Book Title: Buddhiprabha 1911 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/522030/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Reg. No. B. 326 | શ્રી જેનશ્વેતાંબર માતપુજકે બાંગના હિતાર્થ પ્રકટ થતુ'.. બુદ્ધિપ્રભા.. (Light of Renson. ) વર્ષ ૩ જી. સને ૧૯૧૧. સટેમ્બર, ૨૫'કે હું મારું सर्व परवशं दुःखं, सर्वमात्मवशं सुखम् । एतदक्तं समासेन लक्षणं सुखदुःखयोः॥ नाहं पुद्गलभावानां कत्तो कारयिता न च । नानुमन्तापि चेत्यात्म-ज्ञानवान् लिप्यते कथम् ।। - પ્રગટકત્તા, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મડળ. ( ૦ વ્યવસ્થાપક,. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક બોડીંગ તરફથી, | સુપ્રીન્ટેન્ડેન્ટ શ કરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ. | નાગારીસરાહુ-અમદાવાદ વાર્ષિક લવાજમ–પાસ્ટેજ સાથે રૂ. ૧-૪-૦, સ્થાનિક ૧-૦-૦ અમદાવાદ શ્રી સત્યવિજયે’ પ્રેસમાં સાંકલચંદ હરીલાલે છાપ્યું. જિલી Page #2 -------------------------------------------------------------------------- ________________ વૃકે. વિષયાનું ક્રમાંણુકા વિષય, પૃષ્ટ, વિષય, ૧ કરો મંગળ મઝાનાં બહુ ... ૧૬૧ ૫ આવશ્યક શૈલ. ... ...૧૮૧ ૨ વચનામૃત. ... ... ... ૧૬૨ ૬ શાસન દેવાને વિજ્ઞપ્તિ. ...૧૮૩ ૩ માગનુસારીના પાંત્રીસ ગુણ.૧ ૬ ૬ ૭ આમહિત શિક્ષા, વિચારણા. ૧૮૪ ૪ દયાનું દાન કે દેવકુમાર. ... ૧૭૫ | ૮ કષાય ચતુર્થ. ... ... ૧૮૮ માડીંગ પ્રકરણ. આ માસમાં આવેલી મદદ ૧૦૦-૦-૦ શ્રી જૈન શ્વેતાંબર બાગ હાયક મંડલ તરફથી હા. સૈક્રેટરી વકીલ મી. વેલચંદભાઈ ઉમેદચંદ મહેતા. | અમદાવાદ. ૧૨ ૫-૦-૦ શ્રી મુંબઈના માતીના કાંટાના ટ્રસ્ટીઓ તરફથી શેઠ હીરાચંદભાઈ નેમચંદભાઈ બા. અશાડ માસના. મુંબઈ. ૯૧-૦-૦ ઝવેરી ડાહ્યાભાઈ કપુરચંદ મારફતે આ. હિરાની ઝલાના સૈાદાના જ નફાની પોતીના. મુંબઈ. ૫૦—૦-૦ શા. ખેમચંદભાઈ નગીનદાસ તરફથી તેમની વિધવા બાઈ સ મરત હા. શા. મણીલાલ ભોગીલાલ. અમદાવાદ. ૧૦૦૦-૦-૦ પુનાવાળા મડ્ડમ દોશી ફતેચંદ વખતચંદ તરફથી તેમની દિક રીઆ બાઈ ચંપા તથા બાઈ સુંદર હા. શા. છગનલાલ મનસુખરામ બા. આ રૂપિઆ “ દેશી ફતેચંદ વખતચંદ તરફથી તેમની દિકરીઓ ખાઈ ચુપા તથા બાઈ સુંદરના ઝુંડ ખાતે ” કાયમ રાખી તેનું દર સાલ જે વ્યાજ આવે તે બાડ'ગના ઉપચોગમાં લેવું અને જે કાંઈ કારણસર બોર્ડીંગ હયાત ન હોય તા આવા બીજા કાઈ કામમાં વાપરવા માટે બાઈ ચંપા તથા સુંદરને પાછા આપવાની શરતે. પુના. પ૦-૦=૦ શા. રવચંદ ધરમચંદ હ. પટવા માધવલાલ સાંકલચંદ, અમદાવાદ. ૫ -૦-૦ શ્રી શાહ ખાતે હા. શા. લાલભાઈ હીરાચંદ. અમદાવાદ. ૨૦–૮–૦ રા. રા. વેલચંદભાઈ છગનલાલ બેન્કર્સ હા. વકીલ મી. વેલચંદ ભાઈ ઉમેદચંદ મહેતા. વડાદરા. ૧૦-૦-૦ શા. મોહનલાલ હેમચંદ બા. બાઈ જમનાબાઈના શ્રેયાર્થે કહેલા તેમાંથી. અમદાવાદ, ૧૪૫૧-૮-૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. (The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् ।। सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्ममदम् । लोके सूर्यसममकाशकमिदं 'बुद्धिमभा' मासिकम् ॥ વર્ષ ૩ જુ. તા. ૧૫ મી અગષ્ટ, સન ૧૯૧૧ અંક ૬ કે. करो मंगल मझानां बहु. કવ્વાલ, નભઃ પથમાં વિચરનારા, અમને સહાય કરનારા; પધારે ઈષ્ટદે શીઘ, કરે મંગળ મકાન બહુ. સ્વપર કલ્યાણના માટે, ધર્યો છે દેહ માનવને હરે આધિ હરે વ્યાધિ, કરે મંગળ મઝાનાં બહુ. સુજન ને દુર્જને મધ્યે, રહીને ધર્મ ઉપદેશું, પ્રખ્ય દુષ્ટના હરશે, કરો મંગલ મઝાનાં બહુ. અમારા દ્વેષીઓનું પણ, ભલું કરશે દઈ સુમતિ, જગદુદ્વાર કરવાને, કરે મંગલ મઝાનાં બહુ વિજય કરશે સદા જ્યાં ત્યાં, હરી વિનિ પડે તે સહ; પ્રભુને ધર્મ ફેલાવા, કરે મંગલ મઝાનાં બહુ શુભેરછાઓ કરા પૂરી, કરી પરમાર્થની જે જે બજાવે ફર્જ પિતાની, કરે મંગલ મઝાનાં બહ. ભલામાં ભાગ લેવાને, પ્રભુને ધર્મ ધરવાને; બુદ્ધ બ્ધિ” પ્રેમ ધરનારા, કરે મંગલ મઝાનાં બહુ. ૭ ૐ તિઃ રાતઃ શનિ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વચનાત. ( લેખક. મુનિ બુદ્ધિસાગર. મુંબઈ. ) ( અનુસંધાન ગતાંક પાંચમાના પાને ૧૩૬ થી ) ૩૩--હે મનુષ્ય ! તું જે બેલે તે વિચારીને બેલ. ભાષા સમિતિને ઉપ ગ રાખ. વાણીની કિમત છે. જે શબ્દો બોલવાની ટેવ પાડશાના ધા રૂજાય છે પણ શબ્દોના ધા રજાતા નથી- શબ્દોથી જગતમાં મહાન ઉપકાર કરી શકાય છે–શબ્દોની મહત્તા કલ્પવૃક્ષકામકુંભ અને ચિતામણિ રત્ન કરતાં પણ વિશેષ છે-શબ્દબ્રહ્મથી પરબ્રહ્મ જાણી શકાય છે શાબાનું સ્વરૂપ સમજવું જોઈએ. ૩૪–મનથી ઉચ્ચ થઈ શકાય છે. મનથી પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકાય છે મનથી શુભ વિચારે કરવાની ટેવ પ્રથમ પાડવી જોઈએ. ૫–પોપકાર સમાન અન્ય કોઈ ઉત્તમ કાર્ય નથી. જે મનુષ્ય પરોપકાર કરી શકતા નથી તે કઈ રીતે ઉચ્ચ કોટીપર ચઢી શકતો નથીજે મનુષ્ય પિતાના પ્રતિ થએલા ઉપકારને અવબોધી શકતા નથી તે અન્યોના પર ઉપકાર કરી શકતા નથી–જે ઉપકાર કરવાને આંચકો ખાય છે તે મનુષ્ય થવાને માટે પણ લાયક નથી. – હે મનુષ્ય ! હારી જિંદગી પરપોટા જેવી છે. તારૂ જીવન સુધાર, મહત્માઓની સંગતિ કર, ધર્મ વિનાની ચતુરાઈ ચૂળ બરાબર છે ધર્મકાર્યો કરીને અમર થા–જગતમાં કદનું બુર કરીને મરીશ નહિ. ૩૭– ઘણે ગંભીર બન. દયાવંત મનુય ગંભીર બને છે-સાગરની પકે ગંભીર હૃદયવાળો થા–ગંભીર થયા વિના ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થવાનું નથી–ગંભીર મનુષ્ય અજેનાં હદય જાણવાને માટે અધિકારી બની શકે છે–-ગંભીર ગુણ વિનાને મનુષ્ય ભૂંડની ચાને ધારણ ૩૮ હે મનુષ્ય ! અભિમાનના શિખર પર ચડીશ નહિ-મન, વાણું, કાયા લક્ષ્મી અને સત્તાવડે અન્યાને દુ:ખ દેવા કદી પણ પ્રયત્ન કરીશ નહિ-અભિમાન એ એક જાતને માનસિક વિકાર છે તેના વશમાં થએલા પિતાના અધિકારથી ભ્રષ્ટ થાય છે. હે મનુષ્ય –તું લક્ષ્મીના તારમાં અને હલકા ગણુશ નહિ-લક્ષ્મી તારી સાથે આવનાર નથી-લનીના ઘેનમાં ઘેરાયેલ મનુય અને Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ગાંડ માણસમાં ફેર જણાતા નથી. લક્ષ્મીથીગાંડા બનેલ મનુષ્ય અન્યાને હેરાન કરે છે. ૪૦-હું મનુષ્ય ! લક્ષ્મીના માટે તું રાત્ર દીવસ ગદ્ધાવૈતર કરે છે તે ઇને લક્ષ્મી તારી હાંસી કરે છે અને હારી બુદ્ધિની વિભ્રમતા દેખીને મહુમાએના મનમાં પણ કરૂણા ઉદ્ભવે છે. ૪૧---ડે લક્ષ્મી ધારક ગૃહસ્થ ! તુ લક્ષ્મીથી નિપાતિક મનુષ્યની પેઠે વ્યસ કેમ બને છે. લક્ષ્મી મર્યો પછી તારી સાથે એક ડગલું પણ ભરનાર નથી. લક્ષ્મી ચંચળ છે. ૪૨----જે મનુષ્ય લક્ષ્મીના શુભ માર્ગે સદુપયોગ કરતા નથી તેની લક્ષ્મી અને શ્મશાનની રાખમાં ફેર જણાતા નથી-જગતના ભલા માટે લક્ષ્મીના જે વ્યય કરતા નથી તે મનુષ્ય અને સમાં ફેર શે ? લક્ષ્મીથી મોટાઇ મળતી નથી પણુ લક્ષ્મીનુ દાન કરવાથી મેટાય મળે છે. ૪૩—ગૃહસ્થ મનુષ્યોના કલ્યાણ માટે શ્રી વીર પ્રભુએ પશ્રિહ પરિમાણ વ્રત ઉપદેશ્યુ' છે. ૪૪—ક બ્રુસ ધનવન્તા અને રાક્ષસામાં ઘણાભાગે થાડો ફેર પડે છે. લક્ષ્મીના દાસ થવા માટે મનુષ્યજન્મ નથી. લક્ષ્મીને દાસી અનાવીને લક્ષ્મીના સદુપયોગ કરવા તએ. ૪૫લક્ષ્મીના મદ દારૂના ધંન કરતાં અધિક છે-કાણુ કે દારૂની ઘેનતા ઘેાડા કાલ સુધી રહે છે અને લક્ષ્મીની ધેન તો ઘણા કલ પર્યંત રહે છે. ૪૬-લક્ષાધિપતિયાની માજાખ વધ્યુ છીપર ચડાવવાને મેગ્ય થએલા મનુષ્યની મૈાજશાખ ખરેખર છે, જે જ્ઞાનથી જેટલે ઉપકાર કરાય છે તેના અનન્તમા ભાગ જેટલા પશુ ઉપકાર લક્ષ્મીથી કરી શકાતા નથી. ૪૭– લક્ષ્મી મન્તાની માન, પૂજા અને કર્થાત સબા રંગની પેઠે ક્ષણિક છે. કંજુસ લક્ષાધિપતિયા વૈદીયાના કરતાં પશુ હીન છે-લક્ષ્મીને સદુપયોગ કરનાર મનુષ્ય ગૃહાવાસને ાભાવી શકે છે દુર્વ્યસનોમાં લક્ષ્મીના દુરૂપયોગ કરનાએ જગમાં માટે ગુન્હા કરે છે. પ્રાણીઓનુ રક્ષણુ કરવા જે લક્ષ્મીને વાપરતા નથી તે પુડીયા તારાની પેઠે જગતમાં ભયંકર છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ૪૮ દાનેશ્વરી લક્ષ્યાધિપતિયા કલ્પવૃક્ષની પેઠે શામે છે-જગતના ભલા માટે તે લક્ષ્મીને ધારણ કરે છે-લક્ષ્મીવિના પણ પશુ પંખી જીવન ગુજારે છે. જ્ઞાન દશાનુ જીવન ઉત્તમાત્તમ હાય છે-લક્ષ્મી નથી હૈતી ત્યારે મનુષ્ય. લક્ષ્મી દાન કરવાના મનેરથ કરે છે પણ જ્યારે લક્ષ્મી પ્રાપ્ત થાય છે ત્યારે તે જુદાજ પ્રકારના થાય છે — સર્વ થકી મટ્ઠાન અરિહંતના ઉપકાર હોય છે. જગતના મહાન ઉદ્ધારક રિહન્ત છે. ૫૦-જે મનુષ્ય ઉપકારીના ઉપકાર ભૂલી ાય છે તે નીચે પડે છે-ઉપકાર કરનારની નિન્દા કરવી તેના સમાન અન્ય કોઇ પાપ નથી. ૫૧—લાભના સમાન દોઇ દોષ નથી. સર્વ દાખનું મૂળ લેાભ છે. લાભોનું હૃદય કળી શકાતુ નથી-લાભીના વિશ્વાસ રાખી શકાતે! નથી. પર—આત્મજ્ઞાતિને એકાન્તમાં ધ્યાન કરવાથી જે સુખ થાય છે તેવું ન્યને સુખ હેતુ નથી. મ ૫૩-પ્રવૃત્તિમાર્ગમાં પડીને ક્લેશથી રહિત જે રહે તેવા પુત્રે ૯૫ હોય છે. અ ૫૪—પરિબ્રહ્ન સમાન કાઇ દુઃખપ્રદ નથી. પરિગ્રહની મમતા એ એક જાતની પ્ાંસી છે-—પરિગ્રહની પ્રવૃત્તિ એ આત્મધ્યાનની પ્રવૃત્તિથી પ્રતિકૃળ છે. પરિચહને! ત્યાગ કરીને શ્રીમહાવીર પ્રભુએ આત્મધ્યાન કર્યું હતું. બાહ્યત્યાગથી અન્તરના ત્યાગમાં પ્રવેશાય છે. પપ-ઉત્તમનાન, ઉત્તમધ્યાન, નિરૂપાધિ દશા અને નિર્જન દેશનુ સેવન એટલી બાબત ભેગી થાય તે મનુષ્યની કેંદગીમાં અલૈકિક સુખની ખુમારી ભોગવી શકાય છે. ૫૬ ---જગતમાં સાધુની સંગતિ સમાન અન્ય કાષ્ઠની સંગતિ નથી. સાધુ દશાનું જીવન અનુસરવાથી મેાક્ષને માર્ગ ખુલે છે. પછ—જડ પદાર્થોની મદતથી સુખને ભોગવવા જે પ્રવૃત્તિ કરે છે તે ખાળવા છે. ઉત્તમ મહાત્મા અત્મિક સુખની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. ૧૮ હે મનુષ્ય ! જે વિચારે કરે તે આચરણમાં મૂકજે. નારા વિચારેને મંદાગ્રહ કરીશ નહિ-જગના ભલા માટે વિચારાના પ્રવાતુ વહેવરાવ જે. જગતના અનેક ઉપકારામાંથી મુક્ત થવા પ્રયત્ન કરજે, Page #7 -------------------------------------------------------------------------- ________________ îe v પ—યમની સિદ્ધિ થયા બાદ નિયમની સિદ્ધિ થાય છે. પાંચ યમેનુ સ્વરૂપ પરિપૂર્ણ સમજીને તે પ્રમાણે વર્તવુ જોઈએ. ૬૦—વૈરાગ્ય, ત્યાગ અને ઉત્તમ આચારનું પરિપૂર્ણ સ્વરૂપ સમજવામાં આવે તા વનની ઉત્તમતા કરવામાં પ્રબલ આત્મબળ રાયમાન થઇ શકે. ૬૧---કાઇને પણ પરિપૂર્ણ વિચાર કર્યાંવના હૃદય આપવું નહિ અને હૃદય આપ્યા પશ્ચાત્ ભેદભાવ રાખવા નિહ. ૬૨—દરેક મનુષ્યના હૃદયની ચાગ્યતા અને અધિકાર તપાસીને તેની સાથે સંભાષણ કરવુ જોઇએ-હૃદયની પરીક્ષા કાર્યની પશુ કરવી હોય તે ઉત્તમ જ્ઞાન અને ઘણા પરિચયની જરૂર છે. તેમાં પણ વિચારવુ જોઇએ કે કરેલી પરીક્ષા તે સમયને માટે છે. કારણુ કે ભવિષ્યના વિચારે અને ભવિષ્યના આચારા કાર્બના ધ્રુવા થશે તે પરિપૂર્ણ કાઇનાથી જાણી શકાય તેમ નથી--માન કાલમાં જે દોષી: હાય છે તે ભવિષ્યમાં નિર્દોષી બને છે. વર્તમાનમાં પ્રમત્ત હાય છે તે ભવિષ્યમાં અપ્રમત્ત બને છે...