Book Title: Jain Dharm Vikas Book 01 Ank 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth
Catalog link: https://jainqq.org/explore/522506/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ मैंनं जपनुशासन તindu - fulllllll" 0 [ 58ાંક, પુસ્તક ૧ લુ'.] ચૈત્ર, : વીર સંવત ૨૪૬૭. No-0525. Aીમદ્દ પન્યાસરત્વત્ર વિજ્યજીમહારેજ, તંત્રો : - પ્રકાશક લક્ષ્મીચંદ પ્રેમચંદ શાહુ. ભોગીલાલ સાંકળચંદ શેઠ. Page #2 -------------------------------------------------------------------------- ________________ Tછ% હક્કરપારા % %મૃા વાંચકોને ? માસિકના નમુનાને અંક આપને મોક્લવામાં આવે છે. આપશ્રીને અવકન કરતાં જે એ સતેજ આપવામાં સફળ નીવડે તે આશા છે કે, વાર્ષિક લવાજમ સ્થાનિકના રૂા. ૨-૦-૦ અને બહારગામના (પાસ્ટેજ સાથે) રૂા. ૨–૬–૦ મોકલી છે આપશ્રી માસિકના ગ્રાહક તરીકે નામ નોંધાવશે. - લવાજમ માડામાં મોડા આવતી સુદિ ૧ સુધી મોકલી આપશે. કે, જેથી છે વી. પી. થી મોકલતાં વધુ ખર્ચ ન થાય, છતાં જણાવશે તે વી. પી. કરવામાં આવશે. જે ગામ પરગામ વિચરતા પૂજ્ય મુનિવરો માસિકનો પ્રચાર કરી, નવા વાંચનરાસિક ગ્રાહકો નોંધાવી માસિકને પાત્સાહન આપશે, એવી અમે આશા રાખીએ છીએ. ફાઈ પણ સામાજીક સંસ્થાઓ કે પૂજ્ય મુનિગણુને અમે, મફત કે ઓછા દરથી માસિક આપી શકીએ તેમ નથી, એ સૂચન થાય. નમુનાની નકલ મંગાવવાથી મોક્લી આપવામાં આવશે. તત્રી” સ% % ન % સરક૭૬૨ ને % ફક્ત સાધુ સાઠવીઓ માટેજ મનીઓરડરથી વાર્ષિક લવાજમના રૂા. ૩-૦૦ પેસ્ટેજ સાથે) એકલી થનારા માસિકના ગ્રાહુ કોને નીચેના ચાર પુસ્તકો ઉપરાંત લવારની પળવાળા પોપટપ્લેન તરથી તપાગચ્છ પટ્ટાવળી’’ ક્રાઉન આઠ પેજી, પાકુ પુઠું (જેકેટ સાથે) પૃષ્ઠ ૩૫૦નું પટ માક્લવામાં આવશે. વી. પી. થી મોકલાશે નહિ. તત્રી” % % % ન% ગ્રાહકોને ખાસ લાભ દર માસની સુદિ પંચમીએ નિયમિત પૃ. ૩૨ નું વાંચન. વાર્ષિક લવાજમ સ્થાનિકના રૂા. ૨-૦-૦ અને બહારગામના રૂા. ૨-૬-૦ (પાસ્ટેજ સાથે )થી પુરૂ પાડવા ઉપરાંત આકર્ષક પુસ્તક ભેટ આપવામાં આવશે. * માસિકના નવા થનાર ગ્રાહકને લવાજમ મેક્લી આપવાથી (૧) આચાર્યશ્રી વિજયનીતિસૂરિશ્વરજી મહારાજનું જીવન ચરિત્ર (સ સ્કૃત) ક્રાઉન સોળ પેજી, પાક જ પુરું પૃ. ૪૭૬ અગર પ્રશ્નોત્તર રત્નમાળા (હીંદિ–ગુજરાતી) ક્રાઉન સેળ પેજી, પૃ. :) ૯૦ એ બેમાંથી જે કોઈ એકની પસંદગી કરી ગ્રાહક જણાવશે તે, ઉપરાંત શ્રીય- ૨ શાવિન્ય જૈન પુસ્તકાલય, રાધનપુર તરફથી, (૨) રથયાત્રા મહોત્સવ. (૩) ચાવીસ છે જનકલ્યાણુક, (૪) સ્તવનાળી, મળી એકંદર ચાર પુસ્તકે ભેટ આપવામાં આવશે. % જનક % ન% ને , Page #3 -------------------------------------------------------------------------- ________________ જૈિનધર્મવિકાસ પુસ્તક ૧ લું. ચિત્ર, સં. ૧૯૭. અંક ૬ મે. @ શ્રી મહાવીર સ્વામી જન્મોત્સવ પ્રસંગે % [ વસંત આવી ફૂલડાં લાવી એ રાજ અનંત ગુણના સ્વામી જિનવર, ( પ્રભુ મહાવીર પધાર્યા ભૂમિપર કેહAM પ્રપંચ ભૂલ્યાં માનવ પ્રાણી, નિર્મળ ભાવે ઉચરે વાણી, ઉછળે શાંતસુધારસ સાગર- - ૧ અનંત મહાવીર દેવ જગતને ભાગ્યા, . . . . દુર્ગુણ દોષ દૂર હકાવ્યા, . . . ઉત્સવ ઉજવે માનવ ઘરે ઘર- ૨ અનંત, ષઋતુઓ સમકાળે ખીલે, આત્માનંદે જગ સૌ ઝીલે, પૃથ્વી શોભે અતિશય સુંદર ૩ અનંત. માલકેષ ગજને ઉપદેશે, શેભે પ્રભુ ઉત્તમ શુચિ વેશે, " ચરણે નમતા સુરનર ગણધર- ૪ અનંત. કેવળજ્ઞાની અછત પ્રભાવે, બુદ્ધિસાગર પ્રભુ ઉર આવે, મુનિ હેમેન્દ્ર શંત નિરંતર અનંત ગુણના સ્વામી જિનવર, પ. Page #4 -------------------------------------------------------------------------- ________________ १७४ धर्म विस. ॥ श्री कल्याणकरणस्तोत्रम् ॥ कर्ता-आचार्यश्री विजयपद्मसूरीश्वरजी महाराज. (४. ५ १०४ १५१ थी अनुसंधान ) साहम्मियवच्छल्लं-तित्थयणामुण्णइप्पयं परमं । सिरिसंभवदिटुंता-साहिजा पुण्णरंगाओ ॥६५॥ रहजत्ता तित्थाणं-जत्ताओ दंसणाइलाहदया। विहिया जह संपइणा-कुमारपालेण वरविहिणा ॥६६॥ कुजा तह बहुमाणं-सिरिसंघे सायराइउवमाणे । तित्थेसरबहुमाणे-कयं जहा वत्थुपालेणं ॥६७॥ मज्झ गिहांगणभूमी-संघचरणरयपवित्तिया कइया। होहिन्ति भावणे सा-सच्चा सिरिवत्थुवालस्स ॥६८॥ लेहाविज जिणाणं-वरागमाई न सोयणिज्जा ते । लेहावगा लहंते-सुरसुहमख्करपमाणेणं ॥६९॥ जिणबिंबाइपहावो-सुएण णजइ तहेव कलियाले। आलंबणाणि य दुवे-जिणुत्तसुयनाणबिंबाई ॥७॥ संसाहणाऽऽगमाणं-ण देइ बहिरत्तमयअंधत्तं । सयलिड्डबोहिलाहा-विराहणा तिव्वदुख्कदया ॥७१॥ जह वरदत्तकुमारो-तहेव गुणमंजरी कहा दुण्हं । वित्थारेणं भणिया-उवएसपयासपमुहेसु ॥७२॥ इह दिड्डता णेया-कुमारपालाइभव्यजीवाणं । जिणनामकम्मबंधो-पहावणाइ जिणतित्थस्स ॥७३॥ जो सासणभत्तीए-समजिओ पुण्णसंचओ तेणं । सा मिलउत्ति समीहा-भवे भवे तुम्ह करुणाए ।।७४॥ विजो गुरू जुगाई-सप्पणिहाणं रसायणं पत्थं । करुणा सव्वजियाणं-मिलंतु भवरोगविलयड्ढे ॥७॥ लद्धा लच्छी पुटुं-सुहं मुहं दिट्ठ मंगयस्स मए । विहिया सासणभत्ती-अह मज्झं नत्थि मच्चुभयं ॥७६॥ (अनुसंधान पार्नु १७८ मुं) Page #5 -------------------------------------------------------------------------- ________________ આચાર્યદેવની સેવાથે ડેટરને માનપત્ર ૧૭૫ આચાર્ય દેવની સેવાર્થે ડેકટરને માનપત્ર. બાળબ્રહ્મચારી, તિર્થોદ્ધારક, જૈનાચાર્ય વિજ્યનીતિ સૂરિશ્વરજી મહારાજના અધ્યક્ષ સ્થાને ફાગણ સુદિ ૧૩ તા. ૧૧-૩-૪૧ ના બપોરના ત્રણ વાગે ધર્મ શાળાના ચોગાનમાં સભા રાખવામાં આવી હતી. સભા સ્થાનને વિજ્ય પતાકાથી સણગારવા સાથે સભામાં ચતુર્વિધ સંઘની મેદની સારી જામી હતી. પ્રારંભમાં શ્રી વદ્ધમાન જૈનડીંગ, સુમેરપુરના બાળકેએ વાંજીત્રો સાથે સ્વાગત ગીત ગાયા બાદ શિવગંજના મી. ડુંગરસીદાસે ડૉક્ટરને પરિચય સભા સનમુખ મુક્તાં તેમની ઓગણીસ વર્ષના સેવાભાવી જીવનનું સક્ષિસ ખ્યાન કરી ડૉકટરની ઉજવળ કારકીર્દિ રજુ કરી હતી. બાદ “સેવા–ધમ” ઉપર પંન્યાસ કલ્યાણ વિજ્યજી, મુનિ મલય વિજ્યજી મુનિ અશક વિજ્યજી અને મુનિ ઉમેદ વિજ્યજી આદિ મુનિ મંડળે વિદ્વતા ભરેલું વકત્વય કરતાં ડૉકટરે અનન્ય ભક્તી ભાવથી, રાતદિન જોયા વગર ખડા પગે ઉભા રહિ નિસ્વાર્થ ભાવે ગુરૂદેવને શારિરિક સેવા કરી અસાધ રેગથી મુક્ત કર્યાના, દર્શનીય દાખલાઓ આપી સભાને પરિચીત કર્યા બાદ રાધનપુર ના સેવા ભાવી શહેરી મી. લક્ષ્મીચંદ પ્રેમચંદે રેશમી કાપડ ઉપર છાપેલ અભિનન્દન પત્ર” નીચેની મતલબનું વાંચી સંભળાવતાં આચાર્ય દેવની કરેલી સેવા બદલ વેંકટરની નિલભતા ઉપર સુંદર પ્રકાશ પાડયો હતો. મિનર પત્ર श्रीमान् माननीय डॉक्टर साहेब श्री बद्रीनारायणजी एल. एम. पी. सिरोही स्टेट डिसपेन्सरी शिवगंज (मारवाड़) हमारे परम पूज्य, तीर्थोद्धारक आचार्य देव श्री १००८ श्री श्री विजयनीतिसूरीश्वरजी महाराज की शारीरिक स्थिति अनुकूल न होने से तथा लीवर पर सूजन बढ़ते रहने से उनका स्वास्थ्य आशातीत एवं अनहद बिगड़ रहा था इससे श्री संघ बहुत चिंतीत था किंतु श्री संघ के पुण्य प्रताप से आप जैसे कार्य दक्ष, निपुण, और सेवा भावी डॉक्टर . की अनुकूल औषध्यादि. उपचार से अब हम इस महान् चिंता से मुक्त हो गये हैं। आपने हमारे आचार्य देव की अत्यधिक उत्साह पूर्वक तन मन द्वारा सेवा बजाकर और क्रमशः अनुकूल स्वास्थ्य प्रदान कर जो हमें अनुग्रहीत किया है उसके लिये श्री संघ आपका पूर्ण आभारी ી . हमें यह निःसंकोच कहना पड़ता है कि आचार्य देव के रोग निदान के निमित्त बाहिर से अनेक निपुण एवं विख्यात वैद्य तथा डॉक्टरादि आये किंतु Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જૈન ધર્મ વિકાસ उनके उपचार उतने असरकारक सिद्ध नहीं हुए जितने कि आपके उपचार अनुकूल और रोग मुक्तिकारक सिद्ध हुए हैं । आचार्य देव का स्वास्थ्य उनकी वृद्धावस्था में