Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Reg. No. B. 431
श्रीमद्विजयानन्दसूरि सद्गुरुभ्यो नमः
શ્રી
વી.
કર્યું , ન
દ
. શ =
( દર માસની પૂર્ણિમાએ પ્રકટ થતુ' માસિકપત્ર.)
|શાવિત્રહિતવૃત્તપૂ II कारुण्यान्न सुधारसोऽस्ति हृदयद्रोहान्न हालाहलं । वृत्तादस्ति न कल्पपादप इह क्रोधान्न दावानलः ॥ संतोषादपरोऽस्ति न प्रियसुहल्लोमान्न चान्यो रिपु । युक्तायुक्तमिदं मया निगदितं यद्रोचते तत्त्यज ।। વીર સં. ૨૪૫૫. ચૈત્ર. આત્મ સં. ૩ 8,
પૃ૦ ૨૬ મું.
અંક ૯ મા.
પ્રકાશક-શ્રી જેન આત્માનંદ સભા ભાનગર,
વિષયાનુક્રમણિકા.
૧ આત્મ સ્તવન. ૨ શ્રી નવપદજી આરાધના.' ૩ અગીયાર અંગામાં નિરૂપણ
કરેલ તીર્થકર ચરિત્ર. ૪ મહું તારા ચરણે. ૫ વીતરાગ-સ્તોત્ર. ૬ પ્રશ્નોત્તર સમસ્યાએ..
... ૨૧૭ ૭ વિદ્યાર્થી-વિભાગ વાંચન. ... ૨૧૮ ૮ સ્ત્રી-વિભાગ વાંચન.
( શિખર પરથી દષ્ટિપાત.
૨૧૯ ૧. સુખ તથા શાંતિ. ... ... રરર ૧૧ વર્તમાન સમાચાર.. - ૨૨૩ ૧ર સ્વીકાર અને સમાલોચના. ૨૨૫
૨૨૬
૨૨૯ • ૨૩૨
. ૨૩૪ ર૩૮-૨૪૦
મુદ્રક:-શા. ગુલાબચંદ લલુભાઈ. આનંદ પ્રી. પ્રેસ સ્ટેશન રાડ-ભાવનગર.
વાર્ષિક મૂલ્ય રૂ. ૧) ટપાલ ખર્ચ ૪ આના.
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
==
==><>|= =1<>| = = =<>] = [<> શ્રી નવપદજીની આરાધના માટે ખાસ લાભ,
શ્રી નવપદજી પૂજા.. અથ નાટ, મંડળ, યંત્ર વિધિ સહિત.
આ ગ્રંથમાં પૂજ, તેના અર્થ, વિશેષ સમજણ માટે વિશેષાર્થ અને ફટનોટ પણ આપેલ છે. તેના ભાવાર્થ તે વિશેષાર્થ એવી સુંદર રીતે આપેમ છે કે વાંચનારના હૃદયમાં અનેરા રંગ લાગે તે પ્રભુ પ્રેમ ઉત્પન્ન થાય તે સ્વાભાવિક છે. - શ્રી નવપદજીનું મંડલ પણ આ બુકમાં આપ્યું છે. તેમાં મડલના પદોના વર્ણ વિગેરે હકીકતા છે. આ મંડલ આયંબીલ–એાળો કરનારને ઉપયોગી હોવાથી તે મોટા ખર્ચ કરી જીદા જીદા મ ડળના ૨ ગા પ્રમાણે છપાવી દાખલ કરેલ છે.
શ્રી સિદ્ધચક્રજીને યંત્ર પણુ ઝુકમાં દાખલ કરી તેનું આરાધન કરવાની વિધિ સ્પષ્ટ સમજી શકાય, તેવી રીતે આપવામાં આવેલ છે. આ બુકના બે વિભાગે નીચે મુજબ પાડી ગ્રંથને અત્યુત્તમ બનાવવામાં આવ્યા છે.
વિભાગ છે. - | ૧ શ્રી નવપદજી અને તેના વર્ગો.
૨ શ્રી નવપદજી આરાધનના દ્રષ્ટાંતા. Tી ૩ શ્રી નવપદજીના યંત્ર તેની સમજ સાથે. ૪ શ્રી નવપદજી એળી વિધિ. - ૫ શ્રી નવપદજીના ચૈત્યવંદન સ્તવન રતતિએ.
- વિભાગ ર જે ૧ શ્રીમદ્દ યશોવિજયજી કૃત નવપદજી પૂજા અર્થ સતિ. ૨ પૂજા—નાટ, ૭ શ્રીમદ્દ પદ્યવિજયજી કૃત નવપદજી પ્રા. ૪ શ્રીમદ વિજયાનંદસરિ કત શ્રી નવપદ09પના
ગ્રથને આ પ્રમાણે ઉત્તમ બનાવી રંગામી કપડાના પાકા પુઠાથી બાઈડીંગ કરાવેલ હોવા છતાં કિંમત ફકત રૂપીઆ એક ને ચાર આના પેરટેજ જુદુ,
કીંમતમાં મોટો ઘટાડો છતાં ભેટ પણ સાથે,
શ્રીપાળ રાજાનો રાસ
ગુજરાતી અથ સાથે (સચિત્ર) આ ગ્રંથ તો દરેક કુટુંબમાં હા વીજ જોઈએ. ચૈત્ર માસ અને આસે માસમાં આવતા આય ભીલ તપ કરી, 7 નવપદજી મહારાજનું અપૂર્વ મહાગ્યુ જેમાં આવેલ છે તેવા શ્રીપાલા મહારાજનું ચરિત્ર સવ કેાઈ સહેલાઈથી સમજી શકે તેવી રીતે અર્થે સાથે ગુજરાતી ભાષામાં પાના ૪૬ ૦ પાકુ કપડાનું’ બાઈડીંગ સાથે પ્રકટ થયેલ છે. કિ’મત રૂ. ૩-૦-૦ છતાં વૈશાક શુદી ૩ ( અક્ષય તૃતિયા) સુધી લેનારી એ રૂપીઆમાં આપવામાં આવશે. -
સાથે ન તત્વના સુ દર આજ નામન રૂા. ૧-૦-૦ની કિમતનું પુસ્તક ભેટ આપવામાં આવશે.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજના આંકને વધારે. SOCSOCIADQBassosiem
wobeesbosgebog
Pigadege Ooredood BOOSOB
શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર
તરફથી
પ્રકટ થયેલ ગ્રંથોનું (જેમાં સંસ્કૃત, માગધી, ગુજરાતી ભાષાના તથા જૈન
ઐતિહાસિક વિગેરે છે.)
-
- -
-
eaecolegaso daabasteesiacoidadogo
-
O DIACBOSBOBOBQBagadheela
આમ સંવત ૩૩
વીર સંવત ૨૪૫૫
વિક્રમ સંવત ૧૯૮૫
સને ૧૨
શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર.
s
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(સંસ્કૃત માગધી અને મૂળ ટીકાના ગ્રંથ.) +૧ શ્રી સમવસરણ સ્તવઃ ... ૧-૧-૦ ૨૫ ચેતક્રતમ -. ... +ર મુલક ભવાવલિ પ્રકરણમ ... ૦-૧–૦ +૨૬ શ્રી પર્યુષણ પવષ્ટાહિશ : ૧૩ શ્રી કાલિકાશિકા . ૦–૨-૦ વ્યાખ્યાનમ•• • •• -- +૪ શ્રી યાનિસ્તવઃ • •••
+૨૭ ચંપકમાલા કથા - - - +૫ શ્રી કાલસપ્તતિકાભિધાન પ્રકરણમ૦-૧
+૨૮ સમહત્વ કૌમુદી . . -૧૨-૯ નક દેહ સ્થિતિ સ્તવઃ .. . --~
+૨૯ શ્રાદ્ધ ગુસુવિવરણમ ••• ૧--૦ +૭ શ્રી સિદ્ધદંડિકા ... ... ૧-૧
+૩ ધમ રન પ્રકરણમ.. - -૧ર-૦ +૮ શ્રી કાસ્થિતિ સ્તોત્રાભિધાન
+૩૧ શ્રી કપમૂત્રમ સુબાધિકા . ૦–૦કરશુ... ... ... ... ૦--૦ +૩૨ ઉત્તરાધ્યયનમૂત્ર ... ... +૯ શ્રી ભાવપ્રકરણુમ, ... . ૦૨-૦ +૩ ઉપદેશ સપ્તતિકા .. . -૧૩-૦ +૧૦ નવતત્વભાષ્ય ... .. ૦-૧૨-૯ +૩૪ કુમારપાળ પ્રબન્મ .••• ૧-૦૦ +૧૧ વિચાર પંચાશિકા ... ... -૨-
+૩૫ શ્રી આચારોપદેશ . એ -૩૦ +૨ બંધ ષત્રિશિકા .. .. ૦–૨-૦ +૩૬ શ્રી રોહિણ-અશોકચંદ્ર યા ૦--- +૧૩ પરમાણુ ખન્ડ ત્રિશિકા
+૩૭ ગુરૂ ગુણ ૧ ત્રિશત્ ષત્રિશિકા પુદ્ગલ ત્રિશિકા-નિગોદ ભટ્ટ ત્રિશિકા .. ... ... 0-8-૦
+૩૮ શ્રી જ્ઞાનસાર સૂત્રમ. • • ૧-૪-૦ -૧૪ સાવચૂરિક શ્રાવકવતભંગ
૩૯ સમયસાર પ્રકરફ્યુમ ૦–૧૦-૦ પ્રકરણ
. . ૦-૨-૦ +૪૦ સુકૃત સાગર ૧૫ દેવ વન્દ્રનગુરૂવન્દન-પ્રત્યાખ્યાન
+૪૧ ધમિલ કથા... • • ૦-૨૦ ભાષત્રયમ .• • ••• ૦-પ-૦
૪૨ પ્રતિમા શતકમ .. ••• ૧૬ સિહ પંચાશિકા ... ... ૦–૨-૦ +૪૩ ધન્ય કથાનકમ ... ૧૭ અનાય ઉ કુકમ ૦૨-૦
+૪૪ ચતુર્વિશતિ જિનસ્તુતિ સંગ્રહ -૬૧૮ વિચાર સમિતિકા ... ...
+૪૫ રૌહિણે-કશ્મનકમ... •••
૦-૨૦ ૧૯ અલ્પ બહુગર્ભિત શ્રી મહાવીર +૪૬ લધુત્ર સમાસ પ્રકરણમ...
રતનમ ••• ••• ૦૨-૦ ૪૭ બહસંહણ .. ... ૨૦ પંચસૂત્રમ ... . . ૦-૬-૦ ૪૮ શ્રાદ્ધ વિધિ ... ... ૨-૮-૦ ૨૧ શ્રી જખ્ખસ્વામિ ચરિતબ - ૦-૪૦ ૪૯ ૫ દર્શન સમુચ્ચય: ... 8- ૦ ૨૨ શ્રી રત્નપાલ નૃપકથાનકમ... ૦-૫-૦ +૫૦ પંચ સંપ્રદ ••• .. ••• ૩-૮૨૩ સૂમ રત્નાવલી ... ... ૦૪-૦ ૫૧ સુકૃત સંકીર્તનમ્ .... . ૦-૬-૦ ૨૪ મેધદૂત સમસ્યા:લેખ: ... ૧-૪-• +પર સટીકાવાર પ્રાચીના કર્મગ્રખ્યા ૨-૮-૦
- આ નીશાનીવાળા પુસ્તકે સીલો નથી.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪ સર્જ્યો
તિક
૧૪ વયમાા કથા ૫૫ સામાચારી પ્રકરણ આરાધક વિરામજીભ ગી પ્રકરણમ્...
...
...
૫ નળ દમયંતી મૂળ + જૈન વૃત્ત ક્રિયા વિધિ
પર કા યુદ્ધ નાટકમ +૫૭ કુમારપાળ ચરિત્ર મહાકાવ્યમ ૫૮ મહાવીર' રિય ૫૯ કૌમુદી મિત્રાનન્દમ્... ૬૦ પ્રબુદ્ધ રોહિણેયમ ૬૧ ધર્માલ્યુમ...
૬૨ પંચનિયોપ્રજ્ઞાપને પાંચ તૃતીય
...૧
...
...
પદ સંગ્રહણી પ્રકરણ ૬૭ રયણુસેહરી કહા ૬૪ સિદ્ધ પ્રામૃત સીકમ
}પ દાનપ્રદીપ
૬ અસહેતૂલ્ય ત્રિશંગી પ્રકરણ
...
...
...
૧ સુસઢ ચરિત્ર
+૨ જલ્પ મજરી...
+૩ સુશના ચરિત્ર (પ્રથમભાગ)
૪ અનુત્તરાવવાઇ સૂત્ર...
...
...
www.kobatirth.org
2-6-0
...
01710
918-0
91710
11010
-૬-•
914-0
6-ɣ-0
-j-p
9112
p=૦]=o
૨૦-૦
•-•-•
૭-૨૦
9-2-0
૦-૬-૦
011-0
ભેટ.
ભેટ.
( વગર નઅરના )
+૧ વિજ્ઞપ્તિ ત્રિવેણી
110-0 ૧-૦૦
+૨ કૃપાસાગર ાષ 'ત્રુ ંજય તીર્થાહાર પ્રબંધ... ૦-૧૦-૦ +૪ પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ ૧ લે.
11012
11010
...
કુ લમ પરીક્ષા ૬૮ સપ્તતિક્ષત સ્થાન પ્રકરણુમ્... ૧૨-૦ ૬૯ ચેઈઅ વ ણુ મહાભાસ ૪૦ પ્રશ્ન પદ્ધતિનામા ગ્રન્થઃ ... +૯૧ શ્રી કલ્પસૂત્રમ્ કિરણાવલી ૭૨ યોગદાન તથા યે વિશિકા ૭૬ મન પ્રકરણ ૭૪ દેવેન્દ્ર નરકેન્દ્ર પ્રકરણમ ૭-૧૨-૦ ૭૫ ચન્દ્રવીરજીભા–ધનષમ-સિદ્ધદ્દત્તકપિલ-સુમુખ નૃપાદિમિત્ર
૦-૪-૦
+ આ નીશાનીવાળા પુસ્તક સીધી નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ ગાંગેય ભંગ પ્રકરણ
૧૧ મૃગાંક ચરિત્ર...
-
પ્રવર્તક શ્રી કાંતિવિજયજી જૈન ઐતિહાસિક ગ્રા.
For Private And Personal Use Only
...
૦ સાધુ આવશ્યક ક્રિયાના સ્ત્રા
૮ નયેાપદેશ
૯ શ્રીપાળ ચરિત્ર
...
ચા ચતુષ્ટયમ ૭૬ જૈન મેલક્રુતમ છછ શ્રાવક્રમ વિધિ પ્રકરણ્ ૭૮ ગુરૂત વિનિશ્ચયઃ ૭૯ ચતુવિ તિ ‘કેંદ્રસ્તુતિ”
૩-૦-૦
-૪-૦
વસુદેવ ડી.ડી. ભાગ ૧ લે... છપાય છે,
...
...
...
...
...
106
૧-૧૨-૦
***
0-219
.-.-.
૧૮-૦
***
૦-૧૧-૦
૨-૦-૦
40-6-0
63.
-૪-૦
૫ દ્રૌપદી સ્વયંવરમ ૬ માચીન જૈનલેખ સગ્રહભા‚ર જો ૩-૮-૦ છ જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય
સંચય.
૨-૧૨-૦
ભેટ.
૧૦.
૦-૪-૦
૨-૪-૦
-૪-૦
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧ શ્રી જૈન હાદ
013-0
૨૨ શ્રી નવતત્વનેા સુદએધ. +૩ દેવસિરાઇ પ્રતિક્રમણ સુત્રા ૪ શ્રી જવવિચાર વૃત્તિ. +૫ શ્રી અજ્ઞાનતિમિર ભાસ્કર ... +૬. શ્રી જૈનવ યિક પ્રશ્નોત્તર ૦-૮-૦ +॰ વિવિધ પૂજા સ’ગ્રહ
--..
...
૨-૮-૦
૧૮-૦
૮ શ્રી દંડક વૃત્તિ..
61610
૭-૧૨-૦
૦-૧૨-૦
૯ શ્રી નયમાર્ગ દક ૧૦ હંસ વિનેાદ +૧૧ વિવિધ પૂજાસંગ્રહ બીજી આવૃત્તિ ૧-૮-૦ ૧૨ કુમાર વિહાર શતક ૧૩ શ્રી જૈન ધર્માં વિયિક પ્રશ્નોત્તર
૧-૮-૦
...
· બીજી આવૃત્તિ.
૧૪ શ્રી જૈન તત્ત્વસાર મૂળ તથા
ભાષાંતર.
""
ગુજરાતી ભાષાના-ભાષાંતર વિગેરેના ગ્રંથા.
