________________
| શું તમે આ વાત જાણી છે ? ફક્ત બુદ્ધિપ્રભાના ગ્રાહકો માટેજ - એક ઉત્તમ લાભ !
અમુલ્ય લાભ ! ન જાણતા હો તો વાંચો આ અંકમાં “ વધારા” વાળુ લખાણ. මීළඹුණහැලෙමළෙමෙයි ක්රි: - થોડી મુદત માટે હાવાથી, પ્રમાદ ક૨શા તે પસ્તાશા.
છે જેઓ કહે છેઓછછછછછછછછછછછછ હો. હવે માત્ર જીજ નકલેજ શીલક છે માટે હેલા તે પહેલા.
| મલયાસુંદરી
( રચનાર પંન્યાસ કેસર વિજયજી.) કૃત્રીમ નાવેલેને ભુલાવનાર, તત્વજ્ઞાનને સમજાવનાર, કર્મની વિચીત્ર ગતીના અપૂર્વ નમુનો એ આ ગ્રંથ હોવાથી તેની ૧૬૦૦ નકલ જુજ વખતમાં ખપી ગઈ છે. કીંમત માત્ર રૂા. ૦–૧૦–૦. ને બુદ્ધિપ્રભાના ગ્રાહકો માટે કી. રૂ. ૦-૬-૦ રાખવામાં આવી છે પણ જે ગ્રાહકનું લવાજમ આવ્યું હોય તેને જ તે કીંમતે મળે છે.
બુદ્ધિપ્રભાના ગ્રાહક થનારને આવી રીતે કેટલાક બીજા લાભ પણ અપાય છે માટે તેના ગ્રાહક ના હોવ તો જરૂર થાઓ:કારણું - કે તેથી બેડીં'ગને સહાય કરવાનું પુણ્ય હાંસીલ થાય છે અને સદજ્ઞાનનું વાંચન મળે છે.
' લખે- જેન બાર્લી 'ગ-અમદાવાદ,
છે, નાગારીશરાહુ,