भी जो संतोष जनक प्रतीत हो रहा है वह आपकी विशुद्ध निर्लोभ हार्दिक सेवा का ही दिव्य प्रताप है। ___ आपके इस महान् उपकार के बदले में हम जितना भी करें उतना ही थोड़ा है किंतु "फूल नहीं तो फूल की पांखडी" की कहाक्त के अनुसार आपके अनेक उल्लेखनीय गुणों से व साफल्य लाभ प्रदायक कार्य दक्षता से आकर्षित होकर यह अभिनंदन पत्र आपको सहर्ष अर्पण करते हैं साथ ही शासनदेव से यह भी प्रार्थना करते हैं कि ऐसे सेवाभावी और जनसमाज प्रिय डॉक्टर चिरायु रहकर सतत लोक सेवा करते रहें। ता. ११ मार्च १९४१ । भवदीय पांकली. (मारवाड) श्री श्वेताम्बर मूर्तिपूजक जैन श्री संघ - ઉપરોક્ત “અભિનન્દન પત્ર”ને શાહ. ચમનજી પિરાજજી તખ્તગઢ વાળા તરફના ઈલેકટ્રીક સ્ટેન્ડ સાથેના સોને રસેલ કાસ્કેટમાં મુકી, સીવગંજના ધર્મ પરાયણું શ્રેષ્ઠી ફતેચંદજી એ, તથા પ્રો. કે કે શાહ પાટણવાળા તરફથી કોતરેલ નકસીદાર ચાદીની કેમ આચાર્ય દેવના ત્રીરંગી ફોટા સાથે મી. શાહે, મે. ડોકટર સાહેબને એનાયત કર્યા બાદ પ્રત્યુત્તરમાં તેઓશ્રીએ કહયુ કે મનુષ્ય માત્ર સેવા” ને ધર્મ માન જોઈએ, અને તેમાં પણ ઊંકટના જીવન સાથે તે એ મહામંત્ર ઓત પ્રોત થઈ રહે જોઈએ, એટલે ગુરૂ દેવની પત્કીંચિત સેવા કરવાને મને જે કાંઈ લાભ મળ્યો છે, એ તો મહારૂ અહો ભાગ્ય સમજુ છું. અને તેમાં મે મારી ફરજ સિવાય વિશેષ કાંઈ કરેલ નથી. છતાં આપે મહારા પ્રત્યેની લાગણી દર્શક ઉદગાર કાઢી, અભિનન્દન આપી જે બહ માન મને આપેલ છે, તે પચાવવાને હું શક્તી હિન છું એમ વિના સંકોચે મહારે કહેવું પડે છે. ગુરૂદેવને ફેટે હર હમેશ મહાર સમીપ રહેવાથી તે મહાત્માના આશિવાદ મને ઉત્કૃષ્ટ સેવા ભાવી જરૂર બનાવશે, એમ મહારે અંતરાત્મા ગર્જના કરે છે. બીદ પંડીત બસંત કુમારે ડોકટરને અંગત પરિચય વર્ણવતા તેમની સાદાઈ અને નિખાલસતાના વખાણ કર્યા હતાં. અંતમાં બેડીંગને વિદ્યાથીઓએ ડોકટરની ખરેડી બદલી થયેલ હોઈ તેઓ તા. ૧૭ મી એ જવાના હોવાથી સમયેચિત “વિદાય ગીરિના વિરહ” નું ગીત ગાયા, બાદ બાડીંગ સુપ્રીટેન્ડેન્ટ મી. રેવતીમલજીએ પધારેલ ગૃહસ્થને ઉપકાર માનતા ડોક્ટરે ઓગણીસ વર્ષની મુદતમાં સીવગંજ અને તેની આજુ બાજીના પ્રદેશની પ્રજાની મહત્વકાંક્ષા સિવાય કરેલી સેવાનું કાણમાં પ્રઘોષ કર્યા, બાદ ગુરૂદેવના આર્શિવાદ સાથે સભા બરખાસ્ત કરવામાં આવી હતી. તંત્રી સ્થાનેથી Page #7 -------------------------------------------------------------------------- ________________ આદિનાથ ચરિત્ર પદ્ય १७७ ॥ आदीनाथ चरित्र पद्य॥ ( जैनाचार्य जयसिंहसूरी तरफथी मळेलु ) (iis १४ १५५ थी मनुसयान) संघ पंथ चलतहिं अति सोभा, निरखतासहजहोय मन लोभा। रैन होयठहरे मगमाही, अति आनन्द होयतेहिठाही ॥ मस्त हस्तिजिमि संग समाले, तिमि धन साहु संघ में चाले। चलतहिं चलत ग्रीस्मरितुआई, सूक्षम नदी सूख सकुचाई ।। संघपथिक बेठे मग माही, निस्म ऋतु करे तपतबुझाइ । ढाकपलास ताड़ तरु पाता, तोड़ तोड़ सब पवन उडाता॥ ग्रीस्म विगत वर्षाऋतु आई, पवन आय अति धूल उड़ाई। उमड़ घुमड़ घन आये घोरा, तिनहिं देख नचते अति मोरा॥ दामनि दमक रहे घन माही, चमक दिखत ही होत न साही। गरजन सुन सब हिय डर पाही, पुनि बड़ बंद पड़े संघ माही॥ मग में कीचड हो गया, घुटनें फस फस जाय । घुसेकीच रथ चक सब, आगे चल्यो न जाय ॥ सार्थवाह तब मन अनुमाना, अब संघ का नहीं होगा जाना। तबहि विकट बन तंबु तनाये, संघ पथिक कर छान छवाये ।। मणीभद्र एक छान छवाई, कछुक बड़ी अति सुन्दर ताइ । ताहि उपाश्रय कर सब मानी, तहां ठहरे साधूमुनि ज्ञानी ।। कछुक दिवस बीते इहि भाती, सकल संघने रहि विश्रांती। पुनि बीता सब खाद्य अहारा, तब बन फल सब लिया सहारा ॥ क्षुदित होय सब जंगल डोले, कंद मूल फल ढूंडत भोले। संघव्यथा सुन अति दुख पावा, सार्थवाह मूर्छित हो जावा ।। मूर्छितदशानींद आ जावा, पहरानर सुन शब्द सजावा । पहरा नर बोला इमि भांती, फेली अति हि स्वामि कर ख्याती। खुद संकट पा पालत सांथी, यह सुन साहु नीद भगि जाती। करन लगा विचार शुभकारी, है कोइ संघमे अतिहीं दुखारी। , अपूर्ण Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જૈનધર્મ વિકાસ शास्त्रसम्मत मानवधर्म और मूर्तिपूजा ( लेखक )-पूज्य मु, श्री. प्रमोदविजयजी म. (पन्नालालजी) सुचिंतितं चौषधमातुराणाम् न नाम मात्रेण करोत्यरोगम् ॥ जिस प्रकार खूब परीक्षा के पश्चात् रोग के निदान को जान कर दी, जाने वाली दवाई के नाम रटन से या शब्द ज्ञान से रोगी का रोग दूर नहीं हो सकता है किंतु उस औषधि के पान करने पर ही रोग मिटने की संभावना रहती है उसी प्रकार विविध भाषाओं का थोथा शब्दज्ञान जन्म मरणरूप असाध्य रोग को मिटाने में कदापि समर्थ नहीं है। भगवान् महावीर ने तो ऐसे लोगों को-जो कि मुंह से बड़ी २ ऊंची डींगें हांक कर दूसरों के सामने उच्च सिद्धान्तों का प्रतिपादन करते हैं और स्वयं उनका अंशमात्र में भी अनुष्ठान नहीं करते हैं-वाग्वीर्य धारक ही बतलाये हैं अर्थात् वे केवल वाणी वीर्य के धारक ही हैं। कथन करना ही उनको आता है किंतु आचरण करना नहीं। जो धर्मानुष्ठान का आचरण नहीं करता है उसका भी भला कहीं आत्म कल्याण हो सकता है ? या हुआ है ? क्या कभी हमारे पूर्वज महापुरुषों, अरिहंतों, सिद्धों, आचार्यो, श्रावकों एवं गुरुओं ने अनुष्ठान के बिना ही इतना उच्च पद प्राप्त किया है ? जो मनुष्य अनुष्ठान के बिना केवल शब्दज्ञान द्वारा ही आत्मोन्नति की अभिलाषा रखता है वह सर्प के मुख से अमृत की, पत्थर से समुद्र तिरने की, अग्नि से शीतलता की, चन्द्रमा से उष्णता की एवं नरक योनि से मोक्ष की इच्छा रखता है। जिस प्रकार समुद्र को पत्थर से तिरना असंभव है, सर्प के मुख से अमतका झरना कल्पना बाहिर है, अग्नि से शीतलता की आशा रखना व्यर्थ है, चंद्र का उष्ण रश्मि होना कठिन है और नरक गति से मोक्ष प्राप्त करना असंभव है उसी प्रकार भाषा ज्ञान से आत्म कल्याण होना भी असंभव ही है। वास्ते ज्ञान के साथ २ अनुष्ठान भी आवश्यक है। शब्दज्ञान स्वार्थ पोषण एवं उदर भरण का सहायक भले ही हो सकता है किंतु आत्म रक्षक नहीं। आत्मरक्षक धर्म उसमें तभी आ सकता है जब कि वह अनुष्ठान की डोरी से बंधा हुआ हो। कहा भी है किः-जहा खरो चंदन भारवाही; भारस्स भागी न हु चंदणस्स एवं खुनाणी चरणेण हीणो भारस्स भागी महि सुग्गइप। धर्म यह एक व्यक्ति की पैतृक जीवनसंपत्ति नहीं है किंतु सकल समष्टि का जीवन धन है वास्ते उसके अधिकारी सब हैं । इत्र या चंदन के समान जिसका जीवन स्वयं सुगंधित होकर दूसरों को सुगंधित करता है वही सच्चा धर्मात्मा है और वही सच्चा विद्वान् भी है। अनेक राजा महाराजा गण अखूट संपत्ति सम्पन्न, महान् सत्ताधीश और सुप्रसिद्ध पदवी के धारक होते हुए भी धार्मिक प्रवृत्ति के बिना उनका जीवन Page #9 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રસમ્મત માનવધર્મ ઔર મૂર્તિપૂજા १७५ शास्त्रकारों की दृष्टि में निर्गध किंशुक के पुष्प के समान व्यर्थ ही है। जैसे किंशुक का फूल बाह्याकृति से तो रमणीय प्रतीत होता है किंतु सुगंध हीन होने से उसकी सारी रमणीयता अनुपयोगी हो जाती है इसी प्रकार मानव शरीर रूपी किंशुक पुष्प ऊपर से बहुत सुंदराकार दिव्य एवं रमणीय प्रतीत होता है किंतु धर्म रूपी सुगंध के अभाव में वह दिव्यता भी हेय है। वास्तव में उज्ज्वल, आदर्श, तथा पवित्र धर्मपरायण व्यक्ति ही संसार की बहुमूल्य मणि है। धर्मशून्य मानव रूप को पशुतुल्य बतलाते हुए कवियों ने कहा है किः जिसको न निज गौरव तथा निज धर्म का अभिमान है। वह नर नहीं नरपशु निरा है और मृतक समान है ॥ . जिस व्यक्ति के हृदय में धर्म की उज्ज्वल ज्योति नहीं जगमगा रही है, जिसके हृदय में धर्म के प्रति वात्सल्य भाव नहीं है और न धर्म का अभिमान ही है वह मानवशरीरधारी पशुतुल्य ही है। “धर्मो हि तेषामधिको विशेषो धर्मेण हीनाः पशुभिः समानाः" की उक्ति के अनुसार मानवता और पशुता की पहिचान कराने वाला एक धर्म ही है। यदि मनुष्य में पशुओं की अपेक्षा इतनी विशेषता न होती तो मानवता का कुछ भी महत्व नहीं रहता। प्रकृति को भी ऐसा करना उचित नहीं प्रतीत हुआ इसलिये उसने भी दोनों के पृथक्करण के लिये इतनी विशेषता तो डाल ही दी। अपूर्ण ( अनुसंधान पान १७४ था) गुणिजणसंसइजुग्गं-न कयं सुकयं तईयभावाणं । एमेव गओ समओ-पमायकलियाण मम्हाणं ।।७७।। सत्थब्भासो नमणं-पहुचरणाणं महजणसंगो। सव्वुत्तयणगुणकहा-मोणं परदोसकहणम्मि ७८।। सव्वीयसदभासा-कोऽहं किं मे सरूव मिचाइ । अप्पियतत्तवियारो-भवे भवे सत्तिमे होजा ॥७९॥ मुणिणिहिणं दिदुमिए-विकमवरिसे य कत्तियजदिणे । कप्पडवाणिजउरे-बहुदिक्खियरयणजलहिनिहे ।।८०॥ तवगच्छगयणभक्खर-गुरुवरसिरिणेमिसूरिसीसेणं । कल्लाणकरणथुत्तं-रइयं लहुसरिपउमेणं ॥८१॥ Page #10 -------------------------------------------------------------------------- ________________ १८० જૈન ધર્મ વિકાસ सरलता पत्र लेखक. मुनिहेमेन्द्रसागर (ii१०४ १५७ थी यातु) समान गुण वाले आत्माओं का हित हो ऐसी प्रवृत्ति निरंतर करनी चाहिए। शरीर, रूप, धन, घर, तो अवश्य छोडना पडता है । धरके साथ सामान और वैभव और पडोसियों की ममता को भी त्यागना पडता है। उसी तरह मन बढंत कल्पना मय सम्बन्ध का अनिच्छा सें त्याग करना होगा। _ आत्मा का सहजगुणके सिवाय कोइ सच्चा स्नेही (सम्बन्धी) नहीं है। जो जो साधन सम्पत्ति प्राप्त हुई वह सब पुण्याधीन मानकर भगवान के चरणोंमे चित्त लगाना यहीसच्चा सार है। (क्रमशः) सच्चा सार है। अनेक साधन होने पर भी श्रीजिनेश्वरदेव के चरणों मे सच्ची लीनता न हो तो साधन क्या काम के है ? शरीरं सुरूपं ततो वै कलत्रं, यशश्चापि चित्रं धनं मेरु तुल्यम् । मनश्चेन्न लग्नं प्रभो रंघ्रि पद्ये, ततः किं ततः किं ततः किं ततः किम् ॥१॥ - सरल आत्मा अपने हित के लिये सर्वदा तत्पर रहता है और अन्यों का हित भी प्रेमपूर्वक करता है। जो अपना हित करता है वही दूसरों का भी हित कर सकता है। आत्मा को दुर्गुणों से दूर रख कर सद्गुण प्रवृत्ति करना यही सच्चा हित शास्त्रों में माना गया है। सरल आत्मा धर्म रक्षण भी कर सकता है। कभी धर्म रक्षण में कठोरता देखी जाती है परन्तु वास्तव में किसी आत्मा के प्रति अन्तःकरणमें द्वेष को कभी स्थान नहीं दे सकता, ऐसी स्थिति में रहा हुआ सरल आत्मा प्रशंसनीय है। स्कन्दक मुनि पांचसौ शिष्यों को मुक्ति मे भेज सके परन्तु जब उनकी अपनी आत्मा मोहवश हो कर कलुषित हो गई तब उनका भी पतन हुआ। विष्णुकुमारने धर्म रक्षण के लिये नमुचि के प्रति जो बर्ताव किया उन में अन्तर दृष्टि से देखा जाय तो अन्तःकरण जैसा का बैसा ही निर्मल था। आज के मुनिवर धर्म रक्षण भी कर शक्ते हैं और अपना आत्म लक्ष भी शुद्ध रख सकते है। सर्व आत्माओं के प्रति समभाव रखना वही सच्चा पंडित माना गया है। मातृवत् दारेषु, पर द्रव्येषु लीष्टवत् । आत्मवत्सर्व भूतेषु, यः पश्यति सः पंडितः ॥१॥ अपूर्ण. Page #11 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ૧૮૧ ચિતડદુર્ગના જિનાલયના જીર્ણોદ્ધારની પરિસ્થીતિ દર્શાવતું નિ............... ન બાલબ્રહ્મચારી તિર્થોદ્ધારક જૈનાચાર્ય વિજયનીતિસૂરિશ્વરજી મહારાજે મેવાડી રાજધાનીના મુખ્ય શહેર ઉદેપુરમાં ચાતુર્માસ કરેલ, તે વખતે વિહારમાં મેવાડ પ્રદેશના જિનાલયોનું અવલોકન કરતાં તેની અવ્યવસ્થિત પરિસ્થિતિ નિહાળતાં, તે સુધારણાર્થે મેવાડ પ્રાન્તના લાગવગવાળા આગેવાન ગૃહસ્થાની તેવા જિનચૈત્યનું સમારકામ, સાફસુફી. અને પૂજન કરાવવા એક કમીટી નિમી તેનું નામ “મેવાડ પ્રાન્તિય જૈનશ્વેતામ્બર કમિટી” રાખવામાં આવ્યું. - સદર કમીટીના સભ્યોએ દેશાવરમાં ડેપ્યુટેશનરૂપે જઈ હજારની રકમ મેળવી મેવાડના અનેક દેરાસરોનું સમારકામ; સાફસુફી અને પૂજનનું કાર્ય કરાવેલ છે, અને હજુ પણ કરાવે જાય છે. કમીટીના સભ્યનું મુસાફરી અને કારકુન આદિનું ઓફીસ ખર્ચને જે તે સભ્યો ઉપર કે ઉઘરાવેલ રકમમાં ન પડે તે માટે, તે કમિટીના ઉત્સાહિ અધ્યક્ષ શેઠ શ્રી રેશનલાલ ચતુર તરફથી મોટી રકમ ઈલાયદિ કાઢી આપેલ હોવાથી તેના વ્યાજમાંથી તે તમામ ખર્ચ નભી રહે છે. આ રીતે આવા કઈ પણ ખર્ચને બે સમારકામ ઉપર પડ ન હોવાથી જીર્ણોદ્ધાર અને સાધારણમાં મળતી દરેક મદદની પાઈએ પાઈ જિન મંદિરના રક્ષણાજ વપરાય છે,એ એક આ કમીટીના સંચાલનમાં વિશિષ્ટતા છે. આચાર્યદેવમાં પ્રાચિનતા જાળવવાની ઘણી જ લાગણું હોવાથી ચિતોડગઢના તેડાયેલા જિનાલયેના ખંડિયેરે જ્યારથી તેમના જેવામાં આવ્યા, ત્યારથી તેનો જીર્ણોદ્ધાર કરાવવાની તાલાવેલી તેમના હૃદયમાં હિંચકા ખાતી હતી, તેવામાં પ્રાચિન દ્રશ્યને રક્ષણ કરવામાં અતુલ શ્રદ્ધાવાળા, સુશિક્ષીત, વકીલ મનહરલાલજી ચતુર એમ,એ,એલ.એલ.બી, મી મોતીલાલજી વેહરા, સ્ટેટ એકાઉન્ટન્ટ, અને મી. અંબાલાલજી દેસી સ્ટેટ ઈનજીનીયર, આદિ ગુરુદેવના દર્શનાર્થે આવતાં મહારાજશ્રીએ ચિતોડગઢનાં જિનાલય માટેની પિતાની ભાવના પ્રદર્શિત કરતાં, આ સજજનેએ તેમાં સુરપૂરાવી તે કાર્યની જવાબદારી ઉપાડી લેવાનું કબુલ કવતાં શેઠ શ્રી મોતીલાલજી વહેારાના અધ્યક્ષપણું અને વકીલ મનેહરલાલજી ચતુરના સેક્રેટરી પણ નીચે અગીઆર આગેવાનોની ચિતોડ જીર્ણોદ્ધાર કમીટી નીમી શ્રી મેવાડ પ્રાન્તિય જૈન શ્વેતામ્બર જીર્ણોદ્ધાર કમીટી” સાથે વહિવટ રાખી કાર્ય કરાવવાનું નકકી કરવામાં આવ્યું. ચિતોડ જીર્ણોદ્ધાર કમીટીએ પ્રથમ દરજે ચિતોડગઢની શોભારૂપ મોટામાં મોટું રાજમહેલ પાસે આવેલ સાતવી દેવડીવાળા જિનાલયનું કાર્ય શરૂ કરવાની પરવાનગી માગવા સં. ૧૯૪ની સાલમાં રાજ્યને અરજ કરેલ, જે ઉપર નિયમાનસાર તપાસ થયાબાદ હુકમ નં. ૩૦૫ર સં. ૧૯૪ ના આસો સુદિ ૬ Page #12 -------------------------------------------------------------------------- ________________ - જૈન ધર્મ વિકાસ તા. ૨૯-૯-૩૮ થી જીર્ણોદ્ધાર કરાવવાની પરવાનગી મળેલી, પણ મંદિરના ફરતે કેટ બનાવવાની ચોખ્ખી ના પાડવા સાથે પૂજા કરનારા માટે સ્નાન સ્થાન અને યાત્રીઓને રોકવા માટે આશ્રય સ્થાન બાંધવા, તથા પાણીને કુંડ બનાવવા આદિ માટે મંદિરની નજદિકમાં માગેલ જગ્યા માટે ખુલાસો આપેલ ન હોવા ઉપરાંત પુજારી જીલ્લા હાકેમની સલાહથી રાખવા ફરમાન થયેલ. આ હુકમ કમિટીને સંતોષજનક ન લાગવાથી કમિટીએ ફરીથી કેટલીક માગણીઓ સાથે અરજ કરેલ, જેની તપાસણી બાદ ફરીથી હુકમ નં. ૫૬૫૧ સં. ૧૫ ના માગસર સુદિ ૫ તા. ર૭–૧૨–૩૮ થી પૂજારીને રાખવા કાઢવાને સંપૂર્ણ સત્તા આપણને આપવા છતાં, પણ તેની ચાલચલગતની જીલ્લા હાકેમ તપાસ રાખે અને તેમની તપાસણીમાં તેની રીતભાત વાંધા પડતી લાગે તે જીલ્લા હાકેમ તેને રજા આપવાનું ફરમાવે, તે રજા આપી બીજાને રાખવાનું ફરમાન થવા સાથે બીજી માગણુએ બાબત કઈ પણ પ્રકારની ચેખવટ થયેલ નહોતી. આ પ્રમાણે આ રાજ્ય સાથે હુકમની ચોખવટ કરાવવાના આપણા પ્રયત્ન ચાલુ હતાં, તે દરમિયાન અનેક સજજનના, દેરી સંચારથી એક પક્ષે રાજ્ય સાથે વાટાઘાટ થઈ મનમાન્ય નિર્ણય આવે ત્યાં સુધિ જીદ્ધારનું કાર્ય બંધ રાખવા, વર્તમાનપત્રો દ્વારા ઉહાપોહ જગાડવા સાથે ઉદેપુરના ગૃહસ્થાએ સદર જીર્ણોદ્ધારમાં મંડાવેલ રકમ વસુલ આપવાની પણ આવા કારણે આપી વિલંબ કરવા માંડયા. જેમ જેમ પ્રચારકાર્ય વધતુ ગયુ તેમ તેમ તેની અસર બહારની જનતા ઉપર પડતા, લેકેના હદયમાં ભય ઉત્તપન્ન થયે કે ચિતોડના જીર્ણોદ્ધાર પછી તે તિર્થ સમૃદ્ધિવાન બનતા, કેસરીઆઇની માફક મીલક્ત અને વહિવટ રાજ્યના અંકુશ નીચે જાય તો તે હિતાવહ ન હોવાથી, આચાર્યદેવ અને કમીટી ઉપર અનેક પ્રકારના પ્રહારો વર્તમાનપત્રોમાં થવા માંડયા. તે દરમિયાનમાં ચિતોડગઢ ઉપર ગૌમુખી કુંડ ઉપર આપણું મંદિર હતું, તેને અમુક ભાગ ધસીને અચાનક કુંડમાં પડતાં તેનું સમારકામ કરાવી લેવા, સે- ન. ૩ ન. ૭૦૦૦ તા. ૨૦–૧–૩૯ થી ગૌમુખ મંદિર આપણી ઈચ્છા મુજબ બનાવવાને લેખિત હકમ રાજ્ય તરફથી મલતાં, તે મંદિરનું કામ કમીટીએ બનાવવું શરૂ કર્યું, એથી હવે તો કેઈ પણ જાતની રાજ્ય સાથેની ચોખવટ વિના કમીટી ચિતોડગઢ ઉપરના જીર્ણોદ્ધારનું કાર્ય કરાવી સમાજના નાણાની બરબાદિ કરે છે, તેવા પ્રકારનો ખુબ રસોરથી વર્તમાનપત્રોમાં પ્રચાર કરી આચાર્યદેવને તે કામ બંધ કરાવવા વિજ્ઞતિઓ થવા લાગી. કેટલાક પ્રસંગોમાં વિરોધ પણ સહકારરૂપ નિવડે છે, તે મુજબ આ વિધિ ઉલ્કાપાતથી આચાર્ય દેવે કમીટીને સતેજ બનાવી, રાજ્યની સાથે લખાપટીમાં ઉતરી સમયની બરબાદ કરવાના બદલે પ્રાઈમીનીસ્ટરને ડેપ્યુટેશનરૂપ રૂબરૂ મળી કેફીયત સમજાવવા સુચના આપતાં, દિવાન સાહેબ સર.