૨૯ શ્રી સમ્યકત્વ સ્વરૂપ સ્તન.
+૩૦ શ્રી શ્રાદ્ધગુણુ વિવરણુ ભાષાંતર ૨-૦-૦
૩૧ શ્રો ચંપકમાળા ચરિત્ર
...
+૧૫
ભાષાંતર
૧૬ શ્રી આત્મ વલ્લભ જૈન
...
...
...
www.kobatirth.org
...
...
***
૫-૦-૦
૦-૧૦૦
સ્તવનાવલી
૧૭ શ્રી મેાક્ષપદ સાપાન
9-3-0 ૦-૧૨-૦
...
૧૮ ધર્માં બીન્દુ ગ્રંથ આવૃતી બીજી ૨-૦-૦ ૧૯ શ્રી પ્રશ્નોત્તર પુષ્પમાળા
૦-૧૪-૦
...
01610
+૨૦ ધ્યાન વિચાર .........
૨૧ શ્રી શ્રાવક કલ્પતરૂ ૨૨ શ્રી આત્મપ્રોધ ભાષાંતર +૨૩ શ્રી આત્માતિ +૨૪ શ્રી પ્રકરણ પુષ્પમાળા ૨૫ શ્રી જંબુસ્વામિ ચરિત્ર ૨૬ જૈન ગ્રંથ ગાઇડ. ૨૭ શ્રી નવાણું પ્રકારી પૂજા ( અર્થ સહિત ) ૨૮ શ્રી તપેારત્ન મહાદ્ધિ ભા.૧-૨, ૧-૦-૦
...
C-6-0
+ નિશાનીવાળા પુસ્તકા શીલીકમાં નથી.
-{--
૦-૨-૯
01310
011-0
2-6-0
૭-૧૦-૦
013-0
-2-૦
૧-૦-૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
+૩૨ કુમારપાળ ત્રિ
૩૩ સમ્યકત્વ કૌમુદી ભાષાંતર ૨૪ શ્રી પ્રકરણ પુષ્પમાળા ( દ્વિતીય પુષ્પ )
+૩૫ શ્રી અનુયાગદ્વાર સૂત્ર...
૩૬ શ્રી અધ્યાત્મમત પરિક્ષા ૨૭ શ્રી ગુરૂ ગુમાળા
For Private And Personal Use Only
...
...
... 0-1-0
434
...
...
e-8-2
...
c-૪-૦
---
૩૮ શ્રી શત્રુંજય તીર્થ સ્તવનાવલી. ૦-૫-૦ +૩૯ શ્રી આત્મ કાન્તિ પ્રકાશ
018-0
0-6-0
૧-૦-૦
૧-૦-૦
૪૦ શ્રી નાનામૃત કાવ્યકુંજ ૪૧ શ્રી દેવભક્તિમાળા પ્રકરણ -૪૨ શ્રી ઉપદેશ સમ્રતિકા ૪૩ શ્રી સમેધ સમતિકા ૪૪ શ્રી પંચ પરમેષ્ટિ ગુ રત્નમાળા ૧-૮-૦ ૪૫ સુમુખŻપાદિ ધમ પ્રભાવકાની કથા. ...
૧-૦-૦
...
0-}-0
...
૧૦-૦
-2-s
-૫-૦
૧-૩-૦
૪૬ શ્રી તેમનાથ પ્રભુનું ચરિત્ર ૨-૦-૦ ૪૭ શ્રી સુપા નાથ ચરિત્ર ભાલે ૨-૦-૦ ૪૮ આદર્શ જૈન સ્ત્રી ને
૧-૦-૦
૪૯ શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ભા રત્તે ૨-૮-૦ ૫૦ શ્રીદાનપ્રદીપ...
૫૧ શ્રીનવપદજી પૂજા(અ
પર કાવ્ય સુધાકર ...
૫૩ શ્રી આચારાપદેશ ૫૪ ધરત્ન પ્રકરણ
૫૫ શ્રી પંચ પ્રતિક્રમણુ સૂત્ર ( અર્થ સહિત )
૫૬ શ્રી આત્મવિશુદ્ધિ
૩-૦૦
સહિત) ૧-૪-૦
૨-૮-૦ ... 10-6-0
9-300
... 1-૧૨-૦
---
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭ કુમારપાળ પ્રતિબોધ... ... ૩૧૨.૦ ૫૮ જેન નરરત્ન “ ભામાશાહ”. ૨-૯-૦ ૫૮ આત્માનંદ સભાની લાઈબ્રેરીનું
અંક્ષરાનુક્રમ લીસ્ટ.... ... .-૧૪-૦
૬૦ શ્રી વિમલનાથ ચરિત્ર ... ૧-૧૨-૦
શ્રી પ્રભાવક ચરિત્ર ... છપાય છે. શ્રી ચંદ્રપ્રભુ ચરિત્ર ... .. ” શ્રી મહાવીર સ્વામિ ચરિત્ર... ”
અન્ય ગ્રન્થો.
K
૦-૩-૦ ૨-૮-૦ ૬-૦-૦ ૩-૦-૦ ૨-૮-૦
૦
6
6
1
૦
s
)
s
૦.
)
તત્ત્વનિર્ણય પ્રાસાદ... ... ૧૦-૦-૦ ચૈત્યવંદન ચોવીશી ... ... અભયકુમાર ચરિત્ર ભા, ૧ લી. ૨-૪-૦ પ્રાણપ્રેમ પુષ્પમાળા .. ... અભયકુમાર ચરિત્ર ભા. ૨ જે. ૩-૦-૦ ધર્મ અને જીવન ... ... સઝાયમાળા ભાગ ૧ થી ૪ દરેકના... ૨–– મહિલા મહદય ભા. ૧-૨ દરેકના કર્મગ્રંથ હિંદી ભા. ૧ લો. (હદી) ૧-૪-૦ જૈન મહાભારત સચિત્ર...
•••
... સદર ભા. ૨ જે. (-,) ૦.૧૨-૦ રાજકુમારી સુદર્શના... ... સદર ભા. ૩ જે. કે.)
૮-૦ મલય સુંદરી ... ... સદર ભા. ૪ થે. ( )
શ્રીપાળ રાજાના રાસ (સાર્થ સચિત્ર) દંડક વિતરાગ સ્તોત્ર
સમેતશિખર ચિત્રાવલી ... સજજન સન્મિત્ર ..
ઉત્તમ કુમાર (સચિત્ર )
૪-૦-૦ સિદ્ધાંત મુકતાવલી ...
૦-૧૦૦૦
ના રચન્દ્ર જયોતિષ ...
૮-૮-૦ ભદ્રબાહુ સંહિતા ... ... વિમલ વિનોદ
૦-૧૦-૦ વિવેક વિલાસ (સચિત્ર) ... વિશેષ નિર્ણય
•.. ૦–૮–૦
સમરાદિત્ય કેવળી ચરિત્ર ... અવિદ્યા અંધકાર માર્તડ ... –૪-૦ પૂજા સંગ્રહ સચિત્ર ભા. ૧ થી ૭ શ્રી નવપદજી પૂજા શ્રી ગંભીર વિ. કૃત ૦-૨–૦ નવપદ ઓળી વિધિ..
• પૂજાસંગ્રહ શાસ્ત્રી વિજ્યાનંદ સરિ–
નવપદજી મંડળની છબી વિજયવલભસૂરિશ્રીહંસવિ. મ. કૃત.૧-૪-૦ સિદ્ધચક્રજીના યંત્રની છબી ... માત્મવલ્લભ પૂજા સંગ્રહ : ૧-૮-૦ ચૌદ રાજલેક પુજા ... સત્તરભેદી પૂજા (હારમોનીયમ નોટી.
સમ્યકત્વ દર્શન પૂજ... સન સારીગમ સાથે...
૮-૪-૦
પંચપ્રતિક્રમણ સૂત્ર, ગુજરાતી .. જૈનસતી રત્નો (સચિત્ર) . ૧-૪-૦
( , ) શાસ્ત્રી ... જેનગીતા... ... ... ૧-૦-૦ દેવસીરાઈ પ્રતિક્રમણ, ગુજરાતી
શાસ્ત્રી ...
છે? : : :
જેનભાનુ ...
૨-૮-૦ ૧-૪-૦ ૩-૮-૦ ૮-૦-૦
-૦-૦ ૫-૦-૦ ૫-૦-૦ ૦-૧૨-૦
છે
કે
૦ -૨-૦ ૦–૧-૦ ૦–૧-૦ ૦-૧૦૦ ૦-૧૦૦ ૯-૪-૦ –૪-૦
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુંદર ફટાઓ (છબીઓ). મુનિ મહારાજાના દરેક સાઈઝની છબીઓ તથા તીર્થોના રંગીન નકશા અને ટા.
તથા કલકતાવાળા નથમલ ચાંડાલીયા ફટમારે હાલમાં એવા વિવિધ રંગોથી તૈયાર કરેલા સુંદર, મને હર અને આકર્ષક ફટાઓ બહાર પાડયા છે. શ્રી કેસરીયાજી મહારાજ શ્રી ચંદ્રગુપ્તના સાળ સ્વપ્ન ( સમજણ સહિત) - મધુ બિંદુ
--- - જલેશ્યા શ્રી છનદત્તસૂરિજી-(દાદાસાહેબ) , પાવાપુરીનું જીન મંદિર
૧૨+૨૦
૧૫+૨૦
પુના ચિત્રશાળા પ્રેસની પગીન છબી.
શ્રી ગૌતમસ્વામીજી મહારાજ શ્રી મહાવીરસવામી ભગવાન
૧૫+૨૦ ૧૫૨૦
સૂચના–સિવાય અમારે ત્યાં જનધર્મનાં તમામ ગ્ર, જેવા કે-શાહ ભીમશી માણેક મુંબઈ, શાક મેઘજી હીરજ-મુંબઈ, શ્રી જૈનધર્મ પ્રસારક સભા-જેન ઓફીસ-ભાવનગર શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તહાર ફંડ-મુંબઈ, શાહ હીરાલાલ હંસરાજ-જામનગર, સત અમૃતલાલ અમરચંદ-પાલીતાણા, શ્રી જેન સતી વાંચનમાળા-ભાવનગર, નથમલ ચાંડાલીયા ફોટોગ્રાફર–કલકત્તા. વિગેરે પુસ્તક પ્રકટર્તાના તમામ પુસ્તકે, તેમજ અન્યના પુસ્તકે, નકશાઓ, અને મુનિરાજ તથા તીર્થોના તેમજ શ્રી તીર્થકર ભગવાન તથા શ્રીગૌતમારવામીના
પ્રાફ (બી) અમારે ત્યાંથી મળશે. ને જ્ઞાનખાતામાં જાય છે, જેથી મંગાવનારને તે પણ લાભ થાય છે.
લઃ-શ્રી જેને આત્માનંદ સભા
ભાવનગર,
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
h
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાઇફ મેમ્બર.
કાપણુ શ્વેતાંમ્બર મૂર્તિ પૂજક જૈન આ સભામાં સભાસદ તરીકે દાખલ થઈ શકે છે.
એક સાથે રૂા ૫૦૦) આપનાર ગૃહસ્થ આ સભાના પેટ્રન (માનવતા મુરબ્બી) ચઇ શકરશે. એક સાથે રૂ! ૧૦૦) આપનાર પહેલા વર્ગના લાઈફ્ મેમ્બર થઇ શકશે.
એક સાથે રૂા ૫૦) આપનાર ખીજા વર્ગના લાઇક્ મેમ્બર થઇ શકશે
જૈન લાઇબ્રેરી, શાળા કે સંસ્થા મેમ્બર તરીકે રજીસ્ટર્ડ થવા માગે તેા ! ૫૦) ભરવાથી ખીજા વર્ગના લાક મેમ્બરાના હક્કો લાગવી શકશે.
પહેલા વના લાઇક્ મેમ્બરને સભા તરફથી પ્રગટ થતા પુસ્તકની એક એક નકલ તથા આત્માન ંદ પ્રકાશ માસિક તેમની જીંદગી સુધી ભેટ આપવામાં આવશે.
ખીજા વર્ગનાં લાઇફ મેમ્બરને સભા તરફથી પ્રકાશિત થતા એ રૂપીઆની કિંમત સુધીના દરેક ગ્રંથની એક એક નકલ ભેટ આપવામાં આવશે, તેમજ આત્માનઃપ્રકાશ માસિક પશુ તેમની જીંદગી સુધી ભેટ મળશે.
આત્માનંદ પ્રકાશ.
ઉપરોક્ત માસિક સભા તરફથી ખ્વીશ વર્ષથી પ્રકટ થાય છે. તેમાં ધામિક, ઐતિહાસિક, સામાજીક અને નૈતિક ઉપરાંત સ્ત્રી કેળવણી અને વિદ્યાર્થી વિભાગ વાંચનના લેખા પણુ આવે છૅ, કે જેથી સ્ત્રી જાતિનું ગૌરવ તેમનું માતા તરીકેનું સ્થાન અને બાળકાને ઉત્તમ સંસ્કાર ક્રમ આપી શકાય ? તે તથા સમાજની ભાવિ ઉર્જાતમાં શ્ર અને વિદ્યાર્થીએ ક્રમ આદર્શો અને તે માટે ઉત્તમ લેખા આપવામાં આવે છે, જેથી વાંચન માટે સમાજની રૂચી વધતા તે માટે અનેક પ્રશંસાના પત્ર આવેલ છે. મંગાવી ખાત્રી કરી !
વાર્ષિક લવાજમ રૂા ૧૦-૪--૦ વાર્ષીક ભેટનું સુંદર દળદાર પુસ્તક તથા પંચાંગ ભેટ આપ વામાં આવે છે.
પુસ્તક પ્રકાશન ખાતું.
આ સભા તરફથી આજે ત્રીશ વર્ષથી ચાલુ છે. અમારા તરફથી પ્રકટ થતા ગુજરાતી સંસ્કૃત, માગધી, હીંદી વિગેરે પુસ્તકાની સાહિત્યરસીક સાક્ષરા મુકતક, પ્રશંસા કરે છે જેથી તેને બ્રાભ લેવા ન ચુકશેા, નફે। જ્ઞાનખાતામાં જાય છે. સીરીઝ સિવાયના અન્ય કિંમતે આપવામાં આવે છે.
પડત
લખાઃ— શ્રી જૈન આત્માનંદ સભા—ભાવનગર.
For Private And Personal Use Only
!
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હજી
000
૦
0
000~૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦%9ccછે.
હવા- તમારું નામ અમર કરવું હોય તો –sance
- આટલું વાંચી નિર્ણય કરી લ્યો. આ જગતમાં જન્મ કે મરણ પ્રત્યેક પ્રાણીને માટે સર્જાયેલ છે. જ્યારે મનુષ્યોને છું.
પરમાત્માએ જ્ઞાન અને બુદ્ધિ આપેલ હોવાથી તે પોતાના માટે અને ફૂ કે માર્ગ શોધી કાઢે છે. જેથી તમારે આ જીવનમાં તમારું નામ અમર રાખવું છે
A હોય. જ્ઞાનભક્તિ કરવી હોય જેન સાહિત્ય સેવા કરી જ્ઞાન ઉપાર્જન કરવું છે ૨ હોય તો નીચેની યોજના વાંચી, વિચારી આજેજ આ૫ નિર્ણય કરે. અને આપના નામની છે $ ગ્રંથમાલા પ્રસિદ્ધ કરાવી તે અમૂલ્ય લાભ મેળવો.
યોજના. ' જે ગૃહસ્થ ઓછામાં ઓછા રૂા. ૧૦૦૦) એક હજાર આ સભાને આપે તેમના નામથી ગ્રંથમાળા (સીરીઝ ) (ગ્રંથ ) આ સભાએ દરેક વખતે નીચેની શરતે પ્રકટ કરવા.
૨ સીરીઝનો પ્રથમ ગ્રંથ છપાવવાને માટે વધારેમાં વધારે રૂા. ૧૦૦૦) સુધી આ છે સમાએ ખરચવા.
૪ અમુક સંખ્યામાં જાહેર લાઇબ્રેરી કે ભંડાર તેમજ સાધુ સાધ્વી મહારાજ વગેરેને હું આ સિરિઝના ગ્રંથ સભાના નિયમ મુજબ જે જે ભેટ અપાય તે તે “સિરિઝવાલાની વતી 8 ૪ સભા મારફત ભેટ ” એવી ચીઠ્ઠી છપાવી પુસ્તક ઉપર ચોડી ભેટ મોકલવામાં આવશે.
૭ તે સીરીઝની છપાતી દરેક બુકની પચીશ કાપી જે ગૃહસ્થના તરફથી આ ગ્રંથમાળા 8 છે. સીરીઝ છપાય તેમને ભેટ આપવામાં આવશે.
