Book Title: Buddhiprabha 1910 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/522013/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Reg. No. B: 876 શ્રીજૈન શ્વેતાંબર માર્તિયજ કે બોર્ડીંગના હિતાર્થે પ્રકટ થતુ सर्व परवर्श दुःखं, सर्वमात्मवशं सुखम् । एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः॥ ૧ . ટીમ (LIGHT OF REASON.) માં ૨જ બોદ્ધપ્રભા. એ ય. વર્ષ ૨ જુ'. नाई पुरसभावानां कर्ता कारयिता न चानानुमन्तापि चेत्यात्म-ज्ञानवान् लिप्यते कथम् ।। પ્રગટકા, | અગ્યારમજ્ઞાન પ્રસારકે મડળ. ભ્યવસ્થાપક શ્રી જૈન શ્વેતાંબર માંતિપજ કે બાડુંગ; | નાગારીસરાહુ-મુમદાવાદ વાર્ષિક લવાજમ-પોટેજ સાથે રૂ. ૧ -૪ સ્થાનિક ૧-૦-૦ ) અમદાવાદ. શ્રી સત્યવિજય’ પ્રેસમાં સાંકલચંદ હરીલાલે છાપું', Page #2 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા વિષય, વિષય. પૃષ્ઠ શ્રી મડાવીર સ્તનમ. સદ્દગુણ દૃષ્ટિની ખીલવણી ૧૮ મારૂં ગત વર્ષ. .. માર્ગોનુસારીના પાંદડીસ ગુણ. ૨૨ ગુરૂ માધ. .. જતિ રમણ. ... ... ૨૭ આમાની ગુલામગીરી.. પુનર્જ-મનો અદ્ભુત દાખલા. ૩ ૧ આશા તૃષ્ણ. . ... ૧૧ | જાહેર ખબર. નૈન વિધવારો માટે. | સમગ્ર જૈન કામને જણાવવાનું કે સિદ્ધ ક્ષેત્રમાં તારીખ. ૩-૪-૧, ૧૦ ના રોજ આપણી કામની વિધવાઓની દુર્દશા જોઈ તેમની સ્થિતિ સુધારવા માટે જૈન ઘર્મ વિદ્યા પ્રસારક વર્ગ તરફથી જૈન બાળ વિધુ શ્રમની સ્થાપના કરવામાં આવી છે તે તેમાં દાખલ થવા ઇચ્છનાર બાઈએ તેના નિયમ તથા દાખલ થવાનું’ ફેમ" નીચેના શીર નામેથી મંગાવી ભરી મોકલવું. લી. સેવક પુરબાઈ જેઠાભાઈ ખેતસી ૨ક્ષિકા-વિધવાશ્રય. પાલીતાણા ( કાઠીયાવાડ ) ઝવેરીલલુભાઇ રાયચંદ હામફાર ઇ કયુરેબલÈપસ. અમદાવાદ - જે કાના રાગ કાઈપણ રીતે મટી શકે તેમ ન હૈય, તેવા અસાધુ રાગવાળા ગરીમાને મદદ કરવાને ઉપર જણાવેલી ઈસ્પીટાલ તા. ૧૩ જાનેવાડી સને ૧૯૦૯ ના રે જ અમદાવાદના મહેરબાન કલેકટર સાહેબને હાથે ખેલવામાં આી છે. તેને જે કંઈ મડદ આપવામાં આવશે તે આભાર સાથે સ્વીકારવામાં આવશે. મદદની રકમ નીચેને શીરનામે મોકલી આપવી. - ૮૬ બુદ્ધિપ્રભા ” ઓફીસ, નાગરીશાહ, અમદાવાદ. Page #3 -------------------------------------------------------------------------- ________________ 3 પશે ત્યારે હું ખરૂં અને પ્રેમી બનેલ છુ હું બનું છું. મારા લેખા તદન નિ:સ્વાર્થ વૃત્તિના છે અને તેવાએજ મને પેષણુ કરશે એમ મારી માન્યતા છે. આશવાન છુ કે મજા લેખકાની વૃદ્ધિ પણ તેજ માન્યતા ટકાવી રાખશે, મારા કદમાં આ અ±ીજ નિયંમત વધારે ફરવાને ગત વર્ષના ઠેલા અંકમાં ઉમળકે પ્રકટ થયેા હતો. પણ તેમ થયું નથી, કારણુ તમે પાતેજ છે. કેમકે હું વજનમાં વધુ ત્યારે મને રમાડનારા ઉંચકીને ફેરવનારા–બળવાન સાથે સખ્યામાં વધારે પ્રમાણવાળા એ અને તેમાં જે ખામી આવી મારે સાસાવુ પડે, વીમાસવું પડે, અને મેં એક પાપકારનું કાર્ય માથે લીધુ છે કે જૈનબા, ગને સહાય થઉં, તેમાંથી પાછું હાવુ પડે. હવે વ્હાલા વાંચકા ! મારી સાથે એક કારણેજ નહિ પણ સ્વાર્થ અને પરમાની ખાતર તે વાંચનના લાભ મેળવવા અને જ્ઞાન મેળવવાની જીજ્ઞાસાવાળા પેાતાના મા નવ અરે ! ધર્મ બંધુઓને સહાય ધવામાં થાય પણ્ હીસ્સા આપવા તે માટે અને રૂપે પ્રેમરૂપ થવાને તમને આગ્રહ કરૂ તે તેને અસ્થાને ન માનશે. જો દરેક વાંચક વધારે હિંદુ તે ખમે નવીન ગ્રાહક વધારવા ઈ ચ્છો તે હુ હાલ કરતાં ત્રણ ધણું ખળ ધરાવીશ અને મારા પ્રગટ કરતા પાષકાની ઇચ્છાનુસાર હુ વજનમાં-કદમાં વૃદ્ધિ પામીશ. સ વ્હાલા વાંચકા ! ગત વર્ષમાં આવેલા લવાજમ અને થયેલ ખર્ચ તર નજર કરતાં ને પાસામાં કઇ પાસું ઘણું ઊંચુ કે નીચુ જાય તેમ ન હાવાથી (લગભગ સરખુ હેવાથી ) અને ઉપર પ્રમાણે તમે તરથી હાય મળે એજ તેની ખાત્રી હાવાથી તમે! સહાય થાઓ તે પછીજ મારે કંઇ નવીન કરવુ, એમ ન રાખતાં, ગમે તે રૂપમાં બીજા વર્ષમાં ૧૨ કર્મોનું વાંચન વધારે આપવુ એમ મારા પ્રગટ કર્તા પાયાના રાવ મેં સાંભળ્યે છે, તેથી કહેવાને હરકત નથી કે આ કે ખીન્ન અકૈજ તેની શરૂયાત ન કે સાંભળી શકો. અનુમાન કરીશકે કાણાથી હું વધારે સુરાલીત છેવટમાં મારા દરેક પોષકા પ્રમાદમાંથી નગૃત રહી પેાતાનું કત્ત સમજે અને અધ્યાત્મ જ્ઞાન રસનું પ્રેમ આલીંગન કરી શાન્તરસ પીએ અને તેના આત્મા ઉચ્ચ કાટીએ ગડે તેવી શુભાશિષ દઇ જાવમાં પ્રવેશ કરૂ જી. ઇતિ શાન્તી. લી. હું, પેાતે. “ બુદ્ધિપ્રભા, ” Page #4 -------------------------------------------------------------------------- ________________ ગુરબાધ. सत्य (લેખક મુનિશ્રી. બુદ્ધિસાગરજી.) ( ગયા વરસના અંક ૧૨ માના પાને ૨૬૩ થી અનુસંધાન ) અસત્યભાષા દવ્ય ક્ષેત્ર કાલ ભાવથી અસત્યભામા ચાર પ્રકારની કહેવાય છે. દ્રવથી સર્વ દ્રવ્યસંબંધી અસત્ય બોલવું, સંત્રથી, લોક અને અલકમાં. કાલથી દિવસ અને રાત્રી સંબંધીમાં. ભાવથી ધાદિથી દ્રવ્ય અને ભાવના સં. પગમાં ચતુર્ભગી જાણવી. કેટલાક દ્રવ્યથી જૂઠું બોલે છે પણ ભાવથી જાડું બેલતા નથી. જેમ કે શિકારી કાઈ દયાળુને પુછે કે તે અત્રથી જતાં મૃગલાં દીઠાં ત્યારે તે ના કહે આમાં ન દીઠા એમ કહેતાં દ્રવ્યથી જૂઠું બોલાયું પણ પરિણામ શુભ છે માટે ભાવથી જૂઠું ન બેલાયું એમ સમજવું. કેટલાક ભાવથી બોલે છે પણ દ્રવ્યથી જૂઠું બોલતા નથી, કેટલાક દ્રવ્યથી અને ભાવથી મૃષાવાદ બોલતા નથી. ક્રોધ, માન, માયા, લભ, પ્રેમ, દેવ, હાસ્ય, ભય, આખ્યાયિકા, ઉપવાસ પરિણામ એ દશ પ્રકારે અસત્યભામા જાણવી. કોધાદિ પરિણામથી કપાય યોગિક કર્મ બંધાય છે માટે તત સંબંધી ભાષાને પણ અસત્ય ભાષા કહે છે એ દશ પ્રકારની અસત્ય ભાષા પણ પ્રશસ્ત પરિણામના યોગવો સત્યભાષા છે. જૈન ધર્મ ઉપર દેવ અને મિાહથી જે ભાષા બોલવામાં આવે છે તે અસત્ય ભાષા છે. તેમાં દશ પ્રકારની ભાષાને અંતર્ભાવ થાય છે. તોપણ દશ પ્રકારે વિભાગ અનાદિ સંસિદ્ધ છે તેથી ભેદ પાડે છે, સત્યામૃષાભાષા ત્રીજીના દશ ભેદ છે. ૧ ઉત્પન્ન મિશ્રિતા કેઈ સ્થાનમાં પાંચ છોકરા જખ્યાં અને કહેવું કે દશ છોકરાં ઉત્પન્ન થયાં છે. ૨ વિગત મિશ્રિતા કે ગામમાં ન્યૂન વા અધિક મરે છે તે કહેવું કે આજ આ ગામમાં દશ મરી ગયા. ૩ ઉત્પન્ન વિગત મિશ્રિત ભાષા ઉત્પન્ન થા વિગત, ન્યુન વા અધિક હોય તોપણ કહેવું કે આ ગામમાં દશ ઉત્પન્ન થયા, દશ મરણ પામ્યા. Page #5 -------------------------------------------------------------------------- ________________ ૪ જીવ મિશ્રિત ભાષા–-ઉભયરાશિ વિષય હેય તેપણું અજવા દ્રવ્યને વજીને કહેવું કે આ બહુ વાશિ છે તેમાં છવાશે સત્યપણું છે, અછવાશે અસત્યપણું છે માટે મિશ્ર ભાષા સમજવી. - ૫ અવ મિશ્રિત-જીવ અને અજીવ, ઉભયની રાશિ હોય અને તેમાં થી કવરાશિ વજીને કહેવું કે આ બહુ અવરાશિ છે. ૬ જીવાજીવ મિશ્રિત–ઉવાજીવની રાશિમાં અધિક વા ન્યૂન સંખ્યાનો ગ કરવામાં આવે. મરેલા અને જીવતા શંખાદિકમાં આ ટલા મર્યા અને આટલા જીવે છે. ૭ અનન્ત મિશ્રિત ભાષા---અનંત જેમાં જીવ હોય એવી વનસ્પતિમાં પત્રાદિની અપેક્ષાએ અનંત જીવન હોય તે પણ કંદ મૂળ વગેરેને સર્વ પ્રકારે કહેવું કે આ અનંત કાય છે. ૮ પરીત મિશ્રિત ભાઇ--અનંત કાય લેશ વડે સહિત જ્ઞાન મેળા દિમાં આ પરીત છે, એમ કહેવું તે આ ભાષા પરીતાંશમાં સત્ય છે અને અનંતાંશમાં અસત્ય છે માટે સત્યાગ્રુષા કહેવાય છે. ૯ અદ્ધામિશ્રિત ભાષા–જયાં પ્રયોજનના વણથી દીવસ રાત્રીના વિપર્યાસ કહેવાય છે–રાત્રી છતાં કોઈ કહે કે ઉઠ ઉઠ ય ઉગે તેમ દીવસ છતાં કોઈ કહે કે ઉઠ ઉઠ રાત્રી પડી ગઈ ૧૭ અદ્દાદ્વામિશ્રિત ભાષા--રાત્રી વા દીવસના પ્રહરાદિ ભાગને અન્ય અન્યપ્રહારથી મિશ્ચિત કરી છે. જેમાં પ્રથમ પ્રહર વર્તતાં છતાં કહેવું કે ચાલ ચાલ મળ્યા છે. હવે ચોથી અસત્યામૃષાના ભેદ કહે છે. અસત્યામૃધાભાણા બાર પ્રકારની છે ૧ આમંત્રણ ૨ આજ્ઞાપની ૩ યાચની ૪ પૃની ૫ પ્રજ્ઞાપની ૬ પ્રત્યાખ્યાની ૭ ઇચ્છાનુલોમા ૮ અનભિ ગૃહીતા ૮ અભિગ્રહીત ૧૧ શંસયકરણી ૧૧ વ્યાકૃતા ૧૨ અવ્યાકૃતા. દેવતા, નાક અને મનુષ્યોને સત્યાદિ ચાર પ્રકારની ભાષા હેય છે. વિ. કલાત્વ જોને ચોથી અસત્યાગ્રુષા હોય છે. મુતવિષયક ભાવભાષા ત્રણ પ્રકારની છે, સત્ય, અસત્ય અને અસત્યામૃા. સંગ ઉપયોગીને આગમાનુસારે બોલતાં વિશુદ્ધાશયપણાથી સત્ય ભાષા હોય છે. સંખ્ય િશ્રુતવિષયક સત્યભાષા બોલી શકે છે, અનુપયોગ પણથી સમ્યગૃષ્ટિને બોલતાં અસત્ય ભાવ મૃથા ભાષા કહેવાય છે, મિથાલીવને તે ઉપગથી બેલતાં વા અનુપયોગથી બોલતાં સર્વ શ્રુતગોચર Page #6 -------------------------------------------------------------------------- ________________ અસત્યભાષા જાણવી, ઉન્મત્ત વચનની પેઠે જાણવી. શ્રુતજ્ઞાનના સુત્રોનું પરાવર્તન કરતાં ઉપયોગપણે જે બોલે છે તેને અસત્યામૃબા ભાષા હોય છે, સૂત્રમાં ઘણું કરી આમંત્રણ આદિપ - સત્યા પૃષાભાષા હોય છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલ જ્ઞાનમાં ઉપયુક્ત થએલો જે બોલે છે તેપણું ભાષા, અસત્યામૃષા કહેવાય છે. આ મંત્રણવત જાણવું. મૃતભાવભાષાનું કથન કર્યું. * હવે ચારિત્ર સંબંધી ભાવભાષા કહે છે. જે ભાષા બોલતાં ચારિત્રની વિશુદ્ધિ થાય તે ચારિત્ર સંબંધી સત્યભાષા જણવી. જે ભાષા બોલતાં ચારિત્ર ન રહે તે અસત્યભાષા જાણવી. એ છે ભાષાઓ ચારિત્રમાં ભાવ અઢથી જાણવી, વ્યથીત અન્ય ભાષાઓનો પણ ભાષકને સંભવ છે. દ્રવ્યથી સાધુને સત્ય અને સત્યામૃષાભાષા બેલવાની અનુજ્ઞા છે. થા. दोचेच अणुमायाओ, कोत्तुं सच्चा अ सचमोसाय दोनिय पडिसिद्धाओ, मोसाय असचमोसाय ॥ १ ॥ અનુમતિ આપેલી એવી બે ભાષાઓ પણ સાધુ સ્વપરનું હિત થાય તેવી રીતે બેલે, કોઈ વસ્તુનો આરંભ થાય અને તેથી લાખે ને નાશ થાય એવી ભાષા સાધુ બોલે નહિ, આવ, બસ, ઉભા રહે ત્યાદિ ભાવાથી અસંયતને બોલાવતાં અયતના પ્રવૃત્તિ ત કરે તેથી સાધુને દવ લાગે માટે સાધુ ઉપયોગથી વચનસમિતિથી બોલે, તે સંબંધી કહ્યું છે કે – दोसे गुणय नाउणं, जुत्तीए आगमेण य गुणा जह ण हायति, वत्तव्वं साहुणा तहा. ॥ १ ॥ महसिणो धम्मपरायणस्स, अज्जप्प जोगेपरिणिठिअस्स पभासमाणस्स हियमियं च, करेइ भासाचरणं विसुद्धं ॥ २ ।। યુક્તિ અને આગમવડે દવે અને ગુણને જાણીને ગુણે અને ચારિત્ર પરિણામ વૃદ્ધિ હેતુઓ નાશ જેમ ન પામે તેમ સાધુએ બાલવું. ચારિત્રમાં તત્પર તથા અધ્યાત્મ ચાગમાં નિકા પામેલા એવા મુનીશ્વરને ભવિષ્યકાલમાં ગુણકારક મિત બાલતાં ચારિત્રની વિશુદ્ધિ ભાયા કરે છે, ચારિ. Page #7 -------------------------------------------------------------------------- ________________ ત્રની શુદ્ધિવ મેહને કાય કરી કવલજ્ઞાન લામને પામે છે, લેસીકરણ કરી અંતે મિક્ષનું શાશ્વત સુખ પામે છે. ભાષાનું જ્ઞાન થયા વિના સાધુએ ભાપાસમતિ રાખી શકતા નથી. સાત નયાદિ જ્ઞાનથી તથા ચાર નિપાના જ્ઞાનથી ભાષા સમિતિની શુદ્ધિ થાય છે. શાસ્ત્રકારો કહે છે કે, ભાવાનું રહસ્ય યથાર્થ જાણતો નથી તે ઉપદેશ દેવાને લાયક નથી. કારણ કે નવોનું જ્ઞાન થયા તથા અપેક્ષા સમજ્યાવિના ઉંધું ભાષણ કરી શકે તેથી શ્રોતાઓને વિપરીત શ્રદ્ધા થવાથી મહાદોષ પ્રાપ્ત થાય છે ઉસૂત્ર ભાષણથી અનંતકાલ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે, શું વન કાદ' અંગીકાર કરે છે તો તેની શુદ્ધિ આલોચનાથી થઈ શકે છે. પણું જે જાણીને ઉસૂત્રભાષણ કરે છે તેની શુદ્ધિ શી રીતે થઈ શકે ? હાલના સમયમાં ભાવાના રહય જે સાધુ તથા ગ્રહો જાણતા નથી તેમનાં વચન. નિરવદ્યપણાને ભજતાં નથી. સત્યતનું જ્ઞાન થયા વિના સત્યભાષા બોલી શકાતી નથી, કેટલાક લાકે અભિમાન ધારણ કરીને કહે છે કે અમે સત્ય ભાષણ કરીએ છીએ. જે એવી રીતે અભિમાન ધારણ કરે છે પણ સત્ય તત્વોની અપેક્ષા વિના જાણતા નથી તે એકાંત તત્ત્વનું ભાપણું કરી પિાત મુકે છે અને અમે ન્યને પણ અડાડે છે. માટે સિદ્ધાંતનું જ્ઞાન કરી ઉપયોગ પૂર્વક બેલવા પ્રયત્ન કરવો; સાધુ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી હિતકર ભાષા બોલી જિનાનાનું પરિપાલન કરી અનંત સહજ સમાધિ સુખ પામે છે, માટે પૂર્વોક્ત ભાષાનું સ્વરૂપ જાણી, વ્યવહારથી અને નિયથી સત્ય ભાષા બાલવી, સત્ય બાલવાથી આત્મા અને ઉપર અત્યંત ઉપકાર કરે છે. કલાક જ સત્ય સમજીને સત્ય બોલે છે તેમને ધન્યવાદ ધટે છે, સત્ય ભાષણ કરવામાં જે મનુષ્યો ભય પામે છે તે આ નંતિ કરી શકતા નથી, પ્રથમના સમયમાં અનેક મહાત્માઓ ધર્મ ધારણ કરી સત્ય બોલ્યા છે. સત્ય બોલવાથી ધર્મનો ફેલાવો થાય છે. જે મનુષ્યો સત્યભાવારૂપ દેવની આરાધના કરે છે તેમનાં મનોવાંક્તિ સહેજે ફળે છે. સત્ય બોલવામાં કંઈ ધન ખર્ચવું પડતું નથી. આત્મા જે દદ સંકલ્પથી ધારે તો ય બોલી શકે છે. ખરેખર સત્ય બોલવાથી જિહા પવિત્ર થાય છે, જે જે પ્રસંગે હે ભવ્ય ! તમે બેલા તે તે સમયે વિચારીને બોલે. સ્વાર્થની ખાતર પરમાર્થનો નાશ કરશે નહીં, તમારા આત્માની નિમલ Page #8 -------------------------------------------------------------------------- ________________ દ કથી તમારાજ સુરતમાં છે. તેમ ધારે તે કરી શકવા સમર્થ છે, ત્યારે તમે શામાટે અસત્ય વચન વદે છે, તમારા આત્મા સત્ય માલવાથી સૂર્યની પૈડ પ્રકાશ કરનારેı થશે. સત્યથી ભવસાગર તરી શકશે. જગતની અને આત્માની ઉન્નતિ ચ્છતા હાવ તો સત્યસભાષણ કરી, યા ધમ ને ફેલાવે કરવા ઇચ્છા હોય તે સત્ય સભાષણ કરે. જે દેશમાં જે કાલમાં મનુષ્યેક વિશેષતઃ સત્ય સ ંભાષણ કરે છે તે દેશની તે સમયે હૂઁનંતિ થયાવિના રહેતી નથી---- સત્ય મેલવું એ ખરેખર ધર્મ છે, ખરા અંતઃકરણથી તમે સત્ય માલવાની ઇચ્છા કરે. સત્યની સ્તુતિ કા, કદાપિ અસત્ય માલાદ’ ય તે તે સબંધી મનમાં પશ્ચાત્તાપ કરી અને ક્રીથી અસત્ય ન મેલાય તેમ દૃઢ સંકલ્પ કરે. સત્ય માલનાં સંકટ પડે તાપણુ સત્યજ વદશે. દેવતાએ પરીક્ષા લેવા આવે તાપણુ તમે સત્યજ વા. સત્યભાને મંત્ર, તંત્ર, ફળ આ છે. ભૂતાદિ દેને! ઉપદ્રવ દૂર કરવામાં સત્ય ભાણુ અમૂલ્ય મંત્ર છે. હું સત્ય મેલીશ, સત્ય એ મારે ધર્મ છે, એમ દૃઢ સયમ કર્યો. જેમ જેમ તમે દાજ સત્ય ઍાલવાની પ્રવૃત્તિ વધારશેા તેમ તેમ તમારામાં આત્માબની વૃદ્ધિ થશે અને પછીથી તમે સહેજે સત્ય મેાલી શકશે અને તેથી તમે જગતમાં પુજયપદને પ્રાપ્ત કરશે. હું ભળ્યે ! અમૂલ્ય જિન્દ્વા પામીને તમે પ્રાણાંતે પણ અસત્ય ભાષણ કરો નહી. ઉત્સર્ગ અને મવાદ મા સમજી સત્ય વ્રતમાં સ્થિર રહેશે. જગત્ જનાની અસત્ય ભાષણ પ્રવૃત્તિની ધમધમાં કાઈ તથા તેમાં તાત્કાલિક ધન લાભ જોઇ પતંગીયું જેમ દીષ્ટમાં કૂદી પડે છૅ, તેમ તમા પડશે નહીં, સત્ય ઐાલવાથી અંતે તમારા વિજય છે. સત્ય ભાષણ શક્તિથી તમે સર્વ પ્રકારની રૂદ્ધિ પ્રાપ્ત કરશે, તમારા આત્માને લાગેલાં કર્મ ખરી જશે, બાળકા પુરૂāા તથા ઔએ દુનિયામાં અનેક જાતની પ્રવૃત્તિ કરતાં સત્ય સભાપણુકરવું. પ્રતિદિન સત્ય સભાપણુની પ્રવૃત્તિથી સર્વકાલમાં સર્વ દેશની સર્વ માછતમાં ઉત્ક્રાંત થાય છે. સત્યના માટે તમે વાંચી એટલે હ્રદયમાં કંઇક અસર થશે. સત્ય માલવાની દચ્છા થશે પણ પશ્ચાત્ ભૂલી જવાના માટે એક ટેકથી સત્ય મેાલવાની સ્મૃતિ રાખી સત્યજ મેલો. સત્ય એલવાથી તમારૂ વર્તન દેખી લાખા મનુષ્યેાને સત્યની રૂચિ થશે અને તેથી સ્વપર માટે સુખના મા ખુલ્લા કરી અંતે પદ્મ સરજ સુખ પ્રાપ્ત કરો. ૐ શાન્તિઃ Page #9 -------------------------------------------------------------------------- ________________ આત્માની ગુલામગીરી. એક આશ્ચર્ય? જ્યારે આપણે ભૂતકાળ તરફ દષ્ટિ કેરવીએ છીએ, ત્યારે, મનુષ્ય જીતિને ઘણે ભાગ ગુલામગીરીની ધુંસરી નીચે ચંપા અને દુ:ખી થતો આપણી નજરે પડે છે. આવી બાબતોનો અભ્યાસ કરો, તે આનંદદાયક નથી, પણ આપણે ભૂતકાળને વર્તમાનકાળ સાથે સરખાવી ભવિષ્યને ઉપયોગી શિક ગ્રહણ કરી શકીએ, તે માટે ભૂતકાળનો ઈતિહાસ તપાસવાની જરૂર છે. ગુલામગીરી છે કે આપણી દષ્ટિએ હલકી પાથરી લાગે છે, પણ ખરી રીતે તપાસતાં તે ઉન્નતિક્રમનું એક અગત્યનું પગલું સૂચવે છે. પ્રથમ એવો સમય હતો કે યુદ્ધમાં પકડાયેલા કેદીઓને, એક મોટી જ્યાન કે જેમાં મનુષ્યના માંસને ઉપયોગ થતો હતો, તેને વાતે, રાખી મુકવામાં આવતા અને તે મનુષ્યરૂપી રાક્ષસના અધમ સ્વાદને સારુ તે બિચારા કેદીઓને મારીને તેમનું માંસ રાંધવામાં આવતું હતું. ઈતિહાસ જ• ણાવે છે તેમ હજારે કેદીઓને મારી નાખવા કરતાં તેમને બચાવવા, ગુલામ બનાવવા અને તેમની પાસે વૈતર કરાવવું, એ એક આગલનું પગલું છે, એમ સહેજ વિચાર કરનારને સમજાયા વગર રહેશે નહિ. પણ આ ગુકામગીરીનો રીવાજ પણ લાંબે વખત ચાલી શકે તેમ નહોતા. જો કે મારીનાખવા કરતાં ગુલામ બનાવવાનો રીવાજ એક રીતે વધારે ઉત્તમ છે. છતાં ડાહ્યા અને જ્ઞાની પુરૂષોને વિચાર કરતાં માલુમ પડ્યું કે આ ગુલામાં ઉપર તેની બહુજ માઠી અસર થાય છે. પ્રાચીનકાળના એક ગ્રીક ફીલસુકે લખ્યું છે કે “ જ્યારે મનુએ ગુલામ બને છે. ત્યારે તેની અર્ધ મગજશક્તિ તો તે વખતે જ વિનાશ પામે છે. અને જેને ગુલામગીરીનો બરાબર અનુભવ હતું એ હાલને એક પ્રખ્યાત વિદ્વાનું જણાવે છે કે ગુલામગીરીની ધુંસરી નીચે આવેલા મનુષ્યોમાં બીકણપણું, કપટ, મહેનતતરફ અરૂચિ, ચારી કરવાની ટેવ, વિષયવાંછના, અવિચારીપણું, અને નિસ્તેજપણુંઆવા દુર્ગુણો પ્રવેશ કરે છે. ગુલામગીરી અસલના વખતમાં એટલી બધી સાધારણ હતી કે મારા મોટા વિદ્વાનો પણ તે સંબંધી ચુપ રહ્યા છે, પણ તેના વિરૂદ્ધ બેલ્યા નથી. ગુલામગીરી