ટી. વિજયરાઘવાચાર્ય સાહેબને ડેપ્યુટેશનને મલવા બાબત તા. ૭-૯-૪૦ ના પત્રદ્વારા વિનંતી કરી સમયની Page #13 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ૧૮૩ માગણી કરતાં, તેઓ નામદાર તરફથી કાઉન્સીલના સેક્રેટરી મી. ભગવતીશીગજીની सडिवाणी ता. १८-८-४० न पत्रमा ता. २४-८-४० न साइश पागे મળવાનો સમય મળતાં, શેઠ રોશનલાલજી ચતુર, શેઠ મોતીલાલજી વહોરા, શેઠ હેમેરલાલજી મુરડીઆ, શેઠ મનોહરલાલજી ચતુર, તથા શેઠ મદનસિંહજી કોઠારી આદિનું ડેપ્યુટેશન રૂબરૂ મળી સઘળી હકીકત મે. દિવાન સાહેબને સમજાવતાં, તેઓશ્રીએ લેખીત અરજ માંગતા નીચેના મુદ્દાની માગણુ દર્શક તૈયાર કરી સાથે લઈ ગયેલ અરજ રજુ કરી હતી. 1. We to have all the proprietory Rights over the temple except transferable ones. 2. We to possess all the Rights on all the moveable proper ties collected there for example, ornaments, clothes, cash money etc. . We to have the complete Right to appoint or dismiss the pujari and any other servant without auy interference from the hakim. 4. Those simple Rights are denied to us which are enjoyed even by other small temples on the same fort કમીટીની આ માગણુઓ ઉપર મે. દિવાન સાહેબે બારીકાઈથી તપાસ કરી કરાવી, નીચેની મતલબવાળો મહોકમે ખાસ ફાઈનન્સ ડીપાર્ટમેન્ટ તરફથી સં. ૧૯૯૭ ના ફાગણ વદિ ૯ તા. ૨૦-૨-૪૧ને ફાઈનેન્સ મીનીસ્ટર મી. ચેટરજીની સહિ સાથેને હુકમ મલેલ છે, જે અક્ષરસ સમાજની જાણ માટે રાજ્ય भाषामा २० ४२वामां भाव छ. ", ॥श्रीएकलिंगजी ॥ श्रीरामजी (नक्ल हुक्म राजश्री महक्मा खास) सिद्ध श्री श्रीसमस्त जैन श्वेतम्बरी मन्दिर मारगीयान योग्य राजश्री महक्माखास फाइनेन्स डीपार्टमेन्ट लि. अप्रन्च ॥ मेवाड प्रान्तिय जैन श्वेताम्बर जीणाद्धार कमेटी उदयपुर, चितौड किले पर सातवीसदेवरी मन्दिरका जीर्णोद्धार कराना चाहती है उस सीलसीले में कमेटी की दरख्वास्त पेस होने पर ज नं ३०५२ मवरखा आ. सुद ६ सं. ९५ यह हुक्म हुवा था के. - कोट बनाने की तो जरूरत नही है देवरीयोकी मरमत ये लोग भले ही करा पूजा वगैरा का इन्तजाम खुद के तोरकरे मगर पुजारी हाकिम जीलाकी सलाहसे रखा जाया करे. इन देवरीयो की मिलकियत मरमत कराने से इनकी तसवर नहीं हो सकेगी नइनका और किसी कित्मका दखल उस जगह माना जावेगा - इसके हवाले से कमेटी की दरख्वास्त चन्द उजरातके साथ पा हुई उस पर हुक्म नं. ५६५१ मवरखा मींगसर सूदी ५ सं. ९५ यह हुवाके पुजारी की बाहली बे तरफी तो इन लोगो के तालूक ही रहे सिर्फ पुजारी जीस किसीको ये रखे उसके चालचलन वगैराकी तसदीक हाकिमजीला Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જૈન ધર્મ વિકાસ करलिया करे और अग हाकिमकीरायमें वो पुजारी ठीक होतो रखा जावे व निज अग किसी वक्त हाकिमके खयालमे उस पुजारीके नीसबत कोई ऐसी बात पाई जावे जीससे के पुजारी का रखना मुनसीब नही होतो यह लोग उस पुजारी को अलहदा कर दूसरा पूजारी हाकिमका एपरूव किया हुवा रखे इस हुक्म के हवाले से फिर दरख्वास्त सेक्रटरी कमेटी मजकूर मारूजा २४-९-४० इस्वी पेस हुइ औरइस्त दूवाकी के नम्बर (१)-मन्दिर पर उनके कामिल · हकूक मिलकियत रखाये जावे सीवाय उन हकूक के जोकाबिल मुन्तकी लीहो . . . . . (२) मन्दिरमें कुल मनकुला मालियत जोके जमा होवे मसलन जेवर, कपडे, नकद वगैरा उस पर कमेटी के हकूक रखाये जावे (३) पूजारी और दूसरे किसी नोकर मुकरी करने व अलेहदा करनेका हाकिम जीलाकी वीगर किसी दस्तनदाजी के उनका पूरा हक रहे, लिहाजा लिखी जावे है कि इस्त दूवा नम्बर (१) मोमील है और काबिल नामंजूरी के है, इस्त दूवा नं. २ वार्जब पाई जाती है मगर इसको बाकायदा बनाने के लिये कायदे माफिक स्टाम्प पर रजीस्ट्री सूदा ट्रस्टडीड मुरतिब १२ लिया जावे और मालियत बाकायदा मुकर्रार किये हुवे ट्रस्टीयो के सुपर्दगीमे रहे, इस्त दूवा नम्बर ३ फिजुल है इका के बाबत पहले ही हुक्म नं. ५६५१ मीगसर सूदी ५ सं. ९५ ही हो चूका है के कमेटी को पुजारी मुकरी करने व अलदा करने का इकत्यार है मगर हाकिम जीला को इसके लिये रीपोर्ट कर देनी चाहिये ताके नये पूजारीके अहमाल की वोजी च कर सके. १९९७ का फागण विद ९ ता. २०-२-४१ इस्वी बी. एम. सेठ, चटरजी फाईनेन्स मिनिस्टर આ ઉપરથી જનતા જાણી શકશે કે કમીટીએ દરેક મુદ્દાઓની ચોખવટ કરાવવા રાજ્યાધિકારીઓ દ્વારા કેટલી હિલચાલ કરેલ છે. વળી આ હુકમથી ઘણી ચોખવટ તે થઈ જાય છે, છતાં પણ કાર્ય કરાવતાં જે જે પ્રકારની મુશિબતે કે અડચણે દેખાશે, તે દરેક બાબતમાં રાજ્ય પાસેથી ચેખવટ કરાવવામાં કમીટી જરાપણ વિલંબ કરે એમ નથી, એ તો આટલી કાર્યવાહીથી જનતા સારી રીતે સમજી શકે એમ છે. આ નિવેદનથી ઉહાપોહ કરનાર પક્ષને પણ સંપૂર્ણ હકીકત જાણવાની તક મળતાં, આશા રાખીએ છીએ કે હવે વિરોધને ઉલ્કાપાત શાંત થઈ આવા પરમ ઉપકારી જીણોદ્ધારના કાર્યને એય બળથી પ્રોત્સાહન અપાશે, અને ઉદેપુરના શહેરીઓ કે જેમણે આ કાર્યમાં મોટી રકમનું દાન આપેલ છે, તેઓ પણ પિતાની રકમ સત્વર કમીટીને આપી આ જીર્ણોદ્ધારના કાર્યને આથિંક મદદ આપશે. તંત્રી સ્થાનેથી Page #15 -------------------------------------------------------------------------- ________________ ઊંઝામાં પાંજરાપોળ ઉદ્દઘાટન ઉંઝામાં પાંજરાપોળ ઉઘાટન ઉત્સવ. રિકા l કહઠીસિંહ કરી છે. ' પાંજરાપોળનું નવીન મકાન. અઢાર હજારના ખર્ચે તૈયાર થયેલ પાજરાપોળના નવા મકાનનું ઉદ્દઘાટન શેઠ કાન્તીલાલ ઈશ્વરદાસ રાવસાહેબ જે. પી. ના હસ્તે તા. ૧૬-૩-૪૧ ના કરવામાં આવ્યું હતું. શેઠશ્રી અને તેમની સાથેના યજમાને આબુ લોકલમાં સાડા નવના અમલે સ્ટેશને આવી પહેચતાં, હાજર રહેલ મેદનીએ તેઓશ્રીને સત્કાર ક્યાં પછી ઉંઝા ફાર્મસી તરફના અપાહારને ઈન્સાફ આપ્યા, બાદ સરઘસ આકારે મંડપમાં પધારતાં રસ્તામાં વેપારી મંડળોએ ફુલહાર કર્યા હતાં. સભામાં વનિવર્ધક યંત્રની જના કરવા સાથે મેસાણાપ્રાંત અને અન્ય રાજ્યના અમલદારે ઉપરાંત બહારના અનેક શ્રીમાન અને ધીમાનું વ્યક્તિઓની ભરચક ગિરદી હતી. પ્રારંભમાં સ્વાગત ગીત ગવાયા બાદ મહાજન તરફથી શ્રીયુત પ્રતાપ સિંહ વાઘજીભાઈએ પાંજરાપોળની પરિસ્થીતીનું અવલેન સભાજનોને વ. વ્યા બાદ કવિ ભેગીલાલ અને શ્રી પ્રેમીએ કાદગાર ગાયા પછી સંસ્થાના માનદ મંત્રી ભેગીલાલભાઈએ સમયેચિત વકતવ્ય કરતાં, જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલા પાંજરાપોળને વહિવટ જેને કરતા હતા, તેમાં ફેરફાર કરી આ પાંજરા Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જૈન ધર્મ વિકાસ પિળ સાથે સંબંધ ધરાવતા દરેક ગામ અને દરેક કામના મળી ૬૬ સજજનોની કમીટી દ્વારા વહિવટ ચલાવતા હોવાથી, હવે પાંજરાપોળને લાગા વિગેરેની નિયમિત આવક થવા સાથે ઐકય બળથી આ કાર્યને આગળ ધપાવાય છે. અને તેના પરિ. ણામે આજને આ મકાનને ઉદ્ઘાટન ઉત્સવ ઉજવવા અમે