તે સીરીઝના પ્રથમ અડધા ગ્રંથો ખપી ગયા હોય તે સમયે ઉપજેલી તે રકમના છે ૪ પ્રમાણમાં તે ગૃહસ્થના નામથી બીજે ગ્રંથ (સિરિઝનો ) સભાએ છપાવવો શરૂ કરે: 8 # એજ કમ સાચવી સિરિઝના બીજા ગ્રંથો સભાએ નિરંતર છપાવવા.
૧૦ ગ્રંથમાળાના પ્રથમના એકજ ગ્રંથમાં સીરીઝવાળા ગૃહસ્થનું ટુંકું જીવનચરિત્ર, 8 છે ફોટોગ્રાફ અને અર્પણ પત્રિકા તેમની ઈચ્છાનુસાર (એકજવાર) આપવામાં આવશે.
નીચેના પ્રમાણેના મહાશયોના નામથી ગ્રંથમાળાઓ પ્રકટ થઈ ચુકી છે. છે ૧ શેઠ આણંદજી પુરૂષોતમદાસ. ૨ વોરા હીચંદ ઝવેરચંદ $ ૩ શ્રીમાન સુખસાગરજી મહારાજ ૪ શ્રીમાન આચાર્યશ્રી બુદ્ધિસાગરજી મહારાજ # ૫ વકીલ હરીચંદ નથુભાઈ
૬ શ્રી આત્મવલ્લભ ગ્રંથમાળા, છે નાગરદાસભાઈ પુરૂષોતમદાસ રાણપુર. ૮ શેઠ ઝવેરભાઈ ભાઈચંદ મગનલાલ ઓધવજી
૧૦ શેઠ અમરચંદ હરજીવનદાસ દીપચંદ ગાંડાભાઈ ઉપરના મહાશયોએ પિતાની લક્ષ્મીનો સદ્વ્યય કર્યો છે. આપ પણ વિચારી તે રસ્તે ૪ ચાલવા પ્રયત્નશીલ થઈ સાહિત્યના ક્ષેત્રમાં આપનું નામ અમર કરશે. તેમ ઈચ્છીએ છીએ. હું
લખો-શ્રી જૈન આત્માનંદ સભા --ભાવનગર. 0×6×oo×00૮00ccન્ડ૦૦૦૦૦૮૦ આનંદ પ્રી. પ્રેસ--ભાવનગર.
0
~
~
*
~
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(S9~~
~~SS
શ્રી
~~
»
»SS
આમાનન્દ પ્રકાશ.
9િ9000003xoxo
છે જે કર . तेषां पारमेश्वरमतवर्तिनां जन्तूनां नास्त्येव शोको न विद्यते दैन्यं प्रलीनमौत्सुक्यं व्यपगतो रतिविकारः जुगुप्सनीया जुगुप्सा असम्भवी चित्तोद्वेगः अतिदूरवर्तिनी तृष्णा समूलकाकषितः सन्त्रासः किन्तर्हि तेषां मनसि वर्तते धीरता कृतास्पदा गम्भीरता अतिप्रयलमौदार्य निरतिशयोऽवष्टंभः ।
૩૫મિતિ મવઝવંચા થા.
»»C9%999ઋ૦૦૦૦
पुस्तक २६ मुं.
और संवत् २४५५. चैत्र आत्म संवत् ३३. १ अंक ९ मो.
-
------
-
---
આમ સ્તવન.
(રાગઆઈ વસંત બહાર. ) શ્રી અર્ધન જન ચંદરે, ધ્યાવો અંતર મંદિરમાં–એ ટેક,
અંતર મંદિરમાં ધ્યાનાસનપર, શોભે આનંદનો ગ્રંદરે– ધ્યાવે, (૧) મન શુદ્ધિને વચનની શુદ્ધિ, કાયા શુદ્ધિ સુખ કંદરે– હા. (૨) આતમ પ્રદેશમાં ચોળ મજીઠ રંગ, કદી ન ઉતરે અમદ– ધ્યા. (૩) દુધ સાકર જેમ એક મેક થાતાં, કાઢી ન શકે કોઈ ઇંદ રે– ધાવો (4) ભાવથી ભાવના અમૃત ભાવ, તે પામશે અતિશય આનંદરે – દયા. (૫)
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માન પ્રમ,
ધ્યાવા (૬)
રોમ રોમ છિ વન વિકશન, ભવિ ગા વસંતને છંદ– ક્ષયિક ગુણની પુષ્ટિ કરંતા, હરંતા પાપને પંદરે– પરમાતમ પદના જે ભેગી, પામશે શિવ લબ્ધિ ચંદરે
ધ્યા. (૭)
ધ્યા
. (૮)
॥ श्री नवपदजी आराधना ॥
(નાથ કૈસે ગજ બંધ –એ રા.) ન-પદ દયન ધરી ભવિ ! પ્રાણી,
ભવ સાયર તણી પીછાણ. નવો " અન–સિદ્ધ સૂરીશ્વર પાઠક, સાધુ વૃન્દ સુખકારી;
દંસણ-નાણું-ચરણ-તપ સંયુન, નવપદ જગ જયકારી. નવ૦ ૧ ગુણ ગુણ સંબંધ પાંચ ચાર ક્રમ, ધ્યાન અજોડ કહાવે; શાસ્ત્ર કથન સહુ સાધ્ય શિરોમણ, ધ્યાને ધ્યેય પદ પાવે. નવ૦ ૨ “વેત રકત પીત નીલ શ્યામ છે, વણે વિશિષ્ટ ગુણીના; વેત વર્ણ ગુણના છે સુંદર, નવપદ વર્ણન લીના. નવ૦ ૩ ગુણુ–ગુણ સંબંધ ગુરૂગમ જાણું, ધ્યાનની ધૂન મચાવો, નાસિકા અગ્ર દષ્ટિ ધરીને, યંત્રિત તાર લગાવો. નવ૦ ૪ વર્ણ શ્યામ-નીલ પત રકત અને, “વેત ઉલટ કમ લેતા; સાધુ-પાઠક-સૂરિ સિદ્ધને અહંન, ધ્યાન રન દગ દેતા. નવ૦ ૫ કવેત વર્ણ ગુણ યાર સાથે, સંબંધ શુદ્ધ સ્વભાવે, આતમ નિર્મલ કરવા કારણ, અનુપમ ઐકય મિલાવે. નવ૦ ૬ વિધિવત શ્રી શ્રીપાલને મયણુ” આરાધન કરી પ્રેમે; રેગ મુકત સુખ સંપત્તિ ભકતા, મુકિત વધુ વરે નેમે નવ૦ ૭ આધિન ચત્ર તણી અન્ડિકા, શાશ્વતિ શા દાખી; “આરાધન નવપદ” કરવાને, સમયન ચુકચિત્ત રાખી, નવ૦ ૮
વેલચંદ ધનજી.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અગીયાર અંગામાં નિરૂપણ કરેલ તીર્થકર ચરિત્ર
છેલુ
જ્યાં હતી ( ૩૨ )
સ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગીયાર અંગોમાં નિરૂપણ કરેલ તીર્થંકર ર્યારેત્ર,
==
૧૯
( ગતાંક પૃષ્ઠ ૨૦૫ થી શરૂ. )
સુમતિનાથ ભગવાને વગર ઉપવાસે, વાસુપુજ્યે ચેાથભકત ઉપવાસે, પા - નાથ તથા મલ્લોનાર્થે અઠ્ઠમભકત ઉપવાસે, અને બીજા તીર્થંકરાએ છઠ્ઠલકત તપસ્યા કરી દીક્ષા લીધી. ( ૨૬ )
આ ચાવીશે તીથ કરીને પ્રથમ ભિક્ષા આપનાર ચાવીશ પુરૂષા હતા તેના નામ:શ્રેયાંસ, બ્રહ્મદત્ત, સુરેન્દ્રદત્ત, ઈંદ્રદત્ત, પદ્મ, સામદેવ, માહેન્દ્ર, સામદત્ત, પુષ્ય, પુનર્વસુ, પૂર્ણ ચંદ્ર, પુનંદ, જય, વિજય, ધર્મસિંહ, સુમિત્ર, વસિંહ, અપરાજીત, વિશ્વસેન, ઋષભસેન, દિન્ન, વરદત્ત, ધન, અને બહુલ. આ દરેક વિશુદ્વ લેશ્યાવાળા હતા, જીનવરની ભકિતમાં અંજલિપુટવાળા, જેરાએ તે કાળ અને તે સમયને વિષે, જીનેશ્વરને શિક્ષા આપી છે. ( ગાથા ૨૭–૨૮–૨૯ )
ઋષભદેવ ભગવાનને પ્રથમ એકવર્ષે ભિક્ષા મળી જેમાં ઇક્ષુરસથી પારણ્ થયું હતું અને શેષ તીર્થંકરાને અમીરસ સમા પરમાન્ન ( ક્ષીર ) થી પારણું થયું હતું. ( ૩૦–૩૧ )
તીર્થં કરાને પહેન્રી ભિક્ષા મળી ત્યાં પુરૂષ પ્રમાણુમાં ધન છુિં થઇ
આ ચાવીશે તીર્થંકરાને ચાવીશ ચૈત્ય (જ્ઞાન ) વૃક્ષેા હતાં, તેનાં નામ:—— વડ, સપ્તપણું, શાલ, પ્રિયાલ, પ્રિયુ ́ગ, છત્ર, શિરિષ, નાગ, માલી, ( શાલા ) પ્રિયંગુ, પિદુક ( ટીંબરૂ) પાડલ, જાંબુડા, પીપળા, દધિપણું, નંદી, તિલક, આંબે, અશાક, ચ'પક, બકુલ, વેતસ, ધાતકી અને શાલ (ગાથ.-૩૩-૩૪-૩૫)
* ૧૭
For Private And Personal Use Only
શાલવૃક્ષથી ઢંકાએલ સતુમાં ફળનાર અે કવૃક્ષ, નામે જે ( સમવસરણુનું ) ચૈત્યવૃક્ષ હાય છે, તે મહાવીર પ્રભુને ખત્રી ! ધનુષ્યનુ હાય છે. ઋષભદેવ ભગવાનનું ચૈત્યવૃક્ષ ત્રણ ગાઉનુ હાય છે. અને બાકી તા તીર્થંકરાનાં સૈ વૃક્ષા દેહુમાનથી ભારગણા પ્રમાણવાળાં હોય છે. આ જનવરેશન! ચૈવૃક્ષે!, દેવે,
† ૧૭ અન્ય સ્થાને ચૈત્યવ્રુક્ષા માટે નામાંતરે પણ મળે છે,
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનો પ્રકાશ
૩૦
અસુરા અને સુવર્ણ કુમારાથી પૂછત હોય છે. આ છત્ર, પતાકા, વેદિકા, અને તેારણેાથી યુકત હાય છે-( ગાથા-૩૬-૩૭–૩૮ )
આ ચાવીશ તીર્થંકરોને ચાવીશ શિષ્યા. મુખ્ય હતા, તેનાં નામ:--શ્રેષભસેન, ( પુંડરીક ) સિ ંહુસેન, ચારૂ, વજનાભ, ચમર, સુન્નત ( પ્રદ્યોતન ) વિદર્ભ, દત્ત, વરાહ, આનંદ ( પદ્મનદી) ગેાસ્તુભ ( કૃતાર્થ ) સુધર્મા ( સુભ્રમ ) મંદર, યશ, અરિષ્ટ, ચક્રાયુધ, શાંખ, કુ ંભ, અભિનય, ઇદ્રકુંભ, ( મલી ) શુભ, વરદત્ત, દિન, અને ઈદ્રભૂતિ, તી પ્રવર્ત્તક જીનવાનાં પ્રથમ શિષ્યા અતિ ઉન્નત કુલવરાવાળા અને ગુણુવાન હેાય છે. ( ગાથા-૩૯-૪૦-૪૧ )
આ ચાવીશ તીર્થંકરોની મુખ્ય શિષ્યાએ ચાવીશ હતી, તેનાં નામેબ્રાહ્મી, ફ, શામા, અજીત, કાશ્યપી, રિત, સામા, સુમના, વારૂણી, સુલસા, ધારણી, ધરણી, ધરણીધરા, પઢમા-શિવા. શુચિ, અમૂઆ, રક્ષિકા, મધુમતિ, પુષ્પમતિ, અમિલા, અધિકા, યક્ષક્ત્તિન્ના, પુષ્પચૂલા, અને અને ચંદનખાલા, તી પ્રવર્ત્ત નહાર તીર્થંકરાની આ પ્રથમ શિષ્યાઓ, અતિ ઉન્નતકુલ વંશવાળી વિશુદ્ધ વશવાળી અને ગુણવાન હાય છે ( ગાથા-૪૨-૪૩-૪૪ )
૧૫૮ ખાર ચક્રવતી અને નવ વાસુદેવાના અધિકાર ( ગાથા ૪૫ થી ૬૫ )
* ૧૮
૧૫૯-તીથંકરા ( ગાથા ૬૬ થી ૮ )
જ બુદ્વીપનાં અરવત ક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં ચાવીશ તીર્થંકરા થયા તે આ પ્રમાણે.
૧ ૩
૧૪
૧૬
ચદ્રાનન, સુચદ્ર, અગ્નિસેન, ન ંદિસેન, ( આત્મસેન ) ઋષભદત્ત, વધારી અને સામચંદ્રને વંદન કરૂં છું. યુકિતસેન ( દીર્ધ્વબાહુ કે દીર્ઘ સેન ) અજીતસેન ( શતાયુત ) શિવસેન ( સત્યસેન કે સત્યકી ) બુદ્ધ, દેવશમીને અને નિશ્ચિં શસ્ત્ર ( શ્રેયાંસ ) ને વંદન કરૂ છું જીનવૃષભ-અસ જવલ ( સ્વયંજલ ) અમિતનાની, અનન્તક ( સિંહુસૈન રજરહિત, ઉપશાન્તને અને ગુપ્તિસેનને વંદન કરૂ છું. અતિપાવો, સુપાર્શ્વ, દેવેન્દ્રોથી વંદા એલા, મદેવ, મેક્ષે ગએલ ધર, ક્ષિણુદુખ, શ્યામકેને [ વંદન કરૂ છું] વીતરાગ નસેન ( મહાસેન ) વીતરાગ અગ્નિ પુત્રને અને રાગદ્વેષ રહિત તથા માક્ષે ગયેલા વાર્ષિણને વંદન કરૂં છું. ( ગાથા ૬૬ થી ૭૦ )
૨૩
જાંબુદ્રીપનાં ભરત-ક્ષેત્રમાં આવતા ઉત્સર્પિણી કાળમાં સાત કુલકર થશે.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગીયાર અંગામાં નિરૂપણ કરેલ તીર્થંકર ચરિત્ર.
