________________
નિવેદન
૧૮૩
માગણી કરતાં, તેઓ નામદાર તરફથી કાઉન્સીલના સેક્રેટરી મી. ભગવતીશીગજીની सडिवाणी ता. १८-८-४० न पत्रमा ता. २४-८-४० न साइश पागे મળવાનો સમય મળતાં, શેઠ રોશનલાલજી ચતુર, શેઠ મોતીલાલજી વહોરા, શેઠ હેમેરલાલજી મુરડીઆ, શેઠ મનોહરલાલજી ચતુર, તથા શેઠ મદનસિંહજી કોઠારી આદિનું ડેપ્યુટેશન રૂબરૂ મળી સઘળી હકીકત મે. દિવાન સાહેબને સમજાવતાં, તેઓશ્રીએ લેખીત અરજ માંગતા નીચેના મુદ્દાની માગણુ દર્શક તૈયાર કરી સાથે લઈ ગયેલ અરજ રજુ કરી હતી. 1. We to have all the proprietory Rights over the temple
except transferable ones. 2. We to possess all the Rights on all the moveable proper
ties collected there for example, ornaments, clothes, cash
money etc. . We to have the complete Right to appoint or dismiss the pujari and any other servant without auy interference
from the hakim. 4. Those simple Rights are denied to us which are enjoyed
even by other small temples on the same fort
કમીટીની આ માગણુઓ ઉપર મે. દિવાન સાહેબે બારીકાઈથી તપાસ કરી કરાવી, નીચેની મતલબવાળો મહોકમે ખાસ ફાઈનન્સ ડીપાર્ટમેન્ટ તરફથી સં. ૧૯૯૭ ના ફાગણ વદિ ૯ તા. ૨૦-૨-૪૧ને ફાઈનેન્સ મીનીસ્ટર મી. ચેટરજીની સહિ સાથેને હુકમ મલેલ છે, જે અક્ષરસ સમાજની જાણ માટે રાજ્ય भाषामा २० ४२वामां भाव छ. ",
॥श्रीएकलिंगजी ॥ श्रीरामजी
(नक्ल हुक्म राजश्री महक्मा खास) सिद्ध श्री श्रीसमस्त जैन श्वेतम्बरी मन्दिर मारगीयान योग्य राजश्री महक्माखास फाइनेन्स डीपार्टमेन्ट लि. अप्रन्च ॥ मेवाड प्रान्तिय जैन श्वेताम्बर जीणाद्धार कमेटी उदयपुर, चितौड किले पर सातवीसदेवरी मन्दिरका जीर्णोद्धार कराना चाहती है उस सीलसीले में कमेटी की दरख्वास्त पेस होने पर ज नं ३०५२ मवरखा आ. सुद ६ सं. ९५ यह हुक्म हुवा था के.
- कोट बनाने की तो जरूरत नही है देवरीयोकी मरमत ये लोग भले ही करा पूजा वगैरा का इन्तजाम खुद के तोरकरे मगर पुजारी हाकिम जीलाकी सलाहसे रखा जाया करे. इन देवरीयो की मिलकियत मरमत कराने से इनकी तसवर नहीं हो सकेगी नइनका और किसी कित्मका दखल उस जगह माना जावेगा - इसके हवाले से कमेटी की दरख्वास्त चन्द उजरातके साथ पा हुई उस पर हुक्म नं. ५६५१ मवरखा मींगसर सूदी ५ सं. ९५ यह हुवाके
पुजारी की बाहली बे तरफी तो इन लोगो के तालूक ही रहे सिर्फ पुजारी जीस किसीको ये रखे उसके चालचलन वगैराकी तसदीक हाकिमजीला