Book Title: Atmanand Prakash Pustak 021 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/531248/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. N. B, 431 NAYA0 Facts360 श्रीमजियानन्दसूरि सद्गुरुज्यो नमः poooooooooooooooooog ooooooo आत्मानन्द प्रकाश oooooooo Saanonoodoooooooooooooooo ॥स्रग्धरांवृत्तम् ॥ यातं भोगाभिलाषैरखिलमिदमहो जीवितं तावकीनं ।। यत्नो नैव त्वयाज्ञ कृत इह जननक्लेशविच्छेदहेतुः ॥ त्यक्त्वासक्ति गजेन्द्रश्रुतिशिखरचलेष्वेषु भोगेषु शीघ्रं । 'आत्मानन्द प्रकाशं कुरु हृदयगतं येन शश्वत्सुखं स्यात् ॥१॥ पु. २१. वीर सं. २४५०. ज्येष्ट. आत्म सं.२६ अंक ११ मो. प्रकाशक-श्री जैन आत्मानन्द सभा-भावनगर વિષયાનુક્રમણિકા. विषय. विषय. अभाव पन्य. ......... २५3 श्रीभयान-हा...... २नमेतिहासि साहित्य.... २५४ ७ सूरीश्वर यन्ति... ...... २७४ नशन-तुझनाम दृष्टिय.... २५७ रैन साहित्य परिषद-सुरत.... ४ शुभराती भाषा साहित्यमान अथावान.......... रासायर्नु प्रथम स्थान...... २६३ १० वत्तमान समायार....... ७८ ५ या२ि५ मार. ... ... २६८ पृष्ट. म बाबि भूख्य ३.१)पाल समाना४. આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં શાહ ગુલાબચંદ લલુભાઈએ છાપ્યું–ભાવનગર For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકવીશ વર્ષની અપૂર્વ ભેટ. આદર્શ જૈન શ્રીરના. ( જેમાં ચાદ મહાસતીઓના જીવનચરિત્ર આવેલ છે. ) અમારા માનવતા ગ્રાહકોને જણાવવા રજા લઈએ છીએ કે, દર વર્ષ મુજબ આ વર્ષે ચૌદ ! આદર્શ મહાસતીઓનાં જીવનચરિત્ર ( કથાઓ ) જેમાં આવેલ છે, તે ઉપરોક્ત ગ્રંથ આ માસિકના ગ્રાહકેને આપવાનું પસંદ કરવામાં આવ્યું છે. જુદા જુદા વિદ્વાન પૂર્વાચાર્ય મહારાજની અનેક કૃતિઓમાંથી અવતરણ કરી સરલ ભાષામાં આ એક ઉત્તમ ગ્રંથ તૈયાર કરવામાં આવેલ છે. | પ્રાતઃસ્મરણીય માંગલકારી ચોદ પવિત્ર માતાઓ, આદર્શ સ્ત્રી રત્નો અને મહાસતીઓના વૃત્તાંતા આ ચ થમાં આપવામાં આવેલ છે, જે સ્ત્રી જાતિનું મહત્વ અને સ્ત્રીતtવના ગુણાના! પરમ વિકાસ કરનાર એક ઉપદેશાત્મક રચના છે.' - ચારિત્રય વિકાસ માટે ઉત્તમ ચારિત્રવાન અને સદ્દગુણી બનવા માટે, શાસ્ત્રકાર મહારાજે મહાન સ્ત્રી પુરૂષના ઉંચા આદર્શને નજર સામે રાખીને, પોતાના જીવનમાં ઉતારવાને અભ્યાસ કરવાનું બતાવેલી જરૂરીયાત આ ગ્રંથમાં આવેલી સ્ત્રીરતાની કથા પુરી પાડે છે. તેટલું જ નહીં, પરંતુ આ કથાએ એટલી બધી સરલ, સુંદર, રસિક, પ્રભાવશાળી, ગૌરવતાપણ, ચમકારિક અને ઉપદેશક છે કે તે મનનપૂર્વક વાંચતાં દરેક હેના આદર્શ સતીરૂપ બની તેમના ચારિત્રના વિકાસ થતાં પેડતાના આત્મા માટે માક્ષ નજીક લાવી મૂકે છે. દરેક મનુષ્યને પ્રાત:કાળમાં મરણ કરવા ચાગ્ય, દરેક હેના પેાતાનું ચારિત્ર્ય ખીલવી જીવનને કર્તવ્ય પરાયણ અને પોતાના સંસાર-વ્યવહાર સુખમય બનાવી, મનુષ્ય જન્મનું સાર્થક કરવા માટે આ ગ્રંથ ઉત્તમોત્તમ એક આલંબનરૂપ છે. સતી ચરિત્રની આ કથાઓ સાથે સ્ત્રી કેળવણી કેટલી જરૂરીયાત છે ? સ્ત્રીકેળવણી કેવી હોવી જોઈએ ? તેનું પણ આ ગ્રંથની શરૂઆતમાં વિસ્તારથી વિવેચન કરવામાં આવેલુ છે. આવા ઉપદેશક, અને પઠન પાઠન કરવા યોગ્ય આ અપૂર્વ ગ્રંથ આ વર્ષે અમારા સુત્ર સાહક બંધુઓને ભેટ આપવાનો છે. દર વર્ષે નિયમિત અને ઉત્તમ ગ્રંથો ( હજી સુધી કાગળ, છપાઈ વગેરેની મોંધવારી ચાલુ છતાં તેમજ દરેક બીજા માસિક પ્રકટ કર્તાઓએ પોતાના માસિકાનું લવાજમ વધાર્યા હતાં અને આ સભાએ જૈન સમાજને વાંચનના બહોળા લાભ આપવા ઉદારતાથી તે પ્રથમથીજ તે લવાજમ રાખ્યા છતાં ) ભેટ આપવાના ક્રમ માત્ર આ સભાએજ રાખ્યા છે, તે અમારા ગ્રાહકૈાના ધ્યાનમાં હાવું જ જોઈએ જેથી બાર માસ સુધી ગ્રાહક રહી તેમાં આવતા વિવિધ લેખેના વાંચનના આસ્વાદ લેનારા અમારા ગ્રાહક બંધુએ આ ભેટની બુકના લવાજમ પુરતા પૈસાનું વી. પી. તેમના ઉપર આવતાં સ્વિકારી લઈ જ્ઞાનખાતાને નુકશાન કરશેજ નહીં, એમ અમને સંપૂર્ણ ભરૂસો છે; છતાં ભેટની બુકનું વી. પી. ન સ્વીકારવું હોય તેમણે અમને પ્રથમ લખી જણાવવું, જેથી વી. પી૦ ના નકામા ખર્ચ ન થાય તેમજ પોસ્ટ ખાતાને નકામી મેહેનતમાં ઉતરવું પડે નહીં. તેટલી સુચના ધ્યાનમાં લેવા વિનંતિ છે. . - આ ગ્રંથ સુંદર એન્ટ્રીક ઉંચા કાગળ ઉ૫૨, સુંદર ટાઈપ અને સુશોભિત બાઈડીંગથી અલ કૃત થશે. - અશાડ વદી ૫ ના રોજથી અમારા કદરદાન ગ્રાહકોને લવાજમ પુરતા પૈસાનું વી. પી. કરી મેકલવામાં આવશે. જેથી જ્ઞાનખાતાને ઉત્તેજન આપવા માટે દરેક ગ્રાહકે તે સ્વીકારી લેશે એવી વિનંતિ છે.. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir dance +20..xox---xox... noovt. rxxr-oz...* ॥ वंदे वीरम् ॥ अपगतमले हि मनसि स्फटिकमणाविव रजनिकरग भस्तयो विशन्ति सुखमुपदेशगुणाः, गुरुवचनममलमपि सलिलमिव महदुपजनयति श्रवण स्थितं शूलमभव्यस्य । कादम्बरी. अंक ११ मो. पुस्तक २१] वीर संवत् २४५० ज्येष्ठ आत्म संवत् २८. प्रभाव पंचक - - - - - - - - - प्रभो ! महावीर ! अकाम आप थे, दयाद्रवीभूत सधाम आप थे। त्रिलोक-संसेवित पादपद्म थे, वितिर्गुणी हो गुणग्राम आप थे । सुचारु-प्राचार-शरीर आप थे, उदार-संचार-समीर आप थे । निकाम-कामप्रद भूमि-भानु थे, प्रभो ! महावीर ! सुधीर आप थे । विदग्ध-धी-धैर्य-गिरीशै आप थे, सदुक्ति-संमुक्ति महीश-आप थे ।। अजेय थे, गेय, विधेय, ध्येय थे, तमोऽपहारी जगदीश आप थे । ज्वलजगज्ज्वाल-असक्त आप थे, अधर्मि-उद्धारण-शक्त आप थे । असार-संसार-समुद्र-सेतु थे, अशेष-संत्यक्त विरक्त आप थे ॥ त्रिवर्गजित् सत्य निधान आप थे, समृद्धि सौभाग्य-निदान आप थे । अगोचर, प्रत्यय-प्रीति-मूर्ति थे, सुकर्म सद्धर्म-विधान आप थे । रामचरित उपाध्याय । For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૮ ત્ર આત્માનંદ પ્રકાશ. જેન ઐતિહાસિક સાહિત્ય. (ગતાંક પૃષ્ટ ૨૪ર થી શ૩. ) આ દેલવાડાથી અચલગઢ નામનું અનુમાન પાંચ માઈલ દુર ઉત્તર પૂર્વ માં એક પ્રસિદ્ધ અને પ્રાચીન સ્થાન છે. પહાડની નીચે સમાન ભૂમિ પર અચલેશ્વર મહાદેવનું જે આબુજીના અધિષ્ઠાતા દેવ મનાય છે તેનું પ્રાચીન મંદિર છે. આ મંદિર બહુજ પુરાણું છે, અનેક વખત તેનો જીર્ણોદ્ધાર થયેલ છે, તેમાં શિવલિંગ નથી, પરંતુ શિવજીના પગના અંગુઠાનું ચીહ્ન માત્ર છે એનું પૂજન થાય છે. અહીં એક શિલાલેખ જીર્ણ થઈ ગયેલ છે. જે વાંચ વાથી જણાય છે કે વસ્તુપાળ તેજપાળે આ મંદિરને પણ જીર્ણોદ્ધાર કરાવેલે છે. આ મંદિરમાં, પાસેના મઠમાં, મંદિરની બહાર તાકમાં અને તેના પીતળનદીની ચોકીપર તથા બહાર વાવમાં એવી રીતે અનેક શિલાલેખ તે વખતના રાજાઓ, તેના પરાક્રમ વગેરેનું એટલે તે વખતના ઈતિહાસનું ભાન કરાવે છે. આ મંદિરથી થોડે દૂર શ્રી શાંતિનાથજીનું મંદિર છે જેમાં ત્રણ પ્રતિમા છે તે કુમારપાળનું બનાવેલું કહેવાય છે. અચલેશ્વરના મંદિરથી થોડે દૂર જતાં અચલગઢના પહાડ ઉપર ચડવાને માર્ગ છે તેના ઉપર ગઢ છે જેને અચલગઢ કહે છે. માર્ગમાં લક્ષ્મીનારાયણનું મંદિર અને તેનાથી આગળ શ્રી કુંથુનાથજીનું મંદિર આવે છે. જેમાં પીતળની પ્રતિમાજી છે. જે સં. ૧૫૨૭ માં બનાવેલ છે. ત્યાંથી ઉપર ચડતાં શિખરની નજીક ધર્મશાળા તથા શ્રી પાર્શ્વનાથજી, નેમનાથજી, અને આદિનાથજીના મંદિર આવે છે, જે ત્રીજું ચામુખજીના નામથી પ્રસિદ્ધ છે. મુખ્ય અને પ્રસિદ્ધ બે મજિલા છે. તેની નીચે તથા ઉપરના મછલામાં ચાર ચાર પીતળની બનાવેલી મોટી મોટી મૂત્તિઓ છે. આ મંદિરમાં ૧૪ પીતળની પ્રતિમાજી છે. જેનો તોલ ૧૪૪૪ મણ છે એમ માનવામાં આવે છે. તેમાં સર્વથી પુરાણ મૂરિ મેવાડના મહારાણા કુંભના સમયની વીસં. ૧૫૧૮ માં બનેલી છે. ત્યાંથી ઉપર શ્રાવણ, ભાદરવા નામના બે જળાશય, જેમાં કાયમ પાણી રહે છે. તેમજ પર્વતના શિખરની પાસે અચલગઢ નામનો ટુટેલે કિલ્લો છે, જે મેવાડના રાણા કુંભાએ સં. ૧૦૯ માં બનાવેલો દેખાય છે. આ અચલગઢથી બે માઈલ દૂર ઓરીઆ નામનું ગામ છે, જે કનખલ નામા તીર્થ કહેવાય છે. ત્યાં કનખલેશ્વર નામનું શિવાલય સંવત ૧૨૬૫ માં દુવસારૂષિના શિષ્ય કેદાર નામના ઋષિએ જીર્ણોદ્ધાર કરાવેલ હતું. જે વખતે આબુના રાજા પરમાર ધારાવર્ષ અને ગુજરાતમાં સોલંકી રાજા ભીમદેવ બીજે રાજ્ય કરતો હતો. અહીં પણ શ્રી મહાવીર સ્વામીનું મંદિર છે. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેના ઐતિહાસિક સાહિત્ય. આ ગામથી ત્રણ માઈલ ઉપર ગુરૂ શિખર નામનું આબુનું મોટું શિખછે. ત્યાં દત્તાત્રયની પાદુકા છે, તેના દર્શન માટે ઘણા અન્ય લોકો આવે છે. ત્ય એક મોટે ઘંટ લટકાવેલ છે. તેના ઉપર સંવત ૧૪૬૮ નો લેખ છે. આ ઉંચ: સ્થાનથી ઘણે દૂર પ્રદેશો દેખાય છે અને તેથી જોનારને અપૂર્વ આનંદ થાય છે. આબુની બજારથી દોઢ માઇલ દક્ષિણમાં હનુમાનનું મંદિર છે. ત્યાંથી સાતહ પગથીયા ઉતર્યા પછી વશિષ્ઠ ઋષિનો આશ્રમ આવે છે. જ્યાં મા રૂષિને પ્રસિદ્ધ અગ્નિકુંડ છે. વશિષ્ઠ મંદિરની પાસે સૂર્ય, વિષ્ણુ, લક્ષ્મ ગેરેની મૂર્તિઓ છે. મંદિરના દ્વારની પાસેની દિવાલમાં એક શિલાલેખ છે. જે સંવત ૧૩૯૪ ના વેશાક સુદ ૧ નો છે. ચંદ્રાવતીના ચાહાન રાજા તેજસિંહ : પુત્ર કાન્હડદેવના સમયને તે છે. ત્યાંથી ત્રણ માઈલ પશ્ચિમમાં ગયા બાદ ગૌતમ રૂષિનો આશ્રમ છે. જ વિષ્ણુનુ મંદિર છે. તેમાં શિલાલેખ છે. જેમાં મહારાણા ઉદયસિંહને રાત્રે સમય સંવત ૧૬૧૩ વૈશાક શુદ ૩ નો છે. વાસ્થાનજી-આબુજીની ઉત્તર તરફ તલાવમાં શેરગાંવની તરફ બહુજ નીચે ઉતર્યા બાદ આ નામનું રમણીય સ્થાન આવે છે. જ્યાં ૧૮ ફુટ લાંબી ૧૨ ફુટ પહોળી છે છુટ ઉંચી એક બુક આવે છે. જ્યાં વિષ્ણુ વગેરેની મૂર્તિઓ છે. ઉપર જણાવેલા સ્થાને સિવાય આબુ પર્વત ઉપર તથા તેના તળાવ. અનેક પવિત્ર ધર્મસ્થાનો છે. એટલે કે જેમ જૈનદર્શનનું અપૂર્વ પ્રાચીન તીર્થ સ્થાન છે તેમ અન્યનું પણ તે તીર્થ સ્થાન છે. આ આબુજીના જૈનમંદિર વસ્તુપાળ તેજપાળે બંધાવી પ્રતિષ્ઠા કર્યા પછી ચંદ્રાવતીના રાજા સેમસિંહદેવ અને પુત્ર શ્રી કાન્હડદેવ આદિ સમસ્ત આ દેવાલય ની સંભાળ અંદગી તક રાખવા માટે અને પોતાની સંતતિને પણ તે પ્રમાણે આજ્ઞા જેમાં કરેલ છે એવું એક શાસનપત્ર તે વખતના ચંદ્રાવતીની સમગ્રપ્રજા, અચલેશ્વર, વશિષ્ઠકુંડ, દેલવાડા, શ્રીમાતા–મહબુગામવાગ્રામ, રાસાગામ, ઉતરછગામ, સિહગામ, સાલગામ, હિજીગામ, આખીગામ, ધાંધલેશ્વર, કેટર આદિ બારગામના રહેનાર સ્થાન પતિ, તપોધન, ગુગલી બ્રાહ્મણ, રાકીય આદિ સમસ્ત પ્રજાવર્ગ આ કાર્યમાં સંમત હોવાથી કરી આપેલ છે જે આ મંદિરપરા શિલાલેખમાં તેનું વર્ણન છે. મંત્રી તેજપાળના મંદિર પાસે ભીમસિંહનું મંદીર છે. જેમાં શ્રી ઋષભદેવની પ્રતિમાજી પીતલમય છે. તેના ઉપર લેખ છે, જે સંવત ૧૫૨૫ ના ફાગુન સુદી ૭ શનીવારને છે, જે ગુજરાતના અમદાવાદ નિવાસી શ્રીમાળી જ્ઞાતી રાજમાન્ય મંત્રી મંડળના પુત્ર ગદાએ પિતાના કુટુંબ સહિત ૧૦૮ મણ પ્રમાણુવાળી પરિ. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. કર સહિત આ પ્રતિમાજી બનાવ્યાનો છે. જેની પ્રતિષ્ઠા શ્રીસેમસુંદરસૂરિજીના શિષ્ય શ્રી જિનસોમણિએ કરાવેલ છે. આ ગદાશાહ અમદાવાદના વતની હતા. મહાજનના આગેવાન અને સુલતાનના મંત્રી હતા. પ્રભાવિક શ્રાવક હતા. ઘણા વર્ષો સુધી ચાદશને ઉપવાસ શ્રદ્ધાપૂર્વક કરેલ છે. પારણામાં પિતા એકલા નહીં, પરંતુ બાઁહ ત્રણ સાધમી ભાઈઓની સાથે બેસી પ્રસન્નતપૂર્વક ભજન કરતા હતા. આ પુણ્યવાન શેઠ આબુજી સંઘ લઈને ગયા હતા અને હજારો મનુષ્યો સાથે હતા. એક લાખ સેનામહારનો ખર્ચ,સંઘ ભકિન, અઠ્ઠાઈ મહોત્સવ, શાંતિકિયા, દાન વગેરેમાં કર્યો હતો. ચાથું મંદિર જેને સલાટેનું મંદિર કહેવામાં આવે છે તે છે. તેનું અસલ નામ ખરતરવસતિ છે. તેની પ્રતિષ્ઠા શ્રી જનચદ્રસૂરિ સંવત ૧૫૧૪ થી ૧પ૩૦ સુધી વિદ્ય માન હતા તેઓશ્રીએ કરાવેલ હતી “આ આબુજી તીર્થ ઉપર દશમી સદીમાં પણ ન મંદિર હતા. જે શ્રી મુનિસુ દરજીએ બનાવેલી પટ્ટાવલીમાં જણાય છે. વસ્તુપાળ તેજ. પાળના બનાવેલા શ્રી શત્રુંજય, ગિરનાર, સાચાર, પાટણ, પાવાગઢ, ચાંપાનેર વગેરે સ્થલેમાં પણ મંદિરો છે. કહેવામાં આવે છે કે પોતાની હકુમતના વખતમાં આ ભાગ્યવાનોએ ત્રીજા અરબ, તાંતર કોડ બત્રીસ લાખ સાત હજાર ( ૩૦૭ ૩ર૭૦૦૦ ) રૂપીયા ધર્મકાર્યમાં ખરચ્યા છે. આ પ્રાચીન દર્શનીય પરમ પવિત્ર સ્થાનનું સંક્ષિપ્ત વર્ણન અમેએ અનેક ગ્રંથોના આધારે લખેલું છે. આ પવિત્ર સ્થાનને પરિચય ઐતિહાસિક દષ્ટિએ કરાવવાથી તેની ગાવતા, અપૂર્વતા જણાતાં તે પવિત્ર સ્થાન પરત્વે દરેક મનુષ્ય ની શ્રદ્ધા અને ભાવમાં વૃદ્ધિ તેમજ ભક્તિ ઉત્પન્ન કરે છે. આ આબુ પર્વત ઉપરના જૈન મંદિરોના ૨૦૭ શિલાલેખે આ સભા તરફથી પ્રગટ થયેલ પ્રાચીન લેખ સંગ્રહ ભાગ બીજામાં આપેલ છે ને ગુજ રાતી ભાષાંતર સાથે છે. તે વાંચવાથી હજી ઈતિહાસના જિજ્ઞાસુને વધારે જાણવા જેવું મળે તેમ છે. તે ગ્રંથના નં. ૬૪ થી ૧૩૧ સુધી શિલાલેખો વસ્તુપાળી તેજપાળના બનાવેલા ભારતીય શિલ્પકળાના આદભૂત અને ઉત્કૃષ્ટ કારીગીરીવાળા લુણગવસહીકા નામના જગપ્રસિદ્ધ મંદિરના છે. આ પવિત્ર આબુજી તીર્થનું વર્ણન અત્રે સમાપ્ત કરવામાં આવે છે અને હવે પછી શ્રી રાણકપુરજી તથા ગિરનારજીના વણને પણ જૈન એતિહાસિક દષ્ટિએ આપવાની ધારણા રાખી આ લેખ પૂર્ણ કરીએ છીએ. ગાંધી વલભદાસ ત્રિભુવનદાસ. ભાવનગર. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન દર્શન-તુલનાત્મક દષ્ટિએ. જૈન દર્શન-તુલનાત્મક દષ્ટિએ. यस्य निखिलाश्च दोषा न सति सर्वे गुणाश्च विद्यते । ब्रह्मा वा विष्णुर्वा हरोजिनोवा नमस्तस्मै ।। તામિલાપી પ્રિય વાચકે : સંસ્કૃત વાલ્મયની દષ્ટિએ તેમજ જૈન પરિભાષાની દષ્ટિએ દર્શન “શ દ દેખવું, સમ્યકત્વ, સામાન્ય ઉપયોગ વિગેરે અનેક અર્થોમાં પ્રવર્તમાન છે; પરંતુ પ્રસ્તુત વિષયમાં મુખ્યત્વે કરીને જગતમાં જે છ દર્શને (ધર્મો ) મુખ્યત્વે કરો. પ્રવર્તમાન છે તે ધર્મ અર્થમાં ગણવામાં આવ્યા છેદર્શનોમાંનું જૈન એક દશન છે. તેને બીજા દર્શનના મુખ્ય મુખ્ય સિદ્ધાંતો અને આચારોની સાથે સર. બામણી પૂર્વક તપાસવા માટે પ્રસ્તુત વિષયને અંગે યથાશક્તિ પ્રયત્ન છે. બની. શકે તેવી રીતે પક્ષપાતુમય દષ્ટિને દૂર રાખી બીજા દશને રડાથેના સંબંધમાં જૈન દર્શન માટે તટસ્થ રીતે લખવામાં આવ્યું છે અને સત્ય વસ્તુ સ્થિતિ જશુવવામાં આવી છે. હિંદના પ્રચલિત ધમેની સમીક્ષા કરવામાં પાશ્ચાત્ય વિદ્વાનોએ જેન દશ નને જેટલે અન્યાય આપ્યો છે તેટલો ભાગ્યે જ કોઈ અન્ય દર્શનને આપે હશે. જૈનદર્શન સંબંધે તેમણે જે જે કાંઈ લખ્યું છે તે પકીને મેટો ભાગ વેદિક ધ ર્મના ગ્રંથ ઉપર આધાર રાખીને લખાયેલો હોય તેમ જણાય છે. વેદિક ગ્રંથકા કોએ જેનધર્મ સંબંધી બાંધેલા અભિપ્રાય અને નિર્ણયે અશુદ્ધ બુદ્ધિથી તેમજ અપૂર્ણ જ્ઞાનવડે બાંધેલા હોવાથી તેમણે બાંધેલા નિર્ણય અને અભિપ્રાયો ઉપર આધાર રાખી પશ્ચિમના વિદ્વાનોએ જૈન દર્શનની સમીક્ષા કરેલ હોવાથી તેમાં જેના દર્શનને અન્યાય મળે એ સ્વાભાવિક છે (વેજબ્રીજ) મોટુઅર્ટ, હોપકિન્સ અને વેબર આદિ યુરોપના સમર્થ વિદ્વાનોએ ઈતર દર્શનેએ બાંધેલા નિર્ણયને સાંભળી એક તરફી અભિપ્રાય ઉચ્ચારી દીધો છે, વસ્તુસ્થિતિ આમ હાઈ છે. જેકેબી, મેકસમૂલર અને બીજા ગણ્યા ગાંઠ્યા વિદ્વાનોને બાદ કરતા બાકીના તમામ પાશ્ચાત્ય વિદ્વાનોએ જૈન દર્શનના સંબંધમાં ફાવે તેમ આડું વેતરી દીધું છે. હેપકીન્સ જેવા વિદ્વાનોએ તે જૈન દર્શન સંબંધમાં અનેક હસવા લાયક કલ્પનાઓ કરી છે. અને અનેકના હાથમાંથી પસાર થતા છેવટે વસ્તુ દર્શન કેવા રૂપ ઉપર આવી જાય છે તેનો એક વિચિત્ર નમુનો રજુ કર્યો છે. કેટલાકેએ જણાવ્યું છે કે જૈન ધર્મના દરેક અનુયાયીએ આપઘાત કરે જ જોઈએ એવું તેના પ્રવર્તકનું ફરમાન છે. વળી બીજ વિદ્રાને જેન એ ઝીણા જતુઓને ઉછેરવાનું સ્થાન છે એમ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૮ આત્માનંદ પ્રકાશ. અભિપ્રાય આપે છે. આ રીતે અનેક પાશ્ચાત્ય વિદ્વાનોએ હાસ્યજનક ફેંસલા સંભળાવ્યા છે. કોઈ વિદ્વાનોએ જેનને બોદ્ધ ધર્મની એક શાખા તરીકે, તો કે એ નાતિકવાદી તરીકે, તો કેઈએ વૈદિક ધર્મના અંકુર તરીકે ગણી કાઢેલો છે. કોઈ વિદ્વાને તે કહે છે કે જેમાં તત્વજ્ઞાન કશું જ નથી. માત્ર કિયામાગે છે. વળી એવા અભિપ્રાયેની સાથે પણ અથડામણી થાય છે કે જેને મતની ઉત્પત્તિ કરાચાર્યની પછીની છે. લાલા લજપતરાય જેવા સમર્થ દેશ હિતોષએ પણ જેનદર્શનનાં ઐતિહાસિક વિભાગ તપાસ્યા વગર ભારતવર્ષકા ઈતિહાસમાં, ” ન લેગ યહ માનતે ય કિ જેનધર્મ કે મૂળ પ્રવર્તક શ્રી પાર્શ્વનાથ છે ' વિગેરે અજ્ઞાનતા મૂલક હકીકતો બહાર પાડેલી છે. જૈન અને બૌદ્ધ ધર્મશાસ્ત્રોના કેટલાક પારિભાષિક શાદ અને કર્મ કાંડના કેટલીક વિધિઓ સમાન હોવાથી જેનને બોદ્ધની શાખા હોવાનું અનુમાન ઉપરોક્ત વિદ્વાનોએ કર્યું હોય તેમ સંભવે છે. પરંતુ પ્રે. જે કેબી જેવા જૈનદર્શનના અભ્યાસીએ જેનદન સ્વતંત્ર ધર્મ છે તેવું અનેક પ્રમાણેથી સિદ્ધ કર્યું છે, હૈ. મેકસ મુલરે ઈ. સ. પુર્વ ૪૭ વર્ષે બુદ્ધ નિવણ કાળ જણાવેલ છે અને જેનોના કલ્પસૂત્ર અનુસારે ઈ. સ. પૂર્વે પર૭ વર્ષે જેનાના ચરમ તીર્થકર મહાવીર પ્રભુ નિર્વાણ થયાનો કાળ મુકરર થએલો છે. આ સંબંધમાં જોન અને બોદ્ધ ધર્મ સંબંધમાં જે ભિન્નતાઓ રહેલી છે તે સંક્ષિપ્તમાં પણ સચોટ રીતે આમાનંદ પ્રકાશન ચાલુ વર્ષના પુસ્તક (૨૧) માં મુનિ શ્રી જ્ઞાનવિજયજીએ યથાર્થ સ્વરૂપમાં દર્શાવેલી છે. આ રીત જેનદર્શન એક સ્વતંત્ર દર્શન હેઈ તેનું સાહિત્ય વિશાલ પ્રમા શુમાં દ્રવ્યાનુયેગ, ગણિતાનુયેગ, ધર્મકથાનુગ અને ચરણ કરણનુગા. એ ચાર વિભાગમાં જેનદર્શનના શાસ્ત્રી વહેંચાએલા છે. દ્રવ્યાનુયોગમાં છવામાં અને કર્મ પ્રકૃતિનો તેની સાથેનો સૂક્ષમ નિગોદનું સ્વરૂપ એકંદ્રિયથી માંડીને પચેંદ્રિય પ્રાણુની પરિસ્થિતિ વગેરે એટલી બધી સૂક્ષ્મ હકીક્તો છે. ને સર્વજ્ઞ પ્રણિત દર્શન તરીકેનો સુંદર ખ્યાલ આપે છે. ગણિત સંબંધમાં ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂર્ય પ્રજ્ઞપ્તિ અને લેક પ્રકાશાદિ ગ્રંથો એવા અપૂર્વ છે કે સૂર્ય ચંદ્ર અને તારા મંડળનું વિસ્તીર્ણ જ્ઞાન, અસંખ્ય દ્વિપ સમુદ્ર, નારકી અને સ્વર્ગ લોકની પુષ્કળ હકીકતા, આર્યજનતા સમક્ષ ગણિતાનુગ જુ કરે છે. આ ઉપરાંત ધર્મકથાનુગમાં મોટા મહાત્માઓના ચરિત્રનું સાહિત્ય પણ તેટલુંજ વિસ્તીર્ણ છે. અને ચરણ કરણાનુગમાં ગૃહસ્થાશ્રમ અને સન્યાસના આચાર વિચારો પણ વિવિધ રીતે દર્શાવેલા છે. વારંવાર જૈનદર્શન માટે એ આક્ષેપ મુકવામાં આવે છે કે જેનોની અહિંસાએ મનુષ્યોને નિવીર્ય કરી મુક્યા છે. આ હકીકત એક અંશમાં પણ સત્ય નથી. પૂર્વકાળમાં જેન રાજાઓ એ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન દર્શન-તુલનાત્મક દ્રષ્ટિએ. કવિ હતા તેઓ જૈનધર્મનું યથાર્થ પાલન કરતા હતા અને ક્ષત્રિય ધર્મનું પાલન કરતા હતા. દરેક વણશ્રમનો મનુષ્ય જેનધર્મનું પાલન કરતા હોવા છતાં પોત નાની ફરજો બજાવે જતું હતું એમ જૈન ઈતિહાસ સારી રીતે સાક્ષી આપી રહ્યા છે, પરરાજ્ય ચકથી રાજ્ય અને પ્રજા ઉભયનું સંરક્ષણ કરી સ્વધર્મને પણ જાવી રાખ્યાના અનેક રાજાઓના છાતે મેજુદ છે. જેનેના તીર્થક ક્ષત્રિય કfમાં જન્મ લે છે અને રાજ્યનું પાલન કરી છેવટે સન્યાસ ગ્રહણ કરે છે. ખુદ સેમા તીર્થંકર શાન્તિનાથ પ્રભુ ચકવતી હોવાથી તેમને છ ખંડને દિગવિજય કરવા માટે લાંબે વખત સુધી વિદેશમાં જવું પડ્યું હતું. જૈન દર્શન તરફના આ આપનો પરિહાર કરતા અમારે કહેવું જોઈએ કે પ્રસ્તુત આય કરનારાઓને જૈન ઐતિહાસિક અવલોકનનો પિતામાં અભાવ સુચવે છે. જૈનદર્શન એક એવા સમર્થ આત્મબળવાળું દર્શન છે કે જે મનુષ્યને નિમાલ્ય ન બનાવતા તેને સ્વાવલંબન ( Self-reliance નો મુખ્ય સિદ્ધાંત શીખવે છે અને તે સાથે જ ક્ષત્રિય વીરને છાજે તેવી ક્ષમાં રાખવાનું પણ સૂચવે છે, નવયુગના ઉત્પાદક મહાત્મા ગાંધીજી પણ પોતે કબુલ કરે છે કે મારું જીવન ઉચ્ચ થયું હોય, શાંતિ અને ક્ષમાશીલ થયું હોય તે તે શ્રીમદ રાજચંદ્ર પાસેથી જણલા જેના દર્શનના તત્વોને આભારી છે. આ ક્ષમા નબળાઈની નથી. કિન્તુ આત્મબળમાંથી પ્રકટેલી છે. જૈન દર્શનનું સાહિત્ય એટલું બધુ વિપુલ અને વિસ્તીર્ણ છે કે કેટલીક સંસ્થાઓ તરફથી અત્યાર સુધીમાં જે ગ્રંથ-સમૃદ્ધિ બહાર પાડવામાં આવી છે તે ઉપરથી તે ક૯પી શકાય છે. પાશ્વયુદય કાવ્ય, યશસ્તિલક રાપુ વગેરે કાવ્ય ગ્રંથો સમ્મતિ તર્ક, સ્યાદ્વાદ રત્નાકર, અનેકાંત જયપતાકા, પ્રમેય રત્નકશિ વિગેરે ન્યાય, યોગ બન્દુ, ગદષ્ટી, સમુચ્ચય વિગેરે યોગ બંછે અને જ્ઞાનસાર. અધ્યાત્મસાર અને અધ્યાત્મ કરપદ્મ વિગેરે આધ્યાત્મિક અનેક ગ્રંથ સમૃદ્ધિ મોજુદ છે. પાતંજળ યોગદર્શન ઉપર શ્રીમદ યશોવિજયજીની ટીકા વગેરે જેન વિદ્વાનોની વ્યાપક દષ્ટિ સૂચવે છે. આનંદગિરીકૃત શંકરદિગવિજયમાં જૈન દર્શનના તર અને માન્યતાનાં સંબંધમાં જેનોને નાસ્તિક ઠરાવી અનેક ભૂલો કરવામાં આવી છે જેને વિસ્તાર કરા અત્રે અપ્રસ્તુત છે. ભાગવતના પાંચમા સ્કંધમાં રૂષભદેવે દિગંબર બની જનધર્મની સંસ્થાપના કરી–એવા જે કે ઉલ્લેખ નથી, છતાં તેના ઉદાહરણને જોઈ અહત નામના રાજાએ પાખંડ મતનો પ્રચાર કર્યો એમ જણાવ્યું છે, આ રીતે જે કે ભાગવત ઉપરથી જ સિદ્ધ થાય છે કે રૂષભદેવ જૈનધર્મના સંસ્થાપક હિવા જોઈએ. પરંતુ બીજી દષ્ટિએ તે તે ગ્રંથના પ્રણેતાઓએ કેટલી કેટલી ગંભીર ભૂલો કરી છે અને અનુયાયી વર્ગને કેટલો આડે રસ્તે દોર્યો છે તે પણ ખુલ્લુ થાય છે, For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org . શ્રી આત્માનું પ્રકાશ. જૈન દર્શનના મુખ્ય ૪ શાસ્ત્રો છે, જે સિદ્ધાંત અથવા આગમના નામથી એળખાય છે. એ ૪૫ શાસ્ત્રોમાં ૧૧ અગ, ૧૨ ઉપાંગ, ૧૦ પ્રકીર્ણક, ૬ છેકે, * મૂળ સૂત્ર અને ૨ અવાંતર સૂત્રા, જૈને મુખ્ય નવ તત્ત્વ માને છે, Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) જીવ. (૨) અવ. (૩) પુણ્ય (૪) ૫૫. (૫) આશ્રવ (૬) મધ (૭, સવર. (૮) નિર્જરા. અને (૯) મોક્ષ જેમાં ચૈતન્ય ગુણ હોય તે જીવ છે, શોવગેરે જડ પદાર્થના જેમાં સમાવેશ થાય તે અજીવ છે. શુભાશુભ કર્મન આત્માને ભાગવટે થવા ત પુણ્ય અને પાપ. શુભાશુભ કર્મદ્વાર તે આશ્રવ આત્મામાં નવા કર્મા ન આવવા દેવા તે સવર, આ માના પ્રદેશે સાથે કને મધ થવા તે બંધ, થેાડ! કર્માનું આત્માથી જુદા પડવું તે નિર્જા, અને રવારે કર્મ થી રહિત થવુ તે મેક્ષ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિ કાય, કાળ, પુદ્ગલાસ્તિકાય અને વાસ્તિકાય એ ષડ્ દ્રવ્ય જૈન દર્શન માને છે અને પ્રસ્પર જીવ અને જડ વસ્તુને ઉપકારી કે અનુપકારી તરીકે સ્વીકારે છે. આ તમામ તત્ત્વો ઉપર શ્રદ્ધા રાખવી. તે ( તત્ત્વાર્થ ચઢાનું સમ્યગદ્દર્શન સમ્યગદર્શીન, એ તત્ત્વાનુ' સંશય વિપર્યયરહિત જ્ઞાન તે સમ્યગજ્ઞાન અને તદનુ સાર નિર્દોષ અને પવિત્ર આચરણ તે સભ્યચરિત્ર. આ આચરણ ગૃહસ્થન અપરાધી જીવાની હિંસા અણુછુટકે કરવાની છુટ હોય છે ત્યારે સાધુને “અહિંસ પરમ ધર્મ : ” સવંશે પાળવાના હાય છે. બ્રહ્મચર્ય વ્રત મુનિએ સર્વાંગે પાળવુ જોઇએ, તેજ પ્રકારે સત્ય અચાર્ય અને અપરિગ્રહ ( લાભના અભાવ ) ના સમ દમાં સમજાવેલું છે. ઈશ્વર ઉપર સૃષ્ટિ રચવાનું કાર્ય જૈનદર્શન સાંપતું નથી. 4 મદ્રોની માફક જેને પણ ઇશ્વરને સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું કર્તવ્ય સ્વીકારત નથી. સાંખ્ય દર્શન પણ ઇશ્વરના સૃષ્ટિ કર્તૃત્વવાદની ના પાડે છે. આ ઉપરથી ના ઇશ્વરત્વને માનતાજ નથી એ સિદ્ધ કરવું કે એમ કહેવુ તે ભ્રમમૂલક છે. લાલા લજપતરાયે પણ આવીજ એક ભૂલ ભારત ધર્મ કા ઇતિહાસ ’ નામના એક હિંદી પુસ્તકમાં કરેલ છે. દરેક આત્મા સદ્વાન અને સદાચરણથી ઇશ્વરત્વ પ્રામ કરે છે. સ્વય ઇશ્વર બને છે. એ માન્યતા જૈન દર્શન સ્વીકારે છે અને તેવા મુક્તા માને ઇશ્વર માની બાહ્ય તથા આંતર પૂજા-ભક્તિ કરે છે. જેનેાના ચાર્વીશ તીથ ક પહેલા આપણી જેવા સામાન્ય મનુષ્યા હતા. એધિસત્વે જેમ દશ પારમિતાઓન પ્રથમના અનેક જન્મમાં અહિંસા, સત્ય વિગેરેનું ઉચ્ચ ઉચ્ચ કેટિએ પાલન કરતા કરતા આશ્ચર્ય જનક અવતરી મહા પુરૂષરૂપે જન્મ્યા અને “ સર્વો જીવ ફર શાસનરસી ” એ ભાવના આચાર-સ્થૂલ સ્વરૂપમાં મુકવા માટે મંત્રી, પ્રમાદ કારણ્ય અને માધ્યસ્થ્યાદિ ભાવનાઓ દ્વારા પ્રાણીઓને ઉદ્ધાર કર્યા અને પાત આત્મબળથીજ-પુરૂષાથ થીજ મુક્તાત્માએ બન્યા-મુક્તિ પામ્યા, For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન દર્શન તુલનાત્મકદષ્ટિએ. ૨૬૧ રાગ રા. કનૈયાલાલ માણેકલાલ મુન્શીએ પાટણની પ્રભુતા, ગુજરાતને નાથ, અને રાજાધિરાજ નામની નવલકથાઓમાં ફ્રેન્ચ નવલકથાકારોને અનુસાર કપનાઓ ઉપજાવી, જૈન દર્શનના એતિહાસિક પાત્રે શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય તથા આમભટ્ટ વિગેરે જે જૈનદર્શનમાં નિવેદન કરેલા દષ્ટિ બદથી જુદાજ સ્વરૂપે કલ્પી મિશ્રિત કરવામાં જેનસમાજની લાગણી દુખાવેલ છે. તે રાવ રાત્ર મુનશીએ તે તે પાત્રનું સ્વરૂપ માત્ર કલ્પનાથી ઘડી કાઢેલું છે કે કોઈ પ્રાચીન થના અવતરણ રૂપે છે તે તેમણે પ્રકાશમાં લાવી એતિહાસિક સત્ય હકીકત પુરવાર કરવી જોઈએ, અને જેનોની દુભાયલી લાગણીને શાંત પાડવી જોઈએ. કેમકે જેનોના કોઈ પણ સમર્થ આચાર્યને સ્વકપના અનુસાર તેમના ધર્મશાસ્ત્રના ફરમાનથી વિરુદ્ધ રાજખટપટી ચીતરવા એ કઈ દર્શનની માન્યતા વચ્ચે લીધે હાથ નાંખવા જેવું અનુચિત છે. એ કહેવું પ્રસ્તુત સમયે અનુચિત નથી કે આધુનિક ગુજરાતના ઇતિહાસને મજબુત રીતે ટકાવનાર જૈન ગ્રંથો, તૈનાચાર્યો અને કુમારપાળ જેવા રાજાઓ છે. જૈનાચાર્યોએ ગુજરાતી ભાષામાં જૈન ગ્રંથોનો માટે ફાળે ભવિષ્યની પ્રજાને આપેલા છે. સિદ્ધરાજ કુમારપાળના વખતમાં થયેલા શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના અષ્ટાધ્યાયીમાંથી જુની ગુજરાતીની ગાથાઓ વિદ્યમાન છે : સંવત ૧૩૫૦ માં થઈ ગયેલા વઢવાણના મેરૂતુંગાચાર્યે રચેલા પ્રબંધ ચિતામણીમાં તેમજ વિક્રમ સંવતના ૧૪ માં શતકમાં રતનસિંહ સૂરીના એક શિવે લખેલા ઉપદેશમાળા નામના ગ્રંથમાં આપેલા છપાએાની ભાષા ઉપરથી પ્રાચીન ગુજરાતી ભાષાના ઉત્પાદક તરીકેનું અભિમાન જૈનદર્શન ધરાવે છે. પદ્ય પુરાણમાં જૈન દર્શનનું પુરાતનપણું પુષ્ટ કરનારી એક એવી કથા છે કે એક વખત દેવ અને દાનવેનું યુદ્ધ ચાલી રહ્યું હતું તેમાં અસુરોની જીત થવા લાગી. તે જોઈ દેવોના રાજા ઈંદ્ર અસુરના ગુરૂ શુકાચાર્યની તપશ્ચર્યા ભ્રષ્ટ કરવા તેની પાસે એક અસરા મેકલી. તેને જોઈ શુક્રાચાર્ય મેહ પામ્યા, એ અવસર જોઈ દેવતાના ગુરૂ બૃહસ્પતિએ શુક્રાચાર્યની મતિ વધારે ભ્રષ્ટ કરવા તેને જૈન ધર્મનો ઉપદેશ આપે. જો કે પિરાણીક કથાકારે તો જૈન દર્શન તરફ તિરસ્કાર બુદ્ધિ ઉત્પન્ન કરવા માટે આ પ્રયાસ કર્યો હશે, પરંતુ તે ઉપરથી ન દર્શનની પ્રાચીનતા ઠીક પુરવાર થાય છે. યજુર્વેદમાં જૈનના દેવ સંબંધી અનેક સ્થળે ઉલ્લેખ છે, તે પૈકી ડુંક અવતરણ આપવાની લાલચ રોકી શકાતી નથી. યજુર્વેદના ૨૫ મા અધ્યાયના ૧૯ મા મંત્રમાં લખ્યું છે કે– ___ ॐ नमोऽर्हतो ऋषभो ॐ ऋषभं पवित्रं पुरुहत मदपरं यज्ञेषु नग्नं परमं माहसं स्तुतंपारं शत्रुजयं ते पशुरिंद्रमाहुरिति स्वाहा. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી આત્માનંદ પ્રકાશ. વળી ઋષભપ્રભુ અને અરિષ્ટનેમિની સ્તુતિ પણ તેજ ગ્રંથમાં જોવામાં આવે છે. અશ્વેદ જે હિંદને સૌથી પ્રાચીન ગ્રંથ ગણાય છે તેના વર્ગ ૧૬ અધ્યાય ૬ ના પ્રથમ અષ્ટકમાં જેનેના બાવીશમાં તીર્થકર શ્રી અરિષ્ટનેમિનું નામ દષ્ટિગોચર થાય છે. પશુઓના યજ્ઞયાગાદિમાં જ્યારે આર્ય જનતા વિશેષ અનુરક્ત થઈ હતી. ત્યારે “ અહિંસા પધર્મ:” નો મુખ્ય ફેલાવો કરી લગભગ ૨૪૫૦ વર્ષ પૂર્વે શ્રી મહાવીરે જૈનદર્શનનું પુનરૂજજીવન કર્યું અને આર્ય જનતાને દયા મય ધર્મ શીખવ્યા. તેમની પહેલાં અનેક વર્ષોના અંતરે ૨૩ તીર્થકર અનુકમે થઈ ગયા હતા. એ પોતપોતાના સમયમાં આર્ય જનતાને ઉચિત આત્મવાદ તરફ દષ્ટિ રાખી ક્રિયાકાંડોનો ફેરફાર કર્યો હતો. અને તત્વજ્ઞાન અવિચિછન રાખ્યું હતું. ૨૩ મા તીર્થકર શ્રી પાર્શ્વનાથના વખતમાં ચાર મહાવ્રતો હતો. એટલે કે બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એકજ ગણતાં હતાં. તે મહાવીર પ્રભુએ ભવિષ્યકાળનું લેક સ્વરૂપ જાણીને ફૂદાં પડ્યાં હતાં–આ રીતે જૈન દર્શન પોતે અનાદિ હોવાને દા ધરાવે છે. સૃષ્ટિના ઉત્પત્તિકમ ( Jay of Creation ) માં જૈન દર્શન એવી દલીલ રજુ કરે છે કે ઈશ્વરને સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું પ્રયોજન શું ? કયા ક્યા સાધને વડે ઉત્પન્ન કરી? ઈશ્વરને પણ ઉત્પન્ન કરનાર કોને કપ? વળી રષ્ટિ ઉત્પન્ન કરવી અને પછીથી વિનાશ કરવો એ બન્ને કાર્યોથી ઉત્પાદક અને ઉત્પન્નને લાભાલાભ શું ? વિગેરે અનેક પ્રશ્નો ઉપસ્થિત થતાં અનવરથા દોષનો પ્રસંગ આવે છે. સૃષ્ટિકર્તા તરીકે ઈશ્વરને નહિં માનવા વડે આખું પાશ્ચાત્ય વિજ્ઞાનશાસ્ત્ર વાસ્તવિક રીતે સંપૂર્ણ આકારમાં કેઈપણ કબુલ કરતું હોય તો તે જૈનદર્શન છે. કેમકે જેમ સમુદ્રના પાણુમાંથી વરાળ થઈને વાદળાં થાય છે તે જ વાદળાં ગળી જઈ પાછાં સમુદ્રમાં પાણું રૂપે પડે છે, બીજમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બીજ થયાં કરે છે, પરમાણુમાંથી વસ્તુઓ અને તેજ વસ્તુઓને વિનાશ એ પરમાણુ-એવી રીતે ઘટમાળ ચાલ્યા કરે છે ત્યાં ઈશ્વરને કર્તા તરીકે વચ્ચે મુકવાનું શું પ્રયોજન હશે ? તે કલ્પી શકાતું નથી. તેમજ આમાં વડે કરાયેલા શુભ કે અશુભ કર્મ આમાએ કરેલા સારા કે નરસા ભજનની પેઠે સારું કે નરસું ફળ આપે છે. તેમાં બુદ્ધિપૂર્વક ઉંડી તપાસ કરતાં કર્તા તરીકે ઈશ્વરની જરૂર સંભવતી નથી. વૈશેષિક દર્શન જયારે શબ્દને આકાશને ગુણ માને છે ત્યારે જેનદર્શન શક્તિ જાતિ એ સૂત્રે પિતાના મૂળ સિદ્ધાંતમાં સંગ્રહે છે. હાલમાં ટેલીફોન અને વાયરલેસ ટેલીગ્રાફી વિગેરેનું ઉત્પત્તિસ્થાન જોઈએ તે શબ્દથી છે અને શબ્દો પરમાણું હેવાથી દૂર દૂર જઈ શકે છે. તેમજ રેકર્ડ ઉપર કોતરાઈ જાય છે. અને જુદી જુદી અસરો પ્રકટાવે છે, વાયોપનિરાજ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગુજરાતી ભાષા સાહિત્યમાં જેને રાસાનું પ્રથમ સ્થાન. એ જેનાગમમાં હજારો વર્ષો થયાં રહેલી હકીક્તને મળી પાશ્ચાત્ય વિદ્વાનોએ Oxygen અને Hydrogen રૂપ બને વાયુએ વડે પ્રાણુની ઉત્પત્તિ માનેલી છે. પુદગલમાં અનંતી શક્તિઓ છે એ સ્થળે સ્થળે જૈન શાસ્ત્રમાં હકીકત છે. તે પાશ્ચાત્ય શોધકોએ વરાળવડે અગ્નિર, વીજળીવડે તાર અને ટ્રામે દેડાવી પુરવાર કર્યું છે. ન્યૂટનની ગુરૂત્વાકર્ષણ શક્તિ એ પણ જેનેએ માનેલી પદ્ગલિક શકિતને સુંદર ખ્યાલ આપે છે. ચાલુ ગુજરાતી ભાષાસાહિત્યમાં જૈન રાસાએ રે કવિતાએ લીધેલું પ્રથમ સ્થાન. ( લેખક---ગાંધી વલ્લભદાસ ત્રીભોવનદાસ. ભાવનગર.) અનેક જૈન કવિમહાત્માઓએ અનેક રાસાઓ લખેલા છે. ગદ્યમાં કવિતામાં લખાયેલા અનેક મહાપુરૂષોના ચરિત્રેના-કથારૂપ ગ્રંથને મુખ્યત્વે રાસ એવું નામ આપેલું હોય છે. આવા રાસાને ગ્રંથમાં જુદી જુદી નીતિ અને ધર્મની વાતો સમજાવવા માટે ઉન્નત્ત આત્માઓના જીવન ચરિત્રો આપવામાં આવેલાં હોય છે. વૈષ્ણવધર્મમાં પણ કેટલાક રાસે ત ધર્મના–મહાત્માઓએ બનાવેલા છે, પરંતુ જૈન કવિના બનાવેલા રા તરફ દષ્ટિ કરતાં તેમાં જે નવરસ--1 વર્ણનો આપેલ છે તેવા તેમાં નથી એમ જણાય છે. કેન રાસોમાં કેટલેક સ્થળે તો તે ૨સ અને અલંકારથી છલકાઈ જાય છે એટલું જ નહિ, પરંતુ રસના માલબન, ઉદ્દીપન, વિભાવ વગેરે સાધનોને જ્યાં જેવો ઘટે તે ઉપયોગ કરી વર્ણને વાંચવામાં આહાદ થાય તેવાં રસભરિત કર્યા છે. તેજ આવી કૃતિને જેન કવિયાએ રાસ એવું નામ આપેલ છે. આવા રાસોમાંથી જેમ કેટલે અંશે જૈન ઈતિહાસ વિભાગ દેખાય છે તેમ જુની ગુજરાતી ભાષા તે સમયે કેવી હતી, ક્યા સૈકામાં શું ફેરફાર થયા, તેનું પણ ભાન થાય છે. વળી જેને સાહિત્ય શબ્દને ખરા અર્થ પણ તેમાં સાર્થક થાય છે, તે પણ જરૂરીઆત વાળું છે - જોન રાસોની કવિતા હાલના કવિની પેઠે વૃત, કે છંદમાં લખવામાં આવેલ નથી, પરંતુ અમુક રાગ અને તાલસહિત ગવાય અને તેમાં કોઈ રાગ રાગણીની છાયા આવે એવી દેશી, ઢાળ, ગરબીઓ વિગેરેમાં રચાયેલ છે. કવિ પ્રેમાનંદે જ્યારે કડવાં અને દયારામભાઈએ મીઠાં એમ પિતાની કવિતાના મથાળે લખ્યું છે, ત્યારે જૈન કવિઓએ દેશીઓનું નામ * સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદ્ ભાવનગર માટે વંચાયેલ નિબંધ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાર. આપી ઉપર ઢાળ પહેલી, ઢાળ બીજી એમ લખેલ છે, અને કવિ પ્રેમાનંદની કવિતામાં જેમ વલણ આવે છે તેમ જૈન કવિ ચિત રાસાઓમાં ઢાળની પૂર્વે દુહા, દેહરા કે સેરઠા દેહરા આપેલ હોય છે. - જૈન કવિ વિરચિત રાસાઓમાં મંગળાચરણમાં દેવ, ગુરૂ ને સરસ્વતી દેવીની સ્તુતિ કરેલી હોય છે અને ક્યા પુરૂષ માટે અને ધર્મના ક્યા સ્વરૂપ ઉપર રાસ લખે છે તે જાણવામાં આવે છે. દરેક