અથવા ગુલામાના શરીર ઉપર પૂર્ણ સત્તા-એ બાબતે ઘણા લાંબા સમય સુધી લેકાના તિરસ્કારને પાત્ર ગણતી ન હતી. પ્રાચીન સમયમાં કેટલાક ગુલામે તેમના શેઠ કરતાં વિદ્યામાં અને Page #10 -------------------------------------------------------------------------- ________________ ܪ બુદ્ધિમાં આગળ વધેલા હતા. છેકરાઓને ગમત સાથે જ્ઞાન આપનારી વા તાંએ લખનાર ઇસપ તેમજ બીજા ગુલામા તેમના શેઠના છેકરાઓને ખાનગી શિક્ષણ આપતા હતા, અને ધરમાં કેટલીકવાર તેા ઝંખમ ભરી જગ્યાએ સાચવતા હતા. શરીરની ગુલામગીરી એ હુ અનર્થકારી બાબત ણવામાં આવતી નહુતી, છતાં આપણે ગુલામગીરીના વિચાર ઉપર અત્યારે તિરસ્કારની દૃષ્ટિથી એ છીએ તે બરાબર છે. અરે ! પણ વધારે અશાસની-વધારે ફોટક ઉપજાવનારી બાબત તે એ છે કે આપણો આત્મા, ઈક્રિયા અને વિ કારેને સ્વાધિન વર્તે છે. આ સબંધમાં એક મહાપુણ્ય જે ધ આપ્યું છે તે શાંતિથી શ્રવણ કરે અને તે પ્રમાણે વર્તો. તેમણે ઉપદેશ આપ્યો છે કે “તેને ગુલામ હોક શેઠ હા-ગમતે હા પણ નત્ર અને માયાળુ ખને, હ્રદયને શુદ્ધ રાખા, દયાભાવ પ્રકટ કરે, શાંતિ અને સલાહ કરનારા થા, સ્મને સમાર્ગે વળે. તે તમારામાં એ ગુણા દરો તા તમે ગમે તેવી સ્થિતિમાં આનંદી જીવન ગાળી શકશે, અને દરેક સાગામાં તમેં અલૈકિક સત્તા ભાગવી સકશે. ” સારાં કામ કરવાની અને સારા થવાની ઇચ્છા જ્યારે એ કવાર હૃદયમાં દૃઢ થાય છે, ત્યારે સઘળી અડચણો દૂર થાય છે, અને અનુપમ સુખ અનુભવાય છે. જા તમે ગુલામગીરીને તમારા ખા ૠગરથી ધમારતા હો તે શા સારૂ તમે તમારા આત્માને ઇન્દ્રિયા અને મનેવિકારાના ગુલાબ બનવા દે છે.? અજ્ઞાન, વ્હેમ અને સર્વ જાતનાં પાપ એજ ખરી ગુલામગીરી છે. આત્માને ગુલામ બનાવવે એજ ગુલામગીરી છે. ધનવાન મનુષ્ય. કેને ગુલામ બનાવે, તેના બહારના સર્વાંગ સુખકારક કે દુઃખકારક રચી શકે, પણ જે ગુલામ હ્રદયને પવિત્ર અને નત્ર છે, તે મ્હારના પ્રતિકૂળ સાગામાં પણ તેના શેડ દર્શાપ હે અનુભવેલુ સુખ ભાગવી શકે અને મ રણ પછી પણ ઉચ્ન સ્થિતિ પ્રાપ્ત કરી શકે. જીલની ગે જ્યારે એક ગુલામને તેના કહ્યું કે તારા આત્માના અને તારા શરીરના બન્નેના હુ` માલીક છુ. ત્યારે તે ડાહ્યા અને બહુાદૂર ગુલામે જવાળ આપ્યા કે તમે મારા શરીરના ગેટ છે, નહિ કે મારા - માતા ! આવેા ગુલામ મ્હારથી ગુલામ દેખાવા છતાં છે. પણ ખરી રીતે તેને શૅ ગુલામ છે, કારણ કે તે રાને તામે વર્તે છે. દ્રાક્ષના સમયમાં—જાક ગુલામગીરી શરીરની ગુલામગીરી બંધ પડી છે, છતાં લામાની સંખ્યા એછી નથી. આપણી ચારે બાજુએ અંતથી. મેટા રાજા પેનાના તુક્ષકા વિકા Page #11 -------------------------------------------------------------------------- ________________ જુદા જુદા માનસિક વિકારો અને જુદી જુદી ઇન્દ્રિયોને તાબે થતા પુરૂષ આપણી નજરે પડે છે. તેઓ ગુલામ નહિ તે બીજા કોણ ? બહારથી સ્વતંત્ર જણાવા છતાં તેઓ પરતંત્ર છે. જેઓ ખરી રીતે પ્રેમ અને સત્યના ઉપાસક છે, જેઓ પોતાના કર્તવ્યમાં ટેકીલા છે, તેઓ ખરેખર સ્વતંત્ર છે. જેઓ નિઃસ્વાર્થ વૃત્તિથી પોતાના કર્તવ્યમાં મચા રહે છે, તેઓની ઉન્નતિને ખારના સંજોગો હેરાન કરી શકવા સમર્થ થતા નથી. જહેન બ્રાઇટ નામના પ્રખ્યાત ઇતિહાસકાર અને એક વખતન પાર્લામેન્ટને પ્રધાન પિતાની જાહેર જીંદગીની સમાપ્તિ વખતે ભાપણ કરતાં બોલ્યા હતા કે – “ જ્યારે હું જુવાન મનુષ્ય હતા, જ્યારે હું તદ્દન જુવાન હતો ત્યારે મેં વિચાર કર્યો હતો કે હું જ્યારે મારી વયને થાઉં ત્યારે મારી મરજી પ્રમાણે હું ચાલીશ-ડું સ્વતંત્ર થઇશ; તેને બદલે હવે મને લાગે છે કે દરેક વર્ષે હું કર્તવ્યને વધારે ને વધારે ગુલામ બનતો જાઉં છું અને તે કતવ્યની સેવા બજાવવામાંજ હું સંપૂર્ણ સ્વતંત્રતા અને આનંદ અનુભવું છું ?” આપણે પણ આ મહાન પુરના વન ઉપરથી બાધ ગ્રહણ કરી, પ્રેમ, કર્તવ્ય. સત્ય અને દયાની ધુંસરી આપણે શિર મુકવી જોઈએ. એ ધુંસરી તે ગુલામગીરી નથી પણ સ્વતંત્રતાની ઉચ્ચ પુષ્પમાળા છે. માટે જે આપણે આત્માને ખરી ગુલામગીરીમાંથી છુટા કરવા ઈચ્છા રાખતા હોઈએ તો આપણા ઉદયની અંદર ઉત્પન્ન થતા દુષ્ટ અને દુર્જય મનોવિકારોની સામે પ્રેમ, કર્તવ્ય, સત્ય અને દયાના વિવિધ આયુધ વડે બહાદુરાઈથી હુડવું જોઈએ. જે આ યુદ્ધમાં આ મારા અંતર કલહમાં વિજય મેળવે છે, તે ત્રણ ભુવનને જીતનાર રાજાતુલ્ય છે. તે જ ખરા તંત્ર છે. તેનો આમાજ ખરેખર ગુલામગીરીના બંધનથી મુક્ત છે. તેવી ખરી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા પ્રયાસ કરો એજ મનુષ્યના જીવનનો ઉદેશ હવે જોઈએ, અને એવો ઉદેશ વાચકન્દને સમજાય, તેમાંજ આ લેખની સાર્થકતા છે. આશા (તૃષ્ણ). સંસારત્યાગી મહાત્માઓ સિવાય આ જગતમાં સર્વે મનુ આશાના પાસમાં બંધાએલા છે. અખિલ જગતમાં આશા એવી પ્રેરક છે કે તેના પ્રોત્સાહન વિના જગતના સર્વે મનુ કાર્યક્રમની કોઈપણ શ્રેણમાં જોડાઈ શકે નહિ. ગ્રેજીમાં એક એવી કહેવત છે કે –“ While there is life Page #12 -------------------------------------------------------------------------- ________________ there is hope”. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આશા પણ છે. બવહારના કેઈપણ કામમાં નિરાશ ન થવાનો બોધ કરવામાં આવે છે. વ્યવહારિક દષ્ટિએ આશા-ઉત્સાહની જરૂર છે, ગોલ્ડરિમથ કવિ કહે છે કે - Hope like the gleaming taper's light, Adorna and cheers the way; And still as darker grows the night, Enrits a brigliter ray.” આશા ચળકતા દીપકના પ્રકાશની માફક માર્ગને આનંદી અને શેભાયમાન બનાવે છે, અને જેમ જેમ રાત્રીને અંધકાર વધતો જાય છે તેમ તેમ તે પ્રકાશિત કિરણે નાંખે છે.” આ સ્થળે આશા શબ્દથી ઉદ્ભવતો લાક્ષણિક અર્થ ઉસાહ થાય છે. મનુષ્ય ઉત્સાહના અભાવે નાહિમ્મત થઈ કાંઈ કાર્ય કરી શકતા નથી. આ હેતુથીજ ગેમિથ નામના કવિએ તેને દીપકની ઉપમા આપી છે. જે વિપત્તિઓમાં પણ તેને ઉત્સાહરૂપી પ્રકાશ વડે આગળ દોરે છે, ગમે તેવા સંકટોમાં પણ મનુષ્ય આશામાં વિશ્વાસ રાખે છે. તે કદી નાહિમન ધ નથી, ગામિથ કવિ કહે છે કે:--- • The wretch condemned with life to part, Still, still on hope relies; And every pany that rends the heart, , Bida expectation: rise.' દેહાંતદંડની શિક્ષા પામેલા મનમાં પણ આશામાં શ્રદ્ધા રાખે છે. અને હદયભેદક દરેક સંતાપમાં પણ તેની આશા વધાય જાય છે. આ પ્રમાણે જોતાં નિરાશા અને નાસીપાસના દરેક અંગોમાં આશા એ હિમ્મતનું અને ૌનું સાધન છે. તેના અભાવે મનુષ્ય ધીરજ રાખી સંકટ સહન કરી શકતો નથી. ભવિષ્યકાળમાં સુખ મળવવાની ઈછા તેનાં વર્તમાન કાળના દુઃબાની અસર ઓછી કરે છે, અને તેથી જ તે આશામાં શ્રદ્ધા રાખી વર્તમાન સમયે સહનશીલ રહેતાં શીખે છે. આ પ્રમાણે આશા–ઉત્સાહ મનને ધીરજ અને હિમ્મત પૂરાં પાડે છે. જો આપણે આશાને વાચિક અર્થમાં વિચારીએ તો ઈછા વા રદ્ધાને મળતા અથેનો તેનાથી બંધ થાય છે. પછી એક પ્રકારની મનોવૃત્તિથી પ્રેરાય છે, એ મનેત્તિ બુદ્ધિ-વિવેકબળના પ્રમાણમાં ઈચ્છાપર અંકુશ ધરાવે છે, અને તેને શ્રેયસી–આમિક કલ્યાણના અગર પ્રે. ધન-સ્થૂલ વ્યવહારના માર્ગ પર કરે છે. વિવેક મનોની ઇચ્છા વિવેકપી Page #13 -------------------------------------------------------------------------- ________________ અંકુશ નીચે રહે છે અને તેની દરેક યા તેને અનુસરીને થાય છે. પરંતુ અવિવેક મનુષ્યની ઇછા વા ક્રિયાશક્તિ વિવેકરૂપ અંકુશ નીચે ન રહેવાથી સ્વતંત્ર થઇ નિર્બળ બને છે, એટલું જ નહિ પણ અયોગ્ય રીતે ખીલવાથી ભયંકર યઈ પડે છે. આશા આ ઇચ્છાશક્તિના પરિણામરૂપ છે. તે સુખ કે દુઃખની લાગણીને અનુસરીને ઉદભવે છે. જે સુખ કે દુઃખ આ દુનિમાં વસ્તુતઃ હેતજ નહિ તે કોઇપણ પ્રકારની ઈચ્છા મનુયને થાત નહિ. સુખ દુઃખના બાધ (સમજણ) મનુષ્યને તેની બુદ્ધિ-વિવેકના પ્રમાણમાં થાય છે. સર્વે મનોનું સુખ કાંઈ એકની એક બાબતમાં સમાચેલું હોતું નથી. અમુક મનુષ્ય જ્યારે અમુક બાબતમાં સુખ માને છે ત્યારે અમુક અમુક, બાબતમાં સુખ માને છે. કોઈ અહિક તો કોઇ આમુમક સુખ મેળવવાનું અને કઈ મિક્ષ સુધીનાં સુખે મેળવવાને આતુર હોય છે. પરંતુ આ સુખની ઇચ્છા વિવેકને અવલંબીને ઉદ્દભવે છે, માટે વિવેક દરેક પ્રકારની આશા વા ના ઉત્તરોત્તર કમમાં સાધનભૂત છે. વિવેકવિનાની આશા કનિટ ગણાય છે અને તે વૃદ્ધિ પામતાં વ્યવહારમાં પણ અતિશય હાનિકારક થઈ પડે છે. વિવેક બે પ્રકારના છે. લોકિક વિવેક અને લોકોત્તર વિવેક. વ્યવહારમાં વાકિક વિવકની જરૂર છે. તેની ખામીના લીધે મનુય ગાંડી આશા બાંધી ગાય છે. ઘણે પ્રસંગે પોતાની સ્થિતિ, સંગે, બળ આદિનો વિચાર કર્યા સિવાય