकी ७ प्रतिमा बिना लेखवाली होगी। (२०) संवत् १५०८ वर्षे आषाढ वदि १ रवौ मंडपवासि श्रीमाल सं. डुंगर धीना वृद्ध भ्रातृ भा० कमलाबाई सुत सखण भार्या मनखत नामन्या सं. पाहू भा० हर्षी पुच्या स्वश्रेयसे श्रीआदिनाथ बिंबं का० प्र० तपागच्छेश श्री सोमसुन्दर शिष्य श्री उदयनंदिमूरिभिः - यह लेख धातुकी ९ इंची मूर्ति पर हो कर इन्दौर में माणेकचन्द्र यतीवाले सराफे के मंदिर में स्थापित है। -पृष्ठ ९४ नं. १ (२१) संवत् १५१७ वर्षे माघ शुदी १० मंडपदुगै प्राग्वाट माह कुंपा भार्या मृलेसरि पुत्र साह वरसाकेन भार्या रूपी पुत्र साह लाखा भार्या लहमाई प्रमुखयुतेन स्वपितृश्रेयशे श्री संभवनाथ बिंबं का. प्र. तपा श्री रत्नशेखरसारिपट्टे गच्छनायक श्री लक्ष्मीसागरसूरिभिः । यह लेख उज्जैन के अवंतीनाथ के जैनमंदिर में धातुकी ९॥ इंची मूर्ति पर है। पृष्ठ ९५ नं. ३ । (२२) संवत् १५५० वर्षे वै. शु. ३ शनी मंडपदुर्गवासी श्रीमाल शातिय में. सांडा भार्या माऊ सुत मं. चांपाकेन भा. चांपलदे चांपू वृ. भ्रातृ काला मकुंद भगिनी बहू प्रमुख कुटुंबयुतेन स्वश्रेयोर्थ श्री चन्द्रप्रभु बिंबं कारितं प्रतिष्ठितं तपागच्छेश श्री सोमसुन्दरमरि शिष्य श्री जयचंद्रसूरिपादैः श्रीः ॥ यह लेख उज्जैनके अवंतीनाथके मंदिर में धातुकी पंचतीर्थी पर है। पृष्ठ ९६ नं. ६ । २ ये नौ मूर्तियों के बारे में शिलालेख " श्री जैन सत्य प्रकाश 'के वर्ष २ अंक ११ के पृष्ट ५८० में लेख नं. ८।९का प्रकाशित हुवा है। For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मा ४] માંડવગઢ સંબંધી લેખ [१५५] (२३) श्री तपापक्ष भट्टारक श्री विजयदेवसरिः श्री विजयसिंहमूरिभिः प्रतिष्ठितं ॥ संवत् १६९६ वर्षे माघ मासे कृष्ण पक्षे प्रतिपत्कर्मवाट्यां श्री मंडपदुर्ग श्रीमन्नागपुरीय तपागच्छे श्री पासचंदसरिगुरुभ्यो नमः श्री जयचंद्रसूरिविजये। साह घेता भा. षोषी सुत वसंदेवा भा.-सिवालेखा"....."तां कारितं मरमुंज............... सोमजी एभिः बिंबं-प्रतिष्ठापितं श्रीमाली गोत्रे । ___ यह लेख बराणपुर में श्री चन्द्रप्रभुस्वामी की श्वेतपाषाण की २॥ फुट ऊंची मूर्ति पर है। पृष्ट ९७ नं. ९ । (२४) श्री तपागच्छे भट्टारक श्री विजयदेवसरिः श्री विजयसिंहमूरिभिः प्रतिष्ठित ॥ संवत-१६९६ वर्षे माघ मासे कृष्ण पक्षे १ तिथौ श्री मंडपदुगै। श्रीमन्नागपुरीय तपागच्छे श्री पासचंद्रसूरिगुरुभ्यो नमः भट्टारक श्री जयचंद्रसरि आ। श्री विजयचंद्रकृते। साह घेता। भा.। खोखी सुत वसंदेवा शिवा । लेखा । एभिः..... यह लेख बराणपुरमें गोडीजीके मंदिर में पश्चिम बाजू श्वेतपाषाणकी मूर्ति पर है । गृष्ठ ९८ नं. १० (२५) श्री तपागच्छे भट्टारक श्री विजयदेवमूरिः आचार्य श्री विजयसिंह सूरिभिः प्रतिष्ठितं ॥ संवत १६९६ वर्षे माघ मासे कृष्णपक्षे प्रतिपत्कर्मवाटयां चन्द्रवासरे श्री मंडपदु श्रीमन्नागपुरीय श्रीमबृह तपागच्छाधिराज भट्टारक युगप्रधान श्रीपासचंद्रसूरिस्तत्पट्टावतंश श्री श्री श्री विमलचंद्रसूरीणां पट्टालंकार श्री विजयचंद्रसरिअ॥ वा. श्री विजयचंद्रकृते । साह खेता भार्या षोषी सुत वसंदेवा भा. देवलदे से. शिवा भा। पलाणदे......... यह लेख बराणपुरके श्री गोडीजीके जैन मंदिरमें एक मूर्ति पर है। पृष्ठ ९८ नं ११ 卐 For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥श्री सरस्वतीस्तोत्रम् ॥ कर्ताः-आचार्य महाराज श्रीमद् विजयपद्मसूरिजी ॥ आर्याच्छंदः ॥ श्रीस्तंभनपतिपार्श्व नत्वा गुरुवर्यनेमिसरिवरं । प्रणयामि भक्तिभावः सरस्वतीस्त्रोत्रमुन्नतिदं ॥१॥ सदतिशयान्वितरूपा जिनपतिवदनाब्जवासिनी रम्या। नयभंगमानभावा प्रभुवाणी साऽस्तु वो वरदा ॥२॥ तदधिष्ठायकभावं प्राप्ता श्रुतदेवता चतुष्पाणिः । श्रीगौतमपदभक्ता सरस्वती साऽस्तु वो वरदा ॥३॥ प्रवचनभक्ता भव्याः यां स्मृत्वा प्राप्नुवन्ति वरबुद्धिं । कमलासने निषण्णा सरस्वती साऽस्तु वो वरदा ॥४॥ विघ्नोत्सर्जननिपुणा-मज्ञानतमोऽपहां विशदवर्णा । सितवस्त्रमालिनीं तां प्रणौम्यहं भारती भव्यां ॥५॥ विशदाभरणविभूषां निर्मलदर्शनविशुद्धबोधवरां । सुरगीतरतेर्महिषीं नमाम्यहं शारदाजननीं ॥६॥ यस्या ध्यानं दिव्या-नन्दनिदानं विवेकिमनुजानां । संघोन्नतिकटिबद्धां भाषां ध्यायामि तां नित्यं ॥ ७॥ प्रस्थानस्मृतिकाले भावाचार्याः निवेश्य यां चित्ते । कुर्वन्ति संघभद्रं वाणों तां प्रणिदधेऽनुदिनं ॥ ८॥ श्रुतसागरपारेष्ट-प्रदान चिंतामणि महाशक्ति । दिव्यांमकांतिदीप्तां, मरालवाहनां नौमि ॥ ९ ॥ पुस्तकमालालंकृत-दक्षिणहस्तां प्रशस्तशशिवदनां । पंकजवीणालङ्कत-वामकरां भगवतीं नौमि ॥ १० ॥ वागीश्वरि प्रसन्ना, त्वं भव करुणां विधाय मयि विपुलां। येनाश्नुवे कवित्वं, निखिलागमतत्त्वविज्ञानं ॥ ११ ॥ ॐ ह्री क्ली वाग्वादिनि, वद वद मातः स्वरस्वति प्रौढे । तुभ्यं नमो जपन्त्वि-त्येतन्मन्त्रं सदा भव्याः ॥ १२ ॥ मंत्रानुभावसिद्धा, मलयगिरिहेमचंद्रदेवेन्द्रौ । श्रीवृद्धमल्लपूज्यौ, षष्ठो श्रीबप्पभट्टगुरुः ॥ १३ ॥ स्वत्करुणामृतसिक्ता, पते षट् सभ्यमान्यसवचनाः । जाताः शासनभासन-दक्षास्तस्वामहं स्तौमि ॥ १४ ॥ त्वत्पदसेवायोगो, हंसोऽपि विवेकमान्महीविदितः । येषां हृदि तव पादौ भाषे पुनरत्र किं तेषां ॥ १५ ॥ (अपूर्ण) For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાચાર. - કાળધમ-કલકત્તા ખાતે ખરતર ગચ્છીય ૫. પૂ. આચાર્ય શ્રી. જિનચંદ્રસૂરિજી મહારાજ ભાદરવા વદી ચૌદસના દિવસે તથા (૨) પાલીતાણા ખાતે કેટાવાળાની ધર્મશાળામાં પ. પૂ. મુનિ મહારાજ શ્રી કપૂરવિજયજી મહારાજ આસો વદી આઠમના દિવસે સવારમાં કાળધર્મ પામ્યા છે. o સખાવત-(૧). જામનગરમાં શેઠ શાંતિદાસ ખેતસીએ ઉપ શ્રય તથા જ્ઞાનમંદિર માટે રૂપિયા પચીસ હજારનું દાન આપ્યું છે તથા (૨) જામનગરમાં શેડ સોમચંદભાઈ ધારશી એ રૂપિયા દસ હજારની રકમનું, જુદાં જુઃાં ધાર્મિક કાર્યો માટે. દાન કર્યું છે. અવસાન-જર્મનીમાંના જન તત્ત્વજ્ઞા ના ઊંડા અભ્યાસી ડો. હર્મન જે કેબીનું (19૧ વર્ષની ઉમરે અવસાન થયું છે. | મદદ માટે અપીલ-પૂર્વ દેશમાં સરાક જાતિના ઉદ્ધાર માટે જે પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે, તેમાં મદદ કરવા માટે જેન ભાઈઓને અપિલ કરવ માં આવી છે. સ્વીકાર 1 શ્રી વધુ માન જૈન સ્તવન માળા: પ્રકાશક-શ્રી વર્ધમાન જૈન સંગીત મંડળી. મૂલ્ય બે આના. २ शारदा पूजन एवं दीपमालिका पूजन : प्रकाशक श्री जैन प्रचार વા , સગર, મૂચ ૦-૪-૦ 3 सराकजाति और जैनधर्मः लेखक तेजमल बोथरा, प्रकाशक श्री जैनधर्म प्रचारक सभा ९६ केनिंग स्ट्रीट, कलकत्ता. ૪ સ રાકજાતિ-લેખક મુનિરાજ શ્રી પ્રભાકરવિજયજી; પ્રકાશક-શિવલાલ કાલિદાસ મહેતા. ઝરિયા (માનભૂમ). ભેટ. ૫ કુમાષિત-પ-રત્નાર-સંગ્રાહક અને અનુવાદક મુનિરાજ શ્રી વિશાલવિજયજી; પ્રકાશક - શ્રી વિજયધર્મ સુરિ જન ગ્રંથમાળા, કેપટા સરાફા, ઉજજૈન, મૂલ્ય સવા રૂપિયો. ૬ હૈમવરદ્ર વચનામૃત-સંગ્રાહક અને અનુવાદક મુનિરાજશ્રી જયંતવિજયજી; પ્રકાશક શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા છે ટાસર.ફા, ઉજજેન. મૂલ્ય આઠ આના. પૂજ્ય મુનિરાજને વિજ્ઞતિ. આ અંક પહોંચતાં ચતુર્માસ પૂર્ણ થશે, એટલે પૂજ્ય મુનિરાજોને વિજ્ઞપ્તિ કરવાની કે : | (૧) હવે પછી આપને માસિક ક્યાં માલવું તેનું નિશ્ચિત સરન મું લખી જણાવવા કૃપા કરશે અથવા દર મહિને વિહારના રથળનું સરનામું લખતા રહેવા કૃપા કરશે. | (૨) વિહાર દરમ્યાન જુદા જુદા ગામમાં માસિકના ગ્રાહકે થવાને લોકોને ઉપદેશ આપવા કૃપા કરશે. For Private And Personal use only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. B. 3801 તૈયાર છે ! આજે જ મંગાવે ! શ્રી જૈન સત્ય પ્રકાશ બીજા વર્ષની પુરી ફાઇલ જેમાં પરમાત્મા મહાવીર દેવના જીવનને લગતા અનેક વિદ્વત્તાભર્યા લેખોથી સમૃદ્ધ શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક નામના 228 પાનાના દળદાર અંકનો સમાવેશ થાય છે. ટપાલ ખર્ચ સાથે કિંમતઃબાંધ્યા વગરના બધા અ કાના બે રૂપિયા બધા અકા સાથે બાંધેલાના અઢી રૂપિયા શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંકનું છુટક મૂલ્ય:ટપાલ ખચ સાથે માત્ર તેર આના લખાઃ શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિ'ગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. (ગુજરાત) For Private And Personal use only