૨૧
તેનાં નામેા-મૃગવાહન ( મિતવાહન ) સુભૂમ, સુપ્રભ, સ્વયં પ્રભ, દત્ત, સૂક્ષ્મ, અને સુબન્ધુ ભવિષ્યમાં થશે. ( ગાથા-૭૧ )
જ બુદ્વીપના ઐરાવત ક્ષેત્રમાં આવતા ઉત્સર્પિણી કાળમાં દશકુલકરા તેનાં નામેા–વિમલવાહન, સીમંકર, શ્રીમંધર, ક્ષમ કર, ફ્રેમ ધર, ધનુ, દેશધનું શતધનુ, પ્રતિશુચિ અને સુમતિ,
જમુદ્દીપનાં ભરતક્ષેત્રમાં આગામી, ઉત્સર્પિણી કાળમાં ચાવીશ તીર્થંકરા થશે તેનાં નામ-મહાપદ્મ, સુરદેવ, સુપાર્શ્વ, સ્વયંપ્રભ, સર્વાનુભૂતિ, દેવશ્રુત, ઉદય, પેઢાલપુત્ર, પેટ્ટિલ, શતકીતિ, સર્વ ભાવને જાણનાર અરિહંત મુનિસુવ્રત, અમમ, નિષ્કષાય, નિપુલાક, નિર્મમ ચિત્રગુપ્ત, સમાધિ, સ ંવર, અમિવૃત્તિ, વિજય, વિમલ, દેવેાપપાત, અનંત અને વિજય આ ચેાવીશ તીથ કરેા કહ્યાં છે-તેએ ભરતક્ષેત્રમાં ભવિષ્યકાળમાં કેવળી થઇ ધર્મતીર્થને પ્રવર્તાવશે. ( ૭૨ થી ૭૬ )
આ ચાવીશ તીર્થંકરોના પૂર્વ ભવના ચાવીશ નામેા હશે તે આ પ્રમાણેશ્રેણીક, સુપાર્શ્વ, ઉદય, પેાટ્ટિલ, દઢાયુ, કાર્તિક, શંખ, નંદે, સુનંદ, શતક દેવકી, સત્યકી, વાસુદેવ, બળદેવ, રાહિણી, સુલસા, રેવતી, શતાલી, ભથાલી, દ્વૈપાયન, કૃષ્ણુ, નારદ, અંખડ, દામડ, અને સ્વાતિયુદ્ધ એ ભાવિ તી કરાના પૂર્વભવના નામા જાણવા ( ગાથા ૭૦ થી ૮૦ )
આ ચાવીશ તીર્થંકરાના ૨૪ પિતા થશે, ૨૪ માતા થશે, ચાવીશ મુખ્ય શિષ્યા થશે, ચાવીશ પ્રથમ ભિક્ષાદાતાએ થશે, અને ચાવીશ ચૈત્યવૃક્ષા થશે. ભરતક્ષેત્રનાં ભાવિ ચક્રવર્તિ અને વાસુદેવાદિના અધિકાર ( ગાથા ૮૧-૮૬ ) * ૧૮
જબુદ્વીપનાં એરવત ક્ષેત્રમાં ભાવી ઉત્સર્પિણી કાળમાં ચાવીશ તી કરા થશે તેનાં નામેા—સુમંગળ, સિદ્ધાથ, નિર્વાણુ, મહાયશા, ધર્મધ્વજ, શ્રીચંદ; પુષ્પકેતુ, મહાચંદ્ર, શ્રુતસાગર, સિદ્ધાર્થ, પૂર્ણઘાષ, મહાદેાષ, સત્યસેન, સુરસેન, મહાસેન, સર્વાનંદ, દેવપુત્ર, સુપાર્શ્વ સુવ્રત, સુકેાશલ, અનત, વિજય, વિમલેાત્તર, મહામલ, અને દેવાનંદ, ભવિષ્ય કાળમાં થશે. આ ચાવીશ તીર્થંકર કહ્યા છે. તે ભવિષ્ય કાળમાં થશે. કાળમાં અરવતક્ષેત્રમાં કેવળી થઇને ધર્મ પ્રવર્તાવશે. ( ગાથા ૮૭ થી ૯૩ )
અરવતક્ષેત્રના ભાવીચક્રવતી અને વાસુદેવ વિગેરેના અધિકાર ૧૫૯ તી - કરવ’શ, ચક્રવર્તિ વંશ, ગણુધરવશ, ઋષિવંશ, યતિ વશ, અને મુનિવંશથી પ્રાપ્ત થયેલ શ્રુતાંગ એક સ્કંધવાળું સમવાયાંગસૂત્ર સમાપ્ત. ( ચાલુ )
* ૧૮ સૂત્ર ૧૫૬ પછીના સૂત્રમાં ચક્રવર્તિ અને વાસુદેવના અધિકારી વિશાળ પ્રમાણમાં હાવાથી અહીં તેના અર્થા આપ્યા નથી.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સ
www.kobatirth.org
શ્રી આત્માન ૢ પ્રકાશ
મહંતોના ચરણે.
( રાગઃ-અનુષ્ટુપુ-શિખરિણી ) વીરને ગાતમસમા, સર્વજ્ઞ કેલીવડે; શ્વેત કીર્તિ હતી હારી, પૂર્વે જૈનસમાજ હા ! હતા કે આચાર્યા, અતુલ ગુણને લબ્ધિ ધરતા, વગાડી જેઓએ, જિનધરમની હાકલ સદા; કલિકાલે પણ આ, જગદ્ગુરૂ થયા હેમસૂરીજી, કોંધા જેને સ્થિર હા ! જિનધરમમાં ગુર્જરપતિ
હીરસૂરી ઉમાસ્વાતિ, યશેવિજયજી વળી; મહર્ષિએ થયા સાએ, આનંદધન સાથરે. અહા ! એ પૂજ્ય સા, હૃદયમહીં આજે રીં રહ્યા, સ્મરી જેને પામે, જનસમુહ સા કિતીઁનતા; હતા એ વીરા તા, જિધરમના મભુત ભુ, ધ્રુજાવ્યા હા ! જેને, અવવિનેપરના સા શૂરવીરા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ગુર્જરપતિ=કુમારપાળ.
For Private And Personal Use Only
(૧)
(૩)
(૪)
નથી આજે અહા ! એવા, ધુર ંધર મુનિવરે; અભાવે જેહના આજે, ટળવળે સમાજ હા ! મહર્ષિં કે આજે, જનસમૂહ માગે કરગરી; ભણાવે જે સ્હેજે, ‘ સગર્હન ’ તણા મંત્ર મીં’મતી; કરે જે એકત્ર, વિખરિત થતું કામખળ ને, પ્રીતે સ્થાપે પાછુ, જનસમૂહને પૂર્વ સમ જે. ભલે એવા મહિષ કેા, ગ્રહી શાસનદારીને; સ્થાપેા સમાજને સીધે, ‘ નિર્માળ ’ એકયના પથે. (૭)
(૬)
રા. નિર્માળ.
2
30
10
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
वीतराग-स्तोत्र.
वीतराग स्तोत्र |
त्रैलोक्य- देवता क्व त्वं दीन-हीनः क्व मादृशः । पश्यतस्त्वामहो ! अद्य नानन्दो माति मे हृदि ॥
सन्तप्तस्यासहायस्य भ्रमतो यत्र-तत्र मे ।
अकस्मात् पथि दृष्टोऽसि प्रसीद परमेश्वर ॥
मादृशानामभागानां सुलभं दर्शनं क्व ते !
प्रसरन्ति शुभा आशा अद्य त्वां पश्यतस्तु मे ॥
(૧) ત્રણ જગતના દેવ એવા તું કયાં અને દીન હીન એવા મારા જેવા પ્રાણી કયાં ! આહા ! આજે તને જોતાં મારા હ્રદયમાં આનંદ માતા નથી.
कल्पद्रोरपि कल्पद्रु - महतोऽपि मणेर्मणिः ।
देवानामपि पूज्योsसि कियत् ते मम पूरणम् ! ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ २ ॥
(૨) સંતાપ પામેલા અને સહાય વગરના એવા મને જ્યાં ત્યાં ભટકતા માર્ગમાં અકસ્માત તમારા દર્શન થયાં. હું પરમેશ્વર ! પ્રસન્ન થાઓ.
॥
जानासि स्वयमेव त्वं कीदृशोऽस्मि दयास्पदम् । दयारत्नाकरश्चासि नाथ ! नाथामि ते दयाम् ॥
૨૨૩
॥ ३ ॥
(૩) મારા જેવા અભાગીઆઓને તારૂં દર્શન કયાં સુલભ પડયુ છે? પણ આજે તારાં દર્શન થતાં મને સારી આશાએ બંધાય છે,
१ ॥
लग्नोऽस्मि चरणाम्भोजयुगले ते प्रतापिनि । कृपा वर्षतु ते देव ! मम दौर्भाग्यपावके ||
11 8 11
(૪) તું કલ્પવૃક્ષના પશુ કલ્પવૃક્ષ છે. મહાન મણીના પશુ મી છે. દેવતાને પણુ पूज्य छे भने पुर २१ मे तने उलु' !
For Private And Personal Use Only
॥ ५ ॥
(૫) તમે પોતેજ જાણા છે કે હું કેવા દયાપાત્ર છું. તમે દયાના સાગર છે. હું નાથ, હું તમારી દયા યાચું છું.
॥ ६ ॥
(૬) તમારા પ્રતાપશાળી એવા ચરણકમળ યુગલમાં હુ· લાગ્યા છુ. હું દેવ, મારાં દુર્ભાગ્યરૂપી આગ ઉપર તમારી કૃપા વરસે.
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
महादेवोऽसि बुद्धोऽसि शंकरोऽसि शिवोऽसि च । . जिनोऽसि वीतरागोऽसि विश्वविश्वेश्वरोऽसि च ।।
|| ૭ | (૭) તું મહાદેવ છે. બુદ્ધ છે. શંકર છો. શીવ છે. જિન છો. વનરાગ છે અને સંપૂર્ણ વિશ્વના ઈશ્વર છે.
नमस्तुभ्यं जगन्नाथ ! नमस्तुभ्यं जगत्पते ।। नमस्तुभ्यं जगत्स्वामिन् ! नमस्तुभ्यं जगद्धित ! ॥
|| ૯ | (૮) હે જગન્નાથ, તમને નમસ્કાર થાઓ. હે, જગતના પતિ, તમને નમસ્કાર થાઓ. હે જગતના સ્વામી, તમને નમસ્કાર થા બ. હે જગતના હિતકારી, તમને નમસ્કાર થાઓ.
जगतामेकमाधारं भवव्याधिभिषग्वरम् ।
अखंडानन्दचिन्मूर्ति धन्योऽहं त्वामुपागतः ॥ (૯) હું ધન્ય છું કે મને જગતના એક આધાર, ભવરૂપી વ્યાધિના મહાન વૈદ્ય અને અખંડ આનંદમય વૈતન્યની મૂર્તિ એવા તમારે મેળાપ થયો છે.
निर्दग्धं मेऽद्य दारिद्यं रोगाः सर्वे पलायिताः । दृष्टे त्वयि महानन्दमये श्रीपरमात्मनि ।।
|| || (૧૦) મહાન આનંદ સ્વરૂપ એવા આપ પરમાત્માના દર્શન થતાં આજ મારી દરિદ્રતા ભસ્મ થઈ ગઈ છે. મારા બધા રોગો પલાયન કરી ગયા છે.
अद्य प्रोल्लसितं पुण्यं पापं पातालमव्रजत् । त्वद्भक्त्या भवनिर्वेदो भूयाद् मे शिवसम्पदे ।।
તા . (૧૧) આજ મારું પુણ્ય ઉલાસમાન થયું છે. મારાં પાપ પાતાલમાં પેસી ગયાં છે. તમારી ભક્તિથી મને મોક્ષ લક્ષ્મીને સારું ભવવૈરાગ્ય પ્રાપ્ત થાઓ.
नमामि त्वां नमामि त्वां नमामि त्वां पुनः पुनः । सदा भक्तिलहर्यस्ते प्रवहन्तु ममाऽऽत्मनि ॥
II રા. (૧૨) હું તમને નમું છું, હું તમને નમસ્કાર કરું છું. હું તમને વારંવાર પાયે પડું છું. તમારી ભક્તિની લહેરો મારા આત્મામાં હમેશાં વહેતી રહે.
ન્યાયતી ન્યાયવિશારદ મુનિરાજ શ્રી ન્યાયવિજ્યજી.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નોત્તર સમસ્યાએ.
૨૨૫
પ્રશ્નોત્તર સમસ્યાઓ.
ભાગ ૨ જે. ( શાહ છગનલાલ નેહાનચંદનાણાવટી, વેજલપુર–ભરૂચ. ) કેણુ હાલ શાશ્વત સુખે, શું વિણ સરે ન કાજ; સિદારથ ઉત્તર સહી, ક્ષત્રિયકુંડ મહારાજ. ઉત્તમ ચોઘડીયું કયું, શું મળે ટળતાં શેક; લાભાનંદ ઉત્તર થકી, લાભ સવાયા થક. ઇન્દ્રધનુષ શું સુચવે, રાણ જાયે કોણ? મેઘ-કુમાર ભલું નામ ઘો, મળશે મહા સુખ એણ. ૩ કવણુ ગિરિ રવિ ઉગતે, કવણ જવાહિર જેત; ઉદય-રત્નના નામથી, મળશે ભવજળ પોત. મુખ્ય વાહન શિવનું કહ્યું, મસ્તક કેણ દેનાર ઉત્તર ધ્ર યુક્તિ થકી, નદિષેણુ અણગાર. કાણુ રીઝે બળીદાનથી, કુમુદમિત્ર કણ નામ; દેવ-ચંદ્ર ગુરૂ સમરતાં, સરશે સઘળાં કામ. નામ શું ઇંદ્ર આયુધનું, કેણ કરે આદેશ; વદ નામ વજ-સ્વામી તણું, શંકા નહિ લવલેશ. કયું પ્રાણી પૂજનિક કહ્યું, કમળ ઉપમાન કર્યું અંગ; યક્ષ ગ–મુખ રક્ષે સદા, વાહન જસ માતંગ. વીર પાયે લંછન કયું, ક્યું સ્થાન નદી મૂળ; સિંહ-ગિરિ હૈયે ધરે, પામી ઉત્તમ કુળ. વળે ન ગાડાં કોણ વિણુ, કોણ નોંધાવે દાદ; સમર્થ વૃદ્ધ-વાદી તણા, પ્રેમે પૂજે પાદ.
૧ સિદ્ધ-અરથ, ૨ લાભ-આનંદ, ૩ ણ એટલે મિત્ર (માથું આપે તે મિત્ર).
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬
શ્રી આત્માનંદ પ્રકાર.
|િ|=
===
વિદ્યાર્થી વિભાગ વાંચન.
=
વિદ્યાર્થીઓને હિતસંદેશ. પાઠવનાર–સગુણાનુરાગી કપૂરવિજયજી-(સિદ્ધક્ષેત્ર).
- લાલ બત્તી ધરવી, ખરાબા પર અથડાઈ ભાગી જતા નાવને બચાવવું અને એમ આધ્યાત્મિક વિનિપાત સામે જોર જોરથી ઘેર ઘેર ફરીને સંદેશ પહોંચાડવો એ અમારા પૂર્વજોને નિમંત્ર હતો. તે પર નજર રાખી, અધિકારનો નિર્ણય કર્યા વગર, હાલા વિદ્યાથીઓને કંઈ કહેવા જિજ્ઞાસા થઈ છે તેને સંતોષવી એમાં કહેનાર અને ઝીલનારને શ્રેય થાય એ અભિલાષા છે.
સંસ્કાર મેળવવા એ જેનું લક્ષ્ય છે, કેમળતા એ જેને સ્વભાવ છે અને ગ્રહણ કરવું એ જેનું કર્તવ્ય છે એવા વિદ્યાર્થી વર્ગમાં સંદેશ ફળવાન બને એ આશા અસ્થાને નથી. માત્ર અક્ષર જ્ઞાન મેળવવું, ડીગ્રી ધરાવવી, સવીસને લાયક બનવું અને કેઈ ટાઈટલ મેળવી લેવું એ લક્ષ્ય હોવાનું આજના વિદ્યાથી પર ગંભીર ને શરમભર્યું તહોમત છે. આ આપ યા તહોમત નામના ખરાબ સામે આજનો મહારો સંદેશ લાલ બત્તી ધરે છે.
આજીવિકા, ડીગ્રી, અને એવી બધી ઉપાધિને સાચા અને શુદ્ધ વિદ્યાથીને હિસાબ ન હોય. જે વિદ્યા કલ્યાણ તરફ, સ્વાતંત્ર્ય તરફ અને યાવત્ મુકિત તરફ દોરે–પ્રેરે તેજ સાચી વિદ્યા છે. અને વિત્ય ઋષિ મુનિયેએ ગાયું છે કે
for ur fજકુ ' આ પ્રાણપ્રદ મંત્ર દરેક વિદ્યાર્થીની નજર સામે હોવો જોઈએ. અને એ દીવાદાંડી તરફ નિશાન તાકીને જ વિદ્યાથીએ પિતાના જહાજને હંકારવું રહ્યું. આટલી નિ:સ્વાર્થતાથી જીવનની શરૂઆત થાય તો કોઈ પણ દેશનાં વિદ્યાથીં કરતાં ભારતવર્ષને વિદ્યાથી ઉતરી ન જાય, પણ આપણું શરૂઆતમાં લક્ષ્ય હેતું નથી. હોય છે તો તે છેક જ પામરને તુચ્છ હોય છે અને તેથી આજના વિદ્યાર્થીમાંથી આદર્શ ગૃહસ્થ, નાગરિક, મુસદ્દી, દેશનાયક કે ધર્મરક્ષક મહાન પુરૂષ આછા પાકે છે. શરૂઆતમાં જ લક્ષ્યહીન જીવન સામે લાલચ ધરાય છે, વશીકરણે ગોઠવાય છે અને અનેક મહમંત્રોના મોરલી નાદ એની સામે
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યાર્થી વિભાગ વાંચન.