વર્તમાનમાં જે મનુષ્ય રાગી હાય છે તે ભવિષ્યમાં વૈરાગી બને છે વર્તમાનમાં જે વ્યભિચારી હોય છે તે ભવિષ્યમાં બ્રહ્મચારી બને છે. વર્તમાનમાં વૈરી હોય છે તે વિ માં મિત્ર બને છે. ટાઇપણ મનુષ્ય સબંધી કાઇપણ જાતના એકદમ અભિપ્રાય બાંધવા નિહ. ૬૩ —દરેક જીવેની સાથે નિષ્કામ સંબધથી વર્તવાની ટેવ પાડવી (એ. દરેક વેપર નિષ્કામ પ્રેમ ધારણ કરવે બે એ. ૬૪ પ્રતિદિન અભિનવનાન સપ્રાપ્ત કરવાની ટેવ પાડવી નંએ. જ્ઞાન સમાન અન્ય કાર્ય ઉત્તમ ધન નથી, જ્ઞાનિની મૈત્રી કરવાથી અનેક પ્રકારના સદ્ગુણ્ણાને લાભ મળે છે. સર્વ પ્રકારના દોષોને ટાળ નાર જ્ઞાન છે, ૬૫---લઘુતા ધારણુ કરનાર મનુષ્ય સર્વ જીવાની સાથે ઉત્તમ સબંધ બાંધી શકે છે અને લઘુતાથી પ્રભુતા પ્રાપ્ત કરી શકે છે. ૬૬—આત્માની ઉન્નતિ જ્ઞાનથી થઇ શકે છે—અનેક પ્રકારનાં શાસ્ત્રો વાંચી ને વા સાંભળીને તત સબંધી વિયેનું મનન કર્તાના આશય તે વખતના કાલ ઉત્સર્ગવા અપવાદ કરવાની જરૂર છે. માર્ગ તે વખતના Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ પ્રાસંગિક સંગે અને વર્તમાન કાલમાં તત સંબંધીના વિચારો ઈત્યાદિ સર્વ બાબત ધ્યાનમાં રાખીને દરેક પુસ્તક વાંચવામાં આવે તે તે તે પ્રસ્થાનું રહસ્ય જાણવામાં સુગમતા થાય. ૬૭–જે મનુષ્યના હૃદયમાં ઉત્તમ પ્રેમ અને ઉત્તમ દયા છે તે મનુષ્ય પોતે પિતાનું ઉચ્ચ જીવન કરે છે અને અન્ય કરોડ મનુષ્યોનું ઉચ્ચ જીવન કરવા સમર્થ થાય છે. ૐ શાનિત સં ૧૯૬૭ ભાદરવા સુદી ૮ મુંબઈનગર मार्गानुसारीना पांत्रीस गुण. ( લેખક. શેઠ મોહનલાલ લલુભાઈ. અમદાવાદ ) ( અનુસંધાન ગતાંક પાને ૧૫૪ થી) દેવ અતિથિ તથા રંક પુરુષોની સેવા કરવી. ભક્તિના સમુહવડે પરી. પુર્ણ એવા દેવતા પ્રમુખ ભવ્ય પુરૂષો તેમનાવડે જેમની નિરંતર સ્તુતિ ક. રાય છે તેમને દેવ કહીએ. તે દેવો કર્મના સર્વ વિપાકથી મુકાએલા છે અને તે અર્વત, અજ, અનંત વિગેરે નામથી ઓળખાય છે. નથી તિથિ પ્રમુખ દિવસનો વિભાગ જેમને તેને અતિથિ કહીએ એટલે કે નીતર જે અત્યંત નિર્મલ એવા અનુકશાન કરી રહેલા છે પણ અમુક દિવસને વિષે ગૃહસ્થની પીઠે ધર્માનુષ્ઠાન કરતા નથી અને તિથિમાં ભેદ રાખતા નથી તેવા મુનીઓને અતિથિ કહેવાય છે. જે મહાત્મા પુરૂષ પર્વ ઉત્સવ આદીક સર્વ તિથિએ ત્યાગ કરી છે તેમને અતિથિ નણવા બાકી રહેલાને અશ્વાગત જાણવા. જે પુરૂષોની ધર્મ, અર્થ અને કામની આરાધનાની શક્તિ ક્ષીણ થઈ ગયેલી છે તેને શાસ્ત્રકાર નિ કહે છે. ઉપર પ્રમાણે દેવ, અતિથિ તથા દીન ઇત્યાદિકની સેવા કરવી એટલે દેવની પુજા કરવી. અતિથીને અનપાન આપવું તથા દીન જનને દાન આપવું, વળી દેવાદિકનું ઉચિતપણું જાળવવું એટલે દેવાદિકની ઉત્તમ, મધ્યમ અને જઘન્યરૂપ જે સેવા તેનું ઉલ ઘન ન કરવું કેમકે તેમ કરવાથી તે છતા ગુણે જતા રહે છે કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે એક જગ્યાએ એકલું ઉચિતપણું સ્થાપન કરો અને એક જગ્યાએ સઘળા ગુણને સમુહ સ્થાપન કરે તે પણ ઉચિતપણુએ રહિત સઘળા ગુણને સમુહ નાશ પામે છે. કયા પ્રકારે તે ઉચિત પણાને Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧.૬ બાધ ન થાય તેને ઉત્તર કહે છે. ઉત્તમ પુરૂપના દ્રષ્ટાંત કરીને બીજા લોક અતિશે શ્રેષ્ટ વર્તે તેને ઉત્તમ કહીએ તેવા ઉત્તમ પુરૂષ પ્રકૃતિએ કરી નેજ પરોપકાર કરવા વાળા તથા પ્રિય ભાષણ બોલવાવાળા હોય છે. તે આદિક જે ગુણ રૂપ મણ તેને રહેવાને સમુદ્ર સરખા એવા જે મનુષ્ય તેમનું જે ઉદાહરણ તેને કરીને એટલે ઉત્તમ પુરૂષના દ્રષ્ટાંતને અનુસરતા પુરૂષ જે તે નિચે ઉદાર આત્માપણે કરીને સ્વમમાં પણ વિકારવાળી પ્રકૃતિવાળા થતા નથી તેમ વર્તવું અને દેવાદિકની નિત્ય સેવા કરવી. વિશેષે કરીને તે ભજન પહેલાં પુજા કરવી. આ પ્રમાણે ઉચિતપણાનું ઉલંઘન ન કરવું. કહેવાની મતલબ એ છે કે ઉચિતપણું બરાબર રીતે સાચવવાથી આવેલા ગુણો નાશ થતા નથી. દાખલા તરીકે જેમ પુરમાં ભરી રાખવામાં આવે છે ત્યારે તે કપુર ઉડી જતું નથી. પિતાની પ્રકૃતિને અનુકુળ સમય થયે તે જોજન કરવું. પિતાની પ્રકૃતિને અનુકુળ ભૂજન કરવાથી તથા જે વખત ભુખ લાગે તે અવસરે ભજન કરવાથી તે સારી રીતે પચી શકે છે અને શરીરને પુષ્ટ કરે છે. કહ્યું છે ક–જન્મારાથી આરંભીને સામ્યપણે ભજન કરેલું વિધ પણુ પથ્થ થાય છે પરંતુ પ્રતિકુળ એનું પય સેવે તે પણ પ્રકૃતિને માફક આવતું નથી માટે પ્રકૃતિને અનુકુળ ભાજન કરવું. વળી કેટલાક એમ માને છે કે બળવાન પુરૂષને અપીય ભજન પણ પથ્થરૂપ પ્રણમે છે આ માનવું ભુલ ભરેલું છે કારણ કે ભલા પ્રકારે શીખેલે એ વિષ મંત્રને પંડિત પણ કેાઈ વખત વિષથીજ મરણ પામે છે. વળી જે ભુપે નથી તેણે ભોજન કરવું નહીં કારણ કે ભુખ લાવ્યા વિના કરેલું ભેજન અમૃત હોય તોપણ વિષ સમાન થાય છે વળી ભુખને સમય ઉલંધન થવાથી અન્ન ઉપર રૂચિ થતી નથી તેમજ દેહ દુર્બળ થાય છે કારણ કે અગ્નિ હાલવાયા પછી લાકડાં શું કરી શકે તેમજ જઠરાગ્નિ મંદ પડયા પછી કરેલું ભેજન નિર્થક છે એટણે અવગુણ કરનાર છે મતલબ એ છે કે જે વખત ભુખ લાગે તે વખત ભોજન કરવું, વળી લોલુપ પણાનો ત્યાગ કરવો. કદાપિ પ્રકૃતિને અનુકુળ અને વખતસર ભોજન કરવામાં આવે તે જીહાસ્વાદને લીધે શક્ત ઉપરાંત ભોજન કરવું નહી. કહ્યુ છે કે ---જે પુરુષ પરિમિત જમે છે તે બહુ જમે છે એમ જાણવું કારણ કે અધીક જમવું તે નિચ્ચે ઉલટી, ઝાડ અને મરણ એ ત્રણમાંથી એક કર્યા સિવાય વિરામ પામતું નથી એટલે પચતું નથી. એવું ન ખાવું Page #10 -------------------------------------------------------------------------- ________________ કે સવારનું જમ્યા બાદ સાંજરે જઠરાગ્નિ મંદ પડી જાય અને ભૂખ લાગે નહીં તેમજ સાંજરે એવું ન જમવું કે બીજે દિવસે જઠરાગ્નિ મંદ પડી ભુખ લાગે નહીં. હવે ભજનના પરમાણુને વિષે સિદ્ધાંત નથી એટલે એકાંત નથી. તેનો આધાર જઠરાગ્નિની મંદતા અને તીવ્રતા ઉપર છે, જે પુરૂષ પિતાના આહાર કરતાં વધારે જમે છે તે પિતાના દેહને તથા જઇરાગ્નિને બગાડે છે. વળી જેનો જઠરાગ્નિ પ્રદીપ્ત હેાય તે જો થોડું જમે તો લઘુ ભોજનથી દેહ દુર્બળ થાય છે. માટે પોતામાં જેટલું ભોજન પચાવવાની શક્તિ હોય તેટલું જમવું. વળી જે વખતે થાક લાગે છે તે વખતે તરત ભોજન કરવું નહીં તથા પાણી પીવું નહીં કેમકે તેમ કરવાથી તાવ આવે છે તથા ઉલટી થાય છે. વળી અનેક પ્રકારના રોગ પણ થાય છે. માટે શ્રમ થયો હોય તે જરા વિલંબ કરી હળવે હળવે પાન તથા ભોજન કરવું. વળી પાણી એકદમ અને અતિશે ન પીવું તે ભજન કેમ થાય. વળી અજીર્ણ થયું હોય તે ભાજન ન કરવું કારણ કે તેમ કરવાથી ઘણા રોગ થાય છે. અજીર્ણ ચાર પ્રકારનું છે. ૧ આમ અજીર્ણ ૨ વિદગ્ધ અજીર્ણ ૩ વિષુબ્ધ અજાણું ૪ રસશેપ અકર્ણ તે ચાર પ્રકારના અજીર્ણના લક્ષણે નીચે પ્રમાણે છે. આમ અજીર્ણમાં નરમ ઝાડ આવે અને કહેલી છાશ પ્રમુખ જે દર્શધ ઉછળે. વિદગ્ધ અછમાં અજીર્ણવાળા પુરૂષની વિષ્ટાન દુર્ગધ ખરાબ ધુમાડાના જેવો હોય. વિષ્ટબ્ધ અજીર્ણ થયું હોય તો શરીરમાં ગુટ ફાટ, કળતર, વિગેરે વિકાર જણાય અને રસશેષ નામે અજીર્ણ થયું હોય તે જડપણું જણાય એટલે સઘળી હોંશીયારીને નાશ થાય. ઉપરના ચાર અજીર્ણના લક્ષણો વિશે ખુલાસે નીચે પ્રમાણે છે. શરીરને મળ તથા વાયુ તેને હમેશના નિયમથી વિપરીત ગંધ હોય તથા મળમાં પણ ભેદ પડ હોય તથા શરીર ભારે થઈ ગયું હોય તથા અન્ન ઉપરથી રૂચિ ઉડી ગયેલી હોય તથા આડકાર સારો ન આવતા હોય, વળી મુછ આવે તથા લવારા થાય તથા કંપાર થાય તથા અતિશે થુંકવું પડે, ઘણું મેળ આવે અંગની ગ્લાની થાય, ફેર ચડે, આ સર્વ ઉપદ્રવ અજીર્ણ થકી થાય છે એમ જણૂવું વળી કેટલીક વખતે અજીર્ણ થકી મરણ પણ થાય છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ :ܪ જે શરીરના બળને નાશ થયો હોય તે તેને ઉપાય કરે. તે ઉપાય નીચે પ્રમાણે છે. શરીરના બળને ઘટાડે તેવો પરિશ્રમ ન કરવો. નિષ્પ ( ચીકણું ) અને અહ૫ ભોજન કરવું. આ પ્રમાણે કરવાનું કારણ એ છે કે વીતનું મુળ બળ છે. વળી જે બળ હોય તે સર્વ કાર્યને વિષે જોઈએ તેવો યત્ન થઈ શકે છે. વળી કોઈ બળવાન પુરૂષ પણ વ્યાધિની ઉપેક્ષા ( ગણકારે નહીં તો ) કરે તે તે વ્યાધિ વૃદ્ધિ પામીને વિષરૂપ થાય છે તેવું શાસ્ત્ર વચન છે. ખાનપાન વિષે શ્રી નદત્ત સુરી વિરચિત વિવેકવિલાસમાં નીચે પ્રમાણે લખાયું છે તે અહીં વાંચક વગેની જાણ માટે આવશ્યક્તા ધારી લખવામાં આવે છે. જઠરાગ્નિ પ્રદિપ્ત થાય તથા ખાવાની ઈચ્છા થાય ત્યારે ભાજન કર વાથી મનુષ્યનું આયુષ્ય, બળ, અને કાંતી વધે છે. ખાધેલું પચ્યા વગર ઉપરથી વળી આહાર