ભાગ્યશાળી થયા છીએ. બાદ અહિંસા, જીવદયા પશુધન રક્ષા, ગૌસેવા આદિ વિષય ઉપર રાજ્ય રત્ન શેઠ મહાસુખભાઈ, વકીલ જેસીંગલાલ પિચાભાઈ, શ્રી રૂગનાથજી બ્રહમભટ્ટ, પુનમચંદ વાડીલાલ, ગાચાર્ય સ્વામી જીવન તિર્થ, શ્રી શંકરલાલ કવી; મેસાણા પ્રાંત સુબા સાહેબ, મેસાણા પ્રાંત પશુ દવાખાનાના ઈન્સ્પેકટર આદિએ સમયે ચિત અસરકારક અને પુષ્ટદાયક ભાષણ કરી, આ સંસ્થાને અવિચળ ટકાવી રાખવા રાજ્યને એક બીડ જાનવરોને ચરવા માટે બક્ષીસ આપવા વિજ્ઞપ્તિ કરી હતી. ઉપાધ્યાય ધર્મ વિજયજી મહારાજે જીવદયા ઉપર દાખલા દષ્ટાંતથી ભર પુર વ્યાખ્યાન આપી સભાને ઉત્સાહિ કર્યા, બાદ ભેગીલાલભાઈએ પાંજરાપોળના અસ્પૃદય ઈચ્છતા સંદેશાઓ વાંચી સંભળાવ્યા, પછી શેઠ કાન્તીલાલભાઈએ ભાષણમાં જણાવ્યું કે પાંજરાપોળ એ દયાધર્મ ખીલવવાની એક પ્રાથમિક નિશાળ છે, તેથી માનવ જાત જે આવી નાનામાં નાની ફરજ બજાવવા તત્પર ન થાય તે તે મનુષ્ય સમાજનાં કોઈ કાર્યમાં સાથ આપી શકે જ નહિ. અને પોતાના જીવનને તદન સ્વાર્થી બનાવી મુકે, આટલા માટે જ મારી સમજ મુજબ તે પાંજરાપોળનો વહિવટ આપણા મહાજને સંભાળે છે, તેમ કહી પાંજરા પિળમાં મુંગા ઢેરો ઉપરાંત નાના જીવજંતુનું પણ રક્ષણ થાય તે માટે “જીવાત ખાનાન” બંદોબસ્ત કરેલ છે, તે માટે કાર્યવાહકને ધન્યાવાદ આપી, દરવાજે લગાવેલ ચાંદીનું તાળું સોનાની કુંચથી ખેલી, ગૌમાતાને તિલક કરી પ્રવેશ કરાવી, ધાણું રોળ ખવડાવી, પાંજરાપોળ ખુલ્લી મુકેલી જાહેર કરી હતી. બાદ કોન્ટ્રાકટર શીવાભાઈને સુવર્ણ ચંદ્રક એનાયત કર્યા પછી માનદ મંત્રીએ શેઠ કાન્તીલાલ, વૈદ નગીનદાસ, શેઠ નટવરલાલ, શેઠ ચુનીલાલ અને કાન્તીલાલ તરફથી રૂ ૧૫૦૧) રૂ ૧૦૦૧) રૂ ૫૦૧) રૂ ૨૫૧) રૂ ૨૫૬) અનુક્રમે ભેટ આપ્યાનું જાહેર કરી, પધારેલ સજજનોનો આભાર માની સભા બરખાસ્ત કરી હતી. • બાદ મહેમાને અને આગેવાનોને ગ્રેન એન્ડ સીડસ મરચંટ એસોસિએશન તરફથી જમણું તેમજ જૈન મહાજન તરફથી સન્માન સમારંભ યોજી ઇવનીંગ પાર્ટી આપવામાં આવ્યા બાદ ફુલહાર અને સ્કાઉટ તથા બેન્ડની સલામી લઈ સાંજના . મલમાં મહેમાનોએ વિદાય લીધી હતી. તંત્રી સ્થાનેથી Page #17 -------------------------------------------------------------------------- ________________ વાંકલીમાં ઉપધાનતપ માળા પરિધાન મહોત્સવ ૧૮૭ વાંકલીમાં ઉપધાન-ત૫ માળા પરિધાન મહોત્સવ બાળબ્રહ્મચારી તિર્થોધ્ધારક જૈનાચાર્ય વિજયનીતિસૂરિશ્વરજી મહારાજ, આચાર્ય શ્રી વિજય હર્ષસૂરીજી, ઉપાધ્યાય શ્રી દયવિજયજી આદિના સદુપદેશથી વાંકલીને શેઠ હજારીમલજી જવાનમલજી કોઠારી વાળાએ મહા મંગળકારી ઉપધાન–તપ શરૂ કરાવી. સં. ૧૯૭ ના પોસ વદિ ૧૦ અને પિસ વદિ ૧૪ એમ બે મુહૂર્તો એ ચાંદીનું સમોસરણ મંડાવી, ઉપધાન તપ પ્રવેશની ક્રીયા કરાવેલ, જેમાં છે ઉપરાંત પુરૂષ, સ્ત્રી, અને કુમારિકાઓ સહિત પ્રવેશ કરેલ, જે પૈકી સવા ત્રણસો માળ પહેરનારા હતા. આ રીતે ચાલુ સાલમાં થયેલા કઈ પણ સ્થળના ઉપધાન કરતાં તપઆરાધકોની સંખ્યા વાંકલીમાં વધુ પ્રમાણમાં થવા પામેલ હતી - આચાર્ય વિજય હર્ષ સૂરિજી દરજ તપની પુષ્ટીનું વ્યાખ્યાન આપતાં, તેમજ નવ સ્મરણાદિ સ્તોત્ર ગણતા હોવાથી તપની આરાધના નિર્વિદને શાન્તિ પૂર્વક સમાપ્ત થયા બાદ સૌ સૌના સ્થાને વેરાયા પહેલા શેઠશ્રીએ દરેકને આગ્રહ પૂર્વક એકાસણા કરાવ્યા પછી જવા દીધા હતાં. ફાગણ સુદિ ની રાત્રિના માળાની ઉછામળી બોલાવતાં દ્વિતીય માળા રૂા. ૧૨૫૨-૮-૦ થી. મણ ૫૦૧) ની ઉછામણથી પરિધાન કરનાર શેઠ હજારી મલજીના ધર્મ પત્ની હતાં, ઉછામણીમાં આસરે દશ હજારની ઉત્પન્ન થયેલ હોવા છતાં માળા પહેરનારની સંખ્યા જોતા જરૂર તે રકમ નાની ગણાય. ફાગણ સુદિ ૧૦ ના બપોરના માળાનો વરઘોડો શેઠશ્રીના મકાનેથી ઘણાજ આડંબર અને ભપકાથી વાજીત્રોની સાથે ચઢાવવામાં આવેલ, જે ગામનાં મધ્ય ભાગમાં ફરી જિનાલયે દર્શન કરી ધર્મશાળાએ આવતાં માળા અને છાબે ઉતારી લેવામાં આવેલ, જ્યાં રાત્રે રાત્રિ જાગરણ કરવામાં આવ્યું હતું. નાનું ગામ હોવાથી વરઘેડામાં વાહનો ન હોવા છતા માનવસાગરનો સમુદાય થી ગામ ખીચખીચ ઉભરાઈ રહ્યું હતું, તેમાં પણ આભૂષણો અને શણગારથી સજજ થયેલા, અને જરિયન રૂમાલથી વિભૂષિત માથા ઉપર માળાના થાળાઓ ઉપાડીને ચાલતાં નારીઓના છંદો, જાણે મરૂ પ્રદેશની સમૃદ્ધિ અહીં આજ ખીલી ન નીકળી હોય તેમ દેખાડતા હતાં. આ ઉત્સવને દીપાવવા શેઠશ્રી તરફથી ધર્મશાળાના ચગાનમાં સુશોભિત મંડપ બંધાવી, શ્રીસિધ્ધાચળજી, શ્રી ગિરનારજી અને સસરણ આદિ તીર્થોની રચના કરાવવા સાથે ફાગણ સુદી પ થી અષ્ટાલિકા મહોત્સવ શરૂ કરાવી, દર રેજ જુદા જુદા પ્રકારની શ્રી. વર્ધમાન જૈન બૅડીંગના બાળકે રાગ રાગણી થી પૂજાઓ ભણવવા, ઉપરાંત ધર્મશાળામાં અને ગામના દેરાસરે નવ નવા Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ - જૈનધર્મ વિકાસ - પ્રકારની પરમાત્માઓને અંગ રચના કરાવવામાં આવતી, તેટલું જ નહિ પણ અષ્ટાહનીકા મહત્સવનો પ્રારંભથી મહેમાને માટે શેઠ શ્રી તરફથી રોલવામાં આવેલ, જેનો લાભ દરરોજ બે હજાર માણસે લેતા, વધારામાં ફાગણ સુદિ ૧૦ ના નૌકારસી અને ફાગણ સુદ ૧૧ ના ગામની અઢારે આલમને જમાડ"વામાં આવેલ હતાં. ફાગણ સુદ ૧૧ ના મંગળ પ્રભાતે માળા પરિધાન ઉત્સવ હોવાથી, માળા પહેરનારાઓનાં કૌટુંબીજનેના જુથો સૂર્યોદયથી ધર્મશાળાના ચોગાનમાં ઉભરાઈ રહેતા, ધર્મશાળામાં ન સમાવાથી બહારના ચેગાનમાં ટોળે ટોળાં વળી ઉભા રહ્યા હતાં, આચાર્ય વિજ્ય હર્ષસૂરીજીએ ગુરૂદેવની આજ્ઞા મળતા આઠના સમયે કીયા કરાવવાની શરૂઆત કરી, કીયા સંપૂર્ણ થઈ રહ્યા બાદ બાળ બ્રહ્મ ચારી આચાર્યદેવ શ્રી વિજ્યનીતિ સૂરીશ્વરજીએ પહેલી માળા મંત્રીને આપતાં, તે માળા શેઠ હજારમલજીના બાળ વિધવા પુત્રવધુને તેમના ભાઈએ વાંજીત્રોના સરોદો વચ્ચે પહેરાવ્યા, બાદ એક પછી એક ઉછામણુવાળાઓએ માળા પહેરાવવા માંડી, જે વિધી એક વાગ્યા સુધી ચાલ્યા બાદ માળા પહેરનારાઓ વાંજીત્રો સાથે ગામના જીનાલયે આડંબર પૂર્વક દર્શન કરી, પિત પિતાના સ્થાને વિખરાયા હતાં. આ ઉપધાનમાં ધ લેવા લાયક્ત એ છે કે તપ-આરાધકે ઉત્સાહ પૂર્વક આવા તપની આરાધના કરી શકે, તે માટે શેઠ શ્રી અને વાંકલી પંચે દરઅંદેસી વાપરી અન્ય ઉપધાનની માફક તપ-આરાધક ઉપર કેઈપણ જાતને આર્થિક બોજો ન પડે, તે લક્ષમાં રાખી કઈ પણ પ્રકારને ખરડો (ચંદો) ન કરવા ઉપરાંત ગુરૂદેવને વિરોધ હોવા છતાં પંચે હઠાગ્રહ કરી નાણુને ન કરે માત્ર રૂ. ૬-૪-૦ માળ પહેરનારને અને રૂ ૩-૮-૦ પાંત્રીસુ તથા અઠાવીસુ વહન કરનારને લેવામાં આવેલ, એટલુજ નહિ પણ તપસ્વીઓની, ભાવીક આત્માઓ સહેલાઈથી ભક્તી કરી શકે તે માટે છસો ઉપરાંત આરાધકે હવા છતા ટેળીને નકર રૂ ૨૨૫, પંચે ઠરાવી, તપ આરાધકોને આ ઉપધાન કરાવનાર શેઠશ્રીએ અને વાંકલી પંચે પુષ્ટી આપવામાં ઘણું કરી બતાવેલ છે. અમે ઈચ્છીએ છીએ કે આર્થિક બોજા વગરના તપની આરાધના કરાવનારા ભાગ્યશાળીએ નીવડે, અને તેવા ઉત્સાહિ પુન્યાત્માઓને તપની આરાધના કરી તપસ્વીઓ પોત્સાહન આપે. આ પ્રસંગને શોભાવવા આખા ગામને કબાન અને ધ્વજ પતાકાઓથી શણુઘારવા સાથે પેટ્રોમેક્ષબતીઓથી ઝગઝગાટ કરી મુકેલ હતું, આ ઉત્સવમાં આજુ બાજુની દસેક હજાર ઉપરાંતની મેદની જામી હાવા, છતાં તેની વ્યવસ્થા જુદા જુદા સ્થળોના સ્વયંસેવક મંડળોએ ઘણી સારી રીતે જાળવી હતી. અને તે સેવાભાવી સંસ્થાઓને શેઠશ્રીએ સારી ભેટ આપીને તેમની કદર કરી હતી. Page #19 -------------------------------------------------------------------------- ________________ ધર્મે વિચાર ૧૯ ધર્મે વિચાર લે. ઉપાધ્યાય શ્રીસિદ્ધિમુનિજી. (૧) “મહાવીરે' ને જન્મ એજ સાચો વીક' છે. માતા-પિતાના હૃદયર્નેહને તેઓ જ ઝીલી સાચી રીતે જીવી શકે છે. ગર્ભકાળમાંથી જ એ પરમવીરેનું “પુહર્ષિદ' જીવન શરૂ થાય છે અને એ જીવને જ સતત જીવતાં તેઓ “જીવનમુક્ત” અને “પરમમુક્ત બને છે. મહાવીરે” ના જીવનની એ અતિ પ્રાથમિક દશામાં, કવચિત જગન્માતાના સ્નેહ તરફ કૃતજ્ઞતાની અતિશયિતા