૨૨૭ ગુંજે છે, તેમાં આદર્શ હીન વિદ્યાથી ફસાય છે, મોહાય છે, પરિણામે અકળાય છે, મુંઝાય છે અને જવાબદારી અને જીવન યાત્રા સમાપ્ત કર્યા વિનાજ અકાળે તેનો નાશ થાય છે. આજ વાત જરા વધારે સ્પષ્ટ કરીએ. અભ્યાસની રેલ પંજાબ મેલની ઝડપે આગળ ધપતી હોય ત્યાં મૂખ મા બાપે વાસનાને વિકારની લાલચ ધરે છે. એ પ્રસંગે ભોળો બાળક અને આદર્શ હીન વિદ્યાથી તેમાં ફસાય છે અને પુરા પંદર વર્ષ ન થયા હોય તે પહેલાં કોઈ ઢીંગલી સાથે પરણે છે અને અણમોલ અંદગીના વિદ્યાર્થીકાળના દશ વર્ષનું એ ખપ્પરમાં અજાણતાં બલિદાન ધરાય છે. પછી? પછી શું? આખી જીંદગી રસહીન, ઉત્સાહહીન, અને પ્રેરણારહિત બને છે. નિર્બળતા, પામરતા અને તુચ્છતા એને કબજો મેળવે છે. તેમજ અપરિપક્વ લાગણુએ, વાસનાઓ અને વીર્યનું ઉન્માગે વહન થાય છે. ગૃહિણી, વડીલે અને કુટુંબ વિગેરે બધા પ્રત્યેની ફરજમાં ગઈ કાલને કૂદતે થનગનતે કેડીલે યુવાન (વિદ્યાથી ) આજે અશકિતથી નિષ્ફળ નીવડે છે. તમે માવડીયા છે, મારી જરૂરીઆતે અને આશાઓ અપૂર્ણ છે, પુરી થતી નથી. કેટલીયેવાર ફેશનેબલ કપડાં ને ઘરેણાં લાવવા કહ્યું પણ કયાં લાવ્યા ? આમ હતું તે પરણ્યા શાને ? એમ કહી અજ્ઞાન જીવન સહચરી (સ્ત્રી) એ વિદ્યાથી (પતિ થવા નાલાયક) ને અવગણે છે અને અપમાને છે. બાયલે છે, બાયડી કહે તેમ કરે છે, એને ચડાવે છે, ઉપર રહી એણીને બહેંકાવે છે. પાળીપિોષી મોટો કર્યો, પરણાવ્યો તે આ દિવસે માટે? એમ કહી માબાપ એ પ્રિય પુત્રને તિરસ્કારે છે. સ્ત્રી કુટુમ્બની તાણખેંચ મંડાય છે. અધુરૂં વાંચન, અપરિપકવ જ્ઞાન, અને અપ શિક્ષણ અને નિકાલ કરવા નિષ્ફળ નીવડે છે. પરિણામે એ વિદ્યાથી નિરાશ અને હતાશ બને છે. વિકારોને ગુલામ બની, ઉપકારક વડીલ જનોથી છુટો પડે છે અને કુટુમ્બ ભાવનાનો ધ્વંસ કરે છે. બસ, બાકીની જીંદગી નિર્માલ્ય પેટ ઘસડતા કીડાની માફક પૂરી કરી, સ્વજીવન યાત્રા સમાપ્ત કરે છે. વિદ્યાથીએ જે લક્ષ્મપૂર્વક વિદ્યાર્થી જીવનની શરૂઆત કરી હેત, માબાપની બીનજરૂરી લાલચને આધીન ન બન્યા હોત તો આ દુ:ખદાયક પરિણામ ન જ આવત. હજી જરા આગળ વધીએ.–
મેટ્રીક કે અમુક હદ સુધી વિદ્યાથી પહોંચે છે કે માબાપ, સ્ત્રી અને એમ બધા સંબંધીઓ તેને વિંટળાઈ વળે છે. જુઓને ! હવે ઘણું ભણ્ય ! આપણે વળી કયાં બારીસ્ટર થવું છે કે બહુ ભણુએ! વિગેરે રોજ કકળાટ મચાવે છે. વિદ્યાથી કાયર બની નેકરીયે ચડે છે. ત્યાં પણ સાદાઈ કે સચ્ચાઈના સંસ્કારને બદલે પિઝીશનના બાઉને આધીન બને છે. મહીને માંડ પંદર લાવે છે તે ફેંટ,
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
શ્રી આત્માનંદ પ્રકાશ.
કેટ, પાટલન, નેકટાઈ, શુઝ અને એવા અનેક બીનજરૂરી ફેશનના ખર્ચમાં જ આવક પૂરી થાય છે. નિર્વાહ માટે દેવું કરે છે અને પછી એકેએક અપ્રમણિતા સેવે છે. આદર્શ હીન વિદ્યાર્થીની ભાવી દશાનું આ આ ચિત્રમાત્ર છે. એની કહાણુઓ ડગલે ને પગલે મળી રહે તેમ છે. વિદ્વાન ન્યાયાધીશો ન્યાયને બઝારૂ ચીજની માફક વેચે છે. સંસ્કારી ગણાતા વકીલે અને બેરીસ્ટરો અસીલોને નીચોવવા કજીયાએ લંબાય તેવી અવળી સલાહ આપે છે અને સેવાના રસ્તાને દાવો કરતા ડાકતરો લક્ષમી લુંટવા માટે દયાપાત્ર દરદીઓ સમક્ષ યમનું આચરણ કરે છે. આજની કેળવણીની પરાકાષ્ટાએ પહોંચેલા આ લોકોનું આ આચરણ જોયા પછી લક્ષ્યહીન આજીવિકા માટેજ લેવાતી વિદ્યાના કેવા ઝેરી ફળ પાકે છે તે કહેવા માટે શબ્દો પૂરતા નથી અને તેથીજ આજે મારે આ સંદેશ સૂણવવાની જરૂર છે કે—વિદ્યાથી પિતાના જીવનની શરૂઆત જ સેવાના સ્વાતંત્ર્યથી કરે, આઝાદી માટે મરી ફીટવાનીયે તાલીમ કેળવે, અને પછી આવા લક્ષ્યવાળી વિદ્યા જીવનના એકેએક વિકાસ માર્ગ ખુલ્લા કરી, મુકિત તરફ લઈ જાય એમાં શક નથી.
ઋષિ મુનિઓને એ સિદ્ધાંતનિર્ણય છે કે– “ विद्या ददाति विनयं विनया धाति पात्रताम् ।
पात्रत्वाद् धन माप्नोति धनाद्धर्म स्ततः सुखम् ॥ १॥ આ નાનકડો પણ ભારે ઉપયોગી લોકનો ભાવાર્થ–પરમાર્થ સારી રીતે સમજી, તેનું શાન્ત ચિત્તે મનન કરી, સ્વજીવન વિકાસમાં ખૂબ ઉપયોગી થાય તેમ કરવું યોગ્ય છે.
ખરી વિદ્યા વિનય-નમ્રતા-મૃદુતા શિખવે છે, અને મદ અભિમાન–ઉદ્ધત અહંકારને ગાળે છે. વિનય ગુણથી જીવ પાત્રતા–ચોગ્યતા-લાયકાત પામે છે. પાત્રતા પામવાથી ન્યાયસર લક્ષમીની પ્રાપ્તિ થાય છે. ન્યાયસર લક્ષમીની પ્રાપ્તિથી તેને યથાસ્થાને વિનિયોગ-ઉપયોગ કરવાની બુદ્ધિ જાગે અને એમ વિવેકપૂર્વક પ્રાપ્ત લક્ષમીને યથાસ્થાને વિનિયોગ કરવાથી બાધક અંતરાયકર્મનો નાશ થવાથી આત્મિક સુખની સહેજે પ્રાપ્તિ થાય છે. ઉકત લેકમાં બતાવેલ કમ સાદો અને સીધો છે. મારી ઉમેદ છે કે વિદ્યાથી બંધુઓમાં મારે આ સંદેશ જ્યાં પણ પહોંચી શકે તેવા સઘળા વિદ્યાર્થીઓ દેશ, રાષ્ટ્ર અને ધર્મને સ્વાતંત્ર્ય મળે તે દિશામાં પિતાનું વિદ્યાથી-જહાજ કુશળતાથી હંકારશે ને સુખી થશે. ઈતિશમ.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી વિભાગ યાંચન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વિભાગ વાંચન.
સ્ત્રી કર્તવ્ય.
૨૩૯
પ્રથમ વયમાં મુખ્ય કત્તવ્ય સ્ત્રી કેળવણી લેવાનુ છે, વધુ અવસ્થામાં પતિ સેવા, અને ગુરૂભક્તિ એટલે વડીલની આજ્ઞાનુ પાલન વગેરે બીનુ કર્ત્તવ્ય છે. માતા અવસ્થામાં ગૃહકાર્ય માં કુશલતા, સદાચાર, પતિસહાય અને માલરક્ષણ વગેરે ત્રીજી ક બ્ય છે અને વૃદ્ધાવસ્થામાં પુત્ર પુત્રીઓને શિક્ષણ આપવાનું તથા ધર્મકાર્ય સાધવાનુ ચાથુ કન્તવ્ય છે. આ ચાર કવ્યનું યથાર્થ રીતે પાલન કરનારી સ્ત્રી ખરેખરી સ્રીરત્ન કહેવાય છે.
પ્રિય ભગિનીએ ! એ ચાર પ્રકારના કર્ત્તવ્યમાં પ્રથમ વયનું કર્ત્તવ્ય શ્રી કેળવણી સ`પાદન કરવાનું છે. કેળવણીને પ્રાપ્ત કરનારી મ્હેન આ લેાક તથા પરલેાકનું હિત સાધી શકે છે. કેળવણીરૂપ કલ્પલતાને સેવનારી કાંતાએ ધર્મ અર્થ અને કામના સુખદાયક ક્લાના સ્વાદ લઇ સદ્ગતિનું ભાજન અને છે.
પ્રિય મ્હા ! તમારા માંડેલી ઘણી હૅના કેળવણીના અર્થ વાંચન તથા લેખનનું શિક્ષણ લેવું એવા સમજે છે, પણ તેમ નથી. કેળવણીના અ કોઇપણ ખાખતનું નિયમપૂર્વક જ્ઞાન એવા થાય છે. ઉત્તમ પ્રકારના પુસ્તકાના વાંચનનું હા, ધાર્મિક ક્રિયા તથા આચાર જાણવાનુ હા, ચૂલા આગળ બેસી રાંધવાનુ હા, ઘરની અંદર ધાન્ય, વાસણસણ, ફરનીચર અથવા બીજી હૅરેક વસ્તુએ ગાઠવી રાખવાનું કામ હો કે ઘરના હિસાબ રાખવાનુ હા; એ કામેામાં અથવા બીજા કામેામાં ડહાપણ-ચતુરાઇ તેા જોઇએ જ અને એ ચતુરાઇ કેળવણી મેળવવાથી પુષ્કળ આવી શકે છે અને તે કેળવણીરૂપ કલ્પલતાની શિતળ છાયામાં રહેવાથી ગમે તેવુ દુષ્કર કાર્ય હાય તે પણ ઘણી સારી રીતે કરવાને કિતમાન થવાય છે.
For Private And Personal Use Only
પ્રિય મ્હને, તમારૂં બીજું કર્ત્તવ્ય વધૂ અવસ્થામાં કરવાનુ છે. વધુ અવસ્થામાં રહેલી મ્હેને પેાતાના પતિની સેવા સાથે વિડલ જનની ભક્તિ કરવાની છે. સાસુ સસરા વગેરે પતિગૃહના સંબંધીઓને માતાપિતા સમાન ગણી તેમની મરજી સંપાદન કરવી, ગૃહકાર્ય માં તત્પર રહેવું અને સર્વને વિનય કરવા. એ
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
શ્રી આત્માન ૢ માશ
કરણીથી ઉત્તમ ગૃહિણી પેાતાનુ બીજુ કન્ય સારી રીતે સંપાદન કરી શકે છે. આ કર્ત્તવ્યની સાથે જ્ઞાનથી સુશોભિત થયેલી વ્હેને પોતાના ગૃહકાર્યમાંથી સમય મચાવી ઉત્તમ પ્રકારના ધાર્મિક તથા એધક પુસ્તકા વાંચવા અને તેમાંથી એધ લઇ પોતાના આત્માને સુશિક્ષિત બનાવવા-એ વિદુષી મ્હેનનું મુખ્ય કર્તવ્ય છે.
પ્રિય છ્હેના, આ પ્રસંગે તમારે એટલું યાદ રાખવાનુ છે કે, યોવનવય, ગૃહવેભવ તથા રૂપ એ ત્રિપુટીના મદમાં તણાવુ ન જોઇએ; કારણ કે એ ત્રિપુટી તમારા શીલરૂપ અમૂલ્ય રત્નને ખ ંડિત કરવામાં સાધનરૂપ થાય છે તેથી તેવે પ્રસંગે શીલરત્નનુ તન, મન અને ધનથી રક્ષણ કરવું જોઇએ. પ્રિય વ્હેના, તમારૂં પરમ આભૂષણશીલ છે. એટલુંજ નહિં પણ શીલ એ જ જીવન અને સર્વસ્વ છે. શીલને ખંડન કરનારી કાંતાએ પોતાના જીવનને કલંકિત કરી દુર્ગતિનું પાત્ર અને છે.
પ્રિય અેના, જો તમને શ્રૃંગારની શાલા પ્રિય હોય તે તે ભાવશ્રૃંગાર ધારણ કરજો. દ્રવ્યશ્રૃંગારની વિશેષ અપેક્ષા રાખશેા નહિ. ભાવશૃંગારથી તમે જેવા સુશાભિત લાગશે। તેવા દ્રવ્યથગારથી લાગશે નહિં. ભાવશ્રૃંગારમાં શીલરૂપી રત્નાલ કારને હૃદયપર ધારણ કરો. એ અમૂલ્ય અલંકારથી પ્રાચીન જૈન સતીએ પેાતાનુ અમર નામ આ આર્યાવર્ત પર રાખી ગયેલી છે.
પ્રિય મ્હેના, ત્રીજી કન્ય એક માતા તરીકે મજાવવાની ફરજ છે. માતારૂપે થયેલી મ્હેનેાએ પણ પેાતાના પતિની તથા વિડેલ વર્ગની સવિનયસપ્રેમ આજ્ઞાએ ઉડાવવી, અને પેાતાના પતિને તેના માતા પિતા તરફ સદા ભકિતભાવ રહે તેવી યેાજના કરવી. બહેનેા, જો તમે સ્વતંત્ર ગૃહિણી થવાની લાલસાથી વડીલ વર્ગની સાથે એક મન ન કરેા તે તમારા પતિ તમારા પ્રેમના પ્રવાહમાં તણાઇને તેના માબાપની આજ્ઞા વિરૂદ્ધ વત્તવા તૈયાર થઇ જશે. આવાં હજારા હૃષ્ટાંતા ચેાતરમ્ બનતાં દૃષ્ટિગોચર થાય છે, અને અનેક વૃદ્ધ માબાપાને પુત્રાએ તેમના અનેક ઉપકારે ભૂલી જઇ ત્યજી દીધાં છે.
કર્ત્તવ્ય માલ રક્ષણ માતાની પવિત્ર ફ્જ
પવિત્ર હેંના ! માતા તરીકે તમારૂ એક ખરેખરૂં છે. બાલકાનુ દ્રવ્ય અને ભાવ ખનેથી રક્ષણ કરવું એ જૈન છે. માલકના શરીરની સભાળ રાખવી એ દ્રવ્ય રક્ષણ છે. અને તેને સારૂ શિક્ષણ આપવું, તેનામાં કોઇ જાતના દુર્ગુણુ ન આવે તેની સંભાળ રાખવી, એ ભાવરક્ષણ કહેવાય છે. પ્રિય મ્હેના! એ દ્રવ્ય અને ભાવ અને પ્રકારે ખાલરક્ષણ કરી તમારે તમારી ફરજ અદા કરવાની છે. માતા તરીકેની જોખમદારી તમારાપર રહેલી છે, તે સંબંધી પણ આપણે વિચાર કરવાના છે. લૈકિક શાસ્ત્રમાં લખે છે કે,
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રી વિભાગ વાંચન.
૨૩૧
વિતુર્દશશુ માતા મૌરાતિરિત્ર્યતે”! “બાલકમાં માતાનું વચન પિતાના કરતાં દશગણું વધારે છે. તમારી ભવિષ્યની સ્થિતિ સુધારવી એ આપણું બાલકોના હાથમાં છે અને આપણું બાલ કોને સુધારવા એ આપણું માતા તરીકેનું કર્તવ્ય હોઈ આપણા હાથમાં છે–આલ રક્ષણ અને બાલ શિક્ષણ એ પણ જાણવા જેવું છે. તે સંબંધમાં આગળ જણાવીશું.
પ્રિય હે, વૃદ્ધાવસ્થામાં પુત્રપુત્રીઓને શિક્ષણ આપવાનું તથા ધર્મ કાર્ય સાધવાનું ચોથું શિક્ષણ તમારે બજાવવાનું છે. આપણે સર્વ જાણીએ છીએ કે પૂર્વનાં ઘણાં શુભ કર્મના ઉદયથી મનુષ્ય ભવ પ્રાપ્ત થાય છે. તેને માટે આપણું જૈન શાસ્ત્ર લખે છે કે, “મનુષ્યયોનિમાં જન્મ થવો, તેમાં પણ શ્રાવક કુલમાં જન્મ થવો, શરીર નિરોગી રહેવું, જૈન ધર્મની પ્રાપ્તિ થવી અને ઉત્તમ ગુરૂ વા ઉપદેશક ને રોગ થવો-એ ઉત્તરોત્તર અધિક પુન્યના યોગથી બને છે.”
પ્રિય બહેને, તો તમારો ઉત્તમ કુલમાં જન્મ થયો છે, તેમાં પણ શુદ્ધ દેવ તથા ગુરૂનો વેગ આપણને મળી શકે તેમ છે, માટે આપણે આ ઉત્તમ સમય પ્રમાદમાં ગુમાવવાનો નથી. પણ ધર્મના આરાધનથી સાર્થક કરવાનો છે. જો કે સર્વને બાલ્યવાથી માંડીને દરેક અવસ્થા ધર્મકરણ કરવાને ગ્ય છે; તથાપિ સાંસારિક ઉપાધિમાંથી મુક્ત થવાની અવસ્થા તે વૃદ્ધાવસ્થા છે, તેથી તે અવસ્થા સર્વ રીતે ધર્મ કરણ કરવાને વધારે અનુકૂળ છે માટે તે અવસ્થાને સદુપયોગ કરવાને વૃદ્ધ માતાઓએ તન, મન અને ધનથી પોતાનું તે કર્તવ્ય અદા કરવાને સદા તત્પર થવું જોઈએ.
પ્રિય ભગિનીઓ, આ ચાર પ્રકારના કર્તવ્યને સદા સ્મરણમાં રાખી તે પ્રમાણે વર્તન કરનારી બહેનો પોતાના શ્રાવિકા જીવનને સર્વ રીતે સાર્થક કરી શકે છે. પ્રિય બહેને, પૂર્વના ઈતિહાસનું સ્મરણ કરે. જૈન સતીમંડલે અનેક પ્રકારનું ચાતુર્ય, સતીત્વ અને ધર્મરત્વ દર્શાવ્યા છે, તે અપ્રતિમ છે. તેમનાં નિર્મલ નામે આર્ય ઈતિહાસના પૃષ્ઠોને અત્યંત શુભ આપનારાં થઈ પડ્યાં છે, એટલું જ નહિં પણ બીજી આર્ય પ્રજાઓમાં ગાંભીર્ય સાથે દષ્ટાંત લેવા યોગ્ય થઈ પડયાં છે. જૈન બાળાઓનાં શીલ અને શોર્ય ભરેલી હિંમતની વાત તો ઘણે ઠેકાણે લખાવાથી પ્રશસ્ત થઈ ગઈ છે. પરંતુ જોવા જઈએ તે ભારત વર્ષના સર્વ ભાગોમાં શીલવતી અને ધર્મવતી સ્ત્રીઓ-બહેનોએ પોતાનું સ્ત્રીપણાનું ઉચ્ચ સાર્થક દર્શાવી સર્વ આર્ય પ્રજાને ચકિત કરી દીધી છે, અને પાછલી જેન પ્રજામાં તે શ્રાવિકાઓ ધર્મ અને સખાવતની છાપ સારી રીતે બેસારી ગઈ છે.
( ચાલુ.)
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૩૨
09930
www.kobatirth.org
શ્રી આત્માનંદ પ્રકાશ
શિખરપરથી દષ્ટિપાત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેળવણીની સસ્થાઓ:—
કોઇ પણુ સમાજ, કામ, ધર્મ, પ્રશ્ન કે રાષ્ટ્રનો ઉદ્ધાર તેની કેલવણી ઉપર આધાર રાખે છે. આજે કેટલા વરઘેાડા ચઢયા કે કેટલાં જમણુ થયાં એના કરતાં એણે કેલવણી માટે શું કર્યું. આ પ્રશ્ન બહુ જરૂરી છે. જે રાષ્ટ્ર દેશ કે કામમાં પેાતાની અભિષ્ટ સ્વતંત્ર કેળવણી નથી તેનેાહાસ ટુંક સમયમાં જ સમજી લેવા. આજે હિન્દુ પરવશ બનતું જતું હાય તેા તેની સ્વતંત્ર કેળવણીના અભાવ એ જ મુખ્ય કારણુ છે. આપણામાં હજી આ પ્રશ્ન બહુ જ ગૌણ સ્થાને છે. આપણામાં એક એવા પણુ વ છે કે કળવણીની સંસ્થા સ્થપાય તેમાં સમાજની હાનિ સમજે છે, તેમને ઉજમણાં, વરઘેાડા, ઉપધાન, સ્વામીવાત્સલ્ય ૐ સત્ર નીકળે તેમાં જ માત્ર જીનશાસનની પ્રભાવના લાગે છે, પણ તે કુમારપાળ અને વસ્તુપાલને ભૂલી જાય છે. એમણે જૈન સાહિત્યના પ્રચાર માટે શું કર્યુ? અને જૈન સાહિત્યને અમર રાખવા કેટલા ભડારા લખાવ્યા છે તે ક્રમ ભુલી જવાય છે? એ નથી સમજાતુ ! હવે તે વખતે એવી રીતે સાહિત્ય પ્રચાર કરી કેળવણી વધારવાની પ્રણાલિકા હશે અને તે જરૂરી હતી એમ કબુલ કરી હવે અત્યારે પણ ઉજમણાં, વરધાડા, ઉપધાન, સ્વામીવાત્સલ્ય કે સંધ થાય છે તેની સાથે સાથે જૈતેને કેળવણી મળે તે માટે પણ પ્રયાસ કરવાની જરૂર છે. જેમ એમાં પુણ્ય હાંસલ થાય છે તેમ જૈનેાના બાળકા સાચું જ્ઞાન પ્રાપ્ત કરે, સત્યમાર્ગે વળે અને પરમઆતાપાસક બની રહે તેમાં પણ એટલુ જ પુણ્ય છે એટલું યાદ રહે તેા ખસ છે. કેટલાએકતા વાંધા કેળવણી પ્રત્યે નથી અને કાઇનેા વાંધા નજ હાય એમ કબુલ કરી લએ પણ તેમના વાંધા અત્યારની આ જડ કેળવણી ધાર્મિક સંસ્કારોને નાશ કરનારી કેળવણી પ્રત્યે વાંધા છે. એમના વાંધા કબુલ કરી લઈએ પણ સાથે એનાથી બચવા મા પણુ શોધવા જ જોઇએ. અમુક રોગ પેઠા એટલે માણસને જેમ મારી ન નખાય તેમ એ અનિષ્ટ કહેવાતી કેળવણીની સાથે ખીજી અભિષ્ટ કેળવણી આપતી સંસ્થાને પણ શંકાની નજરે નિહાળી તેને પાછુ ન આપીએ એમ ન બનવુ જોઇએ. ભૂલ હોય ત્યાં સુધારા કરાવા, સૂચનાઓ આપે, સાર્ચ રસ્તે ચઢે તેને માટે યાગ્ય માર્ગ નિર્માણુ કરેા. ના અભ્યાસ ક્રમ તૈયાર કરા, પણ કુળવણીની સંસ્થાઓને વિરોધ ા ન જ કરો. હવે આપણે લગાર ઉંડા ઉતરીએ. એક સાધનસંપન્ન જૈન પેાતાના છેાકરાને નવયુગની કેળવણી આપે છે. આપણી સમાજ પાસે સાધન ન હાવાથી અન્ય સમાજની ખેર્ડીંગ, છાત્રાલય, આશ્રમ કે હાસ્ટેલમાં તે રહે છે ત્યાં ભણે છે. એ સ ંસર્ગવશાત્ જૈન સસ્કારાથી વિહીન બનતા જાય છે અને અન્તે બધી ધાર્મિક ક્રિયાએામાં હુમ્બંગ માનતા જાય છે. અંતે એ જૈન મટી જશે. એ ન મટે
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિખર૫રથી દષ્ટિપાત.
૨૩૩
તે તેના છોકરાઓમાં ધાર્મિક સંસ્કાર બિલકુલ નહિં જ પ્રવેશે. યદિ તે જ વિદ્યાર્થી જૈન બાગ, ગુરૂકુળ, છાત્રાલય, વિદ્યાલય કે આશ્રમમાં રહી ભણ્યા હોત તો ધાર્મિક જરૂર સંસ્કાર પામત, ધાર્મિક ક્રિયાઓ ઉપર રૂચિવાળે રહેત, અમુક કરવું જોઈએ એમ પણ એને લાગત અને અમુક ક્રિયા કરત પણ ખરે. હવે વિચારો કે આપણી સંસ્થામાં રહી વિદ્યાભ્યાસ કરે અને જેન રહે તેમાં લાભ છે કે અન્યની સંસ્થામાં રહી વિદ્યાભ્યાસ કરી એ જેન બને તેમાં લાભ છે ? પહેલામાં જ લાભ છે એમ કહીશું તો પછી આપણું સંસ્થાઓની આવશ્યકતા છે એ પણ સહજ છે. આપણામાંથી કેટલીએક વ્યકિતઓ એવું બોલે છે કે લખે છે કે ગુરૂકુલ બેકિંગ સ્થાપવામાં પાપ છે. સાધુઓ તેનો ઉપદેશ ન આપે તેમાં આરંભ સમારંભ થાય છે માટે મહાન પાપ લાગે વગેરે વગેરે; ૫શુ તેઓ લગાર ઉંડા ઉતરીને જુવે એવી મારી ભલામણું છે–પ્રાર્થના છે. તમને એમ લાગતું હોય કે બેડિગ કે ગુરૂકુલેમાં હજી અમુક ભૂલે છે તેમાં હજી અમુક ઉણપ છે. તો ભૂલે સુધરાવો, ઉણપ દૂર કરો પણ ખોટી ભ્રમણામાં ન પડે. આવા ધાર્મિક સંસ્કારમાં વિદ્યાભ્યાસ કરી તૈયાર થયેલ બાળક જરૂર ભવિષ્યમાં જેન તો રહે જ. અનેક ઉપાધિઓની પરવશતાથી કદાચ ધાર્મિક ક્રિયા ન કરે પણ તેનું હદય જરૂર ડંખશે અને તેને ક્રિયા કરવા પ્રેરશે. તેનું જ્ઞાન તેના સંસ્કારે તેને પાપકર્મથી, ઉત્સુત્ર ભાષણથી, અવિનથી કે ઉદ્ધતાઇથી તેને બચાવશે. તેને સાચે માર્ગ જરૂર બતાવશે. અને પરમ હિતોપાસક રહેવા દબાણ કરશે. હવે આ પુણ્ય કઈ રીતે ઉતરે તેમ છે ? બધાં કરતાં સમ્યકત્વનું દાન ચઢી જાય તેમ છે. માટે વિરોધ કરનારાઓને નમ્ર ભાવે પ્રાર્થના છે કે તમે તમારી જોખમદારી સમજે, સમાજનું હિતાહિત વિચારો અને પછી બોલે. બાકી બધાય છદ્મસ્થ છે. કાર્યકર્તાઓ પરમ જ્ઞાની નથી બન્યા. યોગ્ય સૂચનાઓ આપી તેમાં સુધારા વધારા કરાવો. આજે ગઈ કાલનો આર્ય સમાજ કેટલી કુચકદમ પ્રગતી સાધી રહ્યો છે. તેનાં કેટલાં વિદ્યાલય, છાત્રાલય અને ગુરૂકુલ વિદ્યમાન છે, નિયમિત હજારોની સંખ્યામાં તેની વૃદ્ધિ થાય છે પણ સાથે તેને પિષણ મળે, તેની સમાજના સંસ્કારો વધે તે પાક્કો આર્યસમાજી બને તેની અહર્નીશ ચિંતા તેના નેતાઓ કરે છે અને તેને પિતાની સંસ્થાઓમાં જ્ઞાન આપી અથવા પિતાના ઉપદેશકા દ્વારા જ્ઞાન અપાવી તેને દઢ સંસ્કારી બનાવવા કેટલા પ્રયાસો કરે છે તે જુવે. આપણે પણ નિયમિત પિકાર કરીએ છીએ કે નવ યુગની પ્રજા ધાર્મિક સંસ્કારોથી વિહીન બનતી જાય છે, તે અશ્રદ્ધાળ બનતો જાય છે પણ એક પોકારથી શું વળવાનું હતું, એકલા પોકારો અરણ્ય રૂદન સમા વ્યર્થ જશે. આપણું ઘરની કેળ, વણીની સંસ્થાઓ ઠેર ઠેર સ્થાપવા ઉપદેશ આપો, તેમાં તેને સાચે જૈન બને તે માટે વાતાવરણ ઉપજાવે અને પરમ આરંતુ ભકત બને, શ્રદ્ધાળુ જેન બને અને લાખો રૂપિયા ખર્ચ સંધ ઉજમણું ઉપધાન વગેરે અનેક સુકૃત્યો કરાવે તેવો દઢ સંસ્કારી જેન બનાવવા મથે.
તુલનાત્મક દૃષ્ટિ.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૩૪
www.kobatirth.org
શ્રી આત્માનઃ પ્રકાશ
cra....
સુખ તથા શાંતિ.
...
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગતાંક પૃષ્ટ ૧૯૭ થી ચાલુ. વિઠ્ઠલદાસ મૂ. શાહુ બી. એ.
મનને એટલી બધી ઉંચી સ્થિતિએ લઇ જવું કે સુખ દુઃખનું ભાનજ ન રહે એ સામાન્ય લેાકેાને “માટે ઘણુ જ કઠિન છે. તેને માટે ઘણાજ ઉંચા પ્રકારના શિક્ષણુ તથા વિચારા વિગેરેની આવશ્યકતા છે. તે સાથે પેાતાનાં ચિત્તને પણુ હમેશાં પ્રસન્ન રાખવું અને તેના ઉપર દુ:ખની કલુષિત છાયા ન પડવા દેવી એ પણ સહેલુ કામ નથી, જે લેાકેા હમેશાં સંસારની જાળમાં ફસાઇ રહે તેને માટે હંમેશાં પ્રસન્ન ચિત્ત અને સુખી રહેવું તે વધારે કઠિન છે. જો કે વાસ્તવિક દ્રષ્ટિએ ોઇએ તે એટલુ જ નિશ્ચિત લાગશે કે બાહ્ય પદાર્થાને સુખની સાથે કોઇપણ પ્રકારના સંબંધ નથી, તાપણ કેટલીક બાબતા એવી છે કે જેને સાધારણરૂપે ચિત્તવૃત્તિ ઉપર ઘણાજ પ્રભાવ પડે છે અને એને લઇનેજ તેને લદ્રષ્ટિએ સુખ દુ:ખનું કારણુ ગણવામાં આવે છે. એ બાબતેાનુ` સ ંક્ષિપ્ત વર્ણન આપવાની જરૂર લાગે છે. સદાચાર, પરિસ્થિતિ અને કામના એ ત્રણ બાબતે એવી છે કે જેને આપણા સુખની સામે નિકટ સબધ છે. સદાચારની ઉપયેાગિતા અને મહત્તા વિગેરેના સ ંબંધમાં આ લેખમાળાના શરૂઆતના લેખોમાં ઘેાડુ ઘણુ કહેવાઈ ગયું છે. સદાચારના સૈથી મહાન ગુણ એ છે કે તે મનુષ્યને હમેશાં સુખી રાખે છે અને તેને કદિપણ દુ:ખી થવા દેતા નથી. સદાચાર ને સુખની સાથે જે ઘનિષ્ટ સંબંધ રહેલા છે તે કઢિપણ વિચ્છિન્ન થઇ શકતા નથી. જે મનુષ્ય હમેશાં સત્કર્મ કરે છે અને જેનું અત:કરણ હમેશાં શુદ્ધ રહે છે તે કદિપણ દુ:ખી થઇ શકતા નથી. એ રીતે જે મનુષ્ય હંમેશાં નિ:સ્વાર્થભાવે પરાપકારમાં લાગ્યા રહે છે અને જે ખીજાનું ખરાબ નથી ઈચ્છતા તે પણ સદા સુખીજ રહે છે. જે મનુષ્ય પાત્તાની વિવેકબુદ્ધિ ( Conscience ) ની આજ્ઞાએ અને પોતાનાં કબ્યાનું પાલન કરે છે તે પણ કદિ દુ:ખી રહેતા નથી. જેના આશય ઉચ્ચ અને ઉદાર હેાય છે તથા જે સમદશી હાય છે તેની પાસેથી દુ:ખ દૂર ભાગે છે. એથી ઉલ્ટુ જે મનુષ્ય દુરાચારી હાય છે, હમેશાં કુકર્મોમાંજ સાયલેા રહે છે, સોની ઇર્ષ્યા કર્યા કરે છે અને બીજાને નુકશાન કરવાના પ્રયત્નો કર્યા કરે છે, પેાતાની વિવેકબુદ્ધિની હત્યા કરે છે અને કબ્ય પાલનનુ ધ્યાન છેડી દે છે તેમજ પોતાનાં હૃદય તથા વિચારાને હંમેશાં નીચ તથા સાંકુચિત બનાવી રાખે છે તે હમેશાં દુ:ખીજ રહે છે અને
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસ
એહુલે કહેવા
સુખ તથા શાંતિ.