કર્યો હોય તો માણસને વાત, પીત, તથા કફ એ ત્રણે દેવનો કાપ થાય છે. ખાધેલું પચન ન થાય તે અજીણું કહેવાય છે. સર્વે રાગોની ઉત્પત્તિ અજીર્ણથી થાય છે. જે અજીર્ણ રસ શેષ, આમ, વિષ્ટબ્ધ વિપકવ એવા પ્રકારના છે. વળી બીજા પણ અજીર્ણના પ્રકાર કહ્યા છે, રસશે અજીર્ણ થયું હોય તો બગાસાં આવે, આમ અજીર્ણ થયું હોય તે ઓડકાર આવે, વિષ્ટબ્ધ અજીર્ણ થયું હોય તે શરીર તૂટે અને વિપકવ અજીર્ણ થયું હોય તે ધુમાડે બહાર પડતું હોય એમ લાગી ઓડકાર આવે. રસશેષ અજીર્ણ હોય ( ભજન કરતાં પહેલાં ) સુઈ રહેવું. આમ અજીર્ણ હોય તે ઉલટી કરવી. વિષ્ટબ્ધ અજીર્ણ હોય તો પરસેવે કાઢવો અને વિપકવ અજીર્ણ થયું હોય તે જલપાન કરવું. સદા પશ્ચના જાણુ માણસને ચાર પ્રકારના અજીર્ણ ઉપર કહેલા ઉપાયથી શાંતિ થાય છે. શરીરમાં રહેલાં કફ, વાત અને પતિ એ ત્રણે જે પિત પિતાના ઠેકાણે રહેલાં હોય અને ખાધેલું પચન થાય ત્યારે કઠામાં રહેલો વાયુ સીધી ગતિવાળો હોવાથી મળ મુત્રના વેગ ખુલ્લા આવે છે એટલે મળમુત્ર સાફ થાય છે. અજીર્ણદીક વિકાર ન હોય તે મળ મુત્ર ત્યાગ કરી રહ્યા પછી ક્ષણમાત્રમાં નાશીકાદિક શરીરના છિદ્ર તથા હૃદય શુદ્ધ થાય. ઓડકાર દુર્ગધ રહિત તથા રસ વિનાના શુદ્ધ આવે અને ઇદ્રીય તથા શરીર હલકાં અને પિતાનું કામ કરવાને દક્ષ થાય છે. સવારમાં બહુ વહેલું, સં. ધ્યાકાળે, રાત્રીએ, અન્નની નીંદા કરતાં, રસ્તે જતાં ડાબા પગ ઉપર હાથ Page #12 -------------------------------------------------------------------------- ________________ મુકીને તથા ખાવાની વસ્તુ ડાબા હાથ ઉપર લેઈને ભેજન કરવું નહીં. તદન ખુલ્લી જગામાં, તડકામાં, અંધારામાં, ઝાડ તળે, અને તર્જની આંગળી ઊંચી કરીને કેાઈ સમયે ભોજન કરવું નહીં, મુખ હાથ અને પગ ધાયાવિના નગ્ન અવસ્થામાં મલીન વસ્ત્ર પહેરીને તથા ડાબે હાથે થાળી પકડીને કોઈ કાળે ભોજન કરવું નહીં. વિચિક્ષણ પુરૂષે એક વસ્ત્ર પહેરીને અથવા ભીનું વસ્ત્ર પહેરીને, વસ્ત્રથી માથું વીંટીને શરીર અપવિત્ર છતાં તથા ખાવાની વસ્તુ ઉપર ઘણી જ લાલચ રાખીને ભોજન કરવું નહીં. પગરખાં પહેરીને ઉતાવળા ચિત્તથી, કેવળ ભુમી ઉપર બેસીને, ખાટલે બેસીને અગ્નિ ખૂણામાં, નૈરૂત્ય ખૂણામાં વાવ્ય ખૂણામાં, અને ઈશાન ખૂણામાં તથા દક્ષિણ દિશા તરફ મુખ કરીને અને સાંકડા આસન ઉપર બેસીને ભોજન કરવું નહીં. આસન ઉપર પગ દઈ, ચંડાલે અને ધર્મભ્રષ્ટ પુરૂષોના દેખતાં તથા ભાગેલા અને મલીન આસન ઉપર ભજન કરવું નહીં. અપવિત્ર વસ્તુઓથી બનેલી ચીજ ખાવી નહી. તથા ગર્ભ, સ્ત્રિ, બાળક દત્યાદિકની હત્યા કરનારાઓએ દીઠેલું, રજસ્વલા ત્રિએ અડેલું અને બળદ કુતરા અને પક્ષી એમણે સું. ઘેલું અન્ન ભક્ષણ કરવું નહીં. આ અન્ન કયાંથી આવેલું છે એમ જાણ્યાવિના તથા જેનું નામ પણ અજાણ્યું હોય તથા બે વાર નું કરેલું એવું અન્ન ખાવું નહીં. તેમજ ભેજન કરતી વખતે ચલ ચલ શબ્દ ન કરે તથા મુખ વાવું અથવા બીજી કોઈ પણ રીતે ખરાબ દેખાય એવું ન કરવું. જાણ મનુષ્ય પાસે રહેલા લોકોને બેલાવી પ્રિતિ ઉપજાવી ભગવાનનું નામ સ્મ રણ કરી તથા સમા પિહોળા અને ઘણું ઊચા નહીં એવા આસન ઉપર એશી માશી, મા બહેન પોતાની સ્ત્રિ વિગેરે સ્ત્રિઓએ રાંધેલું અને પવિત્ર તથા ખાઈને ધરાએલા લોકોએ પીરસેલું અને પિતાના બાંધવની જોડે ભક્ષણ કરવું. આ જગતમાં પિતાનું પેટ કેણુ નથી ભરતું માટે જે ઘણું પુરૂષોને આધાર આપે તેજ પુરૂષ કહેવાય. તેથી ભેજનને અવસરે આવેલા પિતાનાં સગાં વહાલાં તથા બીજાઓને પણ અવશ્ય જમાડવા. જે મનુષ્ય સુપાત્રને દાન દઈ અને સુપાત્રનો પગ ન હોય તે શ્રદ્ધાથી ભાવના ભાવી ભજન કરે છે તે ધન્ય છે. બીજા પિતાનું પેટ ભરનાર, ખાધરા અધમ નરેના હાથથી શું સારૂ થવાનું. જ્ઞાની અને ક્રિયાપાત્ર જે સાધુ તે સુપાત્ર કહેવાય છે. જેમ થોડા દિવસ ઉપર જણેલી ગાયને ખવરાવવું તથા ક્ષેત્રમાં વાવવું ઘણું ફળદાયી થાય છે એમ સુપાત્ર મુનિરાજને આહારાદિ દીધાથી બહુ ફળ થાય છે. બુદ્ધિશાળી પુરૂષે જમણી નાસિકા વહે તે ને મન Page #13 -------------------------------------------------------------------------- ________________ t કરી શરીરના સરવે અવયવ સમા રાખી ખાવાની વસ્તુ સુધી અને છી દેવ ટાળીને બહુ ખારૂ નહીં, બહુ ખાટું નહીં, બહુ ઉનું નહી, બહુ ઠંડુ નહી, બહુ શાકવાળું નહી, બહુ મીઠાવાળું નહીં, પ્રમાણુથી વધારે નેહીં, એવું પણ નહીં, શાસ્ત્રમાં વાત કરેલી વરતુથી તથા જે વસ્તુની બાધા લીધી હોય તે વરતુથી રહિત જેની અંદર આવેલી સર્વ વસ્તુ શ્રેષ્ઠ છે તથા સારી રીતે રાંધવામાં આવવાથી જેને સ્વાદ બહુ મનોહર છે એવુ મુખને ઘણું રૂચી ઉપજાવનારૂં અન્ન રવાદિષ્ટ વરતની રતુતિ તથા નીરસ વસ્તુની નીંદા વઈને ભક્ષણ કરવું. ભોજન અડધું થઈ રહે ત્યારે પાણી પીવું કારણ તે વખતે પાણી પીવું અમૃત સમાન છે. અને ભજનને છેડે ઘણું પાણી ન પીવું. કારણ તે વખતે પાણી પીવું વિષ સમાન છે. ભેજન કરતાં પ્રથમ સ્નિગ્ધ (ધાવાળી તથા તેલવાળી ) તથા મધુર (મીડી ) વસ્તુ ખાવી. વચમાં પ્રવાહી ખાટી અને ખારી વસ્તુ ખાવી. છેડે તીખી તથા કડવી વસ્તુ ખાવી. એકલું જુદું લવણ ન લેવું તથા તે કેવળ હાથથી ન લેવું જેથી વસ્તુ વિરસ ( સ્વાદ વિનાની અથવા માઠા સ્વાદવાળી ) થઈ જાય એવી મધુરાદિ રસની માંહોમાંહિ મેળવણી ન કરવી. જે માક્ષાર લવણ અથવા ખારી ) ઘણે નાંખેલો હોય એવું, બળી ગયેલું, બરાબર નહીં ચડેલું કિટાછવતથા હાડકા વિગેરેથી મીશ્ર થયેલું અને કોઈથી હું થયેલું એવું અન્ન સર્વે મુકી દેવું. નવી વીઆએલી ગાયનું દુધ દશ દિવસ સુધી ન લેવું તથા જંગલી જનાવરોનું, ગાડરનું, ઉંટડીનું, અને તે એક ખરી વાળા પશુઓનું દુધ ન લેવું. મનોહર અન્ન ખાધા છતાં પણ જો તે સ્વાદ વિનાનું અને કડવું લાગે છે તેથી પોતાને અધવા પરને કષ્ટ થાય અને જે સારૂં અન ખાતાં પણ અરૂચિ ઉત્પન્ન થાય તે પિતાનું મરણ થાય અથવા મરણ સમાન કછ આવી પડે. મનુ ભજન કીધા પછી સર્વ રસથી ખરડાએલા હાથે પાણીને એક કોગળા દરરોજ પીવો. પાણી પશુની પિ નહીં પીવું. કોઈએ પીધા પછી ઉગરેલું ( એ રહેલું કે નહીં પી તથા અંજલીથી ( બેથી ) નહીં પીવું કાણું પાણી માફકસર પિવું તેજ ગુણકારી છે. ભાજન કરી રહ્યા પછી જીને હાથે બે ગાલ, બીજો હાથ અને નેત્ર એમને સપર્શ ન કરે પણ કલ્યાણ અર્થે પિતાના બે ઢીંચણે સ્પર્શ કરવો. કહ્યું છે કે હે-રાજધિરાજ અર્જુન તારે ઘણા માણસેનું પોષણ કરવું હોય તો તું ભજન કર્યો પછી ભીને હાથે બે ગાલને બીજા હાથને, તથા બે ચક્ષુને સ્પર્શ નહીં કર પણ ઢીંચણ ને સ્પર્શ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ કર, જે જાતથી તથા શીલથી આપણી ખરેાખરીના હાય તથા આપપ્પુને પેાતાની માફક અથવા પાતાથી પણ વધારે માનતા હોય તેને ઘેર ભાજન કરવા જવું પણ જે આપણા દેખી હૈાય તેને ત્યાં ન જવુ. મરને કાંઠે આવેલા, રાજાદિકાને વધ કરવા યોગ થયેલા, ચાર, વેય્યા, કુમાગી, લીંગધારી, જેના વૈરી ઘણા એવા, મદ્યને વીક્રય કરનારા ( કલાલ ), એન્ડ્રુ' અન્ન ભક્ષણ કરનાર, કુકર્મ કરી પોતાના નિર્વાહ કરનાર, ઉ×પાપના કરનાર, રંગનાર, કે ભર્તારવાળી સ્ત્રિ, ધને વેચનાર, રાખના તથા માજીનના બૈરી, જેથી ભવીષ્ય કાળમાં પેાતાની નિ થાય એવું કામ કરનાર, મદ્યપાન કરનાર અને મહા પાતક માચરવાથી પતિત થયેલા એટલા માથુસાને ઘેર કાઇ કાળે પણ જમવું નહી. ભાજન કર્યો. પછી આદુરથી મે સળીએ દાંત ખેાતરવા માટે માંગવી. જે તેમાંથી એક નીચે પડે તે આયુષ્યની તથા દ્રવ્યની હાનિ જાણવી. ભાજન કર્યાં પછી પ્રથમ સા પગલાં ચાલવું અને પછી એ ઘડી ડાબે પડખે નિદ્રા લીધાનીના સ્વ. બુદ્ધિશાળી પુરૂષે ભજન કર્યાં પછી ઘેાડીકવાર સુધી અંગમર્દન (શરીરની ચપી ) તથા નિહારન કરવાં. ભાર ઉપાડવા નહી. બેસી રહેવુ અને સ્નાન પ્રમુખ ક્રિયા પણ ન કરવી. આ જગતમાં આપણા મીત્ર, ઉદાસીન ( માધ્ય. રથ‰તી ધારણ કરનારા ) તથા શત્રુ એવા ત્રણ પ્રકારના મનુષ્ય રહે છે. માટે ખાવાની વસ્તુમાં વિષ પ્રયાગ થવા વખતે સભવ રહે છે. પાતાના હીતની ઈચ્છા કરનારા મુદ્ધિશાળી લોકો બૈરીએ વસ્તુમાં ગુપ્ત રીતે મેળવેલું વિષ એના લક્ષણોથી જાણી શકે છે, વિષવાળુ અન્ન રાંધતાં ભીનુ ન રહે, ચડતાં ઘણી વાર લાગે, અને ચડે તે પાછું તુરત વાસી જેવુ થઇ જાય, ઠરી ગયા સરખું, ખાક્ વિનાનું, અંદરથી પાણી છાંડતુ, ચઢિંકાવાળુ, અને જેના વર્ણ, ગધ રસ રવભાવિક રીતે હેાવા એ તેથી વિપરીત થઈ ગયા હાય તે વિષવાળું અન્ન જાણવું. વિધવાળા વ્યજન ( ચટણી, રાયતુ, શાક વગેરે ) ક્ષણું માત્રમાં સુકાઇ જાય છે અને જો ઝેરવાળે ઊકાળે હાય તે તે કાળે પડી જાય છે અને પીણું આવે છે, લીટીઓ પડે છે અને પરપાટા આવે છે. રસમાં વિધ હોય તે તેમાં નીલવર્ણ લીટીઓ પડે, દુધમાં હેાય તે લાલ લીટીઓ પડે તથા મદ્યમાં તથા પાણીમાં હોય તે। કાળી લીટી ડેને દહીંમાં હાય તા સ્યામવણું લીટીઓ પડે. વળી છાશમાં ઝેર હાય તો તેમાં ગળી જેવા રંગની તથા પીળી લીટી પડે. મૃસ્તુ ( દહીં ઉપર આવેલી Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ રહે છે. તે છે. વિશ્વ પ્ર તર)માં હોય તે કત ( કબુતર, હેલા ) પક્ષીને રંગ સરબે રંગ તેની ઉપર આવે, આછણમાં કાળી લીટીઓ પડે અને ઘી ઉપર જલ જેવી પડે. વળી પ્રવાહી ઔષધમાં તથા મધમાં ઝેર હોય તે તેમાં કપિલ વર્ણ ( કાબરચિત્રી ) લીટીઓ પડે. તેલમાં હોય તે લાલ લીટીઓ પડે. અને ચરબી માફક દુર્ગધ આવો અને કાચા ફળમાં ઝેર હોય તો તે કળ તકાળ પાકી જાય છે. વળી પાકેલા ફળોમાં ઝેર હોય તે તુરત તે ફાટી જાય તથા સડી જાય અને લીલી વસ્તુમાં ઝેર હોય તે તે કરમાઈ અને સંકોચાઈ જાય છે. વળી સુકાઈ ગયેલા ફળોમાં ઝેર હોય તે તે કાળા અને બેરંગ થઈ જાય છે. કણ ફળ ઝેરથી નરમ થાય છે અને નરમ ફળે કઠણ થાય છે. વળી પૂલની માળાઓ ઝેરથી કરમાઈ જાય છે. બરાબર ખીલતી નથી અને સુગંધિહીન થાય છે. ઓઢવાના