________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી દશવૈકાલિક સૂત્રની
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્પત્તિ-કથા
લેખક:—મુનિરાજ શ્રી વિજયજી.
શ્રી દશવૈકાલિક સૂત્રના કર્તા શ્રી શય્ય ભવસૂરીશ્વરજી મહારાજ કે
જેએ શ્રીમહાવીરદેવની પટ્ટપરપરાએ ચેાથા આવે છે. તેએ ચૈાદપૂર્વી હતા. શ્રમણ ભગવાન મહાવીર પરમાત્મા પછી (અતિહાસિક દૃષ્ટિએ) ૭પ કે ૮૦ વર્ષ વીત્યા બાદ આ ગ્રંથ રચાયા હોય એમ સંભવે છે.
" सेज्जंभवं गणधरं जिणपडिमादंसणेण पडिबुद्धं । મળબ્રિયં સાહિયમ્સ નિન્દૂનું વઢે ” । શુષ્ટ -વાર
""
આ દ્વાર ગાથા છે. તેના અર્થ એ છે કે “ શ્રી દશવૈકાલિકસૂત્રના રચયિતા, મનના પિતા, અને શ્રી જિનેશ્વરની પ્રતિમાના દર્શનથી પ્રતિબંધ પામેલા એવા શ્રી સ્વયંભવ ગણધરને હું વંદન કરૂ છું.” આ દ્વારગાથા ઉપરથી શ્રી શષ્યભવસૂરિજી મહારાજ આ સૂત્રના રચિયતા છે તે સિધ્ધ થાય છે. થ્યા સૂત્રરચના કાને ઉદ્દેશીને થઈ તેના વિસ્તૃત વૃત્તાંત નીચે પ્રમાણે છેઃ
વર્તમાન શાસનાધિપતિ, ચરમ તીર્થંકર શ્રી. સ્વામી શ્રી સુધર્માસ્વામો ગણધર થયા. તેમની પાટે શ્રી અને તેમની પાટે શ્રી પ્રભવસ્વામીજી થયા. તેઓશ્રીને વિચાર આવ્યા કે ‘મારા ગણધર કાણુ થશે ? અર્થાત્ મારો પાછળ આ સાધુગણુ તથા શાસનને સાચવવામાં સમર્થ એવે કાણુ છે ?' ત્યારે શ્રી પ્રભવ સ્વામીજીએ સ સમુદાયમાં તેમજ આખા સંધમાં ઉપયેગ મૂકયે (ષ્ટિ ફ્રેંક) પણ એવો કોઇ સમય વ્યકિત દૃષ્ટિપથમાં ન આવી તેથી જૈનેતર ગૃહસ્થામાં ઉપયાગ મૂકયા. તેમાં તેઓશ્રીએ રાજગૃહનગરમાં શય્યભવ નામના બ્રહ્મણુને યજ્ઞ કરતા નિહાળ્યેા. ત્યારબાદ તેએશ્રી રાજગૃહનગરમાં પધાર્યા, અને પેાતાના એ સુજ્ઞ સાધુઓને યજ્ઞસ્થળમાં ભિક્ષાને બહાને માકલી સ્વયભવને પ્રતિમાધ પમાડવાના ઈરાદાથો કહ્યું કે- “ યજ્ઞપાટકે જાએ, ભિક્ષાને માટે ધર્મલાભ આપો. તેઓ કહેશે કે અહી થી ભિક્ષા (ગોચરી ) તમને મળશે નહિ ત્યારે તમારે હેવુ કે “ગો વર્ણ તત્ત્વ નજ્ઞાયતે” અરે ! અહીંતા કષ્ટ છે, તત્ત્વ તેા કંઈ સમજાતુ નથી; અર્થાત્ આ યજ્ઞમાં સાચું તત્ત્વ શું છે તે જાણ્યા સિવાય ફોગટ કષ્ટ શા માટે સેવા છે!” શ્રીપ્રભસ્વામીજીની ઉપયુક્ત શિક્ષા તથા અનુમતિ લઈ બન્ને સુજ્ઞ સાધુએ યજ્ઞપાટકે ગયા અને ગુરૂમહરાજની આજ્ઞાનુ
For Private And Personal Use Only
મહાવીર પ્રભુના તીથૅના
જમૂસ્વામીજી આવ્યા એકદા પાછલી રાત્રિએ