મનુષ્ય કેવળ કાલ્પનિક આશા વડેજ અમુક વસ્તુ પ્રાપ્ત થવી ધારે છે. અને તમાં નિફળ થતાં તેને સંતાપ થાય છે. આનું કારણ લોકિક વિવેકની ખામજ દેખાય છે. જ્યારે લૌકિક વિવેકની આટલી જરૂર છે તે લોકોત્તર વિ. વેકની જરૂર રવત: સિદ્ધ થાય છે. એ વિવેક વિના મન થ સંતવૃત્તિ ધારણ કરી શકતા નથી અને શાનિનું સુખ અનુભવી શકતો નથી. તેના ચિત્તની ચંચળતા શાન્ત પડતી નથી. તે નિશદિન પ્રવૃત્તિમાં એ રહે છે તેથી આ ત્મિક આનંદ અને ચિત્તની થિરતાનો આહલાદ અનુભવી રાકતો નથી. આથી જ લોકોત્તર વિવેક જે પાક અને મન પર્વતને સુખ મેળવવામાં સાધનમૂન છે તેની અતીવ અગત્ય છે. લાકિક વિવેક કદાચ રૂઢીપ્રયોગથી વિના પ્રયાસે આવે, પણ લોકોત્તર વિવેક ૫ત્ન વિના આપણને પ્રાપ્ત થતી નથી. પ્રસ્તુત વિવેક વિનાની આશા જ્યારે વૃદ્ધિગત થાય છે ત્યારે તૃણું કહેવાય છે. આ તૃણાવડે હૃદયની શાન્તિ નાશ પામે છે. આશાવાનું મન નિશદિન સાર્થ માટે ચિંતાતુર Page #14 -------------------------------------------------------------------------- ________________ રહે છે અને તે ચિંતામાં શાતિનું નિરામય સુખ ગુમાવે છે. આશાનો અંત કઈ દિવસ આવતો નથી. આથી જ કબીર કવિ કહે છે કે – માયા મરે ન મન મરે, મરમર ગયે શરીર; આશા તૃષ્ણ ના મરી, કહે ગયે દાસ કબીર '. દુનીઓના સર્વે પદાર્થો નાશ પામે છે તો પણ ચિત્તવૃત્તિને અવરોધ થતું નથી. કબીર કવિ કહે છે કે “આશા તૃષ્ણાનો અંત કઈ દિવસ આવતો નથી.' શરીરની સર્વ શક્તિઓ ઘટે છે; પણ આશા ઘટવાને બદલે વધે છે. તે એક નદીના પ્રવાહર છે. જેમ નદીનો પ્રવાહ મૂળમાં નાનો હોય છે પણ આગળ વધતાં તેને અનેક પ્રવાહો મળે છે એટલે મોટો થાય છે, તેમ આશા-ઇચ્છાના વિષયો નિશદિન વધતા જાય છે. મનુષ્યનું શરીર, અવયવ, સામર્થ સર્વ ઘટે છે પણ તેની તૃષ્ણાને અંત કાદ દિન આવતો નથી. अझं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् वृद्धो याति गृहीत्वा दण्ड तदपि न मुञ्चत्याशा पिण्डम् ।। આને મળતા ભાવાર્થમાં શામળભદ કવિ નીચે પ્રમાણે કહે છે: ગળે અરઢ અંગ, ગળે નાસા ને નેણાં, * પળે મું. ને તું, વદાયે વિપરિત વેણાં; અસ્થિ રૂધીર ને માંસ, સુકાય ચલાય ન ચરણે, ધાતુ સરવને વંસ, કશું સંભળાય ન કરણ; ઈદિ બધી અડવડે, આહાર નિકા પણ ઘટે; કવિ શામળ કહે શત ગુણી, તૃષ્ણા વધે નહિ મટે.’ શરીરના બધા અવયવો નિર્બળ થાય, નાક અને આંખમાંથી પાણી ટપકે, માયું અને ડાચાં મળી જાય. બોલવાનું પણ ભાન ન રહે, હાડકાં લોહી અને શરીરમાંનું માંસ સર્વ સુકાઈ જાય; પગે ચાલવાની શક્તિ પણ રહે નહિ, શરીરમાંની સમ ધાતુ (હાડ, માંસ, રૂધીર, ત્વચા) આદિ નાશ પામે અર્થાત્ ઓછી થાય; કાનથી કાંઈ પણ સંભળાય નહિ; શરીરની સર્વે ઈદિઓ નબળી પડે અને ઉંધ તથા આહાર પણ એ થાય. પરંતુ સામળ કવિ કહે છે કે “તૃણું તે ઉલટી ગણી વધે પણ ઘટે નહિ.' આશા અનેક વિષયની હોય છે. માયિક વસ્તુઓ જેવી કે ધન, વિભવ, પદવી, કીર્તિ, Page #15 -------------------------------------------------------------------------- ________________ આદિ અનેક વિષયોની આશામાં બધા મનુષ્ય અહંવૃતિ વર સ્વપિન વસ્તુઓમાં મનુષ્ય સુખ માને છે. તેનાં વિકરાઓ બંધ થઈ જાય છે. આશા કોઈદિન પરિપૂર્ણ થતી નથી. એક ઈસિતાર્થ–ઇલો પદાર્થ મળે એટ લે અન્યની વાંછા રહે છે. તે મળ્યો એટલે તેમાંથી પ્રાપ્ત થતું સ્વકલ્પિત સુખ તેને અપૂર્ણ લાગે છે; વળી તે અન્યની વાંછા કરે છે. આ પ્રમાણે ઉત્તરોત્તર તેની આશા હિંગત થાય છે. વિવેકના અભાવે તે તૃણની જાળમાંથી છૂટી શકતું નથી. મનુષ્ય પોતાના મનનો અભ્યાસ કરવાનો મહાવરો પાડી વિચાર કરે તો તેને સ્વતઃ માલુમ પડે કે તેણે પિતાના જીવનક્રમમાં કેટલી કેટલીવાર આશાઓ ઉવી, કેટલી કેટલીવાર તેમને પૂર્ણ કરવાનો યત્ન કર્યો અને તેમાં કેટલે કેટલે પ્રસંગે તે નિફળ થયો ! આશાની તૃપ્તિ દિન થવાની નથી. એક આશા પૂર્ણ થયે બીજી, તે પૂર્ણ થયે ત્રીજી; એમ ઉત્તરત્તર અન્ય વિષયની ઇચ્છાઓ પ્રકટ થશે, પરંતુ આશાને પાર આવશે નહિ. આથીજ આપણું જૈન મહાત્માઓએ સંસારના સુખને મધુબિન્દુની ઉપમા આપાં છે, પડ્યા નાના વિધ ભવકપમાં સતત દુઃખ, મગન ભયે હૈ મધુબુંદ લવ લેશમાં. આતપત્ર છાયા તાહુ મન ત ભયે અબ, ચિદાનંદ સુખ પાયો સાધુ કે સુવેશ” અનેક મનુષ્યો આ ભવરૂપી કુવામાં પડયા પડ્યા મધના ટીપા જેટલા કિંચિત સુખમાં આનંદ માનીને નાના પ્રકારનાં દુઃખ સહન કરે છે. છત્રની છાયા મસ્તકે થતી હોવા છતાં પણ મન તો ચિંતાગ્નિમાં બળ્યા કરે છે. ચિદાનંદજી કહે છે કે (ખરું સુખ ક્ષણિક વાસનાની વૃદ્ધિમાં નહિ પણું ) સપુરૂષો-સાધુ પુરૂના સમાગમમાં જ રહેલું છે.” જેમ કઈ ઉંડા કુવામાં પડેલા મનુય કુવાઉપરના કાના મધપૂડામાંથી ટપકતા મધના ટીંપાની ઈરછા કરે તે જેમ નિરર્થક છે તેમ ભયંકર ઉંડા કુવારૂપી આ ક્ષણિક સં. સારમાં મધના ટીંપારૂપી માયિક આશાના ક્ષણિક સુખની અપેક્ષા રાખવી અને કાળપ્રવાહને લેશ પણ વિચાર ન કરવો એ નિરર્થક છે. “હાર શ્રેહ પામરના નેહપૂંછ એ યવન રંગરોલ ધન સંપદ પણ દીસે કારમી જેવા જલ કલેલ. Page #16 -------------------------------------------------------------------------- ________________ જોબન સા કે રોગ સમાન કર્યું, મૂઢ કહા પરમાદકું સં; સંપન તો સરિતા પૂર મ્યું દાન કરી કરી ફળ પાકે ધું લે; આ તે અંજલીક જલક્યું નીત, છીજ લખ સે ન્યુ ભે દેહ અપાવન જન સદા તુમ, કેવલી ભાવિત માર્ગ છે. (ચિદાનંદજી) ઠારબિંદુસમાન અગર પામર પુરૂષના સ્નેહસમાન વાવનની શોભા અને આનંદ લણભંગુર છે. ધન, વિભવ પણ પાણીના તરંગ જે કારમો છે. ચિદાનંદજી મહારાજ કહે છે કે “વન સંધ્યા સમયની શો ભાસમાન ચંચળ છે, છતાં તે મનુષ્ય ! તું ક્રમ પ્રમાદ કરે છે. ધન. વિભવ નદીના પુર જેવો ક્ષણિક છે માટે દાન ધર્મ વડે તેને યથેચ્છ લાભ લે ! હથેલીમાંના પાણીની માફક આયુષ્ય નિરંતર ઘટે છે અને દેહ અપવિત્ર છે એમ તાપ સમજી છે મનુષ્ય ! જ્ઞાનીએ કહેલા જે શુદ્ધ માર્ગ તેનું અવલંબન કર !” શરદ ઋતુના વાદળના જથા જેવું અગર સંધ્યા સમયના રંગ જેવું જીવન બહુ ચંચળ અને અલ્પ છે. તેમાં કાલને પણ નિશ્ચય કઈથી કરી શકાતા નથી. “ ન જાણે જાનકીનાથ, પ્રાત:કાળે કિં ભવિષ્યતિ” એ ઉકિત અનુસાર આપણે જોઈએ છીએ કે સર્વજ્ઞ સિવાય કોઈપણ ભવિષ્ય જાણી શકતું નથી. આ પ્રમાણે જ્યારે એક દાણ માત્રને પણ નિશ્ચય કાર પણ માણસ કરી શકતો નથી છતાં પણ ઘણું મન વર્ષોનાં વર્ષો સુધી પાનાના સિત ઇચ્છેલા વિષયમાં દત રહ્યાં કરે છે. તેઓ આશા છોડી દેતા નથી. તેમના -સિતાર્થને સગોની અનુકુળતા હોય એમ ધારે છે; અથવા ભવિષ્યમાં સંગોના પરિક્રમણ ફેરફાર સાથે અનુકુળતા મળવાની કલ્પના કરે છે. આ પ્રમાણે સંયોગો કે પરિસ્થિતિને ફેરફાર કલ્પી આશામાં શ્રદ્ધા રાખે છે અને તેઓ આશાના પ્રવાહમાં અબાધિત તણાયાં કરે છે; પરંતુ તેમની આશા સફળ થવાનો પ્રસંગ તેમને પ્રાપ્ત થતો નથી. આખરે કોઈ નવિન પદાર્થ પ્રાપ્ત થવાની તેઓ આશા રાખે છે, પરંતુ તેમાં પણ નિફળ થતાં કાંઈ જુદાજ વિષયની વાંછા રાખે છે. આમ ઉત્તરોત્તર તેમની ઈચ્છામાં વધારો કર્યા જ કરે છે. કદાચ એવો પ્રસંગ પણ આવે કે મનુષ્ય તેની કોઈપણ દામાં સફળ ન થાય; પરંતુ તેની ભવિષ્યકાળ ઉપરની શ્રદ્ધા તો અડગ રહેવાની. આશાને ઘટમાળ તે ચાલુ રહ્યાંજ કરવાની. એક સિતાર્થ માં છલિત ન થાય તો તે અન્ય કોઈ તેથી જુદા પ્રકારને હેતુ સિદ્ધ થવા ધારવાનો ! કાપડન નામે કવિ કહે છે તેમ તૃણને અધીન રહેલા મય સદા ભવિષ્યકાળઉપર શ્રદ્ધા રાખીને આશાને પરવશ બને છે, Page #17 -------------------------------------------------------------------------- ________________ " When I consider life, 'is all a cheat, Yet, fooled with hope, men favour the deceit: Trust on, & think to miorrow will repay, To morrow's falser than the former clay; Lies worse; and while it says “ We shall be blest, With some new joys, " cuts off what we possesst. Strange cozenage! none would live past years again, Yet all hope pleasure in what yet remain; And from the dreys of life think to receive, What the first sprightly running could not yive.” Dryden. ત્યારે હું કવનને વિચાર કરું છું ત્યારે તે મને તદન પ્રપંચ ૩૫ ભાસે છે; છતાં મનુષ્પો આશા ખૂણામાં મૃખ બની તેના પ્રપંચને ભેગા થાય છે; તેમાં શ્રદ્ધા રાખે છે અને અમુક સમયે તે આશા ફલિન થશે એમ ધારે છે. તે સમયે નિષ્કળ થતાં વળી ભવિષ્યમાં અમુક સમયે ફલિત થશે એમ ધારે છે અને તેમાં પણ નિષ્ફળ થતાં કાં જુદોજ નવન આનંદ પ્રાપ્ત થવાનું તે ધારે છે, અને તેમાં પણ જે હોય તે ગુમાવે છે. આશા! તારૂં કપટ વુિં વિચિત્ર છે ! કઈ પણ મનુષ્ય ગયેલાં વર્ષોને પુનઃ ભોગવી શકતો નથી; છતાં સર્વે મનુષ્યો જે શેષ સમય બાકી રહે તેમાં સુખ પ્રાપ્ત થવાની આશા રાખે છે, અને જીવનની શરૂઆતને ચંચળ કાળ પ્રવાહ જે તેને આપી શકો નહિ તે વનના અવશે–બાકીનાં વર્ષોમાંથી મેળવવાને તે ચાહે છે” તાત્પર્ય કે અહંવૃત્તિથી આશા નૃણામાં તણાતાં પહેલાં વિચાર કરવાની જરૂર છે કે જીવનને સધિ કેવા અલ્પ છે ? જે અહંવૃતિથી મનુષ્ય ઐહિક પદાથની પૃહા રાખે છે. તે અહંવૃત્તિને તેના આતમા સાથે કેવો અને કેટલે સંબંધ છે. મહાત્મા બુદ્ધિસાગરજ કહે છે કે “દનીઆ માં કઈ નામ અમર રહેવાનું નથી. નહિ નામરૂપ જેનાં તિરૂપ તે તે સહી. નામથી આત્મા ભિન્ન છે તે નામ અમર રહેવાથી પણ આમાને કિંચિત સુખ નથી* તૃષ્ણથી લાભ વધે છે. આ જગતમાં લોભનો થાભ હેતિ નથી, લાભની લાલચમાં પડેલા પ્રાણીઓ અનેક કુકર્મો કરે છે. લેભાધ મનુષ્ય Page #18 -------------------------------------------------------------------------- ________________ કાર્યું અકાર્ય બેંજી શકતા નથી; તેથી લાબને પાપનું મૂળ કહ્યા છે, લાલ નિરંતર વધતા જાય છે. निःस्त्रो वष्टिशतं शती दशशतं लक्षं सहस्राषिपो || लक्षेशः क्षितिपालतां क्षितिपतिश्चक्रेशतां वांछति ॥ चक्रेशः पुनरिंद्रतां सुरपति ब्रह्मपदं वांछति ब्रह्म शैपदं शिवो हरिपदमाशावधि को गतः ॥ સદ્ગુણ દૃષ્ટિની ખીલવણી. લેખક-મુનિ બુદ્ધિસાગર, સદ્દષ્ટિ જેમ જેમ ખીલે છે તેમ તેમ દેવષ્ટિના પરિહાર થતા ય છે. સદ્ગુણ દૃષ્ટિની ટેવ પાડવાથી પ્રત્યેક આત્માએની વાળીબાજુ દેખાય છે. પરમાં પરમાણૢ સમાનપણુ જો સદ્ગુણ હોય છે તે! સદ્ગુણુષ્ટિ ધારકના મનમાં પર્વતસમાન ભાગે છે, પશુ પંખીમાં પણ કેટલાક સદગુ દેખવામાં આવે છે, ત્યારે મનુષ્યવૃન્દમાં કેમ સદ્ગુણે ન હોય ! અલબત્ત મનુષ્યોમાં સદ્ગુ હાય છે કિંતુ મનુષ્યા વિપરીત દષ્ટિથી દેખે છે તેથી ગણાપણુ દુર્ગુણાપ ભારો છે. અમુક ભૂંડા છે, અમુક વિશ્વાસઘાતી હૈં, અમુક સાધુ ઢંગી છે, આવી નકામી કુથલી કરવાથી સામા મનુષ્ય જેવા પોતાને કઇ પણું શુભલ પ્રાપ્ત થતું નથી. ત્યારે શામાટે મનુષ્યોની કાળી બાજુ તરફ દેખવું જોઇએ. ગમે તે ધર્મ ના મનુષ્ય હોય ગમે તે દેશના મનુષ્ય ડ્રાય તાપણ તેનામાં રહેલા સદગુણો તરક દુખવુ અંતઈએ. તમા અન્યના ગુણોનેજ દેખા, અને ધાના પ્રકાશ ન કરશે તે અ ન્યપણુ તમારા સદ્દગૃણા પ્રાંત દષ્ટિ દેશે. જેવા આધાત તેવા પ્રત્યાઘાત આ નિયમ સકલ વિશ્વમાં વ્યાપી રહેલા અનુભવમાં આવે છે. કાઇનું તમે અ શુભ ચિતવતા હો ત્યારે સામે મનુષ્ય પણ તમારૂ અશુભ ચિતવશેજ, તમે કાઇને સદ્દગુણ દૃષ્ટિથી દેખ ત્યારે તે પણ દેખો. સદ્દગુણદષ્ટિથી દેખવાથી બે ફાયદા ધાય છે. પ્રથમ દરેકના સદ્ગુણાજ દૃષ્ટિમાં આવે છે, દ્વિતીયલાભ એ છે કે અન્યની નિદા થતી નથી અને તેથી વેરઝેરની પરપરા વૃદ્ધિ પામતી નથી. માં સુધી જગતના સર્વ જીવ પરમાત્માસમાન છે. એવી દૃષ્ટિથી તમે વર્તતા નથી ત્યાં સુધ તમને કાઇ પરમાત્મ દૃષ્ટિથી દેખવાનું નધી. જ્યાં સુધી તમે અન્ય મનુષ્યોને નીચ ભાવનાથી દેખા છે તાતા તમેન્ Page #19 -------------------------------------------------------------------------- ________________ અન્ય મનુષ્ય નીચ દથિી દેખશે એમાં કંઈ પણ આશ્ચર્ય નથી. તમારામાં રહેલા સુદગુણોને સર્વ લોક જાણે એવી તમારા હૃદયમાં ઈછા છે, પણ જ્યાં સુધી તમે અન્યના સદગુણને ગાતા નથી ત્યાં સુધી તમારા સગુણોની અસર અન્ય ઉપર થવાની નથી. જ્યાં સુધી તમે સર્વના દૂધ કાઢી પોતે દરહિત બનવા ઇચ્છો છો ત્યાં સુધી જગતના છો પણ તમારામાં અનેક પણો કાદી તમને ખરાબ દષ્ટિથી જોવાના. તમને કોઇ નીચ દબદષ્ટિથી જુએ તે માટે અન્યને તમે સદગુણ દૃષ્ટિથી જુએ. એમ કરવાના કરતાં ઉ. ત્તમ સરલ ઉચ્ચ ધર્મ એ છે કે પ્રત્યેક આમાને સંગ્રહનયસત્તાથી સિક સમાન ભાવો, પ્રત્યેક આત્મામાં જે કંઈ સદ્દગુણો હોય તેનું સ્મરણ કરે, પિતાના આત્માને પણ સગુણ દથિી દેખા, જે જે સત્તાએ આત્મામાં ગુ રહેલા છે તે ગુણોનું સ્વરૂપ વિચારતાં, ગાતાં તેમાં તે ગુણને પ્રગટ કરી શકશે. આત્માને જો ઉચ્ચ ભાવથી ખશે, આત્માને દેવ માનશે, આત્મામાં સવ છે અમ શ્રદ્ધાથી સંતોષ ધારશો તો તમે ઉચ્ચ પદને પ્રાપ્ત કરી શ. કશે. તમારા આમામાં જે જે સદગુણો ખીલ્યા હોય તેને વિશેષતઃ ખીલવવા પ્રયત્ન કરો. સ્વઆત્માને સિદ્ધસમાન દષ્ટિથી દેખશે તો આત્મામાં અનંત ગુણ ખીલશે. આમા પિતાને સદગુણ દથિી દેખે તે પિતાનું શુદ્ધ સ્વરૂપ પોતાના ઉપયોગમાં રાખી શકે અને તેથી શુદ્ધ સંસ્કારોને પ્રગટાવી શકે અને તેના ગે અંતે પરમાત્મા બને. મનુ એમ સમજે છે કે અમે અન્યના દૂધણે જોઈએ છીએ, વીએ છીએ તેમ તેમ અમારે ગોરવ વૃદ્ધિ પામે છે પણ આ તેમની ભૂલ છે, કારણ કે અનાદિકાળથી દષ્ટિથી દેખવાથી આત્મા ઉચ્ચ થઇ શકે નથી. જે જે દુર્ગાનું હદયમાં ચિંતવન થાય છે, તેનાથી મનોવMણ ખરાબ બને છે માટે અશુભ વિચાર કરવાને જરા માત્ર પણ પ્રયત્ન કરવો યોગ્ય નથી. જે મનુષ્ય અન્યને પણ સદાકાલ દે છે અને તદદ્વારા નિંદા કરે છે તેઓને આમાં ખરેખર પ્રેમ, દયા, કારૂધ્યભાવના વિચારથી હજાર ગાઉ દૂર રહે છે, પિતાનામાં જેમ કેધાદિક દો રહેલા છે, તેની નિંદા કઈ કરે તે આપણા મનની કંઈક લાગણી દુઃખાય છે તે પ્રમાણે અન્યની નિંદા કરતાં અન્યની પણ લાગણી દુઃખાય છે. કેટલાક એમ કહે છે કે અન્યના દાવાને પ્રગટ કરવાથી દુનિયામાં તે હલ પડે છે જેથી તે દેષિાને ત્યાગ કરે છે. આમ પણ કહેવું ખરેખર જૂઠું છે. ખાડો ખોદે તે પંડ અ ન્યાયથી વિચારનાં માલુમ પડે છે કે અન્યને હલકે પાનાં પિતાને Page #20 -------------------------------------------------------------------------- ________________ હંલકાઇપણું પ્રાપ્ત થાય છે–અન્યના દે ઉધાડા પાતાં પોતાના દે પણ સામે ઉધાડે છે. પરિણામ એ આવે છે કે તે એક બીજાને તેઓ શ= બુદ્ધિથી દેખે છે. પરસ્પર એક બીજાને મારી નાખવા વિચારે ચલાવે –માટે અન્યમાં અનેક દે હોય પણ તેની નિંદા કરવી નહીં–શ્રીવીર પ્રભુ સર્વજ્ઞ હતા. લાખ મનુષ્યમાં લાખે દે રહેલા એક કાળમાં જ તા હતા પણ કોઈ વખત ભાઈને કહ્યું નથી કે બારામાં આવા ખરાબ દુર્ગુણો છે--ઉપદેશ પણ એવી શૈલીથી આપતા હતા કે સર્વ મનુષ્પો પોતાના સણોને ઓળખી શકે. કોઈપણ ક્ષેત્રમાં કઈપણ કાળમાં દોષ દષ્ટિથી આત્માની ઉન્નતિ થઈ નથી અને થવાની નથી. દાધદષ્ટિથી દેખનારા પુરૂષો સંયુકવરનને પ્રાપ્ત કરી શકતા નથી, આત્માને ખરેખર દયદષ્ટિ પ્રાપસમાન છે. આત્માની નીચદશામાં દેવદષ્ટિએ જેટલું ખરાબ કર્યું છે તેટલું કાઈ ખરાબ કર્યું નથી. આત્માની ઉચ્ચ દશા વિધિનો નાશ કરવા માટે દેવદષ્ટિ એ ફટાર સમાન છે. હે દેવદ, તું નીચ છે તે પણ હું હને દયાથી કહું છું કે હવે તું મારા આમામાંથી દૂર થા, હે દેવદર હું તારા ઉપર કાધ કરતો નથી તેમ રાગ પણ કરતો નથી, ત્યારથી હું આમા ભિન્ન છું. અમ હું દઢ સંકલ્પથી સ્વીકારું છું, સર્વ જીવોનું હવે હું સદ્દગુણ દૃષ્ટિથી ભલું કરીશ. માનવ બંધુઓમાં અનેક પ્રકારના ગુણ છે પણ તે સદણુણ દષ્ટિ વિના અંધારામાં પડ્યા હતા. હવે તે સર્વ દેખાય છે. મનુષ્યવર્ગ એકદમ કંઈ સર્વગુણી બની શકતો નથી. ધીમે ધીમે સર્વમાં તરતમ ગુણો ખીલે છે, કાઈ વખત લેખક તથા શ્રાતા, વાચકોના આમા પણ એવી સ્થિતિમાં હશે તે કને ગુણોનું સાક્ષાતરૂપ દેખાય તો શું મનમાં વિચારે ! !ઉત્તમ મહાત્માઓની કૃપાથી અભ્યાસના બળગે દુર્ગુણોનો નાશ થતો જાય છે. પરભવમાં જે દેવેનું આસકિત સેવન કરવામાં આવ્યું છે, તે દધા હાલ પણ અન્યના ગુણ બીહ્યા છતાં જતા નથી. કેટલીક વખત પાછા શાંત થઇને હદયને વિકારી બનાવે છે, કેટલીક વખત મનમાં કામ ક્રોધાદિક દુર્ગણો ઉત્પન્ન થઈને એવું અકય કરાવે છે કે પશુના કરતાં પણ નીચોટીને આમ ગણાય. ક્ષણમાં જ્ઞાન અને વૈરાગ્યની જતિ થતાં નદીનું પુર જેમ ઉતરે છે વા વીછીંનું વિષ જેમ ઉતરે છે તેમ કામાદિક વિકારે પણ ઉતરે છે અર્થાત્ નાશ પામે છે. મોટા મોટા ભાગી ગિના મનમાં પણ અનેક Page #21 -------------------------------------------------------------------------- ________________ વિષય વિકારરૂપ છે પ્રગટે છે. પણ પુનઃ અભ્યાસના બળથી તે શમે છે, દોષોનાં વેગ કરતાં અભ્યાસબળ અલ્પ હોય તે દોનું જોર વધે છે અને ત્યાગી વૈરાગીની પ્રતિકાની પણ ધૂળધાણી કરી દે છે, આથી લોકોના જાણવામાં આવતાં કહે છે કે, તપસી ગયા લપસી. પણ મનુ વિચાર કરશે માલમ પડશે કે જે તમે તેના ઠેકાણે છે તે તમે દેશોના વેગમાં કેવી રીતે તણુઓ છો તે માલુમ પડી શંક. બંધુઓ વિચારશે તે માલુમ પડશે કે પ્રત્યેક મનુષ્ય આમાના સહજ આનંદના ભાગ માં દુર્ગાને નાશ કરવા સંકલ્પ ભૂમિરણમાં ઉભા રહી લડવૈયાની પહ ઉભા રહી યુદ્ધ કરે