________________
૧૮૮
બધાના સંબંધમાં શુંરાચી માચી રહ્યા છેં વિચાર કે ધર્મકરણી જ તારી સાથે આવે છે માટે સમકિત મેળવી ધર્મનું આરાધન કર. હે ચેતન ! જ્ઞાન ચારિત્ર આદિ વિના તારી ખીજી ક્રાઇ વસ્તુ છેજ નહિ એમ નક્કી માન. હું ચેતન ! તુ તો અઢધી અમાની અલાભી અનત જ્ઞાન દર્શન ચારિત્ર તપના બલમય છે ત્યારે તું કર્મના કદમાં કેમ સે છે. તે કમના પદાને દુર હટાવી તારા આત્માના મૂખ્ય ગુણનું ધ્યાન ધરી અને તરૂપે પ્રગટાવ. જ્યાં સુધી તું આ ક્રોધ માન, લાલ, માયા, ાદિ દુર્ગુણાને હેાડશે નહિ ત્યાં સુધી તું તેને ઉચ્ચ આવવા દેનાર નથી માટે ચૈત કારણ ફરી ફરી આવા ઉત્તમ ફળ આદિ મળવુ ઘણું જ દુર્લભ છે માંટે હું ચેતન ! તૃષ્ણાના ત્યાગ કરી ધકરણીમાં પ્રવૃતમાન થા.
હું પરમાત્મા પ્રીય સમે, બધુએ, ગિનીએ આ ઉપરની સંસારની ભાવના ઉપર લક્ષ લગાડી સત્ સમાગમ, સદ્ જ્ઞાન, સદ્ ગુરૂને મેળે મેળવી વતુ ધર્મને ઓળખી શુદ્ધ સમકિત મેળવી અનંત સુખ પામા ઍજ અંતિમ આશા છે, ૐૐ શ્રીગુરૂ:
कषाय चतुष्टय. ૪-લાભ.
( લેખક, ભીખાભાઈ છગનલાલ શાહ. ) (ગતાંક પાંચમાના પાને ૧૩૯ થી અનુસધાન. )
રંડારોડી. ( પૂર્વાતિ ).
દીનજના ઉપર તાગડધિન્ના કરી રહેલા ચંડાળામાંના ત્રણની મુલાકાત લેવાઇ ગઇ છે અને પૂર્ણાહુતિના મા ચોથા અગર હૅલ્લાલેખમાં લોડ લાભાના વા છે. આશ્ચર્ય થશે કે લાભાને લોડ કેમ કથા. શુ' લેખકને લાભ તકથી કાંઇ લાંચ ખાંચ મળી છે કે ? પ્રિય વાંચક ! જેનુ' નામજ લાભ છે. તે મને વળી શુ લાંચ આપશે ! ખરી રીતે લાભનુ બારકસ મેટ્ છે. તેનું ખાતુ મારુ છે. લાલ તે ધણા અન1 કરનાર છે. જ્યારે ક્રોધ માત્ર પ્રીતિનેાજ નાશ કરે છે, માનમાત્ર વિનયનેાજ નાશ કરે છે, માયામાત્ર સરલતાનાજ નાશ કરે છે. ( તું કે માત્ર એકજ વસ્તુને નાથ ફરે