અને પાથરવાનાં લુગડાં ઝેરવાળાં હોય તો તેની ઉપર કાળા ચાંલાં પડે છે. વળી રતનનાં તથા ધાતુના પાત્ર છેરથી પીલાં થાય છે અને સેનાના તે ઝેરથી રંગ, કાંતિ, કોમળ રપર્શ, ગુરુવ ( ભારે પણું ) અને નેહ એ સર્વ ગુણ જતા રહે છે. વળી જેરથી દાંત, શરીર ઉપરના અને પાંપણના વાળ એ ત્રણે ખરી જાય છે. વિપ પ્રયોગને સંસય આવે તે વિષવાળી વસ્તુ અગ્નિ આદિકમાં નાંખી તેની પરીક્ષા કરવી. વળી જીરવાળું અન્ન અગ્નિમા નાં. ખીએ તે તેની જવાલા ભમરી ખાય છે. અગ્નિ લુખે દેખાય અને તેમાંથી ચટચટ એ શબ્દ નીકળે છે. વળી ઝેરવાળી વસ્તુ અગ્નિમાં નાંખતાં છંદ ધનુષ્ય ( સ ) સરખા અનેક રંગવાળી તેની જ્વાલા થાય છે. મૃત કલેવર સરખી તેમાંથી દુર્ગધ નીકળે છે અને તેનું તેજ મંદ થાય છે. વળી ઝેરવાળા ધુમાળથી માથાનો દુખાવો, સળેખમ અને કફ થાય, આંખમાંથી પાણી ઝરે, આકુળપણું થાય, અને ક્ષણ. માત્રમાં રોમાંચ ઊભા થાય. વળી વિથ મિશ્ર અન્ન ચાખવાથી કાગડાનો સાદ બેસી જાય છે, તે અન્ન ઉપર માખી ન બેસે અને કદાપિ બેસે તો મરી જાય છે. વળી ભ્રમર ઝરવાળું અન્ન સુઘીને અધિક ગુંજારવ કરે છે. એના અને પોપટ પણ ઝેરવાળું અન્ન સુંધીને ઘણા શબ્દ કરે છે. વળી ચકોર પક્ષીનાં નેત્ર ઝેરવાળું અન્ન જવાથી સફેદ થાય છે. કેકિલ પક્ષી મદેન્મત્ત થઈ મરી જાય છે, અને કેચ પક્ષી તેજ સમયે મદેન્મત્ત થાય છે. વળી નળીઓ ઝેરવાળું અન્ન જોઈને રોમાંચિત થાય છે અને મયુર પક્ષી હર્ષ પામે છે. મયુરની દષ્ટિથી ક્ષણમાત્રમાં ઝેર મંદ થઈ જાય છે. ખેરવાળું વા . વળી એ સુએ ખારમાં નીકળે છે. વળી સરકાર પર Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ અન્ન ભેદીને બિલાડે ઉગ પામે છે. વાનરો વિશ કરે છે. હંસ ચાલતાં ખલના પામે છે અને કુકડે શબ્દ કરવા લાગે છે. વળી વિવામિત્ર અને મનુષ્યોના ખાવામાં આવે તો તેમાં ચળચળ થાય છે. મુખમાં દાહ થાય છે અને લાળ છુટે છે. વળી વિધ્યમિશ્ર અન્ન ખાવામાં આવે તે હડપચી થંભાઈ જાય છે. જીભ ભારે થાય છે. તેની ( જીભની ) અંદર દરદ થાય છે. ખારા રસને રવાદ જ નથી અને વિષને દેનાર આકુલ થાય છે. વળી વિષ પ્રયોગની શંકા આવે તો પુરૂષના મુખમાં ફટકડી અને ટંકણુખાર ધરવા આપો. જ્યાં સુધી તે ખારે ન લાગે ત્યાં સુધી વિશ્વવિકાર છે એમ જાણવું. એ સ્થાવર વિપ જાણવાને ઉપાય કહો. હવે કઇ રૂતુમાં કેવા પ્રકારનાં ખાનપાન લેવાં તેનું વર્ણન કરવામાં આવે છે. વસંત રૂતુમાં કફનો વિશેષ પ્રદેપ થાય છે અને તેથી જઠરાગ્નિ મંદ પડે છે માટે એ રતુમાં કફ કરનારી સર્વે વસ્તુ વધી. ઘણું રિન... નહીં એવું તથા તીખાં તથા કડવા રસવાળું ચાખા પ્રમુખ ઉનું અને ભક્ષણ કરવું પણ ઘણું ટાટું, પચતાં ઘણે કાળ લાગે એવું, કાચું તથા પાતળું અને આ રૂતુમાં ભક્ષણ કરવું નહીં, ગ્રીષ્મ રતુમાં શીતલ, સ્નિગ્ધ, પાતળું હલકું અને ભક્ષણ કરવું કારણ કે તે તુમાં સૂર્ય ભુમીના સર્વ રસને ખેંચી લે છે. આ રૂતુમાં ભેંસનું દુધ, ચખા પ્રમુખ ધાન્ય અને ધી ભક્ષણ કરવું. દહીં અથવા છાશ ઉપર આવેલું પાણી સાકર નાંખીને પીવું તથા શીખંડ વિગેરે ઠંડા પાન ( સરબત વિગેરે ) ઉપ. ગમાં લેવા. આ રૂતુમાં ચંદ્રમાના કારણથી શીતળ થએલું અને પુષ્પના સુગંધથી મનને હરણ કરનારું જળ પીવું. આ રૂતુમાં અતિ ખાટ, કડ અને ખારો રસ તથા ઉનું અન્ન ભક્ષણ ન કરવાં. વર્ષો રૂતુમાં વાદળાંને પવનથી ભૂમિના અંદરથી નીકળતી બાકથી તથા જળના બિંદુથી મનુષ્યના વાત વિગેરે દોષ કપિન થાય છે. શ્રીમ રૂતુનો તાપ ખમવાથી દુર્બળ થયેલા લેકેના વાત વિગેરે દે ધણું કેપિતા થાય છે. માટે આ રૂતુમાં વાત, પિત, કફ, રસરક્ત પ્રમુખ ધાતુ જેથી સાસ્ય સ્થિતિમાં રહે, બગડે નહીં એવા સમધાત ઉપાય કરવા. આ રતુમાં કુવાનું અથવા પુનર્વસુ નક્ષત્ર બેઠા પછીનું વરસાદનું પાણી ( જળ ) પીવું પણ તળાવ અથવા નદીનું નહીં પીવું. Page #17 -------------------------------------------------------------------------- ________________ - ૧૭પ શરદ રૂતુમાં આકરા સૂર્યના કિરણના તાપથી તપાયેલાં મ બેનું પિત્ત કેપિત થાય છે માટે આ રૂતુમાં જણ પુરૂષે મધુર, હલકું, શીતલ, થે કડવું, તથા તીખું અન્નપાન પરિમીત સેવવું. આ રૂતુમાં સુગંધી પુ, આમળાં, દુધ તથા શેરડીથી બનતે ગાળ, સાકર પ્રમુખ રારીરને પુષ્ટી આપે છે. હેમત રૂતુમાં ટાઢ ઘણું હોવાથી તથા રાત્રિ લાંબી હોવાથી જઠરાડિન પ્રદીપ્ત થાય છે માટે આ સમયમાં બપોર પહેલાં જમવું. આ રૂતુમાં ખાટું, મીઠું, ઉનું, ચીકણું, તથા ખારૂં અન્નપાન સેવવું ઉચિત છે પણ જે કઈ વસ્તુ જરાગ્નિને ભારે પડતી હોય તે લેવી અનુચિત છે. શિશિર રૂતુમાં ઉત્તર દિશાના પવનથી લુખી ટાઢ પડે છે માટે જાણ પુરૂષે આ રતુમાં હેમંત ફતુની માફક સર્વ કૃત્ય કરવું. दयानुं दान के देवकुमार. (લેખક પુરીક શર્મા ) ( અનુસંધાન ગતાંક પાને ૧૬૦ ) “ હા, ભલે પાછાં મળતાં રહે છે ! ” છે એમાં મને નહિ કહેવું પડે.” એમ કહી નલિકા ગઈ. “ રાજ! રાજ ! ઓશરીમાં આટલામાં પડ્યા હુકક ગગડાવો ને અમે ઘરને ખૂણે ધાર્યા કરીએ એ કેવી રીત.” બહાર આવી લટકુડી વહુ બોલ્યાં “ આમ ઘેલી શું થતી હોઇશ. માતાની કૃપા તે પૈડાજ રાજમાં તને પટરાણી બનાવી દઉં છું કે નહિ ને તે ખરી ” મનજી મહેડામાંથી ધુઝ ગોટા કાઢતે બોલ્યો. પણ રાજ, નવલિકા બહેનેય બહુ વાતડીયાં છે તે.” તને શું ખબર પડે એને લીધે તે હજી આપણે ઘણી ઘણી આશાઓના કિલ્લા બાંધવાના છે. ” મુખ મંત્રવાદિએ ખુલાસો કર્યો. “ રાજ! આશાઓ પ્રેમવિકાસનું મૂળ છે એ વાત શું ખરી હશે. ” લટકુડી વહુ બોલ્યાં. * તને શી માલમ. પ્રેમત બહેનને ભાઈ તરફ પણ હેય ને પુત્રને માતા તરફ પણ હોય, શું બધી જગાએ પ્રેમ પ્રચારનું સામ્ય હોય છે ? ખરેખર સ્ત્રીની બુદ્ધિ પાનીએ એ ખોટું નથી. ” મનજીએ કહ્યું. Page #18 -------------------------------------------------------------------------- ________________ સહેજ કહ્યું માફ કરશે ગુ. ” લટકુડી તરફથી ના છે ! મેં માટીની માગણી થઈ. પ્રકરણ ૩ જું. છે જ્યાં દગલબાજી તણી દિવાલ આ સંસારમાં; બદરંગ આદમ જાતને ઇન્સાફના ઈન્સાનનો; જહાન્નમત ઝિંદગાનીની ઝુંબેશ ઝાઝી જ્યાં નથી, ત્યાં સત્યને આ સત્ય નહિ એ-સત્યતા દૂર નાસતી. પ્રાતઃકાલ થયો, સિંદુરા નગરની ચારે તરફ નાં કિરણો પથરાયાં. રાજદરબારની નોબત વાગી, પક્ષીઓને ચણ ચરવા નીકળી પડયાં, ને ગોંદરે સંઘ મળે, ને સાથે ગવાળીઆઓ રોટલાની પિટલી ને હાથમાં છાશનું દેણુકું લઈ નીસરી પડયા. પવિત્રા નદીના કિનારા પર બ્રાહ્મણઆદિ શ્રદ્ધાળુ ધાર્મિક વર્ગ ભરાશે જેમાં કેટલાક સ્નાન કરતા હતા, કેટલાક એ ક્રિયા કરવાના હતા ને કેટલાક સ્નાન કરી ગ્રહ તરફ પાછી વિદાય થતા હતા. કાંઠા પરના ચોગાનમાં પલટણે કવાયત શરૂ કરી ને રાજ્ય-રાજાની સલામતી લીધી. પાદરના કુવે પાણી આરીઓનું ટોળું કમે ક્રમે ઉભરાવા લાગ્યું ને ભિન્ન ભિન્ન ભાવમય વાર્તાલાપનાં પ્રદર્શન ખુલવા લાગ્યાં. વેપારી વગે નિત્ય નિયમ પ્રમાણે દુકાને ઉધાડી. કારિગરએ પિતાનાં હમેશનાં ઉપયોગનાં સાધનો સંભાર્યા. જ્યારે અંત્યજ વગે ગ્રામસેવાનું કાર્ય શરૂ કર્યું. દેવળોમાં ઘંટાનાદ થવા લાગ્યા ને દેવહુતિનાં ગાન સંભળાયાં. આવી પરિસ્થિતિમાં આપણે લગાર દેવકુમારનું-સ્વભાવ-દશન કરીએ તો પાપ નહિ લાગે. મુખજી મંત્રવાદિ શુન્ય એવા સો જેટલું જાણ; પરન્તુ સ ઉપર શુન્ય બતાવવા યુકત નહિ. તે ખરેખર એક કપટને બહુ કરીએ વિષયવાસનાનું પૂતળું હતું. બીજીવાર લટકુડી જે લગ્ન કર્યું હતું, તે માત્ર તેના સાંદર્યને લઈને જ; પરતુ લટકુડી તેને પણ લટકાવે એવી હતી. જેને પરિચય વાચકને આગળ થશે જ. જે સવકપર સમયની કૃપા હશે તો-ગઈ રાત તે મખજીએ નિકાને વિસારી દીધી હતી ને દેવકુમારને રમશાનમાં લઈ જઈ શી રીતે સ્વરૂપાની કૃપા મેળવી નવેલી નલિકાને હરતગત કરવી એજ વિચાર કર્યા હતા ને એવા અન્ય વિચારોમાં આખી રાત્રી Page #19 -------------------------------------------------------------------------- ________________ 199 તિત કરી હતી. સવારે દંતધાવન ક્રિયા કરી તુરતજ તે દેવકુમારના મહેલ તરફ સિધાવ્યા. દેવડીએ આવી ઉભા ત્યા. tr 44 ' કેમ મખભાઈ આજતા કંઇ અત્યારના પેપરમાં ? ' દરવાને પૂછ્યું. જી હા, આજ જરા કુંવર સાહેબનુ અગત્યનું કામ છે માટે આજ્ઞા લાવી આપે। તા સારૂં. ” મખએ કહ્યું. “ તમારે માટે તે। સદાની આજ્ઞાજ છેને?” LE નાના, તેાય રાજરીત પ્રમાણે વર્તવું નઇ એ. * “ ત્યારેતે લ્યા જરા હુકા પીએ! હમણાં કુંવરસાહેબ હું મળી શકે. ’’ “ કેમ ? ” મખ”એ પૂછ્યું. જરા કામમાં છે. ' સારૂં” એમ કરી મખ હુક્કા લઇ મહા k થે જાએ હવે આજ્ઞા લઇ આવે તે સારૂં મખએ કહ્યું. જાઉં છું યાર તમેય શું આટલા ઉતાવળા થતા હશે એટલુ બધુ શું ભાગી જાય છે. દેવડીવાળે કહ્યું. 21 '' ધે ત્યારે મારે શુ એમાં કુંવર સાહેબના સ્વાયં સમાયેલે છે, "> તેમાં આટલું કહું છું. મખજી કિસ્સ લગાવી એસ્થે. તરતજ દેવડી વાળા ઉયે! ને રજા લઇ આવ્યો. "( ' Page #20 -------------------------------------------------------------------------- ________________ ક્રમ કાંઈ મારી સસાચાર તે નથી ને તારા બાપ તે હજી સા ન સારા છે ને ? મે' એમને કાલજ તૈયા’તા. ’ કુમાર હાસ્ય કરી બાલ્યા. “ બાપા ! આમ મશ્કરી શુ કરતા હશે. આપને તે દાંત આાવે છે ને મારે તે વ ય છે. મુખજી આવ્યા. 1) * પશુ વ જવાનું કંઇ કારણ ? ' 22 કારણમાં આપ પોતેજ છે. kr હું હું પાતે !!” t જી હા, ધ્યેય પાછુ કંઈ છે. 61 વદને આવ્યા. '' મખજી ગભરા નહિ. ને મારાથી તને કરું દુઃખ થયુ' હાય તે તે કહે કે જેને સત્વર ઉપાય થાય. હું નથી ધારતા કે પિતાશ્રી ના સત્યનિક ન્યાયી રાજ્યમાં એક પણ પ્રજાજન દુ:ખી હોય, ” દેવકુમારે પિતાની કારકીદીતુ ખ્યાન કર્યું. t ચી બતાવી. tr ખાપજી હું વિચારૂં. બ્રુ કઇ ને આપ મેલા હેલ કર ” <( ત્યારે કહે તુ મિથ્યા કુટ ના કરાવ. જેવુ તેવુ k એ શું વળી. દેવકુમાર કઇ ક્રોધે ભરાયે 65 - સ્વરૂપા રાણીને ચદ્રદેવી માતાને કેવુ અને ઇં તે તે આપનણા મખ”એ કહ્યું. “ હા પણ એતા સોંસાર છે એટલે હાય, '' પણ સંસાર તે આવે! હાય કે ? ' મુખઅ સસારપ્રતિ અરુ >" નથી. 