જોવામાં આવે, પણ ત્યાં મેહકે રાગ નથી. એમાં કેવલ અખૂટ કરૂણા અને ઉચિતતા જ છે. ત્યાં લાભ અને લક્ષ્મી મેળવવાનાં નથી. સ્વેચ્છાથી જ તે ત્યાં ખેંચાઈ આવે છે. આમ છતાં એ મહત્તાને ઈરાદે ફેરવતાં અને ઉદાસીનતા ધારણ કરતાં આવડે છે. કારણ કે એને કયાંયે આગ્રહ કે અભિમાન હોતાં નથી. ત્યાં કુદરત પર કાબુ ધરાવવા જેવી શક્તિ છે, છતાં કુદરતને અનુસરવામાં આનાકાની થતી નથી. લૌકિક વીરેમાં આવેશને ઉદ્દભવ હોય છે. ત્યાં કદિયે આવેશને ઉદ્દભવ થતો નથી. કારણ કે ત્યાં મહાવીરતા–મહાન જ નહિ પરંતુ પરમવીરતા છે. ત્યાં યુદ્ધના બાહ્ય દેખાવ થતા નથી પણ આત્યંતર–આંતરિક શક્તિનું સાચું ઉમદા યુદ્ધ લડાય છે. આવા આધ્યાત્મિક દ્ધાની–મહાવીરની આગળ સર્વ જગત પિતાનું શિર ઝુકાવી સદા નમેલું જ છે. (૨) સંસારમાં જન્મ મરણને પ્રશ્ન ઘણું જ મહત્વનું છે અને તેને ઉત્તર પણ એટલે જ અટપટો છે. પ્રત્યેક વિચારકને એની અપાર ગહનતા સમજાઈ છે. જબરી ગડમથલમાં જીવનારાઓને પણ કોઈ સમય એ પ્રશ્ન અકસ્માત્ ઉપસ્થિત થઈ ઘડીભર ગુંચવાવી–મુંઝવાવી દે છે. હરકોઈ મીમાંસક આ પ્રશ્નને જવાબ શોધી કાઢી પ્રત્યુત્તર વાળવા કાંઈને કાંઈ મીમાંસાને બાને પ્રયત્ન કરતે જેવામાં આવે છે, કારણ એ જવાબમાં ઘણી જ ગૂઢતા રહેલી છે. જગતના સર્વ તાવશોધકે એ પ્રશ્નને જવાબ મેળવી જગતની આગળ ધરવામાં સ્વ કે પરહિત સમાયેલું માને છે. આમ છતાં એ જન્મમરણના પ્રશ્નને ભાગ્યે જ કોઈ પાર કરી શકાય છે. વિવિધ વાદે એકાન્તાક્ષાગ્રહી બની એ પ્રશ્નનો ઉત્તર મેળવી શક્યા નથી. ચાર્વાકે–ભૌતિકવાદીઓ ચુકે છે–ભૂલે છે એમ કહેનારા ક્ષણિકાદિવાદીઓ કાંઈ ઓછું ચુક્તા–ભૂલતા નથી, અને ભૂલનારા જન્મમરણના રહસ્યને શી રીતે શોધી શકે? કોઈક “મહાવીર જ જન્મને જાણે-મરણને જાણે છે. તે તેનાથી મુંઝાતો નથી અને વીરતાથી તેને જીતે છે. જગતમાં ખરે વિજેતા તે જ છે કે જે જન્મમરણ પર વિજય મેળવે. એ વિજય મેળવવામાં જ “મહાવીરેને આબાદ શાંતિ નિર્વાણ છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ વિકાસ મૂર્તિ પૂજાના વિરોધમાં”.... આ લે. યુનિ. ન્યાયવિજયજી. (ઉદેપુર) આજે જૈન ધર્મમાં એક સંપ્રદાય એવો છે જે મૂર્તિપૂજા નથી માનતે. એ સંપ્રદાયના ઉપાસકે અને તેના ધર્મગુરૂઓ એમ કહે છે કે અમે મૂર્તિપૂજા નથી માનતા, પરંતુ વાસ્તવિક રીતે જોઈએ તો તેમનું એ કથન અર્ધ સત્ય છે. મૂર્તિપૂજાનો વિરોધ કરવા છતાં તેઓ બીજી રીતે મૂર્તિપૂજા કરી રહ્યા છે. વાસ્તવિક રીતે જોઈએ તો સ્થાપના નિક્ષેપ વસ્તુજ એવી છે કે તે માન્યા સિવાય કોઈને ચાલે તેમજ નથી. 1. પિતાને અભિષ્ટ કઈ પણ પુજ્ય પુરૂષનું સ્મૃતિ ચિન્હ એ સ્થાપનાજ છે, પછી એ ચિન્હ તેની વાણુરૂપે હોય, તેમના ચિત્રરૂપે હોય, શરીરના એકાદ અંગના સ્મરણરૂપે હોય કે તેમના નામ પાછળ બનાવેલ સમાધિ સ્થાપના વગેરે રૂપે હોય, પરંતુ હરકેઈ રીતે સ્મૃતિચિન્હ રાખવું એ બધાને સ્થાપના નિક્ષેપમાં જ સમાવેશ થાય છે. મૂર્તિપૂજાને વિરોધ કરનાર જ્ઞાનની આશાતના ન સમજી શકે, પરંતુ સ્થાનકવાસી ભાઈએ તેમને માન્ય આગમ બત્રીસીની આશાતના કે અવિનય કદી નહિ કરે. તેમજ તેની આશાતના કે અવિનયને કદી પણ નહિ સાંખી શકે. - તેમજ જંબુદ્વીપના નકશાથી કે ચૌદરાજ લોકના ચિત્રથી તર્ગત ભાવનું જ્ઞાન મેળવનાર કેમ કહી શકે કે અમે મૂર્તિપૂજા નથી માનતા. - હમણાં હમણું સ્થાનકમાગી સંપ્રદાયના વિદ્વાન ગણાતા સાધુઓના ફોટાઓ તેમના પુસ્તકમાં મુકાય છે, અને નીચે નેટ–ોંધ પણ મુકે છે, કે પરિચય માટે આ ચિત્ર છે. ત્યારે એટલું તે સિદ્ધ થાય છે કે ચિત્રથી અસલ વસ્તુને પરિચય થાય છે. એ ચિત્ર જેવાથી પ્રેક્ષકને ચિત્રગત સ્થાનક માર્ગ મુનિજીના જીવનચરિત્રને ભાવ આવે છે, અને એમ થતાં તેને વૈરાગ્ય કે ભક્તિ જરૂર ઉપજે છે. આવી જ રીતે સ્થાનકવાસિ મુનિરાજોના મૃતદેહને ભાવને અગ્નિદાહ દેવાય છે, અને સાથે જ સમાધિસ્તૂપ, પાદુકા, સમાધિ મંદિર આદિ બનાવાય છે. બાદમાં સ્થાનકમાર્ગ સાધુ અને આર્યા-સાધ્વીઓના સ્તૂપ છે. ત્યાં . વર્ષમાં એકવાર ધુપ-દીપ-માલા-નેવેદ્યાદિ ચઢે છે. અંબાલામાં પણ સ્તૂપ છે આગ્રામાં સ્થાનકમાર્ગિ સાધુ સાધ્વીની પાદુકા છે. આવી જ રીતે મારવાડનાં અનેક ગામમાં સમાધિસ્તુપ અને સ્મરણસ્થાને છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ “પર્યુષણકી ભેટ ને જવાબ “વર્ણવી મેટ, નો જવાબ. (રાવસાહેબ શ્રીકૃષ્ણલાલજીની માન્યતાઓનું અવલોકન) લેખક:-મુનિરાજશ્રી પ્રેમવિમળાજી મહારાજ અજમેર (અંક ૪ પૃ, ૧૩૭ થી અનુસંધાન) આ પ્રમાણે જે પિતાની જાતને સનાતન હિંદ તરીકે ઓળખાવતાં હાય, છતાં તેઓ સુવરજાતના જાનવરનું માંસ ખાવામાં તથા ગરીબ માણસને શુદ્ર માની હલકા ગણવામાં કલ્યાણ સમજે છે. તેઓને મુસ્લીમ અને ઈસાઈઓથી પણ અધમ માનવામાં આવે તો તેમાં કૃષ્ણલાલજી કઈ જાતને ગુન્હ અને દેષ સમજે છે. તેનો ખુલાસો થવો જરૂરી છે. જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ “લેક્તત્વ નિર્ણય ગ્રંથમાં મધ્યસ્થ દષ્ટિએ જણાવે છે કે प्रत्यक्षतो न भगवानृषभो न विष्णुः आलोक्यते न महेश न हिरण्यगर्भ: तेषां स्वरुपगुणमागमसंप्रभावा इज्ञात्वा विचारयथ कोऽत्र परापवादः અથ જૈન ધર્મના પ્રવર્તક રૂષભદેવને ત્થા વિષ્ણુ, મહાદેવ, કે બ્રહ્માને પણ આપણામાંથી કોઈએ. પ્રત્યક્ષ દેખેલ નથી, ફક્ત તેઓનું સ્વરૂપ અને તેમના ગુણે જેન ત્થા વેદ, સ્મૃતિ, કે પુરાણ ઉપરથી જાણી તેમની યોગ્યતા અગ્યતાને વિચાર કરીએ, તે કદાપી નિંદા કરી છે તેમ કહી શકાય જ નહિ. વળી મહર્ષિ આગળ જતાં કહે છે કે. विष्णुः समुद्धतगदायुद्ध रौद्रपाणिः शम्युललग्न वशिरोऽस्थिकपालपालि अत्यन्त शान्त चरितातिशयस्तु वीरः कं पुजयाम उपशान्तम् शान्तरुपम् । અર્થ_વિષ્ણુજી હાથમાં ગદાનું શસ્ત્ર લઈને કોઈને મારવા તૈયાર થયેલ હોય તેવા ભયંકર દેખાય છે. અને મસ્તકની પરીઓની માળા ગળે ધારણ કરવાથી મહાદેવજી ભયાનક દેખાય છે. ત્યારે જીનેશ્વરદેવ બહુજ શાન્ત વૃત્તિના પરમ ભેગીના સ્વરૂપને ધારણ કરી બેઠા છે. તે હે સજ્જને ! એક તસ્ફવિકરાળ સ્વરૂપ મૂર્તિ અને બીજી તરફ શાંતિમય પ્રભુની પ્રતિમા છે. આ બન્નેમાંથી આપણે કેની સેવા-પૂજા કરવી તેને વિચાર કરી તમે અમને જણાવે? કૃષ્ણ લાલજીએ સમજી લેવું ઘટે કે જ્યાં આ પ્રમાણે ગુણાનુરાગી બનાય છે. ત્યાં જ સાચી સમદષ્ટિઉન્ન થાય અને કલ્યાણને માર્ગ સાધી શકાય એ નિધિવાઇ છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જૈન ધર્મ વિકાસ મન સાગરનાં મોજાં. લેખક-બાપુલાલ કાલિદાસ સંઘાણી. “વીરબાલ. (ગતાંક પૃ ૧૬૪થી અનુસંધાન) પરમ આત્માઓ થયેલી ભુલના પશ્ચાતાપ પછી જિંદગીમાં એવી ભુલ થવા દેતા નથી. જ્યારે પામર આત્માઓ પશ્ચાતાપ પછીની બીજી જ પળે એથીયે ગંભીર ભૂલ કરે છે. એમને પશ્ચાત્તાપની કિંમત નથી. એ પસ્તા વાંઝી રહે છે. બીકણ ડરે છે. અને બીજો ગુન્હેગાર ઠરે છે. ભુલ પછીના આંતરિક પશ્ચાતાપે વિશુદ્ધ થઈ પ્રગતિ પણ થાય છે. અને હદયમાં જે નિરાશા વ્યાપી જાય તે અવનતિ પણ થાય છે. એટલે ભુલ પછી ઉન્નતિ, અવનતિ બંને શક્ય છે. જેવી આત્માની યોગ્યતા યા તૈયારી. - વિકારમાંથી બચવામાટે એકાંત છોડવી જરૂરી છે. એ ખરું છે. પણ એથીયે ખરૂંતે એ છે કે, સ્ત્રી સાથેની એકાંત છેડવી જોઈએ. સ્ત્રી સાથેની એકાંત કરતાં નરી એકલતા ઓછી ભયપ્રદ છે. સત્યને આખરી વિજય છે. પણ એ આખરી પળની રાહ જોવા જેટલી માનવીઓમાં ધીરજ હેવી જોઈએ. માનવહૃદયનું અધેર્યજ સત્યની હાર જોઈ લે છે. અને નિરાશ થઈ અસત્યને વિજ્ય. અને વિજયગાન સ્વીકારી લે છે. આત્મિક કે સંસારિક સામગ્રી પુરાં મુલ્ય ચૂકવ્યા વિના પ્રાપ્ત થતી નથી. ઉમદા સામગ્રી પ્રાપ્ત કરવા હલકાં વિચાર, વાણું, અને વર્તનની શહાદત કરી ફનાના પથ પર આગેકદમ કરવી પડે છે. અને શુદ્ર સામગ્રીને જીવનમરણને ખેલ સમજનારને ઉંચે પગથિયેથી નીચે ઉતરવું પડે છે. એ ભાઈના લેહીથી હાથ રંગતાં ન ખમચે. અન્યની વેદનાની એ પરવા ન કરી શકે. એ લુંટવા રાક્ષસ પણ બને. ને કામ કઢાવવા ખુશામતી કીટ પણ બને. અને પિતાના કલેજામાં ભક્તી અશાંતિની આગ કે. અણપછી વેદના પીછાનવા એ ન થોભી શકે. સિહ મૌન સેવે છે, કુતરે ભસે છે. સિંહ શત્રુની સામે થઈ એક હમલે પરિણામ લાવે છે, કુતરે પ્રહારની વસ્તુને ચાટે છે. એક જીવન યુદ્ધ ખેલતાં મરે છે. ને બીજો પેટ ઘસીને મરે છે, બરાબર આવી જ સ્થિતિ. જીવન વીર અને જીવતાં મુર્દીની હોય છે. આપણે કેશુ? જેન. જેન કેમ કહેવાઈએ ? જિનના ઉપાસક માટે. જિન એટલે? વિજેતા. જીતનાર. કેને જીતનાર ? શત્રુને, શત્રુ કોણ કહેવાય ? આપણા વિકાસમાં ખલેલ કરે છે. તમે શત્રુ કોને કહો છો ? બાહ્ય અને આંતરિક અરિહંત તેજ કહેવાય કે જેણે બાહા અને આંતરિક શત્રુઓને જીત્યા હોય? હા! આવા વિજેતાને શત્રુ હોતા નથી. ત્યારે તે જેન એટલે લડાયક ખમીર. વિજયને પંથે વિચરનારે એમજને? હા! ત્યારે અત્યારે જે કહેવડાવી “લડાઈ શબ્દની આભડછેટ પાળનાર જૈન કહેવાય? એને જવાબ શું આપું? Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રિ. શાહને સુવર્ણપદકની ભેટ ૧૯૩ પ્રોફેસર, શાહને વાંકલીને પંચ તરફથી સુવર્ણ પદકની ભેટ. જૈનાચાર્ય વિજયનીતિ સૂરિશ્વરજી મહારાજની શારીરિક સ્થીતિ નરમ હોવાથી, તેમની સુખસાતા પુછવા મહારાજશ્રીના પરમ ભક્ત પ્રોફેસર કે કે. શાહ પાટણવાળા અત્રે પધારતાં, તેઓશ્રીને પિતાના અંગબળના પ્રયોગો કરી બતાવવાની જિજ્ઞાસુઓ તરફથી માંગણી થતાં, ફાગણ સુદિ ૧૪ તા ૧૨-૩–૪૧ ને સહવારના નવ વાગે ધર્મશાળાના બહારના ચોગાનમાં પ્રયોગો કરી બતાવવાની જાહેરાત થતાં, ગામ પરગામના લેકેથી ચગાન ઉભરાઈ રહેવા ઉપરાંત શિવગંજ, સુમેરપુરથી અધિકારી મંડળ પધારેલ હતું. શરૂઆતમાં પ્રોફેસરે પિતાને આ સ્થતિએ પહોંચવામાં સહાયક થનાર રાધનપુરના નવાબ સાહેબની પ્રશંસા કરી, પ્રયોગને પ્રારંભ કરતાં પ્રથમ પિતાના હાથ ઉપર ચાલીશેક મણ વજનની પથ્થરની શિલાઓ મુકાવી, તેના ઉપર નાને કડકે રખાવી લેઢાના ઘણથી ગામને માણસ પાસે ઉપરના પથ્થરના કડા કરાવી, શિલાઓને પથ્થર નીચેના હાથથી ઉઠલાવી પાડવાને, કમ્મર, હાથ અને પગને લોઢાની સાંકળ બાંધી તે સાંકળ અંગ વિકસાવી તોડી નાખવાને, લોઢાના પાટાવાળા પૈડાનાં ગામડીયા ગાડા ઉપર વીસેક માણસને બેસાડી તે ગાડું પિતાની જ ઉપરથી માણસો પાસે ખેંચાવી પસાર કરાવવાને, બે પાટે વચ્ચે અંતર રાખી વચમાં ઉઘાડી અણુ શુદ્ધ તરવારો ઉભી રખાવી, પીઠનો ભાગ બન્ને પાર્ટી વચ્ચે રાખેલી તલવારની ધારો ઉપર રહે તેવી રીતે ઉઘાડા શરીરે સુઈ રહી, છાતી ઉપર દશેક મણને પથ્થર મુકાવી તેના ઉપર નાનો પથ્થર મુકાવી લોઢાના ઘણથી ગામના લેકે પાસે કકડા કરાવવાને, હાથના કાંડાએ રસી બાંધી તેને આઠેક માણસે વળગાડી હાથ નીચે કરાવવા આદિ પ્રયોગો કરી જનતાને હેરત પમાડી દીધા હતાં. પ્રોફેસરની ઈચ્છા ચાલતી મેટરને અટકાવવાના, તેમજ નાગી તલવારે વચ્ચેના કેટલાક પ્રયાગાદિ કરવાની હતી, પરંતુ કમનસીબે પહેલાજ, હાથ ઉપર પથ્થર ભગાવવાના પ્રયોગમાં ભાગેલા પથ્થરને અણુ શુદ્ધ એક કકડે તેમની ઉઘાડી પીઠ પર પડતાં, તે કકડાની અણી પીઠમાં ઘુસી જતાં દેઢક ઇંચ ઉડે જખમ થયેલ, છતાં ઉત્સાહના વેગમાં ઉપરોક્ત પ્રયેગે વહેતા લેહિ વચ્ચે ચાલુ રાખવાથી શરીરને વધુ પ્રમાણમાં જેર આવતાં. જખમમાંથી લેહી મોટા પ્રમાણમાં વહેવા માંડયું, અને તેના લીધે જખમની ઊંડાણ વધતી ગઈ. પરંતુ સારા નસીબે તે દરમીયાન શિવગંજથી ડોકટર સાહેબ કુટુંમ્બ સાથે જોવા માટે આવી પહોંચતાં, તેઓશ્રીએ જખમ જોતાની સાથેજ પ્રયોગે બંધ કરાવી “આવ્યા મળવા તો બેસાડ્યા દળવાની કહેવતાનુસાર પ્રોફેસર ના પ્રાગ જેવાના બદલે તેમના જખમનું ડ્રેસીંગ કરી પાટે બાંધી સેવા કરવી પડી, એજ સિદ્ધ કરી આપે છે કે “મનુષ્યનું ધાર્યું કાંઈ થતું નથી.” Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જેને ધર્મ વિકાસ - પ્રોફેસરના અંગ બળના ગજબનાક પ્રયોગ જોઈ પ્રેક્ષકજનોના આગ્રહથી પંડિત બંસતકુમારે તેમના મહાન પ્રયોગોની પ્રશંસા કરતાં, જણાવ્યું કે આ બધા પ્રયોગોમાં કોઈપણ સાધન કે એક માણસ પ્રોફેસરનું પોતાનું નહોતું, પણ દરેક સાધનો અને માણસો વાંકલીમાંથી પચે એકઠું કરી આપેલ હતું, જેથી આ પ્રગમાં કઈ પણ જાતની પ્રોફેસરની કરામત, નજર બંધી, કે કુનેહ નથી પણ માત્ર અંગ બળની કસરતજ છે. અને તેની કદર નાસી તરીકે વાંકલી પંચ તરફથી મને જાહેર કરવાની સુચના થયેલ છે, કે પંચ તરફથી સુવર્ણ પદક તેમને અપર્ણ કરવામાં આવશે. જે સાંભળી ભાનમાં આંનદ પ્રસરી રહ્યો હતે. આખા જૈન સમાજમાં આવા અંગબળના પ્રયેગો કરી અનેક રાજા, મહારાજા, નવાબ, કે જાહેર સંસ્થા, સંમેલને, અને સંઘે તરફથી સૂવર્ણ પદકે મેળવનાર આ એકજ વ્યક્તી હોવાથી સમાજને ગૌરવ લેવા જેવું છે, અને તેથી પત્રકાર તરીકે અમે તેમને અયુદય ઈચ્છવા સાથે દીર્ધાયુષી થાઓ એમ પ્રાથએ છીએ. તંત્રી સ્થાનેથી રાધનપુરની સામાજીક સંસ્થાઓનું અવલોકન. વર્ધમાન તપ અને આયંબિલ ખાતાનું દિગ્દશન. જૈનાચાર્ય વિજયધર્મસૂરિશ્વરજી મહારાજના શિષ્ય પં. ભક્તિવિજયજી ગણીવર્ય સં. ૧૯૮૦ની સાલમાં રાધનપુર પધારતાં, વ્યાખ્યાનમાં કર્મની નિર્જર કરનાર મહામંગળકારી વદ્ધમાન તપના આયંબિલ કરાવવાનું ખાતું ખોલવા ઉપદેશ આપતાં, અને ઉત્સાહિ કાર્યવાહક મળતાં, તેમજ આર્થિક મદદ આપનારાઓનો ઉત્સાહ જોતાં આ બાબતનો સં. ૧૯૮૦ની પિસ વદિ ૭થી પ્રારંભ કરી તિથીએ આદિ નેધવાનું યોગ્ય બંધારણ યોજી સંસ્થાની સ્થાપના કરી. સંસ્થાની સ્થાપના એવા શુભ મુહૂર્ત થયેલ કે જેથી તે દિનપ્રતિદિન વૃદ્ધિ પામતી જવા સાથે, આજે સંસ્થા પાસે પિતાનું સ્વતંત્ર મકાન હોવા ઉપરાંત સીતેર હજારનુ નિભાવકુંડ છે. વળી ખર્ચ કરતાં આવક વધુ હોવાથી તપના ઉદ્દેશવાળી અન્ય સંસ્થાઓને પિતાના ફંડમાંથી આર્થિક સહાય આપી પ્રોત્સાહન આપી રહેલ છે, એ આ સંસ્થામાં એક વિશિષ્ટા છે. સંસ્થાએ પિતાની કાર્યવાહિની જનતાને ખ્યાલ આપવા માટે અત્યાર સુધિમાં બે રીપોર્ટ બહાર પાડી, સં. ૧૯૮૦ના પોસ વદિ ૭થી સં. ૧૦ના આસો વદિ ૦)) સુધિનો સંક્ષિપ્ત અહેવાલ સમાજના ચરણે ધરેલ છે, અને ત્યાર પછીથી તે ગત સાલના આ વદિ ૦)) સુધિને રિપોર્ટ તૈયાર થઈ રહેલ હોઈ, ટૂંકા સમયમાં પ્રકાશન કરાવી સમાજના ચરણે ધરાશે એમ તપાસમાં જણાય છે. સંસ્થાની સ્થાપનાને અઢાર વર્ષ થયા છે. તે દરમિયાનમાં પોણાત્રણ Page #25 -------------------------------------------------------------------------- ________________ ગુરૂદેવની શારીરિક સ્થીતિ અને વિહાર ૧૫ લાખ આસપાસ આયંબિલ દરેક વર્ષની ચિત્ર તથા આસોની ઓળી સિવાય થયેલ હેવાથી દૈનિક એવરેજ બેતાલીસનું થવા પામે છે. વધુમાં સંસ્થાની સ્થાપના સાથેજ વદ્ધમાન તપની ઓળીનું મંગળ મુહૂર્ત કરનાર સંસ્થાના આદ્ય સેવક કંટારીઆ લહેરચંદ જેઠાલાલ આજે ૬૮મી ઓળી કરતાં સંસ્થાને અહેનિશ સતત સેવા આપી રહ્યા છે. એ સંસ્થાનો અભ્યદય સૂચક ચિન્હ છે. સંસ્થાની આર્થિક સ્થીતિ સદ્ધર હોઈ તેની વ્યવસ્થા મુંબાઈ વસ્તા રાધનપુરના અગ્રણીય શહેરીઓ કરતા હોવાથી પ્રગતિરૂપ છે, તેમજ સંસ્થાના નાણા જુદી જુદી સદ્ધર કંપનીઓ અને સેનામાં રોકાયેલા હોવાથી સચવાઈ રહેલ છે. સંસ્થાના ભૂતપૂર્વ કાર્યવાહકની ખંતીલી જહેમતને આભારી લગભગ બધી તીથિઓ ભરાઈ ગયેલ હોવાથી, હવે સંસ્થાને મદદ મેળવવાની જહેમત ઓછી થઈ એ પ્રસંશનીય છે. ગૌરવ લેવા જેવુ તે એ છે કે આ સંસ્થામાં રાધનપુરી સિવાય અન્ય કોઈની સહાય લેવાયેલ નથી અને આર્થિક મદદની જરૂર ઓછી છે, તેવું દર્શાવનારૂ દશ્ય રજુ કરનાર સામાજીક સંસ્થા હિંદભરમાં પ્રાયઃ આ પહેલી જ હશે. આ સંસ્થાની ચાલુ મેનેજીંગ કમીટીમાં વ્યવસ્થાપક, વેરા ભીખાલાલ વલમજી, અને મસાલીયા રતીલાલ વરધીલાલ તથા કાર્યવાહક કટારીયા લહેરચંદ જેઠાચંદ, વખારીયા નાથાલાલ રાવજી, શા. સવાઈચંદ કરશનદાસ, દેસી લલુભાઈ નીહાલચંદ અને શા. નાગરદાસ પુંજમલ તથા એડીટર છેટા કરમચંદ મનસુખ આદિ આઠ માણસની છે. આ સંસ્થામાં બસેંક મેમ્બરે હોવા છતાં મેનેજીંગ કમીટીની સંખ્યા જરૂર ઓછી છે, તેમાં વધારે કરવા, અને સમાજને ચકાવે