SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હજી 000 ૦ 0 000~૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦%9ccછે. હવા- તમારું નામ અમર કરવું હોય તો –sance - આટલું વાંચી નિર્ણય કરી લ્યો. આ જગતમાં જન્મ કે મરણ પ્રત્યેક પ્રાણીને માટે સર્જાયેલ છે. જ્યારે મનુષ્યોને છું. પરમાત્માએ જ્ઞાન અને બુદ્ધિ આપેલ હોવાથી તે પોતાના માટે અને ફૂ કે માર્ગ શોધી કાઢે છે. જેથી તમારે આ જીવનમાં તમારું નામ અમર રાખવું છે A હોય. જ્ઞાનભક્તિ કરવી હોય જેન સાહિત્ય સેવા કરી જ્ઞાન ઉપાર્જન કરવું છે ૨ હોય તો નીચેની યોજના વાંચી, વિચારી આજેજ આ૫ નિર્ણય કરે. અને આપના નામની છે $ ગ્રંથમાલા પ્રસિદ્ધ કરાવી તે અમૂલ્ય લાભ મેળવો. યોજના. ' જે ગૃહસ્થ ઓછામાં ઓછા રૂા. ૧૦૦૦) એક હજાર આ સભાને આપે તેમના નામથી ગ્રંથમાળા (સીરીઝ ) (ગ્રંથ ) આ સભાએ દરેક વખતે નીચેની શરતે પ્રકટ કરવા. ૨ સીરીઝનો પ્રથમ ગ્રંથ છપાવવાને માટે વધારેમાં વધારે રૂા. ૧૦૦૦) સુધી આ છે સમાએ ખરચવા. ૪ અમુક સંખ્યામાં જાહેર લાઇબ્રેરી કે ભંડાર તેમજ સાધુ સાધ્વી મહારાજ વગેરેને હું આ સિરિઝના ગ્રંથ સભાના નિયમ મુજબ જે જે ભેટ અપાય તે તે “સિરિઝવાલાની વતી 8 ૪ સભા મારફત ભેટ ” એવી ચીઠ્ઠી છપાવી પુસ્તક ઉપર ચોડી ભેટ મોકલવામાં આવશે. ૭ તે સીરીઝની છપાતી દરેક બુકની પચીશ કાપી જે ગૃહસ્થના તરફથી આ ગ્રંથમાળા 8 છે. સીરીઝ છપાય તેમને ભેટ આપવામાં આવશે. તે સીરીઝના પ્રથમ અડધા ગ્રંથો ખપી ગયા હોય તે સમયે ઉપજેલી તે રકમના છે ૪ પ્રમાણમાં તે ગૃહસ્થના નામથી બીજે ગ્રંથ (સિરિઝનો ) સભાએ છપાવવો શરૂ કરે: 8 # એજ કમ સાચવી સિરિઝના બીજા ગ્રંથો સભાએ નિરંતર છપાવવા. ૧૦ ગ્રંથમાળાના પ્રથમના એકજ ગ્રંથમાં સીરીઝવાળા ગૃહસ્થનું ટુંકું જીવનચરિત્ર, 8 છે ફોટોગ્રાફ અને અર્પણ પત્રિકા તેમની ઈચ્છાનુસાર (એકજવાર) આપવામાં આવશે. નીચેના પ્રમાણેના મહાશયોના નામથી ગ્રંથમાળાઓ પ્રકટ થઈ ચુકી છે. છે ૧ શેઠ આણંદજી પુરૂષોતમદાસ. ૨ વોરા હીચંદ ઝવેરચંદ $ ૩ શ્રીમાન સુખસાગરજી મહારાજ ૪ શ્રીમાન આચાર્યશ્રી બુદ્ધિસાગરજી મહારાજ # ૫ વકીલ હરીચંદ નથુભાઈ ૬ શ્રી આત્મવલ્લભ ગ્રંથમાળા, છે નાગરદાસભાઈ પુરૂષોતમદાસ રાણપુર. ૮ શેઠ ઝવેરભાઈ ભાઈચંદ મગનલાલ ઓધવજી ૧૦ શેઠ અમરચંદ હરજીવનદાસ દીપચંદ ગાંડાભાઈ ઉપરના મહાશયોએ પિતાની લક્ષ્મીનો સદ્વ્યય કર્યો છે. આપ પણ વિચારી તે રસ્તે ૪ ચાલવા પ્રયત્નશીલ થઈ સાહિત્યના ક્ષેત્રમાં આપનું નામ અમર કરશે. તેમ ઈચ્છીએ છીએ. હું લખો-શ્રી જૈન આત્માનંદ સભા --ભાવનગર. 0×6×oo×00૮00ccન્ડ૦૦૦૦૦૮૦ આનંદ પ્રી. પ્રેસ--ભાવનગર. 0 ~ ~ * ~ For Private And Personal Use Only
SR No.531306
Book TitleAtmanand Prakash Pustak 026 Ank 09
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1928
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy