________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
h
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાઇફ મેમ્બર.
કાપણુ શ્વેતાંમ્બર મૂર્તિ પૂજક જૈન આ સભામાં સભાસદ તરીકે દાખલ થઈ શકે છે.
એક સાથે રૂા ૫૦૦) આપનાર ગૃહસ્થ આ સભાના પેટ્રન (માનવતા મુરબ્બી) ચઇ શકરશે. એક સાથે રૂ! ૧૦૦) આપનાર પહેલા વર્ગના લાઈફ્ મેમ્બર થઇ શકશે.
એક સાથે રૂા ૫૦) આપનાર ખીજા વર્ગના લાઇક્ મેમ્બર થઇ શકશે
જૈન લાઇબ્રેરી, શાળા કે સંસ્થા મેમ્બર તરીકે રજીસ્ટર્ડ થવા માગે તેા ! ૫૦) ભરવાથી ખીજા વર્ગના લાક મેમ્બરાના હક્કો લાગવી શકશે.
પહેલા વના લાઇક્ મેમ્બરને સભા તરફથી પ્રગટ થતા પુસ્તકની એક એક નકલ તથા આત્માન ંદ પ્રકાશ માસિક તેમની જીંદગી સુધી ભેટ આપવામાં આવશે.
ખીજા વર્ગનાં લાઇફ મેમ્બરને સભા તરફથી પ્રકાશિત થતા એ રૂપીઆની કિંમત સુધીના દરેક ગ્રંથની એક એક નકલ ભેટ આપવામાં આવશે, તેમજ આત્માનઃપ્રકાશ માસિક પશુ તેમની જીંદગી સુધી ભેટ મળશે.
આત્માનંદ પ્રકાશ.
ઉપરોક્ત માસિક સભા તરફથી ખ્વીશ વર્ષથી પ્રકટ થાય છે. તેમાં ધામિક, ઐતિહાસિક, સામાજીક અને નૈતિક ઉપરાંત સ્ત્રી કેળવણી અને વિદ્યાર્થી વિભાગ વાંચનના લેખા પણુ આવે છૅ, કે જેથી સ્ત્રી જાતિનું ગૌરવ તેમનું માતા તરીકેનું સ્થાન અને બાળકાને ઉત્તમ સંસ્કાર ક્રમ આપી શકાય ? તે તથા સમાજની ભાવિ ઉર્જાતમાં શ્ર અને વિદ્યાર્થીએ ક્રમ આદર્શો અને તે માટે ઉત્તમ લેખા આપવામાં આવે છે, જેથી વાંચન માટે સમાજની રૂચી વધતા તે માટે અનેક પ્રશંસાના પત્ર આવેલ છે. મંગાવી ખાત્રી કરી !
વાર્ષિક લવાજમ રૂા ૧૦-૪--૦ વાર્ષીક ભેટનું સુંદર દળદાર પુસ્તક તથા પંચાંગ ભેટ આપ વામાં આવે છે.
પુસ્તક પ્રકાશન ખાતું.
આ સભા તરફથી આજે ત્રીશ વર્ષથી ચાલુ છે. અમારા તરફથી પ્રકટ થતા ગુજરાતી સંસ્કૃત, માગધી, હીંદી વિગેરે પુસ્તકાની સાહિત્યરસીક સાક્ષરા મુકતક, પ્રશંસા કરે છે જેથી તેને બ્રાભ લેવા ન ચુકશેા, નફે। જ્ઞાનખાતામાં જાય છે. સીરીઝ સિવાયના અન્ય કિંમતે આપવામાં આવે છે.
પડત
લખાઃ— શ્રી જૈન આત્માનંદ સભા—ભાવનગર.
For Private And Personal Use Only
!