________________
Shri Mahavir Jain Aradhana Kendra
સ
www.kobatirth.org
શ્રી આત્માન ૢ પ્રકાશ
મહંતોના ચરણે.
( રાગઃ-અનુષ્ટુપુ-શિખરિણી ) વીરને ગાતમસમા, સર્વજ્ઞ કેલીવડે; શ્વેત કીર્તિ હતી હારી, પૂર્વે જૈનસમાજ હા ! હતા કે આચાર્યા, અતુલ ગુણને લબ્ધિ ધરતા, વગાડી જેઓએ, જિનધરમની હાકલ સદા; કલિકાલે પણ આ, જગદ્ગુરૂ થયા હેમસૂરીજી, કોંધા જેને સ્થિર હા ! જિનધરમમાં ગુર્જરપતિ
હીરસૂરી ઉમાસ્વાતિ, યશેવિજયજી વળી; મહર્ષિએ થયા સાએ, આનંદધન સાથરે. અહા ! એ પૂજ્ય સા, હૃદયમહીં આજે રીં રહ્યા, સ્મરી જેને પામે, જનસમુહ સા કિતીઁનતા; હતા એ વીરા તા, જિધરમના મભુત ભુ, ધ્રુજાવ્યા હા ! જેને, અવવિનેપરના સા શૂરવીરા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ગુર્જરપતિ=કુમારપાળ.
For Private And Personal Use Only
(૧)
(૩)
(૪)
નથી આજે અહા ! એવા, ધુર ંધર મુનિવરે; અભાવે જેહના આજે, ટળવળે સમાજ હા ! મહર્ષિં કે આજે, જનસમૂહ માગે કરગરી; ભણાવે જે સ્હેજે, ‘ સગર્હન ’ તણા મંત્ર મીં’મતી; કરે જે એકત્ર, વિખરિત થતું કામખળ ને, પ્રીતે સ્થાપે પાછુ, જનસમૂહને પૂર્વ સમ જે. ભલે એવા મહિષ કેા, ગ્રહી શાસનદારીને; સ્થાપેા સમાજને સીધે, ‘ નિર્માળ ’ એકયના પથે. (૭)
(૬)
રા. નિર્માળ.
2
30
10