૨૩૫ સ્વપ્નમાં પણ સુખ અથવા શાંતિ મેળવી શકતો નથી. એ રીતિ જે મનુષ્યની પરિસ્થિતિ સારી હોય છે તે ઘણે ભાગે સુખી અને સંતુષ્ટ રહે છે. પરિસ્થિતિને અર્થ આર્થિક તથા શારીરિક અવસ્થા, સારી ટેવો મિત્રો, સંબંધી, વિદ્યા તથા જ્ઞાન કરવામાં આવે છે. જે મનુષ્યની/પાસે તેની જરૂરીયાત પુરતું યથેષ્ટ ધન હોય છે તે પોતાની નાનો યથેચ્છ પૂર્ણ કરી શકે છે અને પરિણામે સુખી થઈ શકે છે. કદાચ આપણી પાસે આપણું ભેગેચ્છા એને તૃપ્ત કરવા માટે ય છે ધન ન પણ હોય, પણ આપણામાં છે અને સંતોષ હોય
* પણ આપણે સુખી રહી શકીએ છીએ. એજ રીતે શારીરિક આરોગ્યતા 4 -
સ ૩પર પણ ઘણે અંશે સુખને આધાર રહેલો છે. આપણામાં એક બાલખેવી ?
છે કે પહેલું સુખ તે જાતે નર્યા, મનુષ્યની પાસે ખુબ ધનસંપત્તિ હેય, રોગને
ચાં પણ હોય, સારા સારા અનેક મિત્રો પણ હોય, પરંતુ તે પોતે હમેશાં
સ્ત રહેતા હશે તો તેને સુખી થવામાં ઘણી હરકત ગણાય છે. જે સમયે શરીરમાં જ
: તીવ્ર વેદના થતી હોય છે તે સમયે તેને કોઈ પણ પદાર્થથી સુખ મળી શકતું અને
નથી. સારી ટેવે સદાચારમાં જ અંતર્ગત થઈ જાય છે, એથી તે પણ sણને સુખી બનાવવામાં કંઈક મદદરૂપ થઈ પડે છે. કોઈ પણ બુદ્ધિમાન પુરૂષ મે કહેવા કે માનવા કદિ પણ તૈયાર નહિ હોય કે ખરાબ ટેવો રાખીને પણ કે મનુષ્ય સુખી અને પ્રસન્ન ચિત્ત રહી શકે છે. સારા મિત્રોથી આપણું કેટલું કલ્યાણ થાય છે અને આપણને કેટલું સુખ મળે છે તે સત્સંગતિના મહત્વવાળા લેખમાં એ બતાવી દેવામાં આવ્યું છે. સારા માણસોને સહવાસ આપણને હંમેશાં સુખી છ દશામાં જ રાખે છે. પરંતુ જો આપણે ખરાબ લોકોની સંગત કરશું તો આપણે ૧' પેતાનો કોઈ અપરાધ હોય કે ન હોય તે પણ કેવળ ખરાબ લોકોની સંગતના
અપરાધને કારણે જ આપણે કોઈને કોઈ વિપત્તિમાં ફસાઈ પડવાના અને આપણને ઘણું દુ:ખ ભેગવવું પડવાનું. સુખી બનવા માટે સારા કુટુંબ પરિવારની પણ અત્યંત આવશ્યક્તા રહેલી છે. આ સ્થળે એ કહેવાની જરૂર નથી કે સારા પરિવારવાળા સઘળા લોકો સંસારમાં રહેવા છતાં સ્વર્ગનું સુખ ભોગવે છે અને દુષ્ટ પરિવારવાળા લોકો નરકની યાતનાઓ અહિંયાજ ભોગવે છે. વિદ્યા એ એક એવી વસ્તુ છે કે જે બીજી દશાઓમાં આપણને પ્રસન્ન તથા સુખી રાખે છે એટલું જ નહિ પરંતુ વિપત્તિ તેમજ કષ્ટને સમયે પણ આપણને સુખી રાખે છે. અને જ્ઞાન તે આપણને દુઃખનો અનુભવ જ થવા નથી દેતું. જે આપણે એમ ઈચ્છતા હેઈએ કે સંસારમાં આપણે માટે કયાંય પણ દુ:ખનું નામ નિશાન પણ ન રહેવું જોઈએ, આપણે ચારે તરફ સુખ જ સુખ જોઈએ તે આપણે સઘળાં કાર્યો છેડીને કેવળ જ્ઞાન ઉપાર્જન કરવું જોઈએ. સુખી બનવાનો એના કરતાં બીજો એક પણ ઉપાય સારા નથી.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
શ્રી આત્માનંદ પ્રકારા. ઉપર પ્રમાણે સુખનાં જેટલાં સાધનોનું વર્ણન કરવામાં આવ્યું છે તે સઘળા વિષે આ આખી લેખમાળા દરમ્યાન યથાસ્થાન ઘણું કહેવામાં આવ્યું છે, અહિંયા તે માત્ર તેનું દિગ્દર્શનજ કરાવ્યું છે. હવે પ્રસ્તુત વિષય સંબંધે થડી એવી બાબતો કે જેનો ઉલ્લેખ અગાઉ કયાંય પણ નથી કરવામાં આવ્યું તે વિષે થોડું કહીને આ લેખ અને તેણે આ ચાલ લેખમાળા પણ સમાપ્ત કરવામાં આવશે.
જે મનુષ્ય હમેશાં સારા સારા વિચારોજ કર્યા કરે છે અને જેનાં મનમાં કદિ પણું ખરાબ વિચારો નથી આવતા તે હમેશાં પ્રસન્ન ચિત્ત અને સુખી જ રહે છે. રસિકને એક સ્થળે કહ્યું છે કે “આપણે લોકો ઘણું કરીને એ ફરીયાદ કયો કરીએ છીએ કે અમે સ્વતંત્ર નથી, અમારી પાસે સુખનું એક પણ સાધન નથી, અમારી પાસે ધન નથી, વિગેરે વિગેરે. પણ આપણામાં કેણ એવો છે કે જ; એમ સમજે છે કે મને શાન્તિની આવશ્યકતા છે. જો તમે શાંતિ પ્રાપ્ત કરવા ઈચ્છતા હા તે તેના બે ઉપાય છે, જેમાંથી એક તો તમારા હાથમાં જ છે. અને બાજ ઉપાય એ છે કે હમેશાં મનમાં સારા વિચારો જ કરવા. દરિદ્રતાના દુ:ખો વિડીથી બચવા માટે આપણે સુંદર વિચારોના મોટા મોટા મહેલ બનાવી શકીએ છીએ " વાસ્તવિક રીતે જે મનુષ્ય હમેશાં સારા સારા વિચારો કરે છે તેનો આત્મા હમે ઘણે જ શાંત અને પ્રસન્ન રહે છે.
ખરાબ વિચારોથી બચવામાં અને હમેશાં પ્રસન્નચિત્ત રહેવામાં મનુષ્યને કુદરતના પ્રેમની ઘણી સહાય મળે છે. કુદરતની શોભા નિરખવાથી મનુષ્યને શાંતિ મળે છે એટલું જ નહિ પણ તેનું જ્ઞાન પણ વધે છે. એક વિદ્વાન મહાશયનું મન્તવ્ય છે કે “આપણે કુદરત અને જીવનમાં, મનુષ્ય અને બાલકમાં, કાર્ય અને વિશ્રામમાં સર્વ સ્થિતિમાં અને સ્થાનોમાં જેટલું સેંદર્ય વધારે જોઈએ છીએ તેટલા વધારે આપણે ઈશ્વરની નજીક જઈએ છીએ.” અને એ ઈશ્વરદર્શન જ પરમ સુખ છે. પરંતુ આજકાલ લોકોનો મોટો ભાગ પોતાના કામધંધામાં એટલા બધા ફસાઈ રહે છે કે તેઓને કદિ પણ કુદરતનું સંદર્ય નિહાળવાને અવકાશ જ નથી મળતો અને એથી કરીને આપણે લોકો તેનું મહત્વ પણ ભૂલી ગયા છીએ. સૂર્યોદય અને સૂર્યાસ્તને દેખાવ, ઝાડ પાન, ફળ ફુલ, પર્વત, નદીઓ, મેદાને, પક્ષીએનાં મધુર કલરવ વિગેરે એવી બાબત છે કે જે તરફ આપણે જરા ધ્યાન દઈએ તો આપણું મન આપોઆપ તેની તરફ ખેંચાવા લાગે છે અને તેના પર થોડો વિચાર કરતાં આપણને અનંત સુખ, શાંતિ અને શિક્ષણની પ્રાપ્તિ થઈ શકે છે. દુઃખથી જર્જરિત થઈ ગયેલા મન તેમજ આત્માને સુખી અને બલિષ્ટ કરવામાં કુદરતી સૌંદર્ય અમૃતનું કામ કરે છે.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખ તથા શાંતિ.
૨૩૭ અનેક લોકો દિવસ રાત સુખ અને આનંદની ચિંતામાં જ પડયા રહે છે અને યથાસાધ્ય એની પ્રાપ્તિ માટે પ્રયત્નો કર્યા કરે છે, પરંતુ એનું પરિણામ ઘણું કરીને ઉલટું જ આવે છે, તે લોકે એટલું નથી જાણતા કે જે મનુષ્ય સુખની પાછળ બહુ જ પડે છે તેનાથી સુખ ઘણું કરીને દૂર જ રહે છે. છતાં જે આપણે સુખ-પ્રાપ્તિનું ધ્યાન છોડી દઈએ તો ઘણું કરીને સુખ પિતે આપણને મળવા આવે છે. હમેશાં સુખની ચિંતામાં જ વ્યગ્ર રહેનાર મનુષ્ય કરતાં જે મનુષ્ય સુખને કદિ વિચાર પણ નથી કરતો તે વધારે સુખી છે. જે મનુષ્ય હમેશાં સુખની ચિંતામાં જ રહે છે તે ઘણું કરીને મેહ, પ્રપંચ, લેભ વિગેરેમાં ફસાઈ જાય છે અને તેને ઉદ્દેશ્ય કદિ પણ સિદ્ધ થતું નથી. સુખની શોધમાં ને શોધમાં તે એવે માગે ચઢી જાય છે કે જ્યાં દુ:ખ સિવાય કશું નથી મળતું. બીજી વાત એ છે કે સુખ એવી સ્થિતિએ પહોંચ્યાથી નથી મળતું કે જે સ્થિતિએ મેટા મોટા ધનવાન અને બુદ્ધિમાનો જ પહોંચી શકે છે. જે સ્થિતિએ એક સાધારણ મનુષ્ય ઘણું જ સહેલાઈથી પહોંચી શકે છે અથવા રહે છે તે સ્થિતિમાં જ સૌથી વધારે સુખ રહેલું છે. સુખનાં સાધનો તે ઘણે ભાગે સઘળા લોકેની પાસે જ હોય છે. તેનાં નવાં નવાં સાધનો શોધવાના વ્યર્થ પરિશ્રમ કરવાની જરૂર નથી, પરંતુ જે સાધન પહેલેથી પ્રાપ્ત થયા હોય તેનો લાભ ઉઠાવીને સુખી બનવું જોઈએ. અનેક લોકો પિતાને પ્રાપ્ત થયેલાં સાધનેને પુરેપુરો ઉપયોગ કરતા નથી અને નવાં નવાં સાધન ફેકટ શોધ્યા કરે છે. એવા મનુષ્યોને સુખને બદલે દુ:ખ જ મળે તો એમાં શું આશ્ચર્ય ? ત્યારે એજ ચોગ્ય છે કે મનુષ્ય નવાં નવાં સાધનોની પ્રાપ્તિનું ધ્યાન છોડી દેવું જોઈએ અને જે સાધન તેને પહેલેથી પ્રાપ્ત થયેલ હોય તેનો લાભ ઉઠાવીને સુખી બનવું જોઈએ. જંગલમાં ઉડતા પક્ષીઓને છેડીને આકાશમાં ઉડતા પક્ષીઓની પાછળ દોડવું એ મૂર્ખતા નહિ તે બીજું શું ? આપણે હમેશાં સઘળી બાબતોથી સુખી રહેવાને તૈયાર રહેવું જોઈએ.
સુખી થવાને સૌથી સારો એક બીજો પણ ઉપાય છે. તે એ છે કે આપણું આશાઓ, ઈચ્છાઓ વિગેરેને હમેશાં વશ રાખવી. જે મનુષ્ય ઘણી આશાઓ અને ઈચ્છાઓ રાખ્યા કરે છે તેને પ્રાયે કરીને દુઃખી જ રહેવું પડે છે. તેની સઘળી ઈચ્છાઓ અને આશાઓ પુરી થશે નહિ એટલે પરિણામે તે હમેશાં ચિન્તાતુર, દુઃખી અને નિરાશ જ રહેવાને. એક વિદ્વાનના મત પ્રમાણે ઈચ્છાઓ ત્રણ પ્રકારની હોય છે. એક તો પ્રાકૃતિક અને આવશ્યક બીજી પ્રાકૃતિક પણ અનાવશ્યક અને ત્રીજી અપ્રાકૃતિક અને અનાવશ્યક, જે ઈચ્છાઓ પ્રાકૃતિક અને આવશ્યક હોય છે તેની પૂર્તિ કેઈપણ પ્રકારની મુશ્કેલી અથવા ખર્ચ વગર ઘણી હેલાઈથી થાય છે. જે ઈચ્છાઓ અથવા આવશ્યકતાએ કેવળ પ્રાકૃતિક હોય છે, પણ આવ
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
શ્રા આત્માન પ્રકારા.
શ્યક નથી હોતી તેની પૂર્તિને માટે પણ વધારે મુશ્કેલી નથી પડતી. કેમકે તે પ્રાકૃતિક હોય છે અને તેની પૂર્તિ કુદરત પોતે જ કરે છે. એવી આવશ્યકતાઓ ઘણી થોડી હોય છે, સહેલાઈથી પુરી પડાય છે, અને મનુષ્યને સારી રીતે સંતુષ્ટ પણ કરે છે. પરંતુ જે ઈચ્છાઓ બીલકુલ અસ્વાભાવિક અને અનાવશ્યક અથવા નિરર્થક હોય છે તેની હદ હોતી નથી તેમજ પૂર્તિ પણ થતી નથી. અને એ ઈચ્છાઓને કારણે જ મનુષ્ય હમેશાં દુ:ખી રહે છે. જે મનુષ્ય સુખી થવા ઈચ્છતા હોય તેણે આવી ઈચ્છાઓથી હંમેશાં બચી રહેવું જોઈએ, એટલું જ નહિ પણ પિતાની આવશ્યકતાઓ તથા ઈચ્છાઓ બને તેટલી થોડી રાખવી જોઈએ. એક મહા પુરૂ ષનું કથન છે કે “જે મનુષ્યની જરૂરિઆત જેટલી ઓછી હોય છે તે મનુષ્ય તેટલે. ઈશ્વરની નજીક છે એમ સમજવું. ” તો પછી ઈશ્વરની સમીપતાથી વધારે બીજી કયું સુખ છે? તમારા મનને વશ રાખો અને તમારી જરૂરીયાત ઘટાડો. એટલે તમે ઈશ્વરની નજીક અને એવી સ્થિતિએ પહોંચી જશે કે જ્યાં તમને પરમ સુખની પ્રાપ્ત થશે. તથાસ્તુ!
સમાસ,
આ વર્તમાન સમાચાર.
ગુજરાનવાલા (પંજાબ) જૈન ગુરૂકુળ. પંજાબના આ જૈન ગુરૂકુળ ત્રણ વર્ષમાં સારી પ્રગતિ કરી છે. અત્યારે તે તેનું જીવન થઈ પડયું છે. જેન યુવકેમાં કેળવણીના અંકુરો ફૂરાવ્યા છે, તેનો વિકાસક્રમ ધીમી ચાલે આગળ વધતો જાય છે. ગયા માસની તા. ૮-૯-૧૦ ના રોજ આ સંસ્થાએ પિતાને ત્રીજે વાર્ષિક મહોત્સવ ઉજવ્યો છે. તા. ૮ મીએ સભા મળી હતી, પ્રમુખશ્રી લાલા બાબુરામજી જેન–બી. એ. એલ. એલ બીએ પંજાબને જૈન સમાજ શિક્ષણમાં કેટલો પછાત છે તે સમજાવી અને આ જેન ગુરૂકુળ પ્રેમ સંપાદન કેમ કરી રાકયું તે જણાવી શારીરિક કેળવણીની અગત્ય જણાવી હતી.
માદ વિદાયીઓએ વ્યાયામનાં પ્રાગા કરી બતાવ્યા હતા, રાત્રિના ભકતમ ડળી, કાયવાહક અને વિદ્યાથીઓએ નગર કીર્તન કર્યું હતું. બીજા દિવસે, બંધુ વીરચંદ રાઘવજી ગાંધીનો ફોટે ખુલ્લું મુકવાની ક્રિયા કરી હતી. વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ વસ્તુનું પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું, જેમાં હાથે કાંતી તૈયાર કરેલ વસ્ત્રો, બંગડીઓ, ટીચરઆયોડીન, અમૃતધારા ગંધકવટી વગેરે ઔષધો, તેલ, સાબુઓ વગેરે હતું. કેટલાક બંધુઓએ તે ખરીદી લઈ, કેટલાકે ન ઓર્ડર આપ્યો. જર્મન શ્રાવિકા મીસ ક્રૌ-સુભદ્રાબહેનનું સ્વાગત કરવામાં આવ્યું, બપોરના વાર્ષિક રીપોર્ટ રજુ કરવામાં આવ્યો. શ્રીમદ્ વિજયવલભસૂરિશ્વરને પ્રેરણાત્મક સદશા વંચાય. રાત્રિના વિદ્યાર્થીઓએ વિવિધ ભાષાઓમાં વિવેચનો કર્યા. ત્રીજે દિવસે તા. ૧૦ મીએ સુભદ્રાબહેનનું વ્યાખ્યાન હતું, ત્યારબાદ સરિજીનો સંધ પ્રત્યેને સંદેશો વંચાયો, જેથી
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વીકાર અને સમાલોચના.
સ્થાનિક કલેશની શાંતિ થઈ. રાત્રિના વિદ્યાર્થીઓએ નાટય પ્રયોગ કરી બતાવ્યા. કાર્યવાહકોએ કેટલીક વસ્તુની આવશ્યકતા જણાવતાં લગભગ રૂ. બે હજારનું ફંડ થતાં તેને સારે જવાબ મળ્યો, આપણે ત્રણે દિવસનો કાર્યક્રમ ઉજવાયે. આ વર્ષે રૂ. ૨૬૦૦૦) હજાર મંજુર થતાં ૯૦) વિદ્યાર્થીઓને સ્થાન આપવાનું સંસ્થાએ જાહેર કર્યું. જેને સમાજે આ સંસ્થાની દરેક જરૂરીઆત પુરી પાડવાની જરૂર છે; અમે તેની ઉન્નતિ ઈચ્છીએ છીએ.
કેળવણુને ઉત્તેજન. શેઠ ધરમચંદ ઉદેચંદ જેને એજ્યુકેશન ફંડ તરફથી સને ૧૯૨૮ ની સાલમાં નીચે મુજબના વિદ્યાર્થીઓને રૂ ૧૬૨૦૦) ની લોન મંજુર થઈ છે–
૧૦૦૦) મણીલાલ માણેકલાલ શાહ. બી. કોમ. ૧૫૦૦) બાવચંદ ગાંડાલાલ દેસી. બી. કોમ. ૧૫૦૦) અંબાલાલ જેઠાલાલ શાહ. એમ. બી. બી. એસ. ૫૦૦૦) જીવાભાઈ મગનલાલ શાહ મેનચેસ્ટર વીવીંગ. ૬૦૦૦) લક્ષમી યંદ એ. દમાણી. ઇલેકટ્રીક એનજીનીયર લંડન. ૧૦૮ ૦) બબાભાઈ કસ્તુરચંદ શાહ બી. કોમ એકસ્યુઅલી. ૨૦૦) અમીચંદ ચત્રભુજ શાહ. એલ. એલ. બી.
૧૬૨ ૦૦)
OOOOO 00003 In સ્વીકાર અને સમાલોચના.
Po 00202020202020 ૫ વીરધન્નો-૬ મહાત્માદઢપ્રહારી-૭ અભયકુમાર અને રાણું ચલ્લણ– આ ચાર બુકે તેના લેખક અને પ્રકાશક ધીરજલાલ ટોકરશી શાહ તરફથી ભેટ મળેલ છે. બાળ ગ્રંથાવળીના આ પુસ્તકે જેન: બાળસાહિત્યમાં ઉમેરો કરી રહેલ છે, ઓછા મૂલ્ય સરલ ભાષામાં સુંદર પ્રકાશન થઇ રહેલ છે. દરેક મા-બાપોએ પોતાના બાળકના હાથમાં આ ગ્રંથમાળાની દરેક બુક પઠન પાઠન માટે મુકવી જોઈએ. મળવાનું ઠેકાણું પ્રકાશક ધીરજલાલ ટોકરશી શાહ ગ્રંથાવલી-કાર્યાલય-ખાનપુર અમદાવાદ. કિંમત દરેકને સવાઆને.
શ્રી આત્માનંદ જૈન શિક્ષાવલી–ત્રીજો ભાગ. પ્રકાશક શ્રી આત્માનંદ જેને સભા-અંબાલા. પંજાબ હિંદીભાષાના જાણકાર બંધુએ અને ત્યાંના નિવાસી માટે હિંદી ભાષામાં તૈયાર કરેલી આ બુક શાળામાં ચલાવવા લાયક બનાવેલ હોવાથી શિક્ષણની ગરજ સારે છે. આગલા બે ભાગની જેમ આ ત્રીજો ભાગ પણ અનેક ઉપયોગી વિષય-નિતીધ ઈતિહાસ
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
શ્રી આત્માનંદ પ્રકાશ.
સામાન્યજ્ઞાન, સૂત્રો અને કાવ્ય વિભાગ એ પાંચ વિભાગથી બહુ જ સરળ ઉપયોગી અને જાણવા યોગ્ય વિવિધ વિષયથી ભરપુર છે, તેથી આ બુકનું શિક્ષાવલી એ નામ સાર્થક કર્યું છે. કિંમત આઠ આના.
શ્રી જૈન સસ્તુ સાહિત્ય પ્રચારક કાર્યાલયને પહેલો વાર્ષિક રીપોટ–સને ૧૯૨૮-૨૯ મેનેજર ઘેલાભાઈ પ્રાણલાલ શાહ-કલેલ સસ્તું પ્રગટ કરી પ્રચાર કરવાના હેતુથી આ કાર્યાલયને થયેલ જણાય છે. કાર્યાલયની આ શરૂઆત છે, તેને મેનેજરના ભવિષ્યના અભિલાષે તેની પ્રગતિ માટે ઠીક જણાય છે. દરેક કામ સમાજ વગેરેમાં સાહિત્ય વિકાસના આવા પ્રયતને આવકારદાયક છે. રીપોર્ટ વાંચતા હિસાબ ચોખવટવાળા છે. અમે તેની આબાદી ઇરછીએ છીએ.
શ્રીમતી દિવાળી બહેનનો સ્વર્ગવાસ.
આ સભાના સ્વર્ગવાસી મુરબી (પેટ્રન ) શ્રીયુત વેરા હઠીસંગ ઝવેરચંદના સુપલી દીવાળીબાઈ થોડા વખતની બિમારી ભોગવી ફાગણ વદી ૩ ગુરૂવારના રોજ પંચત્વ પામ્યા છે. બંધુ શ્રી હઠીસંગ આ સભાના પેટ્રન હતા. સભા ઉપર તેમનો સંપૂર્ણ પ્રેમ અને લાગણું જે હતી તે તેમની હૈયાતિ પછી શ્રી દીવાળી
હેને છેલ્લી ઘડી સુધી સાચવી રાખેલ. શ્રીદીવાળી બહેને પોતાના પતિના સ્વર્ગવાસ પછી પણ અત્રેના જૈન સંઘમાં, તેમની જ્ઞાતિમાં અને વ્યવહારમાં તેમના મરહુમ પતિની કીર્તિ સાચવી રાખી હતી બકકે વધારો કર્યો હતો. તેઓ સ્વભાવે સરલ, મીલનસાર, ધર્મશ્રદ્ધાળું, ઉદાર અને વ્યવહારકુશળ હતા. અત્રેના શ્રાવિકા સમુદાયમાં તેમની ખોટ પડી છે. આ સભા ઉપર તેમનો સંપૂર્ણ પ્રેમ હતો. અને શ્રી હઠીસંગભાઈના તરફથી આ સભાની ઉજવાતી વર્ષગાંઠના ફાળામાં બહેન દીવાળીબાઈ તેટલેજ રસ અને આનંદ તથા ગુરૂભકિતમાં લેતા હતા, જેથી આ સભા પણ તેમના સ્વર્ગવાસથી અત્યંત દિલગીર થયેલ છે. તેમના પવિત્ર આત્માને અખંડ શાંતિ પ્રાપ્ત થાઓ તેમ ઈરછી, શ્રીમતી મતીબહેન તથા હેમબહેન તેમના પગલે ચાલી આ સભા ઉપર પ્રેમ રાખવા સાથે શેઠશ્રીની કીર્તિમાં વૃદ્ધિ કરે એમ અંત:કરણપૂર્વક ઈચ્છીયે.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુંદર ફોટાઓ ( છબીયા ) | કલકત્તાવાળા નથમલ ચાંડલીયા ફોટોગ્રાફરે હાલમાં વિવિધ રંગાથી તૈયાર કરાવેલ સુંદર ફાટા મનોહર અને આકર્ષક બહાર પાડ્યા છે, કે જે જોતાં જ ખરેખર ભક્તિરસ ઉભરાઈ ગયા સિવાય રહેતો નથી. નામ. સાઈઝ. કીંમત.
નામ, - સાઈઝ કમત. શ્રી કેસરિયાજી મહારાજ ૧૫૪૨૦ ૦–૮–૦ ષલેસ્યા સમજણુ સહિત ૧પ૪ર૦ ૦-૬-૦ શ્રી ચંદ્રગુપ્તના સાળસ્થમાં સાર્થ ,, ૮-૮-૦ શ્રી નદત્તસૂરિજી (દાદાસા) ,, ૦-૬-૦ મધુબિંદુ દષ્ટાંત સમજણુ સહિત , ૦-૬-૦ શ્રી પાવાપુરીનું જલમંદિર ૧૬૪૧૨ ૦-૪-૦ ૧ શ્રી મહાવીરસ્વામી
સમજણ સહિત.
૧૫૪૨૦ પુનાવાળાના પ્રકટ થયેલ ૦-૮- ૦ ૨ શ્રી ગૌતમસ્વામી મહારાજ સમેત શિખરતીથી ચિત્રાવલી રૂા ૨-૮-૦
- શ્રી જૈન આત્માનંદ સભાભાવનગર.
a
)
૦ -૧ ૦
---- જાહેર ખબર - જે શહેર યા ગામમાં શુમારે એકસો (૧૦૦) ધરે જેનાના હોય અને ત્યાં જૈનની જાહેર લાઈબ્રેરી કે જ્ઞાનભંડાર ન હોય તેવા ગામમાં યા શહેરમાં લાઈબ્રેરી (પુસ્તકાત્ય)-ભંડારકરવા માટે એક મુનિ મહારાજ આ સભા મારફત પોતાના સંગૃહીત, અભ્યાસ કરવા માટે એકઠા કરેલ ) જૈન હસ્તલીખીત પ્રતો-અને છાપેલ પ્રથા અપ ણ કરી દેવા માંગે છે, તેથી તે ગામના શ્રી સંઘે આ સભાને લખી જણાવવું, જેથી તે મુનિરાજની આજ્ઞા મુજબની શરતા લખી મોકલવામાં આવશે, તે પ્રમાણે નકી થતાં ઉક્ત મુનિમહારાજની સંમત્તિથી અર્પણ કરી દેવામાં આવશે.
શ્રી જૈન આત્માન દ સભા-ભાવનગર
શ્રી જૈન સસ્તી વાંચનમાળાના ગ્રાહકોના ચાલુ સાલનો
નીચેનાં પુસ્તકાનું વી. પી. કરવાનું શરૂ થઈ ગયેલ છે.. અમારા માનવતા ગ્રાહકોએ તે સ્વીકારી લેવા કૃપા કરવી. ૧ રથુલીભદ્રની નૌકા.
૩ ચંપકકી સ્થા. ૨ ચિત્રસેન પદ્માવતી.
૪ શ્રી અજાહરા પાર્શ્વનાથ ચરિત્ર. ભાવાજમના રૂા૩) પોસ્ટ ખર્ચના ૦–૧૦–૦ મળી રૂા ૩-૧૦-૦ નું વી. પી. દર સાલ મુજબ કરેલ છે. વીદ પીઠ પાછું મેલી અમને નકામા પાસ્ટ ખર્ચ ન થાય તે ધ્યાનમાં લેશા.
આવતી સાલમાં પૃષ્ટ સંખ્યામાં વધારા કરવાના છે. અત્યાર સુધી રા ૩) ના લવાજમમાં ૧ ૦ ૦ ૦ પાનાનાં ૩/૪ પુસ્તકા અપાયાં છે કે હવે તેજ લવાજમ માં આવતી સાલથી ૧૨ ૦૦ પાનાનાં પુસ્તકા ગ્રાહકોને મળરો. નવા થનાર ગ્રાહુકાને રા ૦-૮-૦ ની ટીકીટ બીડી ગ્રાહકમાં દાખલ થવા વિનંતિ છે. કાઈ પશુ જાતનાં ધર્મનાં પુસ્તકો અમ રી પાસેથી મળશે. લખે:-શ્રી જૈન સતી વાંચનમાળા, રાધનપુરી બજાર-ભાવનગર,
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૃત્યુનો ભય. 64 પૂર્વજોમાં મૃત્યુ પછી આત્માનું ભવિષ્ય શુ હાય છે એને વિષે મતભેદ હતા, પણ મૃત્યુ એ આવશ્યક અને કુદરતી રીતે મળેલા આરામ છે એને વિષે તે બધાને એકમત હતો. તેઓ એમ માનતા હતા કે મૃત્યુથી ભયભીત થવુ એ એક પ્રકારના રોગ છે. આ જ્ઞાનીઓ વળી એમ પણ કહેતા કે મૃત્યુ જ એક એવા પ્રકારની વસ્તુ છે કે જે વર્તમાનમાં આપણને દુઃખ દેવાને સર્વથા અસમર્થ છે, કેમકે આપણે જયાં લગી હયાત છીએ ત્યાંલગી મૃત્યુની હયાતી હાઈ જ ન શકે. જેમ વરાદિ ઉપાધિયા જીવતાં આપણને દુ:ખ દઈ શકે છે તેમ મૃત્યુના કલેશ હયાતીમાં હાઈ જ ન શકે. જ્યાં મૃત્યુ છે ત્યાં આપણે નથી. કેટલાક એમ માને છે કે જન્મ પછી મૃત્યુ આવે છે, આ ખાટી માન્યતા છે. મૃત્યુ જન્મ પહેલાં પણ હતું, એટલે મૃત્યુ અને જન્મ, જન્મ અને મૃત્યુ એ યુગલ હમેશાંને સારૂ કાયમની વસ્તુ છે. જે મીણબત્તીને આપણે ઓલવી નાખીએ છીએ તે આપણે તેને પ્રગટાવી તેના પહેલાં જેવી હતી તેવી પાછી થઇ રહે છે. એજ તો પ્રમાણે મરણ પામેલ મનુષ્યને વિષે સમજી લેવું. મનુષ્ય પણ જમ્યા પહેલાં il જેવા હતા તેવા મૃત્યુ પછી થઈ રહે છે. આ સ્થિતિ દ:ખદાયક નથી, પણ. સુખદાયક છે. એથી મૃત્યુ એ બધાં દુ:ખનુ' નિવારણ છે. એમ સમજવું ઘટે છે. કાં તો મૃત્યુથી સુખમાં વૃદ્ધિ થાય છે, અથવા તો દુ:ખને અન્ત તા આવે જ છે. મૃત્યુ ગુલામને બંધનમાંથી છેાડાવે છે, જેલના દરવાજો ખોલે છે, વેદનાઆને શાંત કરે છે, ગરીબના તરફડાટનો અંત લાવે છે; અરે, એ તે કુદરતે બક્ષેલી ઉત્તમ ભેટ છે. બધે એ મનુષ્યને સર્વથા ચિન્તામુક્ત કરે છે. અને કદાચ એને આપણે દુ:ખદાયક બનાવ સમજીએ તો પણ તેના અર્થ એટલે જ ના કે જે જનમવાટ આપણે ભાગવી લીધી તેના અન્ત આવ્યા ? મૃત્યુને આપણે ભેટવા તૈયાર થઈએ અથવા તેનાથી ભાગીએ તે એક રીતે શાપ છે. અથવા તો અપશુકન છે એમ માનવાનું કશુ કારણ નથી, કેમકે પેલી મીણમાં રીની માફેક આપણે તે જેવા હતા તેવા થઈ રહેવાની વાત છે, એ તો આપણને બનાવતી વખતે જ કુદરતે આપણે સારૂ જે કાયદો ઘડી મુક્યા એ કાયદાને અનુસરવાની વાત થઇ. તેથી ડરવુ શુ ? '' એ યુરોપીય નીતિને ઇતિહાસ ?માંથી For Private And Personal Use Only