7) "" ,, 32 મખ આ એમ પણ હાય. “ એ ખરી વાત પશુ પાડાની વઢવાડમાં કઇ ઝાડનેા ખા નીકળે મખજીએ પૂછ્યું. ખરા કે ? 1 “ મહારાજ ! ત્યારે સાંભળવાનુંજ એજ છે તે. כן મખમ કુમાર ની જિજ્ઞાસા ઉત્પન્ન કરી. : શુ, ” ? “ શું! શું ! સ્વરૂપા રાણીના કારસ્તાન. એ સિવાય ખીજું શું? મખજીએ ભેદ ભર્યાં ઉત્તર આપ્યા. " “શું કરું સ્વરૂપા માતાએ ધાર્યું છે! ” દેવકુમારે પૂછ્યું, “ મહારાજ ! આપ બહુ ભાળા છે. હા ! એવી નિર્લજને માતા કહે Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ તો આપની જીભ કેમ ઉપડે છે. તેણે કયે દહાડે કાનું સારું કર્યું છે.” મખજીએ કહ્યું ! “ પણ કહે જઇએ માતાએ શું ધાર્યું છે?” “બાપજી ક્રોધ ના કરે તે કહું.” મખજીએ યુક્તિસર પૂછ્યું, જા નિશ્ચિત કહે ?” “ કુમારશ્રી, રાણુએ તો આપને ઘાટ ઘડવા ધાર્યો છે. વ્યો મહારાજ હવે આથી શું વિશેષ સાંભળવું છે ?” મખજીએ કપટજાળ પાથરી. “કાવતરૂં કઈ તરેહે રચાયું છે ? ” દેવકુમાર હસતાં હસતાં બેલ્યો. * શી તરેહે તે એ કે સ્વરૂપા રાણીએ કઈ તાંત્રિકને બેલાવી આપના ઉપર મારણ મંત્રને પ્રયોગ સિદ્ધ કરાવ્યો છે. જેને માટે સર્વ તૈયારીઓ થઈ ચૂકી છે. માત્ર અવશેષમાં આપને એક મંત્રેલ જળનો ચાલો પાવાનું બાકી છે તે પણ ઘણું કરીને રવિવારે પવાશે.” મનજીએ પૂરેપૂરે પાઠ ભજવ્યો. તેથી શું ?” “તેથી જે ફલ થાય એ આપનાથી ક્યાં અજાણ્યું છે?” “ માતુશ્રીને એમ કરવાનું પ્રયોજન શું ?” દેવકુમારે પૂછયું. પ્રોજન તે એ કે પિતાના કુંવરને તતારૂઢ કરો.” મખજી એ કાય કારણ સંબધે બતાવ્યું. “પણ જ્યાં સુધી પિતાથી ધ્યાત છે ત્યાં સુધી તો એમ બની શકે એમ નથી ને?” મહારાજ ! જે રંડા આમ કરે છે તેમ પણ કરે, છતાંય જે કદાચ તેમ કરતાં તેનું મન પાછું હતું તે પિતાના કુંવર ગાદીને વારસ બને એમાં તે કંઈ વાંધો નહિ ને ?” મખજીએ કહ્યું. “તને આ વાતની ખબર શી રીતે પડી?” મહારાજ ! એ તાંત્રિકને એક વખત અણચિંતવ્યો મેલાપ થ. અગર જો તેણે સ્પષ્ટ વાત તો ન કરી પરંતુ વાતચીત પરથી જણાયું કે સ્વરૂપારાણુએ તેને મારણ મંત્રનો પ્રયોગ કરવા બોલાવે છે.” મખજીએ કહ્યું. “ પણ તે પ્રયોગ મારા પરજ અજમાવવાનો છે તેની તને શી ખાત્રી ?” મહારાજ! અમે રાત દહાડાને ધંધો કરનારા એટલું ન જાણી Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ એ તે અમારો ધંધો શા કામનો, વકીલ જેમ માત્ર મુદા પરથી આ કેસ ઉભું કરે એ અમારો ધંધે છે.” મખજીએ ખુલાસો કર્યો. ભલે માતાને એ ગ્ય લાગ્યું હશે. ભગવાન એમનું કલ્યાણ કરશે.” દેવકુમારે કહ્યું. “અરે મહારાજ આશું બોલો છો?” ઓળઘાલ મખ બોલે. કેમ હું શું ખોટું બોલું છું. આપણું સંચિત કર્મ જેવું હશે તે પ્રમાણે ફલ મળશે. તેમાં પૂજ્ય સ્વરૂપા માતાને શો દોષ દેવો.” દેવકુમાર માતા પ્રત્યે મમતા બતાવી છે. કુમારરાજ ! જ્યાં સુધી આ મખાના શરીરમાં પ્રાણુ છે ત્યાં સુધી આપને વાંકે વાળ કેણ કરનાર છે. મહારાજ આ આપનો મંત્રવાદિ સેવક મારણ મંત્રને પણ મારણ પ્રયોગ બહુ સારી રીતે જાણે છે. મારી આગળ એવાં તાંત્રિકડાંના શા ભાર છે.” મનજી સ્વામીભક્ત બની છેલ્યો. નહિ નહિ મખ આપણું કર્મ ફલની ખાતર અન્યના આત્માને હાની નહિ પહોંચાડવાનું આપણે કાંઈ પ્રયોજન નથી. દેવકુમારે શાન્તિથી ઉત્તર આ. મહારાજ એમ પાછા ન પંડ. આપની ઇછા હશે તો કોઈના આત્માને હાનિ નહિ પહોંચે. બાકી આપના જીવનને ઉગારવું એ અમારો ધર્મ છે, પછી ગમે તો આપ હા પાડે કે ગમેતો ના પાડે. બાપાજી ! આટલા બધા દહાડા રાજ્યના રોટલા ખાધા એ શા ખપના છે.” મખ એ નિમકહલાલીનું વ્યાખ્યાન કર્યું. “ મનજી! મેં મારો વિચાર તને દર્શાવ્યું છે.” “ મહારાજ ! એ વાત કદિ નહિ બને. મારા શરીરના રાઈ રાઈ જેવડા કકડા થશે ત્યાં સુધી આપનું રક્ષણ કરીશ.” એમ બેલનાં મનજી ધ્રુજી ઉઠે. ભલે જે તારે નિશ્ચય છે તે યથેચ્છ કર પણ યાદ રાખજે કે કઈ પણ વ્યક્તિની લાગણી ન દુખાય ને આપણું કાર્ય સિદ્ધ થાય.” દેવકુમારે આત્મરક્ષને માટે આજ્ઞા કરી. “ જી હા, આપનું વચન શી" ચડાવું છું.” મખજી છે . “મખજી! તું આ રાજભક્ત છું એ મેં આજજ જાવું.” કુમાર મખજીની પ્રશંસા કરતો છે. “બાપજી ! મારે મારી પ્રશંસા નથી જોઈતી. આપને મેં કેમ મશાનમાં આવવાનું કહેવાય! પણ મહેરબાની કરી આપના એક જોડ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ લુગડાં અપાય તે ડીક, એટલે મધુ કામ પતશે, ખટએ સ્વાર્થ સાધના કરી. " “ ભલે લે, પણ મખજી ! સરત યાદ રાખજે કે તારૂ કામ દઇને દુઃખમાં નાંખવાનું નથી પણ દુ:ખમાંથી મુક્ત કરવાનુ છે એટલે પરમાથ કરવાના છે. એમ કહી દેવકુમારે પોતાનાં લુગડાં મખજીને આપ્યાં, સાથે પારિતોષિક તરીકે એક રનડિત વીંટી પણ આપી. 23 મહારાજ પણ યાદ રાખો કે આપ રવીવારે કાઇના હાથનુ પાણી સુદ્ધાંત ન પીશે. ’ મુખએ સાવધાન રહેવા સૂચના કરી. આ ખરી વાત છે ? ” “ અરેરે ! આ શું માતાને સુયુ, મખ” શું દેવકુમાર વિશ્રમમાં પડ્યા. t “ મહારાજ વિશ્વાસ ન આવતા હાય તો રવિવારે ખબર પડશે, મખર્જીએ કહ્યું. રવિવારે શાની ખબર પડવાની છે. શું કહે છે કે વળી. જયમાલા આવીને મેલી. ( અપૂર્ણ ) ૩ 13 (4 ૧ સવારમાં ઊઠી દેવગુરૂનુ રમરણ કરવું. आवश्यक. बोल (લે॰ આ મારામાં ખેમચંદ મુ. સાણુંદ ) 31 ' દરાજ વ્યવહારમાં બધા સમય ન ગાળવા પણુ ધર્મકાર્યમાં અમુક સમયને નિયમ રાખવા. તીર્થંકરાનાં ત્રા સાચાં છે, તેમ માવુ પણ ઉત્પન્ન ભાષણ કરવું નહિ. ઉત્ર ભાષણ કરવુ' તે મહાન પાપ છે. કદાપી આશય ન સમજાય તે ગુરૂ પાસેથી જાણી લેવા. ૪ દુર્ગંા તરક લક્ષ ન આપવું પણું ગુણા તરફ લક્ષ આપી જીણુગ્રાહી થવા પ્રયઃન કરવા. ૫ દુશ્મન ઉપર પણું ખરાબ ભાવના ન ભાવવી પણ તેનું ધ્યેય થાય તેમ કરવુ. રાગ દ્વેષના વિચારે તરફ દષ્ટિ ન આપતાં આત્મ ભગવાનનું સ્મર કરવાની ટેવ પાડવી. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ૭ ધન વડે જ બીજાનું હિત થાય છે એમ કદી માનવું નહિ. ૮ કોટી વર્ષનું ધર્મ ફળ બે ઘડીના કોધથી નષ્ટ થાય છે. માટે જેમ બને તેમ ક્રોધ કરવો નહિ. ૮ ક્રોધ થતી વખતે શાંતિના વિચાર કરવા જેથી ક્રોધ થતો અટકશે. ૧. જે મહાત્માઓ શાંત દશાના સંગી બને છે, તેજ પિતાનું અને દુનિ. આનું ભલું કરી શકે છે. અમુક મારાથી નહિ થાય એવું ટાંટીયા ભાગી નાંખનાર વચન વ. દશે નહિ. ૧૨ આમ સ્વરૂપની શોધ બહાર કરવાની નથી પણ અંતરમાં જ છે. ૧૩ સત્ય અને ખરૂં સુખ અંતરમાંજ આમામાં છે પણ બાહ્ય નથી. ૧૪ આત્મ સ્વરૂપ પ્રતિ વીવું. આત્મ જ્ઞાન પ્રાપ્ત કરવું અને આત્મ સ્વ રૂપમાં રમવું એ વિના વ્યવહારિક વા પારમથક સુખનો ઉદય નથી. ૧૫ આમ ધ્યાનના રસ્તામાં ચાલતાં ક્રોધ, માન, માયા, લાભની સાબિત કરશો નહિ. ૧૬ આમ માર્ગપ્રતિ ગમન કરતાં વચમાં રાગ પરૂપ બે ચોદ્ધા અટકાવવા આવે તો પણ આમ સ્વરૂપમાંજ ઉપયોગ રાખો. ૧૭ સમતા રાખી તપ અને જપ, આદિ ક્રિયાઓ કરવી. સંસારમાં સારામાં સાર, ધમાં ધન, સ્વામીમાં સ્વામી, મિત્રમાં મિત્ર, શરણમાં શરણુ આમાજ છે. ૧૮ ઉદ્યમથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. એમ સમજુ ઉદ્યમ કરવો, ૨. હું સર્વ કરવાને સમર્થ છું એ પ્રકારની આત્મ શ્રદ્ધાને દરેક ક્ષણે જાગૃત રાખીને કાર્ય કરવા પ્રવૃતિ કરવી, ૨ ઉપકારી પુરૂષોને ઉપકાર ભૂલવો નહિ. ૨૨ હમેશાં અમૃત સમાન ગુરૂની વાણી સાંભળવી, સાંભળી વિચાર કરવો અને વિચારીને તે પ્રમાણે વર્તન કરતાં શીખવું. ૨૩ દુનિઆની જડ વસ્તુ મારી નથી હું એને નથી હુતિ આમ સ્વરૂપ મય છું એમ હમેશાં ભાવના રાખવી ૨૪ કેઈની નિંદા કરવી નહિ, નિંદાને વિચાર થાય તેને તુરત દાબી દે. નિંદા કરવી એ મહા પાપ છે. ૨૫ સરૂને તેમજ વડીલોનો વિનય કરે. ૨૬ દાન દેવાની ટેવ પાડવી, દાન દેવામાં સ્વાર્થ બુદ્ધિનો ત્યાગ કરે, Page #25 -------------------------------------------------------------------------- ________________ 13 ૨૭ મૈત્રી, પ્રમાદ, માધ્યસ્થ અને કાર્ય આ ચાર ભાવનાઓનું મનન કર નારાઓ શાંત દશાને ધારણ કરવા સમર્થ છે. ૨૮ સર્વ જીવોની દયા પાળવી, તેમની રક્ષા કરવી, કોઈ ને કોઈ મા રતા હોય તો બચાવ કરાવે. ધર્મનું મૂળ દયા છે માટે દરેક જીવની દયા પાળવી. ૨૮ ઈરછાને રોધ અજ ઉતમ તપ છે. એમ સમજી ઇરછાનો રાધ ક. રતાં શીખવું ર૦ સશુરૂ સમાન ઉપકાર કરનાર જગતમાં કોઈ નથી માટે ગુરૂ મહારાજની મન વચન અને કાયાથી બનતી ભક્તિ કરવી. ૩૧ આત્મહરે દરેકના હાથમાં વસેલા છે તેને શોધવા પીછાણ અને અનુભવે તે કામ દરેક મનુષ્ય કરવાનું છે. ૩૨ સત્ય બોલવાની ટેવ પાડવી જૂઠું બોલવાની ટેવને ત્યાગ કરે, ૩૭ શુભ અને અશુભ કર્મથી થાય છે. માટે શુભ કર્મ કરવાની ટેવ પાડવી ૐ શ્રીગુર "शासन देवोने विज्ञप्ति.” ઓધવજી સદશાએરાગ. શાસન દેવા સહાય કરો હેલા હવે– કુસંપ જરદી કાઢી નાખે દુર જે. શાન્તિ પ્રસરાવો શ્વેતાંબર સંધમાં વિનતિ માન થઈ સવેળા હજૂર -- શાસન૧ બમણું સંધને અભ્યદય વગે કર-જૈનધર્મને મનમાં ધારી પ્રેમજે. ખરા વખતના બેલી રક્ષક ધર્મના–વિન નિવારી કરશો સઘળે સમજે. શા૨ જૈનવર્ગથી દુનિયામાં શાન્તિ રહે-જૈનધર્મને મહિમા અપરંપારજે. ઉપસર્ગો આવ્યા તે વેગે ટાળશો-રહાર કરી હવે નહિ લગાડે વાર. શાહ૩ જૈનાગમની ખ્યાતિ જગ ફેલાવર-જૈનેનો જય કરવા દેશો ચિત્ત પન્ય ભેદના ઝઘડા સર્વ નિવાર-જેનધર્મથી સહુનું થાતું હિત શા. ૪ સકલ સંઘમાં સંપ કરા શક્તિથી-હીલના થાતી વાર વિનતિ એ કરી ઉપાયો કાઢી કલેશ નિવાર-જૈન ધર્મ છે સાચે ગુણ ગણગે શાપ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ કલેશતણું કાંટાઓ કાઢી નાખશે–સંપ કરાવો મુનિગણમાં