છે. કાર! વખત તે છે કાદ વખત હારે છે. હારવાથી તે દોધપાત્ર નિંદવાલાયક કરતા નથી. પાછળ તેના તે મનુષ્યો દેવીનું જોર ઓછું થતાં કર્મરાજાની સાથે યુદ્ધ કરવાના. કર્મરાજાની સાથે લડતાં જે હવે તેની તે ઉલટી જાપાનીઝ સ્ત્રીઓની પકે સારવાર કરવી જોઈએ તેમને મદદ કરવી જોઈએ. પણ પડ્યા ઉપર પાટુની પં તેમની નિંદા કરવાથી તમે કંઇ પણ કાયદા પ્રાપ્ત કરી શકશો નહિ. દાખલા તરીક–સમજો કે કોઈ મનુ દારૂ પીવાની પ્રતિજ્ઞા કરી કે હું હવે દારપાન નહિ કરું-કેટલાક વખત સુધી દારૂપાન તેણે કહ્યું નહિ. કોઈ વખત મહનું જોર વિશેષ થવાથી તેણે દારૂપાન કર્યું. આથી-દારૂપાન કરનારાઓ કહેવા લાગ્યા છે અને તે પચ્ચખાણ ભાંગ્યા માટે તું મોટો પાપી બને. બંધુઓ વિચારે કે- પોતે તો દારૂથી જરા માત્ર તથા નથી. દારૂપાન ખુબ કરે છે. કલા પર પ્રતિજ્ઞા ભાગી તેથી ઉલટો દારૂ પીનારા જે સર્વ હતા તેથી પણ વધારે ખરાબ થઇ ગયો. દારપીનારાઓએ તેને પોતાની જ્ઞાતિ બહાર કર્યો આવી રીતે જ્યાં દેખીને ઉદ્ધાર કરવા કરતાં તેનું વિશેષતઃ બુરૂ કરવું એવી દવદષ્ટિ હોય છે ત્યાં જગતનું ભલું શીરીતે થઇ શકે-જે આત્મા, પાત દાદાને ત્યાગ કરે છે અને સદગુણદષ્ટિ ધારણ કરે છે તે પતિ તરી શકે છે અને અન્યને પણ તારી શકે છે– સદગુણ દષ્ટિથી દેખનાર રાવ અને પરવાની દયા પાળી શંક છે–-સર્વથા તે સર્વ પાપને નાશ કરી શકે છે. સમ્યકત્વને પ્રાપ્ત કરી માલપદ મેળવી શકે છે. સદ્ગણું દૃષ્ટિથી દેખનાર સુર્યની પેઠે જ્યાં ત્યાં પ્રકાશ કરી જગદુદ્ધારક બને છે-- જે જે મહાત્મા થઈ ગયા, થાય છે અને થશે તે સર્વ સદગુણ દષ્ટિધારક સમજવા. Page #22 -------------------------------------------------------------------------- ________________ . જ્યારે હમારામાં સદ્ગુણ દૃષ્ટિની ત્તિ ખીલે ત્યારે તમારે કયું કે હવે હું આત્મ સન્મુખ જઈ શકાય અને પરમાત્મપદ પ્રાપ્ત કરી શકીશ. કાઈ પણ પુરૂષવા સ્ત્રીની વાત ચાલતાં અમુકમાં દુર્ગુણ છે એવી વાણી મેલો નહિં, ફક્ત તમને સદ્ગુણ જે જે દેખાય તે કહેશે.---સદ્ગુણ દૃષ્ટિને પ્રેમથી ઈચ્છને હુન્ના સંકટ આવતાં હતાં પણ સદગુણ દૃષ્ટિ છેડશે નહિ તમારી નિંદા સાંભળાવા તમારૂં કાર્ય ખરાબ કરે, સલ્ફેટમાં આવી પડે તાપણુ કાઇના વગુણુ દેબાને પ્રગટ કરી નહીં. ફક્ત તે સમયે એક પણ ગુણ હોય તે કડુરો--મરો-પ્રથમ તા તમને કુક પડશે નહીં, અરૂચિ થશે, અન્યનુ પણ પ્રગટ કરવું-લુચ્ચાના પ્રતિ લુચ્ચા થવું એ ન્યાયીક લાગ પણ અંતે સદ્ગુણ દૃષ્ટિને આગ્રહપૂર્વક સેવન કરો તા માલૂમ પડશે કે જે કાંઈ આનંદ છે તે ખરેખર સદ્દગુણ દૃષ્ટિમાં છે. આવી સદ્દગુણ દૃષ્ટિ સર્વ મનુષ્યો પ્રાપ્ત કરે. ૐ શાન્તિઃ શ્ માગાનુસારીના પાંત્રીસ ગુણ. ( લેખક. .. માહનલાલ લલ્લુભા ) જેમ ભર દરીયાને વિષે રહેલી આગબોટમાં બેંસવાને માટે પ્રથમ ના · ના હાડીઓમાં બેસવાની જરૂર પડે છે તેમ શ્રીલ્ડનેશ્વર ભગવાનપ્રણીત ધર્મને યોગ્ય થવાને માટે પ્રથમ માર્ગાનુસારીરૂપ નાના હાડીઓમાં ભેંસવાની ખાસ જરૂર છે, તે હારીઆમાં મંસીને દેશવીરની અને તે પછી સર્વ વિસ્તારૂપી આગમાટમાં બેસવા જઇ શકાય છે. અને સર્વ વિસ્તીરૂપી આગ માટમાં બેસી સદ્ગુરૂરૂપી સારા કેપ્ટનની સહાયથી ધારેલા માલનગરે ટુંકા વખતમાં પહોંચી જવાયછે. ઉપર પ્રમાણે હોવાથી માર્ગાનુસારીના ગુણ કે જે સમાત આપા દેશવીરતી તથા સર્વ વિરતી ધર્મને ગાગ્ય કરે છે. તેમનું અનુકરણ કરવાની ખાસ આવશ્યતા છે. સદરહુ માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ જૈન શાસ્ત્રપ્રણેતાઓએ વર્ણવેલા છે તે નીચે મુજબ અત્રે શાસ્ત્રને અનુસરીને દાખલ કરવામાં આવે છે. માટે સર્વે જૈન ધર્માકાંતી પુત્રોને વિનંતી કરવામાં આ ઘું છે કે આ નીચે વર્ણવેલા ગુણાનું શ્રવણું તથા મનને સમ્યક પ્રકારે કરી તેમના આલેખનવ સમીત ઉપાર્જન કરી મામનગરે પહેાંચવાને માટે પ્રયુનવત્ શ્વ માપણુ ભરેલું છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ માગાનુસારીના પાંત્રીસ ગુણ પછી પહેલા ગુણ એ ન્યાયસંપન્ન વિભવ,ન્યાય સંપન્ન વિભવ છે. હવે ન્યાય સંપન્ન વિભવ કોને કહીએ તેનું સ્પષ્ટીકરણ કરવા માટે નીચે પ્રમાણે લખવામાં આવે છે. સર્વ પ્રકારના વ્યાપારમાં ન્યાયપૂર્વક વર્તવું. અન્યાયથી ચાલવું નહીં. નોકરી કરનાં ધણીના સોપેલા કાર્યમાંથી પસા ખાઇ જવા નહીં. રૂશ્વત લેવી નહીં. કોઈને છેતરવાનો પ્રયત્ન કરવો નહીં. વ્યાજ વટાંતર કરનારે વ્યાજ ના પૈસા વધારે લેવા નહીં. માલ સેળભેળ કરીને વેચવો નહીં. સરકારી ને કરી કરનાર મનુષ્ય પોતાના ઉપરીને રાજી કરવાના હેતુથી લોકો ઉપર જુલમ ગુજારે નહી. મજુરીઆ કારીગરનો ઘા કરનારાઓએ રેજ લેઈ કામ બરાબર કરવું. બટું દીલ કરવું નહીં. નાન અથવા મહાજનમાં શેઠાઈ કરનારે પિતાથી વિરૂદ્ધ મનવાળાને દેવબુદ્ધિથી ગુનેહગાર ઠરાવવો નહીં. કોઈ માણસે આપણું બગાડ્યું હોય તે પછી તેના ઉપર ખોટા આપ મુકવો નહી. અથવા તેને નુકશાન કરવું નહીં. કેઈને ખોટું કલંક દેવું નહિ. ધર્મને બહાને પિસા લેવા સારૂ ધર્મમાં જે વાત ન હોય તે વાત સમજાવવી નહીં. ધર્મ નીમી પિસા કરાવી પોતાના કાર્યમાં વાપરવા નહીં. ધર્મ સંબંધી કાર્યમાં વાપરવા માટે પણ બેટી સાક્ષી પુરી પૈસા લેવા નહીં. ધર્મના કાર્યમાં કાં ફાયદો થત હેય ને બદલ મનમાં વિચારવું જે આપણે ધર્મને વાતે જુ બેલીએ છીએ. આપણા કામસાર બોલતા નથી માટે તેમાં દોષ નથી એમ સમજી તેમાં ૬ ચતું કરવું તે પણ અન્યાય છે. આ પંચમ કાળમાં કેટલાક લોકે દેરાસર ઉપાશ્રય વિગેરે માં પારકી જમીન દબાવવા પ્રયત્ન કરે છે અને જ્યારે તેમને ઉત્તમ પુરૂ તરફથી કહેવામાં આવે છે ત્યારે તેઓ તરફથી એમ કહેવામાં આવે છે કે દેરાસરના કામમાં અમ કરવાને શું હરકત છે. પરંતુ તે લોકોએ સમજવું નઇ કે તેમ કરવું તે અન્યાયજ છે. દેરાસર અથવા ઉપાશ્રયમાં ભાવના થતી હોય તે એકથી વધારે વાર લેવી તે પણ અન્યાય છે. દેરાસર અથવા ઉપાશ્રયના કારભાર કરનારાઓએ તે ખાતાના મકાને પોતાના ખાનગી કામમાં વાપરવા નહિં અથવા તે ખાનાના માણસ પાસે ખાનગી કામ કરાવવું નહિ. કોઈ માણસ નાત જમાડતો હોય અને તેની સાથે કાંઈ બીગાડ હોય તેથી તેનો વો બગાડ્યા કાંઈ લડાઈ ઉભી કરવી તથા પકવાન વિગેરે જોઈએ તેથી વિશેષ લંદ બગાડ કરવો, સંપ કરી વધારે ખાઈ જવું અને તેને તુટ પડે તેવી યુનીઓ કરવી, તે પણ અન્યાયજ છે. આ અથવા પુર કાંઈ સલાહ છે તે મળ્યાં હતાં ખારી સલાહ આપવી Page #24 -------------------------------------------------------------------------- ________________ નહિ. એક બળને લદાઈ થાય એવી સમજ આપવી નહિ. સરકાર અથવા મ્યુનીસીપાલીટીની દાણચોરી કરવી નહિ, આ કળીકાળના પ્રભાવથી દાણચોરી વિષે કાંઈ પણ દેવ લોકોના મનમાં આવતા નથી. માટે તે વિય બે બેલ વિશેપ લખવા ઉચીત છે. દાણચોરી કરવી એ માહટામાં મોટું પાપ છે. કેટલાક લાકે એમ સમજે છે કે દાણચોરી કરવી તે બહાદુરીનું કામ છે. રસીપાઈની નજર ચુકાવી આવવું તે નાની ની વાત નથી” એવું કેટલાક લોકોનું બાલવું થાય છે. જે કાઇ કાંઈ ચીજ હાંસલ ચારીને લાવ્યો તો તે પાનાની બહાદુરીના વખાણું બીજા લોકોની પાસે કરે છે. અને કહે છે કે હું કેવી ઠગીને આવ્યા પણ ન ભાળો સમજતો નથી કે તેથી તે પાતેજ ગાય છે. સામાને તે ફક્ત એ પિતા અગર ચાર પસાનું એકજ વખતનું નુકશાન થયું. પણ તારો આતમા તેથી જન્માંતરમાં દુઃખી થવાનો. ઉપર પ્રમાણે પોતાની બડાઈ હાંકી તે વિપ ગ્રહણ કરે છે એટલું જ નહી પણ તેને વધારી આસપાસના માણસને તેના છાંટા ઉડાડી તેમને અની. તિના રસ્તે ચઢતાં શીખવી તેમને પાપને ભાગદાર પિતે થાય છે. આવા માણસો શીરીતે ધર્મને યોગ્ય થઈ શકે. તેમજ સ્ટેપની ચોરી કરવી નહીં. ખરી પેદાશ છુપાવી થોડી પેદાશ ઉપર સરકારને કર આપવો તે પણ અન્યાય છે. ખાતર પાડવું, કુંચી લાગુ પાડવી, તથા લુંટ પાડવી તે પણ અન્યાય છે. કન્યાના પૈસા લેવા નહિ. કન્યાના પિસા લઈ પોતાના વિવાહ કર નહીં. આ શિવાય બહુ પ્રકારે અન્યાય થઈ શકે છે તે સર્વનો ત્યાગ કરવાની જરૂર છે. ચાલને આવેલો અનિંદ્ય વ્યાપાર કરવો તે ન્યાય સંપન્ન વિભવ કહેવાય છે. સાધુજનોને અત્યંત અનાદરપણે કરીને દુશંકા કરવી તે નિંદ્ય વ્યાપાર કહેવાય છે. દાખલા તરીકે મદીરા એક કરી વેચવી તે નિંદ્ય કર્મ છે. આવી જ રીતે આર્યભુમીના જનોએ કદી પણ નહી સ્વીકારેલો અને ઉત્તમ પુરને અત્યંત નિંદ્ય એવા મોટા આરંભાના વ્યાપાર કે જેમાં ઘ જ હીંસા રહેલી છે તે વ્યાપાર પણ નિંદ્ય કહેવાઈ શકે. આ ટુંડાવસર. પણીના પંચમ કાળમાં આવા નિંઘ વ્યાપારા ઘણા થાય છે તે મોક્ષાથી છવાને ત્યાગવા યોગ્ય છે. કેટલાક વ્યાપારીઓ કે જેઓ અનાજના, માદીખાનાને તેમજ કાપડ વીગેરેને ધંધા કરે છે, તેઓ તોલમાં તથા માપમાં અધીક ઓછું કરે છે. તેમજ વળી માલમાં પણ ભેળસેળ કરી પિતાના રવાપી ભાઈઓને તેમજ ખીઓને કપટ કરી છેતરતા આ વિસરપીણી કાળમાં જોવામાં આવે છે. આ કરવું તેમને યોગ્ય નથી. આથી કરી તેવા માણસો ધર્મને યોગ્ય Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૫ થઇ શકતા નથી એટલુ જ નšિ પણ ધણા કર્મબંધનથી પોતાના આત્માને વધારે ને વધારે ભારે કરતા જાય છે. હુવે કાઈ આશંકા કરે કે ગૃહસ્થે ન્યાયથી ધન ઉપાર્જન કરવુ તે ધર્મ છે એમ શા કારણથી કહેા છે. તેના ઉત્તર જે ન્યાયથી ઉપાર્જન કરેલું ધન આ લોક અને પરલાકમાં હીતકારી થાય છે. બે રીતે હીતકારી થાય છે તેનુ કારણુ એ છે કે તે દ્રવ્ય શંકારહીત હાવાથી તેના ઉપભાગ શકારહીતપણે થાય છે. ને વળી તે દ્રવ્યથી વીધીએ કરી તીર્થં ગમન થાય છે. બે કાઇ પુરૂષ અન્યાયથી ધન ઉપાર્જન કરે તે તે નીચે પ્રકારે આશકા કરવા યોગ્ય થાય છે. એકતા ધનના ભાગવનાર પુરૂષ અને બીજી ભાગવવા યોગ્ય જે પદાર્થ, તે એના ઉપર લેકને આશકા આવે છે. તેમાં ભાગવનાર પુરૂષ ઉપર તે આ પ્રકારની આશંકા આવે છે કે પારકા દ્રવ્યના દેહ કરનારા એટલે પારકુ દ્રવ્ય ચારી લેનારા આ પુરૂષે કાના કા ફરીને આ દ્રવ્ય આપ્યુ છે માટે આ પુરૂષ દ્રઢકારી છે. વળી ભાગવવા યાગ્ય પદાર્થ તેને જોઇ લોકોના મનમાં એમ આવે છે કે અહી આ પુરૂષ આ પ્રકારે પારકું ધન ભાગવે છે. આ હેતુ માટે ઉપર પ્રમાણેની શંકાના પ્રતિબંધ વડે કરીને એટલે અનાશક વર્ડ કરીને ભગવનાર પુરૂષે પરિભાગ કરવાથી ભોગવવાપણું છે. વળી ન્યાયે કરીને ઉપાન કરેલા વૈભવને ભાગવતા પુરૂષ કાઇપણ વખતે આશંકાનું સ્થાન તે નથી. વળી આથી સારી પરણતીવાળા પુરૂષોને આ લાકને વિષે પણ એ માટેા સુખના લાભ મળે છે, તેમ પર લાકને વિષે પણ હીત થાય છે. કારણ કે ન્યાયથી ઉપાર્જન કરેલું ધન તીને વિષે વપરાવાથી પર લેાકને વિષે પણ હીત થાય છે, વળી અન્ય શાસ્ત્રમાં પણ કહ્યું છે કે ધી પુરૂષાનું ધન તેજ દાનનું સ્થાન છે. વળી અન્યા યથી ઉપાર્જન કરેલું દ્રવ્ય આ લક પર લાકને વિષે અહીતકારી છે કારણ કે અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય હાડકાના મહેલ જેવુ છે. જેવી રીતે હાડકાંના મહેલ રીધ્ર નાશ પામ્યાવિના રહે. તે નથી તેવીજ રીતે અન્યાયથી ઉપાર્જન ક રેલું દ્રવ્ય પણ થાડા વખતમાં નાશ પામ્યાવિના રહેતું નથી. કદાપી બળવાન પા પાનુ બંધના પ્રબળ ઉદયથી તે વિભવ જીવતા સુધી રહેતે પણ મયાદિકની પેઠે પરિણામે દુખદાયી છે. એટલે કે માંસ આદિકની ગેાળી માછી મારે લોઢાના કાંટામાં ધાલી જળમાં મુકે છે અને તે ખાવા જવાથી માંલાએ ના પ્રાણના નારા થાય છે. તથા સુદીત સાંભળનાર મૃગના નાશ થાય છે તથા સારે। દીવા દેખી પડતુ નોંખતાં પતંગીના નાશ થાય છે. શાથી કે રસનાદિક ન્દ્રીએના લાલુમીપણાના વધારે કરાવનાર એવા તે વીષ્ય છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ તેને વિષે પરિણામે જેમ દારૂણપણું રહ્યું છે તેમ અપાયથી ઉત્પન્ન કરેલું ધન પણ વિપાકે દારૂણ છે. એટલે કે દુર્ગતિને આપનાર છે. માટે આભાથી પુરૂષોએ અન્યાયથી ધન ઉપાર્જન કરવાનો ઉત્તમજ ન કરો. અહીં કઈ એવી આશંકા કરે કે જે અન્યાય કરીને ધન ઉપાર્જન ન કરીએ તો ગૃહસ્થને ધનની પ્રાપ્તિ શીરીતે થાય અને જે પ્રાપ્તિ ન થાય તે નિર્વાહ ચાલી શકે નહી—-જેથી કરી ધર્મના હેતુ મૃત એવી ચીત્તની સમાધિને લાભ કયાંથી થઈ શકે તેનો ઉત્તર એ છે કે વૈભવના લાભનો અત્યંત રહસ્યબુન ઉપાય ન્યાયજ છે, પણ અન્યાય નથી. લક્ષ્મી ઉપાર્જન કરવામાં તેમજ તેને વાપરવામાં સંયમ રાખવો. અસંયમ એટલે અન્યાયથી લક્ષ્મીનું ઉપાર્જન કરવું, અને અન્યાયમાં વાપરવું. હાલમાં કેટલાક લોકો અન્યાયથી પુષ્કળ લક્ષ્મી ઉપાર્જન કરીને તેને અન્યાયના માર્ગમાં વાપરી પતે ધર્મ કરે છે એવું મનાવતા દેખવામાં આવે છે. યાદ રાખવું કે અન્યાયથી ઉપાર્જન કરેલી લમી પાપ માગે વાપરવાથી તેમ કરનારા પુરૂષ એવં પાપનો ભાગી થાય છે. શાસ્ત્રમાં જેને હિંસા પ્રધાન અગર પંદર કર્માદાન કહી બોલાવવામાં આવેલા છે તેવા કામો કરવાથી નીશ્ચય પાપ બંધાય છે. હાલ પંચમકાળમાં તેવા કામથી નીવર્ત પામવું તે દુર રહ્યું પરંતુ તેથી ઉલટું એવું થાય છે કે ધર્મ માની તેવા કામમાં લોકોને જોડી તેમને પાપ માર્ગમાં પ્રવર્તાવી તેમાં પિતે ધાર્મીક પરોપકાર કર્યો એમ માને છે. આથી કરી શુભ કર્મના બંધ થતા નથી પણ અશુભ કર્મનો બંધ થાય છે-વળી ઘણો પરિગ્રહનો રાખનાર અને ઘણો આરંભનો કરનાર ની નકે ગતીને ભાજન થાય છે. તાત્પર્ય એ છે જે હીંસાથી પિસ પેદા કરી ઈસાને ઉત્તેજન આપી ધમ માનવો તે એક મોટો અનર્થ છે હવે ન્યાયથી ધન ઉપર્જન કરવાથી શાશા લાભ થાય છેતે કહીએ છીએ. એક તો ન્યાયવંત પુરૂષને સર્વ સંપત્તિ મળે છે જેમ સમુદ્ર જળની યાચના કરતો નથી તોપણ તે જળવડે નથી પુરા એમ નથી. આત્મા પાત્ર પણને પામે છે તેને વિષે સર્વ સંપતીઓ આવી મળે છે. એટલે કે જે આમા શાંતિ પામવાનું પાત્ર થશે તો સંપત્તિએ એની મેળે આવી મળશે. અડી કોઈ એમ આશંકા કરે કે ન્યાય એ સર્વ સંપત્તિઓને ઉ પાર્જન કરવાનો ખરો ઉપાય શાથી કહે છે, તેનો ઉતર એ છે કે ન્યાયથી ધનની પ્રાપ્તીના અંતરાય બુત કર્મનો નાશ નીયમાઓ થાય છે. (અપૂર્ણ. ) Page #27 -------------------------------------------------------------------------- ________________ જાતિ સ્મરણ રૂાનના ઉપાયો. બાદશકિત કયાં રહે છે ? જ્યારે આપણે પાછલા જન્મની સ્મૃતિ લાવવી હોય ત્યારે બધા વિચારો બંધ કરી માત્ર તેજ વિચાર મનમાં રાખવો જોઈએ, જેમ મક લેન્ટને જોતી વખતે બધા દીવા બંધ કરી પડદાની પાછલ એકજ દીવા રાખીએ છીએ, ત્યારે તે દેખાય છે, તેમ આપણા ગત જન્મનું ચિત્ર માત્ર એકજ વિચાર રાખવાથી આપણી સમક્ષ આવે છે. પૃવ તરફના દેશના ધર્મશાસ્ત્રાએ આત્માને પરિપૂર્ણ માનેલો છે અને તેમાં અનંત શક્તિઓ રહેલી માનેલી છે, તેથી તેઓ અધ્યાત્મ વિદ્યાનાજ માત્ર અભિલાષીઓને ઉપદેશે છે અને તેવા અધ્યાત્મીઓ જગતના વિષયની અને ભિલાષા રાખતા નથી, અને તેથી તેમને અધ્યાત્મ વિદ્યા પ્રાપ્ત થાય છે, અને ધ્યાત્મ વિદ્યાના અભિલાષીઓને બહારથી સામા મળતું નથી પણ બધું પોતાની અંદર હોય છે તે પ્રગટ થાય છે. પૂર્વજન્મની સ્મૃતિ કરનારે શું કરવું? પ્રથમ વિચાર કરો કે મને મારા પહેલા થઈ ગયેલા ઘણું જન્મનું મરણ થાઓ, આ જન્મ પહેલાના એક જન્મનું, એ જન્મનું, દશ જ. ન્મનું, વીશ જન્મનું, એ જન્મનું, હજાર જન્મનું અને લાખ જન્મનું વળી કાળચક્રનું, ઘણું કાળચક્રનું જ્ઞાન થાઓ, એમ વિચારવું, તેમાં હું ૬. રેક જન્મમાં કઈ જગ્યાએ રહ્યા હતો? મારું શું નામ હતું ? હું કોના કુટુમ્બમાં જન્મ્યો હતો ? મારી પાસે શું ઉદ્ધિ હતી ? શા સુખ દુઃખ હતા ? તથા તે જન્મમાં મારી ઉમર કેટલી હતી ? તેનો શાન્ત ચિત્તે વિચાર કરવો અને જ્યારે આ પ્રમાણે શાન્ત ચિત્તે મનન થશે ત્યારે પોતાની મેળે ઉપરના પ્રશ્નોના ઉત્તર ધ્યાનમાં આવશે અને જ્યાં સુધી તે થાનમાં ન આવે ત્યાં સુધી રાજને જ આવું મનન ક્યાં જવું. વળી આટલી વાત યાદ રાખવી કે પૂર્વ જન્મની સ્મૃતિ, વિધર્મના સિદ્ધાંત પ્રમાણે અનુવર્તન કરનાર તથા પિતાની મને વૃત્તિઓને સ્થિર અને શાંત રાખી શકનાર વળી ખંતથી સમાધિ વારંવાર કરનાર આત્માનું ભવના આનંદે ચડનાર અને એકાન્તમાં નીવાસ કરનારને દર અભ્યાસથી ઉપર પ્રમાણે પ્રનો પોતાને પિતાની મેળે પુછવાથી તેના સંતોષકારક ઉત્તરો મળે છે. પૂર્વ જન્મમાં હું કોણ હતો અને હમણા હું કોણ છું એ પ્રશ્નને પાતાની મૉજ ખુલાશ કરે છે કે જે હું Page #28 -------------------------------------------------------------------------- ________________ હમણું છું તેજ હું પૂર્વે આ જન્મના પહેલાં પણ હતો, અને તેથી આ દેહથી ભિન્ન આત્માની પ્રતીતિ થશે અને તેથી વિષયો વગેરેથી અને દેહ પરથી મમત્વ ધટશે અને તેમ છતાં રાગદમ ઓછા થશે અને તેવી રીતે પરંપરાએ વૈરાગ્ય પ્રાપ્ત થઈ યમનિયમનું પાલન થતા સમાધિ પર્યન્ત પહેચાશે અને તેમ થતાં પુર્વ જન્મનું જ્ઞાન સહજ થશે. ગમે તે માણસ આવું મનન કરવાને લાયક નથી. જે ભગવાનનું, ધર્મનું, અને સંઘનું શરણું લઈ સંસાર કરવાની ઇચ્છા રાખનાર હોય, તેનેજ આ શિક્ષા ઉપયોગની છે. આમાં વિષય સુખને જળાંજલિ આપવી જોઈએ અને તેમ ન થાય તે પૂર્વ જન્મનું તો શું પણ વિષય વિકારી વૃત્તિવાળાને આ જન્મનું પણ યથાર્થ નાન થશે નહિં. આવી રીતે વિચાર કરનારે આ જન્મના બનાવો સ્વવત જાણવા જોઇએ, અને જેમ સ્વ'નાને પદાર્થ દેખાય નહિ અને અલ્પ સમય અનુભવાઈને નાશ પામે છે તેમ પોતાની આ જન્મની છે. દગીના બનાવને ગણવા અને જેમ મક લેન્ટર્નમાં બીજા બધા દીવા એલવી એકજ દી રાખી જેવાથી વસ્તુઓ પોતાની મેળે હાલતી ચાલતી કામ કરતી દેખાય છે તેમ બીજી વૃત્તિઓને બંધ કરી પૂર્વ જન્મનીજ રમૂતિની