ચઢાવનાર હાલના તીથિ પ્રકરણના વાવાઝોડાના વંટોળીયામાંથી સંસ્થાને બચાવવા તરફ સંચાલકેનું લક્ષ દેરીએ છીએ. અંતમાં સંસ્થાના કાર્યવાહકેએ આજસુધિ સંસ્થાના અભ્યદયમાં જે ઉત્સાહ અને ઉમંગથી ભાગ ભજવ્યો છે, તે બદલ તેઓને ધન્યવાદ આપી, ભવિષ્યમાં પણ તેવી ઉજવળ કારકિદી બજાવી સંસ્થાને અભ્યદય કરી દીર્ધાયુષી બનાવે એવી શુભેચ્છા. - તંત્રી સ્થાનેથી ગુરૂદેવની શારીરિક સ્થીતિ અને વિહાર બાળ બ્રહ્મચારી આચાર્યશ્રી વિજયનીતિસૂરીજી મહારાજની તબીયત સુધ. રતી હોવાના સમાચાર અમેએ મહા માસના અંકમાં આપ્યા, પછી દિનપ્રતિદિન તબીયતમાં સંતોષજનક સુધારે થતા મોટા ભાગે રેગ મુક્ત બનવા સાથે પેટની આફરી અને અવયવના સોજા તદન ઓસરી જવાથી ડોકટરે હલકે ખોરાક લેવાની છુટ આપેલ હતી. વાંકલીથી દોઢેક માઈલના અતિરે આવેલા પીવાણુદિ ગામના સંઘે પિતામાં પડેલા પક્ષેનું ઐકય કરી આપવાની આચાર્યદેવને વિજ્ઞપ્તિ કરી, બન્ને Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ વિકાસ પક્ષવાળાઓએ સંયુક્ત લવાદનામું લખી આપેલ હોઈ તે ગામના પંચના અતિ આગ્રહને વશ થઈ ડોકટરની પરિશ્રમ લેવાની મનાઈ હોવા છતાં અખતરા તરીકે ફાગણ વદિ ૧ ના મંગળ પ્રભાતે ઘણા માણસો સાથે વાંકલીથી વિહાર કરી બારેક મુનિમંડળ સાથે પીવાણદિ પધારેલ, બાદ શારીરિક સ્થિતિ સુધરતી રહેવાથી રાણકપુર સુધી વિહારને લંબાવી, સાદડીમાં આવતા ગુરૂદેવની તબીયત અચાનક ફરીથી બગડેલ છે. તેમજ આચાર્ય શ્રીહર્ષસૂરીજી મહારાજ ત્યાંથી વિહાર કરી શિવગંજ રોકાયા છે. અને ઉપાધ્યાયયાવિજ્યજી મહારાજ વિહાર કરી સાદડી પધાર્યા છે. વર્તમાન-સમાચાર મુનિ વિહારથી થતા લાભ વંથલીથી પં. ઉદયવિજયજી ગણિના ઉપદેશથી બારેજા પાર્શ્વનાથને સંઘ નીકળેલ, જે ત્રણ માણસો સહિત રસ્તાના દરેક ગામનું સ્વાગત ઝીલતાં બજા પહોંચી ત્યાં બે દિવસ રોકાઈ સ્વસ્થાનકે વિખરાતાં, પચાસજી મહારાજ બાંટવા, માણાવદર, સરદારગઢ આદિ સ્થળોએ ઉપદેશ સુણાવતાં ખારચીઆ સંઘના આગ્રહથી પધાર્યા. જ્યાં કારડીયા સામજીભાઈ તરફથી શ્રી સિદ્ધાચળ અને ગિરનારજીની રચના કરાવી, ચિત્ર સુદિ પથી અષ્ટાલિકા મહોત્સવ શરૂ થવા સાથે સુદ ૧૩ ના દિવસે વરઘોડો ચઢાવી મહાવીર જયંતિ ઉજવાશે. ઉત્સવની સમાપ્તિ થતાં મહારાજ શ્રીગિરનારજી યાત્રાથે અત્રેથી પધારશે. - પ. તિલકવિજયજીના સ્વર્ગવાસ નિમિત્તે અષ્ટાલિંકા ઉત્સવ. આ પંન્યાસ તિલકવિજયજી મહારાજ સં. ૧૯૯૩ થી ભગંદર, ક્ષય અને કેને. - સર આદિ અસાધ્ય રોગોની વ્યાધિ ભોગવતાં, સં. ૧૯૯૭ ને પિસ વિદિ ૧૪ ને રવિવારના સવારના છ વાગે સમાધિપૂર્વક ડહેલાના ઉપાશ્રયે કાળ-ધર્મ પામેલ, જેમના પુજાથે અષ્ટાદ્વીકા મહોત્સવ ફાગણ વદિ ૯ થી શરૂ કરી દરરોજ જુદા જુદા પ્રકારની ચુનંદા ગવૈયાઓએ રાગરાગણીથી પૂજાઓ ભણાવવા, સાથે નવનવા પ્રકારની પરમાત્માઓને અંગરચના કરાવવા ઉપરાંત ડેસીવાડાની પોળ અને ડહેલાના ઉપાશ્રયને ધ્વજ પતાકાઓથી સુશોભિત બનાવી ઇલેકટ્રીક લાઈટથી ઝગઝગાટ કરી મુકેલ હતું. વધારામાં ચૈત્ર સુદિ ૩ ના સમાપ્તિના દિવસે નવાણુ અભિષેકની પૂજા અને શેઠ નાનાલાલ રતનચંદ ચંદુલાલ તરફથી ફળ નૈવેદ્યનો વરઘેડે ઘણાજ ઠાઠમાઠથી ચઢાવવામાં આવવા ઉપરાંત ચારસો માણસોનો ઉપશ્રિય મારફત - જમણવાર કરવામાં આવ્યું હતું આ ઉત્સવમાં હજારેકને સવ્યય થયેલ હશે. મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહ, “શારદા મુદ્રણાલય.” જુમામજીદ સામે-અમદાવાદ પ્રકાશક-ભેગીલાલ સાંકળચંદ શેઠ. “જેનધર્મ વિકાસ ઓફિસ જૈનાચાર્યશ્રી - વિજયનીતિસૂરિશ્વરજી વાંચનાલ્ય. ૫૬/૧ રીચીરોડ-અમદાવાદ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ વાર B) તિથી he ISID ૧૭૫ ૪ ૧૭૭ - 9 સામ ૩૧ ૧૮ , છે ૧૮૭ એમીલ સને ૧૯૪૧ જૈન ધર્મ વિકાસ. વાંર સં. ૨૪૬૭ { પંચાંગ, વાર્ષિક લવાજમ) વિષયદર્શન. [રૂપિયા બે અન્ય સુદિ ૩ બે - ચૈત્ર, વિ. સં. ૧૯૯૭. સુદિ ૧૨ ક્ષય વિષય. - લેખક. શ્રી મહાવીર સ્વામી જન્મોત્સવ પ્રસંગે મુનિ હેમેન્દ્રસાગરજી. श्रीकल्याणकरणस्तोत्रम् श्रीविजयपासूरीश्वरजी. આચાર્ય દેવની સેવાર્થે ઊંટરને માનપત્ર તંત્રી आदिनाथ चरित्र पद्य. जैनाचार्यजयसिंहसरिजी. शाखसम्मत मानवधर्म और मूर्तिपूजा. पूज्य मु. श्री. प्रमोदविजयजी. - ૧૭૮ सरलतापत्र. મંગળ*૧) मुनि हेमेन्द्रसागरजी. ૫ ગ્રુધ | ચિત્તોડદુર્ગના જિનાલયોનું નિવેદન ઊંઝા પાંજરાપોળ ઉદ્દધાટન ઉત્સવ ૧૮૫ વાંકલીમાં ઉપધાન તપ માળા મહોત્સવ ધમ્ય વિચાર ઉ૫. શ્રી સિદ્ધિ મુનિજી ૧૮૯ મૂર્તિ પૂજાના વિરોધમાં | મુનિ ન્યાયવિજયજી ૧૧ભગળી | “ર્થલા ર” નો જવાબ મુનિ પ્રેમવિમુળજી મનસાગરનાં મોજ સંધાણી બાપુલાલ કાળીદાસ પ્રોફેસર શાહને સુવર્ણ પદકની ભેટ તુ ત્રી રાધનપુરની સામાજિક સંસ્થાઓનું અનબ્રોકન ગુરૂદેવની શારીરિક સ્થિતિ અને વિહાર, રવિ |૧|| વર્તમાન સમાચાર ૧૯૬. મંગળ ૧૫ સુદિ ૩ સેમ, શ્રી કુંથુનાથ કેવલદિન વદિ ૧, શનિ શ્રી કુંથુનાથ મેક્ષદિન સુદિ ૫ બુધ, શ્રી અજિતનાથ, સંભવ વદિ ૨, રવિ, શ્રી શિતળનાથ મેક્ષદિન માં શુક્ર ૧૮/ તાથ, અનંતનાથ માક્ષદિન તથા રાહિણી વદિ ૫, શ્રી કુંથુનાથ દીક્ષા દિન સુદિ ૬ ગુર, આયબલની ઓળી બેઠી સુદિ ૯ રવિ, શ્રી સુમતિનાથ માક્ષદિન વદિ ૬, ગુરૂ શ્રી શિતળનાથ અવનદિન | સુદિ ૧૧ મંગળ શ્રી સુમતિનાથ કેવળદિન વદ ૧૦, સોમ, શ્રી નેમિનાથ મંદિન ૧૨ બુધ ાર) વદિ ૧૩, ગુરૂ શ્રી અનંતનાથ જન્મદિન સુદિ ૧૩ બુધ, શ્રી મહાવિરજન્મ ૧૩ ગુરૂ ૨૪ ( દિન (જયંતિ) વદિ ૧૪ શુક્ર શ્રી અનંતનાથ દિક્ષા I: સુદિ ૧૫ શુક્ર શ્રી પદ્મપ્રભુ કિંવલદિન તથા અને કેવલદિન, તથા શ્રી કુંથુનાથ આયંબિલ ઓળી સંપૂર્ણ. જન્મદિન. * એપ્રિલ | દ્વારા-વિજયનીતિસૂરિ જૈન પુસ્તકાલય, ગાંધીરોડ, અમદાવાદ. ૧૯૧ બુધ ! ! ૧૪ ગુરૂ ૧૧ ? ૧૯૩ ૪ ૧૧, શનિ ૧ર 22 22 anonsawe 225 zonnonces ૫ ધ. ૧૧ભગળદર Page #28 -------------------------------------------------------------------------- ________________ કરર % 55 Jain Dharma Vikas (Monthly) Regd. No. B. 4494 . 91%*%22%3 A %22%24cteert ****TAS જાહેર ખબર આપનારાઓને | જૈન સમાજને ગામડે આ નવા માસિકનો પ્રચાર થશે, અને એથી જાહેર ખબર આપનારાઓ પોતાના પ્રચારને સ દેશ દ્વર હૃર પહોંચાડી શકશે. - માસિક નિયમિત પ્રગટ થતું હોવાથી જાહેર ખબર આપનારાઓને આ તકનો લાભ લેવા આમંત્રણ આપીએ છીએ, ભાવ નીચે મુજબ. પૃષ્ટ બારમાસ નવમાસ છમાસ ત્રણમાસ એકમાસા 1 40 32 24 14 6 . ll 25 | 20 | 15 9 4 | * , 15 ૧રા 10 | છાનું | શા | એક વખત ટુંકી જાહેરાતના કલમની બે લાઈન યા તેના ભાગને રૂા. 1) અક્ર સાથે છપાવેલ તૈયાર હેન્ડબીલની માત્ર વહેંચામણીના એક વખતના રૂા. 15) અંક સાથે છપાવેલા તૈયાર દરેક તેલા અઢી યા તે વજનના કોઈ પણ ભાગના સૂચિપત્રની માત્ર વહેચામણીના એક વખતના રૂા. 30) સરત-(૧) નાણા અગાઉથી લેવામાં આવશે. (2) જાહેર ખબર લેવી યા ન લેવી એ | તંત્રીની મરજી ઉપર રહેશે. (3) જાહેરાત પાછી મોક્લાશે નહિ. વધુ ખુલાસા માટે પત્રવ્યવહાર યા પુછપરછ નીચેના સરનામે કરો. ‘જેન ધર્મ વિકાસ એક્સિ પ૬/૧ ગાંધીરોડ, અમદાવાદ. ROSARUMOSIR -કો કરી ર જ - સ જ તપાગજી પટ્ટાવલી. સાહિત્યરસિક જનતાને ખાસ તક ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મ સાગરજી વિરચિત આ તપગચ્છ પટ્ટાવલી: –સંપાદક, 50 શ્રી કલ્યાણુવિજયજી મહારાજ. છપાઈને તૈયાર થઈ પ્રસિદ્ધ થઈ ચુકેલ છે. આ ગ્રંથમાં પ્રભુશ્રી મહાવીરદેવની પાટપરંપરાએ થયેલા આચાર્યાદિ સાથે શાસંનપ્રસિદ્ધ અન્ય મહાપુરૂષોનું અતિહાસિક દ્રષ્ટીએ ઉપયાગી સાહિત્ય આપવામાં આવ્યું છે. - ક્રાઉન આઠ પેજી 350 પૃષ્ટના, શાભિત ફેટાઓ, અને પાકુ !'હું (કેટ) ) સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂા. 1-8-0. પટેજ જુદું લખા - જૈન ધર્મ વિકાસ એફિક્સ, પાલ ગાંધી રોડ, અમદાવાદ. - ચ ર - 25 % % % % %ર ર. ટાઈટલ છાપનાર : શોરદા મુદ્રણાલય, પાનર્કાર નાકા, જી મામસીદ સામે અમદાવાહ ! જ, - 01 % 5 -