ઝટવારજે. આડા આવે તેને શિક્ષા આપશે–જૈનાગમની શ્રદ્ધા જગ સુખકાર શા. ૬ શાશન રક્ષક દેવને આ વિનતિ–જૈન સંધનું પૂણું વધારે નરજો. બુદ્ધિસાગર મનની સાચી ભાવના–પૂર્ણ પ્રતીતિ મનમાં હજરાહજૂર. શા. ૭ માત્મહિત શિક્ષા. (લેખક, હીરાચંદ,) આતમ કાર્ય કરી લેના, શુભ, આતમ કાર્ય કરી લેના. એ આંકડી. ચિત્ત વૃત્તિ ખેંચી ગમથી, એક તાર સ્થિર હો રહેના. શુભ. ૧ મેલ અનાદિ અષ્ટ કર્મ ભસ્મીભૂત સબ કર દેના. શુભ. ૨ અરિહંત પદ ઉપગે રહેતાં, કાર્ય કઠિન તબ કરના. શુભ. ૩ કહેતા હજ, કરના અતિ દુર્ઘટ, ચંચળ ચિત્ત હેને બહેના. શુભ. ૪ પણ પ્રયાસ અહર્નિશ કરને, સર્વ કાર્ય હો રહેલાં. શુભે. ૫ જ્ઞાની શ્વાસો શ્વાસ-સમય હે, શુધપગે ફળદાના. શુભે. ૬ મોક્ષ મહિમા વેગે વરવા, લગા હરાચંદ એક તાના. શુભ. ૭ (લેખક, વિજયકર શાતાલય, કપડવણજ), પ્રિય વાંચકગણુ, આ વિષય પર બોલતાં મારે જાહેર કરવું જોઈએ કે હું આની અંદર જે બીનાનું વિસ્તીર્ણ વર્ણન કરું છું તે ફક્ત જીવને શિખામણની ભાવનાઓ, જે ચીત્તને ધ્યાન મહી જોડીને દરરોજ મનુષ્યને કરવાની આવશ્યકતા છે, જેથી આ મનુષ્ય ભવનું સાર્થક થાય છે. જે મનુષ્ય ભવની વાંછના દેવાદિ ગણ પણ ઈચ્છે છે. જે મનુષ્ય ભવ પામીને પ્રયન કરવાથી મોક્ષને પ્રાપ્ત કરી આપે છે. જે મનુષ્ય ભવને દશ દષ્ટાંત તીર્થકરો એ પણ દુર્લભ ભાખેલ છે તે મનુષ્ય ભવ પામીને જે મનુષ્ય પિતાનું સાર્થક કરતો નથી તે અનંત સંસાર રખડે છે. જો તેવા મનુષ્યને ખે કહેવામાં આવે છે તેમાં કંઈ અતિ શક્તિ થતી નથી. જીવ કમને સબંધ અને તે ઉપરની વિચારણ, મનની ધ્યાન મગ્ન સ્થિતિ નિભાવવા Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧:૫ યોગ્ય છે તેની જરૂર વિષે ને કે આની ઉપર સહુજ સ્પષ્ટ રીતે સમર્જાય છે. જે વિચારણા ન તાન દમય સ્થિતિનું ભાન કરાવે છે અને જેથી શાન્તિ પ્રાપ્ત ચાય છે, ભય ક્રોધાદિક દુર્ગુણેપર વિજય મેળવી શકાય છે અને તેથી આગળ વધતાં પૂર્ણ ધ્યાનમગ્ન સ્થિતિથી ઠંડ માક્ષપર્યંત સુખ મેળવી શકાય છે. તેવા કાર્ય પ્રતિ કયા મૂર્ખ મનુષ્ય અભાવ દેખાડવા પ્રયત્ન કરશે ? હે ભવ્ય પ્રાણી ! તમે પણ તેવા વિષયને ત્રણુ કરી ગમે તેવા કામાંથી નિ વ્રુતિ મેળવી દરાજ બબ્બે ઘડી નીચેની વિચારણામાં પ્રવેશ કરે. તેથી ન'ત લાભ થવાના સંભવ છે. હું બધુઓ! કદાપિ તમને વ્યવહારકા માંથી નીતિ મળતી ન હેાય તેા એ નિયમ રાખો કે દરરેાજસુતા પહેલાં અવશ્ય નીચેની ભાવનાઓનું ધ્યાન ધરવું. હું ભવ્ય પ્રાણીએ ! હું મેક્ષાભિલાષી વાંચક ગણ, પ્રીય ધુએ અને ભગની ખરા અંતઃકરણુથી ઉદાગીન ભાવે નીચે પ્રમાણે ચીતવન કરવાનું આજથી શરૂ કરેા. ધર્મમાં મન આરૂઢ કરે। અને અનંત સુખશાન્તી આદિના અનુભવ લ્યે. હું ચંતન ! અનાદિ કાળથી રઝળતા આ મનુષ્ય ભવ પામી તું શું ક માયા. ધન દોલત દિકરા દિકરીઓ માતા પિતા એ સર્વસસારનાંજ સ બધી છે, પક્ષીના મેળા પેં આજ મળી કાલ ઉડી જશે, તેમાંનાં કોઇ પણ તારી સાથે આવવાનાં નથી, ને અને વિચાર કર કે તારા ખરેખરના તારાજ ભાઇબંધ તેમ મેાટા રાજા રાણી શેઠ શાહુકાર કે જેમને લાખા રૂપિગ્માની દોલત જે મહા મહેનતે પેદા કરી તે સ અહિં નુ અહીંજ Ùાડી ચાલા ગ્યા, કાંઈ પણ સાથે લઈ ગયા નહિ. તેમજ વળી તારી નજરે જો જે ચાર ઘેાડાની બગીમાં બેસનાર, હીરા માતીના પહેરનાર હતા તે હાલ તું ક ગાલ સરખા દેખે છે તેથી વિચાર કરક તન, ધન, બન, સ`પતિ આદિ કષ્ટ કાઈનું નથી તાર સુખ શામાં છે તે તું શોધ. જ્યારે કાઇ અન્યન્ય સબત્રિ વા કાઇ માટા શેડ જીવાન વયે પેાતાના સંબંધીને પાક્ક્સ રડતાં મૂકી તેમજ પેાતાની ધન દોલત છેાડી આ દેહથી છુટા પડી જાય છે ત્યારે તારા મનમાં આ સસાર ઉપર વૈરાગ્યભાવના થઇ આવે છે પણ સમશાન વૈરાગ્યની પ પાછા તું ઘેર પાછા ફરે છે કે તરતજ મન પાધુ સંસારનાં અસાર સુખમાં લુબ્ધ થઇ નય છે અને વૈરાગ્યભાવના તે વખતે તારા હૃદયમાંથી ક્યાં નાશી જાય છે તેમજ વળી જ્યારે તુ કાઇ મહંત પુશ્બાનાં ચરિત્ર સાંભળુÝ અને તે ઉપર પડેલ દુઃખની જ્યારે વાતો સાંભળુ ત્યારે તારૂ મન ધરાગ્યમાં જાડાય છે અને તું વિચારે છે કે સાંસારમાં કઇ સાર નથી અને એવાજ વિચારથી ધર્મ સાધન કરવા મનમાં નિશ્ચય કરે છે Page #28 -------------------------------------------------------------------------- ________________ પણ અરે મૂર્ખ ! તું તે વિચાર પાછે કેમ તજી દે છે અને ફરીથી માયારૂપી જાળમાં જોડાય છે. ચેત, નહિત મહા દારૂણ દુ:ખમાં અને અનંત યોની માં રખડ્યાં કરીશ તેમજ તારે નરકાદિનાં દુ:ખે પણ સહેવાં પડશે તેમાં તું વિચાર કેમ કરતા નથી અને માથામાં લુબ્ધ થઈ છું કારણ કે નરકને ને એક સમય પણ શાતા હોતી નથી વળી તેઓ મહા દાણ અગ્નિના પ્રહાર સહ્યાં કરે છે. વળી તે છોને લવણસમુદ્રના પાણી જેટલી તો તૃપા હોય છે વળી તે જેને આ જંબુદ્દીપનું ધાન્ય ખાઈ જવા જેટલી તે ભૂખ હોય છે. તેમજ તરવાર લઈને શરીર ઉઝરડે તેટલી તે ખરજ હોય છે તે તું વિચાર કે તારે આવું દારૂણ દુઃખ ક્યાં સુધી સહ્યાં કરવું છે તેથી જે દુઃખથી બહી હોય તે સમતિની શેધ કર અને આ અનિત્ય સુખ ઉપરથી ભાવ ઉતારી નાખ. ધન, સ્ત્રી, પુત્ર તને સુખ દઈ શકનાર નથી અને પલકવારમાં તે તને યમના દૂતે આવી ઉપાડી ચાલતા થશે. તે વખતે ધર્મ શીવાય અન્ય કંઈ પણ તારી પાસે રહેવાનું નથી ત્યારે ગત ને ધર્મનું આરાધન કર. ફરીથી આ મનુષ્યભવ મળ દુર્લભ છે, પણ વલોવી તેમજ રેતી દળીને કંઈ માખણ કે તેલ નીકળી શકતું નથી તેમજ આ સંસારમાં લુબ્ધ થઈ રહેવાથી કંઈ અનંત સુખ પામી શકાય નહિ પણ તેમ કરવાથી તે દુઃખજ આવી પડે છે. વિચાર તે કરેકે તારી નજરે મોટા રાજા રાણા તેમજ શેઠ શાહુકારે પોતાનું ધન દોલત મોટા મોટા મહાલયો વગેરે અહિંનું અહિં મૂકી ચાલી ગયા ને કંઈ સાથે લઈ ગયા નહિ તેમજ તારી સાથે પણ કંઈ આવનાર નથી. હે ચેતન ! ધિક્કાર છે તને કે આ બધું અનીત્ય છે એમ તું જાણતા છતાં પણ સંસારની માયા વિસરતા નથી તેમ જરા કાયદાથી તું સંસારમાં પડી રહે છે, કદાપિ તું ને રાજને ધણું હેત કે કોટી ધનપતિ હોત તો તુ વૈરાગ્ય પામવાને પ્રયત્ન શાને કરત! કારણ કે જ્યારે આ માટીનું ઘર અને હાડ માંસથી ભરેલ શરીર તેમાં તને આટલા બધા મેહ લાગે છે આ શું તારી મૂખાઈ નથી ? તું તે લાભ મૂકી દઈ ધર્મનું આરાધન કર. હે ચેતન ! આ જન્મથી તે આજ દિન સુધી તે શાં શાં સુકૃત્ય કર્યા તેનો વિચાર કર. ફક્ત આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં કાળને વ્યતિત કર્યો છે. ગટ વખત ગેરઉપગ કર્યો અને કાળ તે તારી પાછળ નિલે Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ કરે છે અને તે ઐચિતા આલો તે તે વખતે તારો એક છુ. મારા નથી માટે જેમ બને તેમ સમક્તિને પ્રાપ્ત કરે. તેમ છતાં એ કદાપી ખરી વસ્તુ શાધતાંજ કાળ તને પોતાના અપાટામાં લે તે પીકર નથી કારણ કે તે વસ્તુના અભિલાષે કરી આગળ ઉપર ખીજા જન્મમાં પશુ તે વરંતુ પ્રાપ્ત થાય છે. વિચાર કર કે અનંતા ભવ તું કરી ચૂકયા તથાપી તારા અ`ત આવ્યા નહિ માટે જે વારે સમીત પામશે તે વારે પરિભ્રમણ કરવું મટશે. ગમે તે આજે કે ગમે તે કાલે પણ જ્યારે સમકીત પામશે ત્યારેજ દુ:ખને સ્મૃત આવશે તો હૈ મુદ્ર ચૈત, આયુષ તે ચંચળ છે. તે પુરૂ થતાં વાર લાગતી નથી. રાત ઘેાડી ને વેષ ધણુા, જમવુ શ્રેષુ ને અભિલાષા ઘણી, તે કરવુ યુક્ત નથી, કાચા ધડાને ફૂટતાં વાર લાગતી નથી, તેમજ આ કાચી કાયાના ભરૂસા નથી માટે ચૈત અને ધર્મનું આરાધન ફર, નહિતર અનંત યેનીમાં રખડવું પડશે. હું ચૈતન ! મા સંસારસમુદ્રમાં મુડેલ છે. તને કાઢવા તારા પેાતાના પ્રયત્ન વિના, તારા પોતાના આત્માના સ્વભાવિક ગુણા વિના, ખીજું કાઈ સ મર્થ નથી અને તે અચીયા યમના દૂતો તને આવી પકડી જશે તો તે વારે તારૂ કાઇ રક્ષણ કરનાર નથી. માતા, પિતા, શ્ર, પુત્ર પુત્રી આદિ કાઇ તને છેડવવા સમય નથી. જે વસ્તુથી ચાર ગતીમાં ભમવુ દુર થાય તે વસ્તુ પેદા કરવા પ્રયત્ન કર. હું મૂર્ખ ! વિચાર તા કર કે તે કયુ સુખ નથી ભાગળ્યું. દેવતાનાં સુબા તું ભગવી ચૂક્યા, રાજ ભાગવી ચૂકયેા, મોટા કાટી ધ્વજની રૂદ્ધિ પણ ભાગવી ચુક્યા ને એમ કરતાં અનંત યોનીઓમાં અ નતકાલ રખાયા. જો તું અક્ષયસુખ પામ્યા હાત તો તને જન્મ મરણના ભ્રય રહેત નહિ ને અવ્યાબાધ સુખના ભક્તા થાન માટે હું મુદ્ર ચેત. મુકિત મેળવ કે જેથી ભવનું' અણુ ટુરે, અનિત્ય સુખમાં લુબ્ધ થઇ રહ્યો છે. શા માટે ધર્મનું આરાધન કરતાં અટકે છે કારણ કે વિચાર ફર કે ચક્રવત જેવા છખંડાધિપતિ પણ અક્ષયસુખ મેળવવા ચારિ ત્રરૂપી રત્નને અંગીકાર કરે છે તે હું મુખ! તારી રીદ્ધી તે તેમના આગળ એક કાંકરા ખરાબર નથી તેાપણુ તારાથી નથી છુટાતું માટે ચૈત, નહિ તે મનુષ્યભર ગયા તે પછી હાય ધસતે રહીશ. હું મુઢ વિચાર તેા કર કે જ્યારે તને કાઇ રાગ વેદના સહેવી પડે છે તે વારે તેને સહેવા કાઈ તારા સાથી થતા નથી પણ તારેજ સહેવી પડે છે ને તુ' માટે બૂમા પાડયા કરે છે ને સમસ્ત પરિવાર તારા હૈ. મૂર્ખ ! એકલાજ તેના જોઇ રહે છે તા સામુ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ બધાના સંબંધમાં શુંરાચી માચી રહ્યા છેં વિચાર કે ધર્મકરણી જ તારી સાથે આવે છે માટે સમકિત મેળવી ધર્મનું આરાધન કર. હે ચેતન ! જ્ઞાન ચારિત્ર આદિ વિના તારી ખીજી ક્રાઇ વસ્તુ છેજ નહિ એમ નક્કી માન. હું ચેતન ! તુ તો અઢધી અમાની અલાભી અનત જ્ઞાન દર્શન ચારિત્ર તપના બલમય છે ત્યારે તું કર્મના કદમાં કેમ સે છે. તે કમના પદાને દુર હટાવી તારા આત્માના મૂખ્ય ગુણનું ધ્યાન ધરી અને તરૂપે પ્રગટાવ. જ્યાં સુધી તું આ ક્રોધ માન, લાલ, માયા, ાદિ દુર્ગુણાને હેાડશે નહિ ત્યાં સુધી તું તેને ઉચ્ચ આવવા દેનાર નથી માટે ચૈત કારણ ફરી ફરી આવા ઉત્તમ ફળ આદિ મળવુ ઘણું જ દુર્લભ છે માંટે હું ચેતન ! તૃષ્ણાના ત્યાગ કરી ધકરણીમાં પ્રવૃતમાન થા. હું પરમાત્મા