________________
૧:૫
યોગ્ય છે તેની જરૂર વિષે ને કે આની ઉપર સહુજ સ્પષ્ટ રીતે સમર્જાય છે. જે વિચારણા ન તાન દમય સ્થિતિનું ભાન કરાવે છે અને જેથી શાન્તિ પ્રાપ્ત ચાય છે, ભય ક્રોધાદિક દુર્ગુણેપર વિજય મેળવી શકાય છે અને તેથી આગળ વધતાં પૂર્ણ ધ્યાનમગ્ન સ્થિતિથી ઠંડ માક્ષપર્યંત સુખ મેળવી શકાય છે. તેવા કાર્ય પ્રતિ કયા મૂર્ખ મનુષ્ય અભાવ દેખાડવા પ્રયત્ન કરશે ? હે ભવ્ય પ્રાણી ! તમે પણ તેવા વિષયને ત્રણુ કરી ગમે તેવા કામાંથી નિ વ્રુતિ મેળવી દરાજ બબ્બે ઘડી નીચેની વિચારણામાં પ્રવેશ કરે. તેથી ન'ત લાભ થવાના સંભવ છે. હું બધુઓ! કદાપિ તમને વ્યવહારકા માંથી નીતિ મળતી ન હેાય તેા એ નિયમ રાખો કે દરરેાજસુતા પહેલાં અવશ્ય નીચેની ભાવનાઓનું ધ્યાન ધરવું. હું ભવ્ય પ્રાણીએ ! હું મેક્ષાભિલાષી વાંચક ગણ, પ્રીય ધુએ અને ભગની ખરા અંતઃકરણુથી ઉદાગીન ભાવે નીચે પ્રમાણે ચીતવન કરવાનું આજથી શરૂ કરેા. ધર્મમાં મન આરૂઢ કરે। અને અનંત સુખશાન્તી આદિના અનુભવ લ્યે. હું ચંતન ! અનાદિ કાળથી રઝળતા આ મનુષ્ય ભવ પામી તું શું ક માયા. ધન દોલત દિકરા દિકરીઓ માતા પિતા એ સર્વસસારનાંજ સ બધી છે, પક્ષીના મેળા પેં આજ મળી કાલ ઉડી જશે, તેમાંનાં કોઇ પણ તારી સાથે આવવાનાં નથી, ને અને વિચાર કર કે તારા ખરેખરના તારાજ ભાઇબંધ તેમ મેાટા રાજા રાણી શેઠ શાહુકાર કે જેમને લાખા રૂપિગ્માની દોલત જે મહા મહેનતે પેદા કરી તે સ અહિં નુ અહીંજ Ùાડી ચાલા ગ્યા, કાંઈ પણ સાથે લઈ ગયા નહિ. તેમજ વળી તારી નજરે જો જે ચાર ઘેાડાની બગીમાં બેસનાર, હીરા માતીના પહેરનાર હતા તે હાલ તું ક ગાલ સરખા દેખે છે તેથી વિચાર કરક તન, ધન, બન, સ`પતિ આદિ કષ્ટ કાઈનું નથી તાર સુખ શામાં છે તે તું શોધ. જ્યારે કાઇ અન્યન્ય સબત્રિ વા કાઇ માટા શેડ જીવાન વયે પેાતાના સંબંધીને પાક્ક્સ રડતાં મૂકી તેમજ પેાતાની ધન દોલત છેાડી આ દેહથી છુટા પડી જાય છે ત્યારે તારા મનમાં આ સસાર ઉપર વૈરાગ્યભાવના થઇ આવે છે પણ સમશાન વૈરાગ્યની પ પાછા તું ઘેર પાછા ફરે છે કે તરતજ મન પાધુ સંસારનાં અસાર સુખમાં લુબ્ધ થઇ નય છે અને વૈરાગ્યભાવના તે વખતે તારા હૃદયમાંથી ક્યાં નાશી જાય છે તેમજ વળી જ્યારે તુ કાઇ મહંત પુશ્બાનાં ચરિત્ર સાંભળુÝ અને તે ઉપર પડેલ દુઃખની જ્યારે વાતો સાંભળુ ત્યારે તારૂ મન ધરાગ્યમાં જાડાય છે અને તું વિચારે છે કે સાંસારમાં કઇ સાર નથી અને એવાજ વિચારથી ધર્મ સાધન કરવા મનમાં નિશ્ચય કરે છે