________________
૧૪,
છે તેથી ઓછું નુકશાન કરનારા છે તેમ તે નથી જ કારણ કે ઘણું નુકશાનમય તે એક નુકશાન છે) પરંતુ લોભ તે સર્વસ્વને નાશ કરે છે. એને માટેજ લેભને લૈ ર્ડ કહે છે.
કોહ સયંભૂ રમણકે, જે નર પાવે પાર
સભી લભ સમુદકો, લહૈ ન મધ્ય પ્રચારસ્વયંભૂરમણ સમુદ્રને પાર પાનાર પણ લેભ સમુદ્રના મને પણ પામતો નથી અર્થાત્ તણાયેજ જાય છે. અંતે ડૂબે છે. આવી રીતે તેનું ખાતું મોટું હોવાથી તેને લૈર્ડ કથેલા છે. હવે લેભ તે શું ?
લભ એટલે અસંતોષ–અતિસંગ્રહ-શિલતા-કિલyતા–અતિ મમત્વપણુતા-મૂછતૃષ્ણ-તચ્છા-તીત્રાભિલાષા–વિગેરે તેના અર્થ કે પર્યા છે. આ પર્યાયે જીવને મહા ભયંકર ભવસમુદ્રમાં ડુબાડે છે. અપરિગ્રહ તેજ લાભ. સમુદ્રના વધતા વધતા મોજાઓની માફક ઇચ્છાઓના વધતા વધતા મજાનો આ સંસારસમુદ્રમાં સાભ થ તેજ સાક્ષાત્ ભ.
હરીગિત છંદ, સાક્ષાત લાભ તે લેભ, છે નહિ થોભ જેને, પાપીઓ, નહિ રોધ જે તેને કાં તો માર્ગ સંકટ માપીઓ, ૩ વાળી સંતવને જે ક૫ વૃક્ષ તે કાપીએ, કળ ભલાં ચાલ્યાં ગયાં, સંતાપ કેવળ રસ્થાપીએ--
કહેવત છે કે “ લાભને થોભ નહિ.” જેને ભ નથી તે લોભ તે પાપીઓ લાભ સાક્ષાત્ દ્વાજ-ગભરાટ જ છે. જેણે તેને રાધ નથી કર્યો, તેણે ખરેખર પિતાને માટે પ્રથમથી જ સંકટને માર્ગ માપી રાખેલે છે.
જે મનુષ્ય સંતપ-કલ્પલ ઉપર શ્રદ્ધા રાખે છે અને તેમાંજ પિતા ના નિવાસ નાખે છે કે મનુષ્ય દીવ્ય સુખરૂપી ફળ ચાખે છે. તેવો ફા સંતોષ-કપક્ષ તે માણસે પોતે પિતાના હાથે લાભ શત્રવડે કાપી ના ખેલો છે અને તેથી જ તેનાં ભલાં ભલાં ફળ સર્વ ચાલ્યા ગયાં છે અને તેને તો કેવળ હાથ ઘસતા રહેવાનું હોવાથી તેણે પોતે કેવળ સંતાપનેજ પિતાના માટે સ્થાપેલો છે.
હરીગિતસાગર વિષે જે પેસ, મદિથી ભક્ષણ તે,