પ્રીય સમે, બધુએ, ગિનીએ આ ઉપરની સંસારની ભાવના ઉપર લક્ષ લગાડી સત્ સમાગમ, સદ્ જ્ઞાન, સદ્ ગુરૂને મેળે મેળવી વતુ ધર્મને ઓળખી શુદ્ધ સમકિત મેળવી અનંત સુખ પામા ઍજ અંતિમ આશા છે, ૐૐ શ્રીગુરૂ: कषाय चतुष्टय. ૪-લાભ. ( લેખક, ભીખાભાઈ છગનલાલ શાહ. ) (ગતાંક પાંચમાના પાને ૧૩૯ થી અનુસધાન. ) રંડારોડી. ( પૂર્વાતિ ). દીનજના ઉપર તાગડધિન્ના કરી રહેલા ચંડાળામાંના ત્રણની મુલાકાત લેવાઇ ગઇ છે અને પૂર્ણાહુતિના મા ચોથા અગર હૅલ્લાલેખમાં લોડ લાભાના વા છે. આશ્ચર્ય થશે કે લાભાને લોડ કેમ કથા. શુ' લેખકને લાભ તકથી કાંઇ લાંચ ખાંચ મળી છે કે ? પ્રિય વાંચક ! જેનુ' નામજ લાભ છે. તે મને વળી શુ લાંચ આપશે ! ખરી રીતે લાભનુ બારકસ મેટ્ છે. તેનું ખાતુ મારુ છે. લાલ તે ધણા અન1 કરનાર છે. જ્યારે ક્રોધ માત્ર પ્રીતિનેાજ નાશ કરે છે, માનમાત્ર વિનયનેાજ નાશ કરે છે, માયામાત્ર સરલતાનાજ નાશ કરે છે. ( તું કે માત્ર એકજ વસ્તુને નાથ ફરે Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪, છે તેથી ઓછું નુકશાન કરનારા છે તેમ તે નથી જ કારણ કે ઘણું નુકશાનમય તે એક નુકશાન છે) પરંતુ લોભ તે સર્વસ્વને નાશ કરે છે. એને માટેજ લેભને લૈ ર્ડ કહે છે. કોહ સયંભૂ રમણકે, જે નર પાવે પાર સભી લભ સમુદકો, લહૈ ન મધ્ય પ્રચારસ્વયંભૂરમણ સમુદ્રને પાર પાનાર પણ લેભ સમુદ્રના મને પણ પામતો નથી અર્થાત્ તણાયેજ જાય છે. અંતે ડૂબે છે. આવી રીતે તેનું ખાતું મોટું હોવાથી તેને લૈર્ડ કથેલા છે. હવે લેભ તે શું ? લભ એટલે અસંતોષ–અતિસંગ્રહ-શિલતા-કિલyતા–અતિ મમત્વપણુતા-મૂછતૃષ્ણ-તચ્છા-તીત્રાભિલાષા–વિગેરે તેના અર્થ કે પર્યા છે. આ પર્યાયે જીવને મહા ભયંકર ભવસમુદ્રમાં ડુબાડે છે. અપરિગ્રહ તેજ લાભ. સમુદ્રના વધતા વધતા મોજાઓની માફક ઇચ્છાઓના વધતા વધતા મજાનો આ સંસારસમુદ્રમાં સાભ થ તેજ સાક્ષાત્ ભ. હરીગિત છંદ, સાક્ષાત લાભ તે લેભ, છે નહિ થોભ જેને, પાપીઓ, નહિ રોધ જે તેને કાં તો માર્ગ સંકટ માપીઓ, ૩ વાળી સંતવને જે ક૫ વૃક્ષ તે કાપીએ, કળ ભલાં ચાલ્યાં ગયાં, સંતાપ કેવળ રસ્થાપીએ-- કહેવત છે કે “ લાભને થોભ નહિ.” જેને ભ નથી તે લોભ તે પાપીઓ લાભ સાક્ષાત્ દ્વાજ-ગભરાટ જ છે. જેણે તેને રાધ નથી કર્યો, તેણે ખરેખર પિતાને માટે પ્રથમથી જ સંકટને માર્ગ માપી રાખેલે છે. જે મનુષ્ય સંતપ-કલ્પલ ઉપર શ્રદ્ધા રાખે છે અને તેમાંજ પિતા ના નિવાસ નાખે છે કે મનુષ્ય દીવ્ય સુખરૂપી ફળ ચાખે છે. તેવો ફા સંતોષ-કપક્ષ તે માણસે પોતે પિતાના હાથે લાભ શત્રવડે કાપી ના ખેલો છે અને તેથી જ તેનાં ભલાં ભલાં ફળ સર્વ ચાલ્યા ગયાં છે અને તેને તો કેવળ હાથ ઘસતા રહેવાનું હોવાથી તેણે પોતે કેવળ સંતાપનેજ પિતાના માટે સ્થાપેલો છે. હરીગિતસાગર વિષે જે પેસ, મદિથી ભક્ષણ તે, Page #32 -------------------------------------------------------------------------- ________________ ܘfe મરણાંત સંકટ વહતાં, પસ્તા પાછળથી થતો રાંડયા પછી પણ કહે શું કામનું બસ ! તે રીતે આ લોભસાગર જાણજે, જેમાં બહુ પાપો વસે. જેમ મચ્છ-મગરમચ્છ વિગેરે અનેક ભયંકર પ્રાણીઓથી ભરેલા સમુદ્રમાં પ્રવેશ કરનાર પ્રણ-મનુષ્ય, પેલા પ્રાણુઓનો ભંગ થઈ મરણાંત સંકટ પામે છે અને તે વખતે પતાવો કરે છે પણ તે શું કામન. ધણીની જીંદગીની હયાતી સુધી તેનાથી આડી વતનાર સ્ત્રીને રડ્યા પછીનું સ્વામી-સેવાન ફળનું થયેલું જ્ઞાન નકામું છે અને રૂદન રૂપે પછી તેને પસ્તા વૃથા છે તેવી રીતે પેલા મનુષ્યને પસ્તાવો પણ ફેકટ છે અને તેવીજ રીતે આ લાભ-મહાસાગરમાં તણાતા પુરૂષોએ વિચારવા જેવું છે કે આમાં પણ નથી માત્ર રૂપી ભયંકર પ્રાણીઓ વસે છે તેથી નિશ્ચય જે પ્રાણુ આ સાગરમાં ધસે છે તે જરૂર ખસે છે, લપસે છે અને તળીએ જઈને વસે છે અર્થાત એ છે. પેલા અનર્થોના સકંજામાં તે સપડાય છે અને પછી આ માનવ ભવ ફેકટ ગયાને પસ્તાવો થાય છે ! લાચાર ! ફરીને માનવ જીવન મળવું બહુજ દુર્લભ છે અને તેથી પછી રાઈને રહેવા જેવું જ છે. “ચહા પીઓ અને ખાંડ ખાઓ” એવું જે વિચિત્ર વાકય (Idiomatic sense ) પ્રચલિત કહેણી રૂપે બેલાય છે તેના જેવી જ તે દશા છે તેથી પણ બુરી છે. જેમ અત્યંત ભારથી વહાણ જળમાં ડૂબી જાય છે તેમ અત્યંત લેભથી જીવ ભયંકર ભવસમુદ્રમાં હબી જાય છે. આ લોભ કિંવા તૃણ તે એક એવો પદાર્થ છે કે તેને જેમ જેમ વધારીએ તેમ તેમ તે વધુ ને વધુ ખુટતો માલુમ પાડી વધુને વધુ વધતિ જાય છે અને તેને જેમ જેમ ધટાડીએ તેમ તેમ તેને અંત આવે છે વિચાર કરો કે આપણે અનંતા ભવથી ભટકીએ છીએ અને લાભના પાસમાં સપડાયેલા છીએ પરંતુ હજી તે કાં છાલ છેડતા નથી! અર્થાત્ હજી તેને તમારાથી કેમ છેડી શકાતો નથી. અનંતું ખાધું અનંત પાણી પીધું. મહા મહા સુરાંગનાઓ સાથે અનંતી વખતે ભોગ ભોગવ્યો. અનંત વખતે પુષ્કળ દ્રવ્યના માલીક થયા ઘણા કુટુંબના માનનીય થયા છતાં પણ હજી તૃષ્ણા તેની તેજ છે. આજે જે મિષ્ટ પદાર્થ ધરાઈ ધરાઈને ખાઈએ છીએ છતાં બીજે દિવસે પણ તૃષ્ણા તેની તેજ છે. તેવું કારણ શું? કારણનું Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ તારણ એજ કે તે તૃષ્ણાને આપણે વધારેજ જઇએ છીએ! ધટાવાનો પ્રયાસ કરેલો નથી. આજ હજાર રૂપિઆના માલીક હાઈએ તે લાખની ઈચ્છા કરીએ છીએ તે લાખ મળેથી કરોડને બાઝીએ છીએ પરંતુ જે પાસે છે તેનાથી જ સંતોષ પામતા નથી. વળી જે મળેલું ધન કદી ચાલ્યું જાય તે લોભી મનુષ્યના તે પૂરા બાર વાગી જાય છે. અરેરે! લોભી મનુ Oોની સ્થિતિની શી વાત કરવી ! એક લેભીને કોઈએ સ્વનામાં ત્રણ રૂ. પીઆ આપવા માંડયા તેણે તે લેવાને ના કહી. ત્યારે વળી ચાર આપવા માંડવા તે લેવાની પણ તેણે ના પાડી. વળી પિલે પાંચ આપવા માંડ્યા તે લેવાની પણ ના કહી અને પોતે દશની માગણી કરી. માગણ તાગણીની રકઝકમાં આંખ ઉઘડી ગઈ અને પિતે વિચારવા લાગ્યો કે અરેરે ! પાંચ પણ ન લીધા ! હું કે મૂર્તો ! લાવ હવે ફરી સૂઈ જાઉં અને જે આપે તે લઈ લઉં ! વિચારો કે સ્વનનું પણ જેને ભાન નથી તેવી લેભાની દશા કેવી કરુણાજનક છે. ધન્ય છે વાર સ્વામીને કે શ્રેષ્ઠ સંદર્યવતી અને મહા ગુરુવતી રૂકમણી નામની ધન સાર્થવાહની પુત્રી કોટી ગમે દ્રવ્ય સાથે તે સાર્થવાહ પાતાને અર્પણ કરતો હતો છતાં પણ લાભાયા નહિ! ખાવામાં પીવામાં વ્યવહારમાં વંશવૃદ્ધિમાં વિષયમાં તમામમાં લેભ– ખૂણે રહેલ છે. તે વિષ તમામમાં ભેળાએલું છે અને તે વિષનો જે રોધન થાય તે જરૂર તે તેનું કામ કરે જાય છે. માટે તે લેભ તજવા એમ્યજ છે એને માટે તેને તજવાના ઉપ યોજવાની જરૂર છે. મનથી સંતોષ રૂપી અગત્યરૂપી આરાધન તેજ તે લેભસાગરને પરાભવ છે. પાંચમું પરગ્રહ પરિમાણ વ્રત લેભની મર્યાદાને માટે જ છે. વળી હમેશાં પ્રભાતમાં ધરાતા ચાદ નિયમો તે પણ તેજ હેતુને માટે છે. ધીમે ધીમે સંતાપ રૂપી જડી બુટીથી લોભને દૂર કરી શકાય છે. આભાપર પરિણીની જે વધુ ને વધૂ રમત રમે છે તે અંતર લોભ છે અને તે પણ પ્રથમજ તજવા યોગ્ય છે. કેમકે કાંચળી માત્ર તજવાથી સપી નિર્વિષ નથી થઈ શકતે. માટે તે બન્ને પ્રકારના લેભ તે ત્યાજ્ય છે. ભને તજવા માટે રામબાણ ઔષધિ સંતોષ છે અને પથ તે તેને ઉગ છે, જ્યારે જ્યારે લેભ થાન ઉપર આવે કે તરતજ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પ્રાયશ્વિમાં એક દિવસ વ્યાપાર બંધ કરી દે. લાભના જે પ્રકારમાં ભૂલ થઈ હોય તે પ્રકારનું જ પ્રાયશ્ચિત લેવું. કાંઈ ખાવા પ્રત્યે અત્યંત તૃણા થાય તે તેજ પદાર્થ ખાવો મેકફ રાખો. આવી રીતે યુક્તિ પ્રયુક્તિથી લાભને પરાભવ પમાડાય છે. જેઓ લેમને નહિ છે. તેઓ મમ્મણ શેડની પરે દુઃખી થાય છે. જે લાભનું મન થતું હોય તો લેભાને હરાવવાનો જ લાભ રાખવે. વધતી જતિ સુગતિ અને અંતે મુક્તિને લાભ રાખો કે જે પ્રશસ્ત હેઈ પરિણામે લેભ-નાશક છે. સર્વ પ્રાણીઓ આ પદગલિક પદાર્થોના લાભથી મુકાઓ એજ ભા. વના બની રહો ! આત્માને અહિતકારી આચારે ચંડાળને તજવા લે છે. એક એકથી બુરા, એક એકને મદદગાર છે. માટે આ ચંડાળ–ચેકડીથી પ્રાણી માત્ર બચે એજ ભાવનાથી અંતઃકરણ ભીનું રડો ! રોજ રાત્રે સૂતી વખતે જેઓ આત્મીય રોજમેળ સંભાળે છે. આમ ચિંતવન કરી પોતે કયા કયા શગુના સપાટામાં આજે સપડાયેલ છે તે વિચારે છે તે તરતજ જમે ઉધારની ચેખી રકમો નજરે પડે છે અને જરૂર તે આમાં બીજે દિવસે સાવધાન રહે છે. રાજઓ પણ કિલ્લા વિગેરેની સારી સંભાળ રાખે છે. માટે હમેશાં આવા ચંડા માથે ગાજતા હવાથી આત્મ-ચિંતવન કરવાની ટેવ રાખવી અને જે કાંઇ અહિતકર જgય તે ત્યજી દેવું અને સ્વ-પર-કલ્યાણ કરી લેવું. એજ વિનતિથી આ લેખની પૂર્ણાહુતિ થાય છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ વધારે *પ્રીયતમા વિયોગ વિગમાં સધ. લેખક શાન્તાલય વિજયકર--કપડવણજ. ) રે રે કમલીની શાંતિ તું ભરતી હતી, સંસાર સુખદાયી, પ્રેમ અમૃત ભરતી; તે સમયે નહિ મુજને ભાન હતું કે વિષે. હું માનતો પ્રેમવેલી તે અમરવેલી છે, પણ જ્યારે તું આ દશ્યથી છુટી; ત્યારે મુજ હૃદય શેક ઉદધી ભરિ ગઈ નીચે મુજ મન આવી એવું વસ્યું, આ સંસાર અસાર ક્ષણીક સુખ સર્વે મુજને ભાસીયું. પ્રેમવેલી અમરવેલી ત્યારે તે ગણાતી, જ્યારે પ્રેમ સરિતા પ્રભુભકિત ઉદધીમાં ભરાતી; નીચ્ચે સત્ય આ વિશ્વમાં જે ભરેલું છે, તે સર્વ આત્મીક રમતા વિષે રહેલું છે. રે રે પ્રીયતમા–આજ તે મુજને શુદ્ધિ બતાવી; ઉપકાર છે મહદ માનું તુજને, મુજને ન સુજતું ભાવી. તા. ૭-૯-૧૧, સમય–સાંજ. * આ કાવ્ય પોતાના મિત્રને પ્રીયતમા વિગ પરત્વે સબોધાર્થે લખ્યું હતું.. Page #36 -------------------------------------------------------------------------- ________________ માત્ર “બુદ્ધિપ્રભા” ના ગ્રાહકો માટે. અપૂર્વ લાભ ! અમુલ્ય લાભ! શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રગટ થયેલ પ્રત્યે પકે ૩. ૫-૦-૦ ની કીંમતનાં પુસ્તક મંગાવનારને લગભગ રૂ. ૨)નો લાભ મળે છે; પણ સરત માત્ર એટલી કે ચાલુ વર્ષનું લવાજમ વલ આવ્યું હોય તેજ લાભ મેળવે. લાભમાં શું ભેટ અપાય છે? ત્રણ ગ્રા. ૧. આત્મ પ્રકાશ પ્રખ્ય પૃષ્ઠ ૫૪ કીંમત આશરે રૂ. ૧–૨-૦. ૨. આત્મપ્રદીપ પ્રખ્ય પૃષ્ઠ ૩૧૬ ક. ૦૮-૦. ૩. અધ્યાત્મ ભજન સંગ્રહ પણ ૧૮૮ ક. ૦-૬-૦. દરેક ગ્રન્થા મજબુત પાકી બાઈડીંગના છે. } . તાકીદે ઓર્ડર મોકલાવો–બુદ્ધિપ્રભાના ગ્રાહક ના હો તો થાઓ, હો તો બીજો એક ગ્રાહક અવશ્ય કરે અને શાન સાથે પરમાર્થનો લાભ પ્રાપ્ત કરી. આ ઓર્ડર માત્ર નીચલા જ સ્થળે સ્વીકારવામાં આવશે. એક કાર્ડ વગર ઢિી લો. શું લખશો?