વૃત્તિને કાયમ રાખી ધ્યાન કરનારને પિતાના પૂર્વ જન્મની સ્મૃતિ થાય છે, પૂર્વ જન્મમાં કઈ જગ્યાએ પોતે હતો તથા પોતાનું નામ શું હતું તે સૌથી પહેલાં જણાશે માટે શરૂઆતના અભ્યાસીએ પ્રથમ તેનું વિશેષ મનન કરવું, અને ત્યારે પછી ધ્યાનમાં બીજી વખતના કેટલાક ખડેભાગો જણાતા જશે અને એ પ્રમાણે ક્રમે ક્રમે વિશેષ જણાશે, પણ આ પ્રયોગ કરતી વખતે પ્રવેગ કરનારે સખત રીતે ધર્માના પ્રમાણે વર્તવું જોઈએ અને જો તેમ કરશે તો આટલું જ જ્ઞાન થશે એમ નહિ પણ તે સમાધિ દશામાં વારંવાર પ્રવેશ કરે તો તેને જણાઈ આવશે કે વ અથવા આત્માનું ખરેખરૂ નિવાસસ્થાન કારમણ શરીરમાં છે અને કારમણ શરીરમાં થતા ફેરફાર મુજબ તે વારંવાર જન્મ ધારણ કરે છે. જેને પૂર્વ જન્મની સ્મૃતિ થાય એવા જ પ્રકાર મનુબેના થઈ શકે અન્ય લિંગના સાધુઓ, સામાન્ય સાધુઓ, માટા સાધુઓ, આચાર્યો, પ્રત્યેક બુદ્ધ અને બુદ્ધ (ભગવાન) તીર્થકર; હવે પૂર્વ જન્મની સ્મૃતિ લાવનારે પ્રથમ સવારમાં નાસ્તો કર્યા પછી વિચારવા બેસવું (આ ઠેકાણે બુદ્ધના સાધુઓને દાખલે છે તે દરેકે પિતપતાને લગાડવો) પ્રથમ ચાર વાર ધ્યાન કરી ચિત્તની સ્વસ્થતા ( સમાધિ કર્યા પછી ચોથી સમાધિમાંથી ઉઠતા પુનર્જન્મની સ્મૃતિ લાવવાનું ધ્યાન કરવું, તે આ પ્રમાણે -- Page #29 -------------------------------------------------------------------------- ________________ સમાધિમાં બેઠા પહેલાં પિતે શું કર્યું? જેમ કે પ્રથમ આસન ઉપર બેંઠે તે એ પહેલાં આસન પાથયું તે આસન પાથર્યા પહેલાં સમાધિ કરવાના સ્થાનમાં પ્રવેશ કર્યો, તેના પહેલાં તેના ભીક્ષા પાત્ર અને વસ્ત્ર કરે મુકયાં, તેના પહેલા આહાર કર્યો તેની પહેલાં ગામ છયું તેની પહેલા ભીક્ષાને માટે ગૃહસ્થોના ઘરમાં કિવા ગામમાં ફર્યો તેના પહેલાં ભીક્ષાને માટે ગામમાં પિઠા. તેના પહેલા મઠ કિંવા ઉપાશ્રયમાંથી નીકળે, તેના પહેલા બાધિ ઝાડ નીચે ભગવાનની ભક્તિ કરી તેના પહેલાં પાત્ર સાફ કર્યું તેના પહેલાં પ્રભાતે શું કર્યું તે વિચારવું, તથા પાછલી રાત્રે શું કર્યું ! મધ્ય રાત્રે શું કર્યું ? અને રાત્રિના પહેલે પહોરે શું કર્યું તે વિચારવું. આ પ્રમાણે તેને પહેલે દીવસે એટલે કે જે પાંચમનો વિચાર કર્યો હોય તે એથની રાતના, ચાથના દીવસની પછી ત્રીજની રાતને, ત્રીજના દીવસન, બીજની રાતનો અને બીજના દિવસનો એમ પાછળને વિચાર કરે. પછી એક માસને, પછી એક વર્ષનો, અને એમ અનુક્રમે વિચાર કરતાં કરતાં દશ વર્ષને, વિશ વર્ષને, અને એમ પાછળ વિચાર કરતાં કરતાં પિતે પ્રથમ ગર્ભમાં આવ્યું ત્યાં સુધી વિચાર કર. આટલે સુધી વિચાર થયા પછી પોતે ગર્ભમાં ઉત્પન્ન થયે તેના પહેલાં જ્યારે પોતાનું મરણ થયું, ત્યારે પોતાનું શું નામ હતું? તથા પાતે ક્યાં હતો? તે વિચારવું. અને તે યાદ થતાં મ. રણની પૂર્વે પહેલે દીવસે તથા પૂર્વના બીજે દીવસે પિતે શું કામ કર્યા ? તે વિચારવા. આમ પાછળનું વિચારતાં એક બે કે ચાર જન્મનું જ્ઞાન થયા બાદ પછી આમા નિર્મળ થતાં, વિશેષ જન્મનું જ્ઞાન થશે. જ્યારે પિતે ગર્ભ બિન્દુ રૂપે ગર્ભમાં આવ્યો, ત્યાર પહેલાં પોતાનું શું નામ હતું ? પિતે કયે સ્થળે હતા ! અને ઉમ્મર કેટલી હતી ! વિગેરેનો વિચાર તુરત ન આવે તે તેથી કદી પણ મનમાં એમ લાવવું નહિ કે મને મારા પાછલા ભવનું જ્ઞાન નહિ થાય, પણ પાછું ચિત્તને સમાધિમાં લાવી સ્વસ્થ કરી ફરીથી તેને તે વિચાર કરે; એમ એકવાર બેવાર ચારવાર દશવાર કર્યાથી જરૂર એ પડદો તૂટી જશે અને પાછલી સ્મૃતિ થવા માંડશે આ પ્રમાણે એકવાર આત્મા નિર્મળ થયો કે પછી ઘણી મહેનત પડવાની નહિ, પછી પિતાની મેળે પિતાના ઘણા ભવોનું જ્ઞાન થઇ શકશે. જ્યારે આપણે એક મોટું ઝાડ કાપતા હૈઈએ અને આપણી કુવાડી બુટ્ટી થઈ જાય કે તેની ધાર વળી જાય તેથી આપણે નાસી પાસ ન થતા લવારને ત્યાં જઈને પોતાની કુવાડીની ધાર દુરસ્ત કરીએ છીએ, અને ધાર દુરસ્ત થયા બાદ જે ઠેકીસેથી ઝાડ કાપવાનું બાકી હોય તે કંકાણેથી પાછું તે કાપવાનું કામ શરૂ Page #30 -------------------------------------------------------------------------- ________________ કરીએ તે એક બે કે ચાર વાર કુવાડી દુરસ્ત કરાવી ઝાડ કાપવાનું કાયમ રાખતાં ગમે તેવું જાડું થડ હશે તો તે પણ કપાઈ જશે; તેજ પ્રમાણે આ પહેલાના ભવોની સ્થિતિનું સમક્વાનું છે. એટલે જેટલું સુધી તમને યાદ આવે તે પાછું ફરીને યાદ કરવાની જરૂર નથી, પણ જેમ કાપેલું ઝાડ જ્યાંથી કાપવાનું બાકી , ત્યાંથી ફરીથી કાપવામાં આવે છે, તેમ જ્યાંથી પાછલી સ્મૃતિ તમને ન આવતી હોય ત્યાં ચિત્તને સ્થીર કરી ફરીથી વિચારવાનું કરવું અને તેમ કરતાં પોતાની મેળે રમૃતિ ખુલશે જેમ કુવાડીને સરાણુ પર ઘસવાથી કે લવારને ત્યાં ધાર કરાવવાથી તે દૂરસ્ત થાય છે, તેમ ચિત્તને આમામાં શાત કરવાથી તેને પાછલી સ્મૃતિ પ્રગટ થાપ છે, તેથી આ અભ્યાસ કંટાળીને છેડી ન દેતા આગળ ચલાવવામાં આવતાં પિતાના ઈછિત ફળની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે રાજના વિચારો ન કરતાં તુરત જ ગયા જન્મને વિચાર કરીએ તો તે શામાટે નજરે ન પડે તે શા માટે ન સમજાય એમ ને વિચારો તે તે બરાબર નથી, તેનું કારણ નીચે પ્રમાણે છે – આપણે બધા વિચારે કાંખલા બદ્ધ ( connected ) છે, જેમ સાંકળની એક કડી પુરી થતાં લાગલીજ બીજી જણાય છે તેમજ વિચારની સાંકળની એક કડી પુરી થતાં તેના પહેલાની કડી જણાશે. તેથી જ્યારે આ પુર્વ જન્મને વિચાર કરવો શરૂ કરે ત્યારે વિચાર કરવા બેઠા તે વખતથી પાછલના કામનો સંબંધ જેવો, એમ સંબંધથી વિચાર કરતા અનુક્રમે આ જિંદગીના બધા વૃતાન્તો યાદ આવશે. જ્યારે એક વિચાર કરતા તેની પાછલને વિચાર ન જુએ ત્યારે તમારે જે વિચાર સુજેલા છે, તેના ઉપર જ મનન કરે, વર્તમાન વિથારનું મનન ચાલતા મનની મધ્ય બિંદુમાં ત્યારે તે વિચાર આવશે, ત્યારે તેના પહેલાનો વિચાર તમને પિતાની મેળે જણાશે અને વર્તમાન વિચાર ચાલ્યો જશે. આ રીતે અનુક્રમથી પૂર્વજન્મ સુઝસે મન એ પ્રકારના જાણવા, જેમકે અંતરમન અને બાહ્યમન. પ્રથમ બા0 મનમાં ક્રિયા અથવા જ્ઞાન કે કામની છાપ પડે છે, અને તે જ્યારે બીજી ક્રિયામાં પ્રવૃત થાય છે, ત્યારે પહેલાની છાપ અંતર મનમાં પડે છે. એટલે કે આ ભવને કે ગયેલા સેંકડો હજારે ભવના બનાવો આમા ભ. લી જ નથી પણ તે તેનું જ્ઞાન તાદસ્ય હોય છે અને મનન કરતાં જ્ઞાના. વર્ણ દૂર થતાં તે બનાવો જેમ વર્તમાનના બનાવી હોય તેમ તેની સ્મૃતિમાં આવે છે, આ બદલ એક દાખલા છે. એક છોકરી કોઈ એક પાદરીને ત્યાં નોકર હતી. આ પાદરી બ્રુિ અને લેટીનના પુસ્તકો માટેથી વાંચત, તે Page #31 -------------------------------------------------------------------------- ________________ "श्रीमद् बुद्धिसागरजी ग्रन्थमाळा. -દરેક પુસ્તકે હવે તૈયાર છે. છે » ૩ . અન્યાંક ૦ મન પૂરું સત્ર૬ માહ ? હો પ્રષ્ટ ૨૦૮ ક. ૦-૮-૦ , ૬ - અધ્યાત્મ વ્યાખ્યાનમાળા.. by ૨૦ ; એ ૦-૪ - , ૨ મકન પર સંશ૬ મા રે જ , ૩૪૬ . ૦-૮-૦ | , મા. ૨ લોક ૨૧૫ , ૮-૮- A B ૩૪૦ , ૦-૮-૦ છે, ૫ સાવ પરિચલીત | - , ૨૪૮ છે૭-૮-૦ » ૬ મારHકg. | છ ૩ 1પ , ૦--૭ , ૭ અજ્ઞનસ૬ મr, છે . - 9 ૩૦૪ % 0-૮» ૮ gTTTRH ફોન 3) ૪ ૩૨ ૯-૧ર-૦ , ૯ ઘરકારક થોતિ. ,, ૫૦ ૦ ,,૦-૧૨- Q , ૧૦ સૈરવ૬િ. e , ૨૩ ૦ ૪ ૦-૪-૦ આ ગ્રંસ્થા ( ૧) મુંબઈ, પાયધુણી. ( ર ) અમદાવાદ નાગારીશાહ. ( ૩ ) લાવનાર, સામાનંદ સભા, (૪) પાલીતાણા, (પ) પાદરા, ( ૬ ) પુના ( ૭) વે ડાદરા, (૮) સુરત જૈનલાઇબ્રેરી. એ સ્થલાએ રાકડી કી'ને મલે છે. મજકુર અગીઆર પુસ્તકાના પૃષ્ઠ ૩ ૩ ૦ ૦ છે. કીમત લી આવી છે. તેમના વિચાર કરે, અને ગ્રન્થા કેવા અમૂલ્ય છે તથા તેમાં શું છે તે. ઓંક , 1 પૃષ્ઠ. ૩૧૯-૨ ૦ ફરી વાંચો. ભેટની મુદત ખલાશ થઈ છે. વાંચવા લાયક ઉમે પુસ્તકા. કીમત. જ્ઞાનદીપક થા) ના ભામીએ... પકાએ છે, આનાની ટીકીટ બીડી મંગાવી લે મળવાનું ઠેકાણું' પુદ્ધિપ્રભા એફીસ-અર Page #32 -------------------------------------------------------------------------- ________________ સુંદરછા૫] 10 - ઉચાકાગળ-છે- મનહરપુંઠું ઉત્તમલખાણ. આ સર્વ યુક્તઃ ગુરદર્શન - ની બીજી આવૃતિ વ્હાર પડી ચૂકી છે. શ્રી તેમજ પુરૂષ, બાળ તેમજ વૃદ્ધ દરેકને ઉપયોગી આધ આપનાર" ઉત્તમ નતિક પુસ્તક ગાયકવાડ સરકારના કેળવણી ખાતા તરફથી ઇનામ તથા લાયબ્રેરી માટે મંજુર થયું છે. કીમત 0-6-6. પટેજ સાથે. | આ બુદ્ધિપ્રભાના ગ્રાહકોને 9-4-6 પાટૅજ સાથે. પુસ્તક મળવાનું ઠેકાણું –બુદ્ધિપ્રભા એફીસ–અમદાવા. શ્રીમ હેમચંદ્રાચાર્ય વિરચિત ચોગશાસ્ત્ર. વિવેચનકાર, પન્યાસ કેસવિજયજી. ઉચા કાગળપર માંગરાળ જૈન સભાએ એ 55 ફેમ છતા કીમત માત્ર સખા:- મેધજી હીરજી ની કુપન