—. ૫) નાં નીચલાં પુસ્તકે ભટના ત્રણ પુસ્તક સાથે અને બુદ્ધિપ્રભા અંક. એ પ્રમાણે નીચલા સ્થળે વિ. પા. કરેઃ (નામ. ગામ. ઠેકાણું વગેરે ચેક્સ રીતે લખવું.) સુચના–ધણ ગ્રન્થની શીલક નજીવી છે, તેમ આમ પ્રકાશ માત્ર પચાસેક છે તેથી જે ગ્રન્થ ખલાસ થશે તે મળી શકશે નહીં, નથી એમ જણાવેલ ગ્રન્થની માત્ર દશ દશ નકલે છે જે પહેલા ઓર્ડરવાળાને આપી શકાશે. લખા–“બુદ્ધિપ્રભા કીસ અમદાવાદ 6નાગોરી રાહ. મુંબઈના ગ્રાહકો માટે – મુંબાઈ, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ ડે–ચંપાગલી Page #37 -------------------------------------------------------------------------- ________________ અવશ્ય વાંચે શ્રીમદ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા प्रगट कर्त्ता-अध्यात्मज्ञान प्रसारक मंडळ. ગ્રંથમાળામાંના ગદ્ય અને પદ્યના દરેક ગ્રંથે વાંચીને મનન કરવા લાયક છે. મુનિશ્રીની લેખનશલી સમભાવવાળી હોવાથી દરેક ધર્મવાળાઓ પ્રેમપૂર્વક વાંચે છે, ગ્રે અધ્યાત્મ અને તત્વજ્ઞાનથી ભરપૂર છે. આવી ઉત્તમ ગ્રન્થ કાઈ પણ સંસ્થા કરતાં તદ્દન નજીવી કિસ્મૃતિ પ્રગટ કરવાની પહેલ આ મંડળેજ કરી છે. ગ્રન્થાંક. (પ્રગટ થયેલ ગ્રા .) ક, રૂ. આ. પા. ૦ ભજન સંગ્રહ ભા. ૧ લે. (નથી) ... ૦–૮–૦ ૧. અધ્યામ વ્યાખ્યાનમાળા ... .. ૨. ભજન સંગ્રહ ભાગ ૨ જો ...(નથી) ૦–૮–૦ ૩. ,, ,, કે જે .. - ૮–૦ ૪. સમાધિ શતકમ્ ૦-૮–૦ ૫. અનુભવ પરિચથી .. ૦–૮–૦ ૬. આત્મપ્રદીપ... ૦–૮–૦ છે. ભજન સંગ્રહ ભાગ ૪ થા. ૦–૮–૦ ૪. પરમાત્મદર્શન ઇ–૧૨–૦ - પરમાત્મતિ ... ૧ છે. તત્ત્વબંદુ .. ... –૪–૦ 11. ગુણાનુરાગ (આવૃત્તિ બીજ) ... ૦–૧–૦ ૧૨. ૧૩. ભજન સંગ્રહ ભાગ ૫ મો તથા જ્ઞાનદિપીકા.... ૧૪. તીર્થયાત્રાનું વિમાન ... ... નથી) ... –૧–૦ ૧૧. અધ્યાત્મ ભજન સંગ્રહ ૧૬. બાધ –-૪-૦ ૧છે. તત્વજ્ઞાનદિપીકા ... ૧૮. ગલી સંઘ ... ૯૯. શ્રાવક ધર્મસ્વરૂપ (ભાગ ૧ લો)... ૨૦. ,, (ભાગ ૨ )... ૦–૧ –૦ (દરેક ગ્રન્થનું ટપાલ ખર્ચ જુદુ) ગ્રા નીચલા સ્થળેથી વેચાણ મળશે. અમદાવાદ-જૈન બેડીંગ– નાગોરી રાહ મુંબાઈ–મેસર્સ મંધછ ધીરજની કું. પાયધુણું. , ગ્રા અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ. . . ચંપાગલી. ૦–૧૨–૦ - ---- Page #38 -------------------------------------------------------------------------- ________________ લવાજમની પહોંચી બાપુલાલ અમરચંદ હિરાચંદ હડીશીમ વાડીલાલ ડીદાસ મુલતાનમલજી મેઘરાજજી મોહનલાલ લક્ષ્મીચંદ વિમળભાઈ છગનલાલ ચંદુલાલ પ્રેમચંદ મણીલાલ સવજી રતનચંદ છગનલાલ ચુનીલાલ હીરાચંદ મણીલાલ ગહેલાભાઈ કલ્યાણજી ઓધવજી સાંકલચંદ લલુભાઈ મગનલાલ લાલચંદ ચુનીલાલ મયાચંદ સકચંદ કેવલદાસ પ્રેમચંદ દલસુખભાઈ ચુનીલાલ નથુભાઈ તલકચંદ ભાયચંદ છેટાલાલ લીલાચંદ હરખચ દ કુંવરજી દુલભદાસ ગંગારામ ખેમચંદ ત્રીફમદાસ સદબુદ્ધિસાગર સમાજ હરવિંદ કરશનદાસ મલાલ બાલાભાઈ મથુરશી ચતુરરી સુમંતરત્નસુરીલાયબ્રેરી શેઠ બાલાભાઈ ભાઈલાલ ડાહ્યાભાઈ તલકચંદ હિરગોવિંદ દલીચંદ બાપુલાલ વાઘાજી માણેકચંદ મેતીચંદ કલાભાઈ જેઠાભાઈ મુલચંદ મોતીચંદ દોલતરામ જીવરાજ ધરમચંદ વેલજીભાઈ બાલુભાઈ લવજીભાઈ નાથાલાલ છગનલાલ વેલચંદભાઈ હિરાચંદ હિરાચંદ પરસ્સોત્તમ ભુરાભાઈ ત્રીભોવનદાર ખુશાલદાસ ધરમચંદ નાથાલાલ અમીચંદ સાંકલચંદ છગનલાલ ખીમચંદ જેસીગભાઈ ભેગીલાલ ભાઈલાલ મોતીલાલ ગીરધર મિતીલાલ ચતુરદાસ આશાભાઈ અમૃતલાલ હિરાચંદ જેશીંગભાઈ છે ટાલાલ જયચંદ દલશુખભાઈ કેવલચંદ હીમચંદ મલકચંદ માનાભાઈ લખમશી મનસુખરામ સવચંદ મોતીલાલ તલકચંદ ચંદુલાલ ભાયચંદ વમલચંદ મલકચંદ નરોત્તમદાસ હરજીવન નગીનદાસ ઝવેરચંદ ચુનીલાલ પાનાચંદ ' કાલીદાસ ડાહ્યાભાઈ છેટાલાલ રતનચંદ ભાઈલાલ કાલીદાસ મગનલાલ ઝવેરચંદ રા. રા. હરિચંદ એન્ડ કં. રા. રા. મેઘજી હીરજી અમરચંદ ગહેલાભાઈ દેવચંદ જમનાદાસ ચત્રભુજ મતીચંદ બી. મેહનલાલની કું નરોત્તમદાસ ભાજી લખમીચંદ પ્રેમચંદ દેવકરણ મુલજી વાડીલાલ મગનલાલ કેશવલાલ છોટાલાલ મણીલાલ માધવજી શેઠ. મગનલાલ કંકુચંદ કેશવલાલ વાડીલાલ અમૃતલાલ મોહનલાલ કેવલચંદ ત્રીભોવનદાસ મી. મકનજી જે. મહેતા ઝવેરચંદ ઠાકરસી મુલચંદ હિરજભા જીવણભાઈ લલ્લુભાઈ કેશવલાલ જગજીવનદાસ ( બાકીનાં આવતા અંકમાં ; Page #39 -------------------------------------------------------------------------- ________________ બેડીંગ પ્રકરણને વધારે. ૦-૦-૦ શેઠ. સારાભાઇ ડાહ્યાભાઈ બા. દર વરસે રૂ. ૩૦ ) પ્રમાણે આ પવા કહેલા તે પૈકી સને ૧૯૧૦-૧૧ ની સાલના. અમદાવાદ, ૨૧-૦-૦ ઝવેરી લાલભાઈ માણેકલાલ બા. પહેલા તથા બીજા માસના.મુંબાઈ પ-૦-૦ શા. કાલીદાસ લલ્લુભાઈ. મુંબાઈ -૦–ઝવેરી અમૃતલાલ બાલછે. મુંબાઈ –– ઝવેરી મણીલાલ છગનલાલ. મુંબઈ ર૫-૦-૦ શા. મગનલાલ હકમચંદ હ. શા. ભેગીલાલ મગનલાલ મુબાઈ ૧૪૧૦-૦ શ્રી મુંબઈમાં વસતા નીચેના સગ્ગહસ્થોએ દરમાસે નીચે મુજબ મદદ આપવા કહેલી તે પછી બીજા માસના તા. ઝવેરી સારા ભાઈ ભોગીલાલની વતી અત્રેના ઝવેરી ચીમનલાલ સારાભાઈ, ૧૧-૦-૦ ઝવેરી ચંદુલાલ છેટાલાલ. ૧૧-૦-૦ ઝવેરી સારાભાઈ ભેગીલાલ. ૧૦-૦-૦ ઝવેરી મણીલાલ સાવચંદ. 9---૦ ઝવેરી મોહનલાલ લલ્લુભાઈ તથા બીજા દલાલાના મળીને. ૧૦-૦-૦ ઝવેરી લાલભાઈ સારાભાઈ ૧૦–- ઝવેરી માણેકચંદ કપુરચંદ. ૧૦----૦ ઝવેરી ઉદેચંદ ભાયચંદ. 9--૦-૦ ઝવેરી અમૃતલાલ કાલીદાસ. ૧૦-૦-૦ ઝવેરી મોહનલાલ હેમચંદ. ૧૦-૦-૦ ઝવેરી ભેળાભાઈ બાપાલાલ. ૧૦-૦-૦ ઝવેરી ભોગીલાલ મેહેલાલભાઈ. ૧૦-૦-૦ ઝવેરી લાલભાઈ મગનલાલ. ૧૦-૦-૦ શેઠ. મગનલાલ કંકુચંદ. પ-૦-૦ ઝવેરી જગાભાઈ ભેળાભાઈની કું ૧૦-૦-૦ ઝવેરી અમૃતલાલ મેહુલાલભાઇ, ૪૦ ૮ --- શ્રી મુંબાઇના મતીના કાંટાના ટ્રસ્ટી તરફથી શેઠ હિરાચંદભાઈ નેમચંદ. મુંબાઈ ૧૫-૦-૦ શા. કસ્તુરચંદ નાનચંદ હ.સા. પરત્તમદાસ વિરચંદ, મુંબઈ Page #40 --------------------------------------------------------------------------  Page #41 -------------------------------------------------------------------------- ________________ | શું તમે આ વાત જાણી છે ? ફક્ત બુદ્ધિપ્રભાના ગ્રાહકો માટેજ - એક ઉત્તમ લાભ ! અમુલ્ય લાભ ! ન જાણતા હો તો વાંચો આ અંકમાં “ વધારા” વાળુ લખાણ. මීළඹුණහැලෙමළෙමෙයි ක්‍රි: - થોડી મુદત માટે હાવાથી, પ્રમાદ ક૨શા તે પસ્તાશા. છે જેઓ કહે છેઓછછછછછછછછછછછછ હો. હવે માત્ર જીજ નકલેજ શીલક છે માટે હેલા તે પહેલા. | મલયાસુંદરી ( રચનાર પંન્યાસ કેસર વિજયજી.) કૃત્રીમ નાવેલેને ભુલાવનાર, તત્વજ્ઞાનને સમજાવનાર, કર્મની વિચીત્ર ગતીના અપૂર્વ નમુનો એ આ ગ્રંથ હોવાથી તેની ૧૬૦૦ નકલ જુજ વખતમાં ખપી ગઈ છે. કીંમત માત્ર રૂા. ૦–૧૦–૦. ને બુદ્ધિપ્રભાના ગ્રાહકો માટે કી. રૂ. ૦-૬-૦ રાખવામાં આવી છે પણ જે ગ્રાહકનું લવાજમ આવ્યું હોય તેને જ તે કીંમતે મળે છે. બુદ્ધિપ્રભાના ગ્રાહક થનારને આવી રીતે કેટલાક બીજા લાભ પણ અપાય છે માટે તેના ગ્રાહક ના હોવ તો જરૂર થાઓ:કારણું - કે તેથી બેડીં'ગને સહાય કરવાનું પુણ્ય હાંસીલ થાય છે અને સદજ્ઞાનનું વાંચન મળે છે. ' લખે- જેન બાર્લી 'ગ-અમદાવાદ, છે, નાગારીશરાહુ, Page #42 -------------------------------------------------------------------------- ________________ ઉપકાર, પુનાવાળા મહેમ દોશી ફતેચંદ વખતચ'દ તરફથી તેમની દિકરીઓ આઈ ચપા તથા ખાઈ સુંદરે બાર્ડ"ગ પ્રકરણમાં બતાવ્યા મુજબ આ ડગને રૂા. 1000) ની ઉદાર મદદ શા. છગનલાલ મનસુખરામ હુશ્રુ આપી છે તેના માટે તેમના પૂર્ણ ઉપકાર માનવામાં આવે છે. ભેટ ! સ્ત્રીકેળવણી અને સટ્ટર્તન, કિપડવણજવાળા શા. મહાસુખરામ લલ્લુભાઈની એ. સી. દીકરી ચ'પાના મરણાર્થે છપાયેલ સ્ત્રી કેળવણી અને સદ્ધર્તન નામનું પુસ્તક જૈનશાળાઓને તેમજ સ્ત્રી વર્ગને મફત આપવાનું છે. પેસ્ટેજની ટીકીટ અધા આના બીડી આપવી. લખો બુદ્ધિમભા ઓફીસ. નાગારીશરોહ-અમદાવાદ શાજનકે મરણ. જણાવતાં દિલગીરી થાય છે કે શ્રી જૈન શ્વેતાંબર બાર્ડ'ગ સહાયક મંડળના એસીસ્ટન્ટ સેક્રેટરી તથા જૈનધર્મ પ્રભાવક મંડળના પ્રેસીડન્ટ તથા સ્થાપન કત્તો ભીખાભાઈ પુરૂષોત્તમ દલાલ ગઈ શ્રાવણ સુદ 13 ને દિવસે ર૬ વર્ષની ઉમરે એક બાળવિધવા તથા બે નાના ભાઈ અને માતુશ્રીને પાન છળ મૂકી આ ફાની દુનિયાનો ત્યાગ કરી ગયા છે. મરહુમ ચુસ્ત જૈન હતા, અને જૈનધર્મ ઉપર તેમની અણહંદ શ્રદ્ધા હતી. આ કારણથી સમાજને આડે રસ્તે લઈ જનાર ઉપર તે કેટલીકવાર પોતાનું બળ કલમ દ્વારા વાપરવા ચૂક્તા નહિ. છેલ્લા ચાર છ માસથી એક નવું જૈન પત્ર કાઢવાની તેમની તીવ્ર ઈચ્છા હતી, અને તે ઈચ્છા બર લાવવાને તે મુંબાઈ ગયા હતા, પણ દેવને લીધે ત્યાં મેલેરીઆના તાવ લાગુ પડ્યો જેને લીધે તે અમદાવાદ પાછા ફરી એક અહેવાડીયામાં મરણને શરણ થયા. મરતી વખતે પણ એજ ઉદ્દગારો કાઢતા હતા કે પેપર કાઢો, મુનિઓના અચાવ કરો, ધર્મને પાયમાલ થતી અટકાવા ?મરહમના આ અકાળ મૃત્યુને વાતે અમે ઘણા દિલગીર છીએ. તેમના અમર આત્માને શાંતિ મળેા. મરતાં અગાઉ બે દીવસ પહેલાં તેમણે નિયાણ કર્યું હતું કે, " હું આવતા ભવે એક જૈન $ાની તરીકે જન્મ'. અને આખર સુધી વીર રાજ મન ના ઉગારા કાઢતા હતા.