રાસમાં છેવટે પ્રશસ્તિ રચનાર મહા પુરૂષનું નામ, રચવાને સમય, સ્થળ, ગામ, સંવત, માસ, વાર વિગેરે તેમજ પિતાના ગુરૂની પરંપરા પેઢીનું નામ આપવામાં આવતું હોવાથી તે એતિહાસિક સાહિત્યનું અંગ પણ બને છે અને જેથી તેને સહાયરૂપ છે. મુસલમાની રાજયના આરંભ કાળ ગુજરાતમાં અંધાધુંધી અને ત્રાસને તેમજ હિંદુ મંદિરે, ધર્મ અને સાહિત્ય ના વિધ્વંસને કેટલેક અંશે હતે. આવા જુલમવાળા કાળમાં કોને સંસ્કૃત, માગધી, પ્રાકૃત આદિ ભાષાઓને અભ્યાસ કરી ઉંચુ તત્ત્વજ્ઞાન મેળવે તેટલી શાંતિ નહોતી, પરંતુ ઉલટા સાહિત્યના ભંડારોનું રક્ષણ કરવું મુશ્કેલ થઈ પડવાના કારણે તે ભંડારે માંહેનાં પુસ્તક વિનાશ થવાના ભયે સંતાડી મુકવામાં આવતા હતા, તેવા સંજોગોમાં તેમજ પ્રાકૃત અને સંસ્કૃત ભાષાનાં અજ્ઞ જી માટે–સામાન્ય મનુષ્પ માટે તે વખતના લોકોની અભિરૂચિ ઉપર લક્ષ આપી આવા રાસ રચવામાં આવેલ છે. આવા ત્રાસના વખતમાં પણ જેને મહાત્મા –ધર્મગુરૂઓ જાગૃત હતા. આવા રાસની રચના જૈનધર્મને આગમ ઉપરથી લીધેલ છે, તે નિઃસંદેહ વાત છે. સામાન્ય મનુષ્ય પ્રાકૃતને સંસ્કૃત ભાષાનું જ્ઞાન મેળવી ધર્મબોધ લઈ શકે તેમ ન હોવાથી, તે કાળમાં ચાલતી સરલ ગુજરાતી ભાષામાં કાવ્યરૂપે તેવા મનુષ્ય ધર્મબોધ પામી શકે, સરળતાથી સમજી શકે એવી સ્વપરહિત બુદ્ધિથી સંસારથી ત્યાગી થયેલ સંયમી મહાન પુરૂએ આગમ–સૂત્રો, સંસ્કૃત કાવ્યોમાંની આખ્યાયિકાઓને રસરૂપે દેશભાષામાં ઉતારી રચના કરી. મુંબઈ યુનીવર્સિટીની એમ. એ. ની પરિક્ષામાં પંડિતવર્ય શ્રી નેમવિજયજી રચિત શીલવતીને રાસ ગુજરાતી કોર્સમાં દાખલ થયા છે, કે જે રસ વડેદરાની પ્રાચીન કાવ્યમાળાના અંકમાં વિવેચન સહિત પ્રગટ થયેલ છે. તેમાં રાત્રે બ૦ હરગોવીંદદાસ કાંટાવાળાએ જણાવેલ છે કે “જે રાસાને સામાન્ય અર્થ કહાણું થાય છે. તે ઉપરથી આવા કથાના સંગે રાસે કહેવાનો પરિચય પડ હશે. રાસામાં કહેલી કથાઓ કવિ કપિત હશે કે મૂળમાં કાંઈ સત્યતા હોઈ તેમાં કવિની કલ્પનાએ વધારે કર્યો હશે? તે વિષે અહિં વિવેચન કરતા નથી, પરંતુ આ કથાઓ ઘણું રસભરી અને મનોરંજક હોય છે એમાં સંશય નથી. અમારા જેવામાં જે જે રાસાઓ આવ્યા છે તે સઘળામાં અમે એકવાર સામાન્ય રીતે For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી ભાષા સાહિત્યમાં જૈન રાસાનું પ્રથમ સ્થાન. ર૬પ જોઈએ છીએ કે તે બધામાં અદ્દભુત સંકલના શ્રોતાઓના મનને ચમત્કાર ઉત્પન્ન કરાવે છે તેથી કવિઓ તે કારણે લોકશ્રદ્ધાને પીછાણી શક્યા હશે એમ સમજાય છે. મંત્ર સિદ્ધિ, સુવર્ણ સિદ્ધિ, રત્નાદિકના ચમત્કારી ગુણે, ભૂત પ્રેતાદિકને અદ્દભુત ક્રિયાઓ, આકાશ ગમન, વૃક્ષાદિનું એક ઠામથી બીજે ઠામ ઉડી જવું ઇત્યાદિ અનેક કથાઓ એવા રાસાઓમાં વર્ણવેલી છે. ધર્મ અને સુનીતિને કેવો ગાઢ સંબંધ છે તે જૈન કવિઓના લખાયેલા રાસો ઉપરથી પણ માલમ પડી ઉપર પ્રમાણે રા. બ. કાંટાવાળાએ જૈન પાસેના સંબંધમાં તે રાસની કથા સરિત અને મનોરંજક હોય છે, તેમ કહ્યું છે, તેમાં તે તે અમારા અભિપ્રાયને મળતા છે, પરંતુ કપિત છે કે કંઈ સત્યતા યુક્ત છે, તેમાં તેઓશ્રી શંકાશીલ જોવાય છે; તો તે સંબંધમાં મારે જણાવવું જોઈએ કે, જેમ મિમાંસક દર્શનના મુખ્ય શાસ્ત્ર વેદ ઈશ્વર પ્રણિત હાઈ, તેમાં આવેલ કથાઓ સત્ય હોઈ શકે, તેમ જૈન ધર્મના મૂળ સૂત્રે ( આગમ ) કે જે તિર્થંકર ભગવાને પ્રરૂપેલા હોઈને આ ન રાસો તે આગમોના કથાનકે માંથી પદ્ય રૂપે ઉદધૃત થયેલા હોવાથી તે સપ્રમાણ છે. હાલમાં તેવા રા સુમારે પણ ચારસો હાથ આવ્યા છે, છતાં બીજા રાસ પણ ભંડારમાં પડેલા હોઈ અને પ્રસિદ્ધિમાં ન આવ્યા હોય તે બનવાજોગ છે; એટલે જે આ બધા રાસે પ્રગટ થાય તો અનેક કાવ્યદેહને તે સંગ્રહમાંથી બહાર આવી શકે. જૈન દર્શનમાં શ્વેતાંબરી અને દિગમ્બર એમ બે મુખ્ય ભેદ છે. થતાંબરીમાં મૂર્તિ પૂજક અને સ્થાનકવાસી એમ બે ભેદે છે. જેવાતા રાસ સંગ્રહમાં શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન મહાત્માઓની કૃતિના ઘણા રાસ છે. જ્યારે સ્થાનકવાસી કૃત ધર્મ સીંહજી, ધર્મદાસજી, ખોડીદાસજી, જેમલજી ઋષી, તિલકષી, જેઠમલજી અને હમણું થઈ ગયેલા શ્રી ઉમેદચંદ્રજી ઈત્યાદિ મુનિઓએજ થોડા રાસ લખી ગુજરાતી સાહિત્ય વૃદ્ધિની દિશામાં કંઈક પ્રયત્ન કર્યો છે, તેમ મારે કહેવું જોઈએ. કવિતા જેવી ચીજ સારા રણમાં ગવાતાં ઘણું જીવોને પ્રિય થયેલ છે. ગાયનથી મનુષ્ય તેમજ પશુઓનું પણ ચિત્ત લલચાય છે. જેથી કવિતા તરફ રૂચિ કરાવી ભકિતને નીતિના રસ્તે દોરવાનું કાર્ય આવા મનોરંજક રસભરિત રાસાવડે જેને મહાત્માઓએ કરેલું હોય તેમ ચેકસ જણાય છે. શાસ્ત્રોના વાંચનનું બાળ જીને કઠિન કાર્ય હોવાથી આવા રાસે વાંચવાથી તે વધારે પ્રિય થઈ સંગીતના રસ સાથે બંધ પામી શકે છે. કેટલાક રસ વાંચતાં તેના મહા પુરૂષોએ તર્ક અને કવિત્વ શકિતને એટલી બધી સરાણે ચઢાવી હોય છે કે તે વાંચતાં તે પુરૂના બુદ્ધિબળની પરીક્ષા સ્વાભાવિક For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. થઈ જાય છે. દરેક રાસમાં મુખ્ય પાત્ર સંસાર ત્યાગી તેમણે સ્વર્ગ કે મેક્ષ સુખની પ્રાપ્તિ કર્યાનું જણાય છે કે જે દરેક જીવને તે મેળવ્યા સિવાય છુટકે નથી. મોક્ષગામી ઉરચ પાત્રનેજ કવિશ્રી મૂળ ગ્રંથમાંથી મુખ્ય પાત્ર તરીકે રાસમાં પસંદ કરે છે, અને ખરેખરા સદ્વર્તનશાળી ઉચ્ચ કોટિના પાત્રને જ સદગુણશાળી બનાવવાને કવિને આશય સ્તુતિ પાત્ર અને ઉપકારક છે. જૈન કવિશ્રીના અનેક રાસોમાંથી કેટલાક જેમકે વિમળ મંત્રીશ્વરનો રાસ, કુમારપાળનો રાસ વિગેરેમાં ઐતિહાસિક જ્ઞાન આપવાનો ચગ્ય પ્રયત્ન થયે છે, એટલે રાસમાં માત્ર મહાત્માઓના જીવનવૃત્તાંત નથી, પરંતુ એતિહાસિક સાહિત્ય પણ આવેલ છે. તેની સાથે વ્યવહારનું જ્ઞાન, તિષ, સામુદ્રીક શાસ્ત્રનું જ્ઞાન, પણ કિંચિત્ કિંચિત્ જણાય છે. વળી મહાત્મા શ્રીકૃષ્ણજી વિગેરે યાદો જેનધમી હતા. વલભીપુરના રાજા શીલાદિત્યના દરબારમાં પણ જૈન મહાત્માઓ ધર્મ સબંધી સંવાદ કરતા હતા. વનરાજ ચાવડાથી માંડીને વિશલદેવ વાઘેલા અને રાજા કુમારપાળ સુધીનો ઈતિહાસ તપાસીએ તો તેમાં જૈન મુનિઓ અને જેન મંત્રીઓ અનેક થઈ ગયા છે તે દેખાય છે, આવા રાસા જૈન મહાત્માઓ ઉપરાંત જૈન ગૃહસ્થાએ પણ લખી ગુજરાતી સાહિત્યમાં આભવૃદ્ધિ કરી છે. જેથી એમ જણાય છે કે ગુજરાતી સાહિત્યની વૃદ્ધિ માટે અને ધર્મ નીતિના સિદ્ધાંત તરફ જન સમૂહને વાળી શકાય તેવા પાત્રો આગમ સૂત્રોમાંથી પસંદ કરી, તેમના વર્ણને બતાવવાને પ્રયત્ન પણ આ રાસમાં કરવામાં આવ્યો છે, આમ છતાં કિંચિત પણ કોઈપણ મહાશયે જેન ગુજરાતી સાહિત્યને અત્યાર સુધી પુરતો ઈન્સાફ આખ્યા નથી તેથી તેતરફ જન સમાજનું લક્ષ જોઈએ તેટલું ખેંચાયું નથી. જેન કવિઓ કે જેની કૃતીથી ગુજરાતી ભાષા ગુજરાતમાં જન્મ પામ્યાનું જેન ઈતિહાસથી પ્રથમ માન ધરાવે છે, એમ જણાય છે, અને તે ગુજરાતી ભાષા ગુજરાતી કવિતાની ભાષામાં (કવિતાઓમાં) સવી, નયરી, વિગેરે જુની ગુજરાતી ભાષાના શબ્દોનો ઉપગ થયેલો હોવાથી તેને હાથ પણ અડાડ્યો નથી ઉપરાંત તેને ગુજરાતી ભાષાના સાહિત્યમાંથી તેને બહિકાર કરવાનું કોઈપણ રીતે વ્યાજબી નથી. જો કે આપણું આ ગુજરાતી સાહિત્ય પરિષદનું લક્ષ તેના ઉપર કેટલાક વખતથી ગયેલ હોવાથી જૈન સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં પણ મોટો ફાળો આપ્યો છે એમ હવે કેટલાક સાહિત્ય પ્રેમી સાક્ષર બંધુઓને જણાયું છે તેથી ખુશી થવા જેવું છે. હાલમાં માત્ર ગુજરાતી પાંચ ધોરણ ભણી અંગ્રેજી સ્કુલે અને આગળ કોલેજમાં દાખલ થઈ, ભણી અને ઉપાધિ મેળવનાર કેટલાક ગુજરાતી બંધુએ કહે છે કે હાલમાં વિદ્વાનની સંસ્કૃતમય ગુજરાતી ભાષા અમારાથી સમજતી નથી, તેટલા ઉપરથી તેવા વિદ્વાનેની તેવી કૃતિ વાંચવાથી દૂર રહેવાય નહિ, તે પછી તેનાથી ગુજરાતી ભાષાને પણ ગુજરાતી ભાષા સાહિત્ય ન કહેવું એમ બને જ નહીં. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી ભાષા સાહિત્યમાં જેન રાસાઓનું પ્રથમ સ્થાન. ર૬૭ પ્રથમથી જ જૈન સાહિત્ય તરફ બેદરકારી બતાવવામાં આવી ન હોત તો ગુજરાતી સાહિત્યને પરિપુષ્ટ થવાની જોગવાઈ ક્યારની મળી ગઈ હોત; પરંતુ આમાં કેટલેક અંશે જૈન કેમ પણ પોતાના તેવા પ્રમાદ માટે ઠપકાપાત્ર છે. કેટલાક વિદ્વાને કહે છે તેમ જેન ગદ્ય, પદ્ય સાહિત્ય તે માત્ર તેમના ધર્મને લગતું હોવાથી ગુજરાતી ભાષાના અભ્યાસીઓનું લક્ષ તેના તરફ ખેંચાયું નથી તે પણ તેઓનું અજાણ પણું સુચવે છે. ગુજરાતી ભાષાના પ્રથમ જકાળમાં જેન મુનિઓ અને જૈન મંત્રીએ દશ ન દેતા જણાય છે. જેનોના સંપૂર્ણ ઉદયકાળમાં જ્યારે બીજાઓ તેઓ તરફ જુદા ભાવથી જોતા હતા, ત્યારે એ જૈન મહાપુરૂષ બીજાએ તરફ ઉદાર ભાવથી વર્તતા હતા, એમ ગુજરાતનો જે તે ઈતિહાસ અને આવા રાસો તપાસતાં જણાય છે; એટલું જ નહીં પરંતુ તે તે પ્રસંગોએ મુનિઓએ સાહિત્ય, રાસે, કાવ્ય, ઈતિહાસ અને ઉપદેશક ગ્રંથ લખી ગુજરાતના સાહિત્યની વૃદ્ધિ કરી છે. તેમજ જૈન ગૃહો વસ્તુપાળ-તેજપાળ જેવા અમાત્ય વગેરે એ પણ લખી સાહિત્યમાં અભિદ્ધિ કરી છે જેથી એમ જણાય છે કે ગુજરાતી સાહિત્યની વૃદ્ધિ માટે અને ધર્મનીતિના સિદ્ધાંતોના સમાજમાં પ્રચાર માટે અસાધારણ શ્રમ લઈ બીજાઓ માટે અનુકરણ્ય દ્રષ્ટાંત મુકયું છે. તેવું જેન સાહિત્ય હજુ પણ અપ્રગટ અવસ્થામાં જ્યાં ત્યાં પડી રહી ઉદ્વઈને બતાવી દેવાને કે પ્રમાદવશ તેને અયોગ્ય નાશ થવા દેવાને આ જમાનો નથી. અત્યારના બ્રિટીશ રાજ્યમાં તે સંરક્ષિત હોવાથી તેને જલ્દી પ્રગટ કરવાનું કાર્ય જૈન દર્શ નન મુનિએ અને શ્રીમાને જલ્દી મુખ્યત્વે કરીને હાથ ધરશે એમ અમે નમ્ર ભાવે સૂચન કરીએ છીયે. ઉપર જણાવેલ રાસાઓ જેન ઉપાશ્રય ધર્મના સ્થાનમાં આજે પણ ચામાસાના–નિવૃત્તિના–દિવસેમાં તેમજ કેટલેક સ્થળે ઉનાળાના લાંબા દિવસોમાં પણ બપોરન વખતે મુનિ મારાજાઓ કે જાણકાર જન ગ્રહ વાંચે છે અને અનેક શ્રોતાઓ શ્રવણ કરે છે. જૈન શાસ્ત્રો આગમે વાંચવા-વિચારવા કે સમજવાનું સામાન્ય જીવો માટે મુશ્કેલ હોવાથી તેઓના લાભ માટે ધર્મનીતિનું સરળ રીતે શિક્ષણ આપનારા આવા રાસે આ દેશમાં રચનાર મહાપુરૂએ તેવા ચાર પાંચ વર્ષનો ભૂતકાળ તપાસતાં જનસમૂહ ઉપર મહદ ઉપકાર કર્યો છે એમ સહજ જણાય છે. ગુર્જર ભાષાની સ્થિતિ પ્રદેશમાં જેને કવિઓ સારી રીતે દીપી ઉઠ્યા છે. આવા રાસમાં આવેલી તેમની કવિતાઓએ અનેક રંગે દેખાડ્યા છે. અનેક દાખલા દ્રષ્ટાંત આપી દાન-શીલ-તપ-ભાવના-અહિંસા-સત્ય-બ્રહ્મચર્ય, સર્વ જીવ પ્રત્યે મૈત્રી-કરૂણુ-પ્રમોદ અને માધ્યસ્થપણું વિગેરે બાબતને મહીમાં બતાવવા કવિવરેએ સારો શ્રમ લીધો છે. આ બાબતમાં ધ્યાન ખેંચવું જોઈએ કે શ્રી નરસિંહ મહેતા, પ્રેમાનંદ, દયારામ કે ભાલણ કવિની કે તેના બીજા ગુજરાતી કવિઓની કી એ ધર્મ ને આગળ રાખીને રચાય છે, એક શામળ ભટ્ટ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૮ શ્રી આત્માનંદ પ્રકાશ. સિવાય બીજ જુના ઘણાખરા કવિઓની કવિતા પોતાના ધર્મને જ લગતી છે. પિતા પોતાના ધર્મને લગતી કવિતાઓને પણ ગુજરાતી ભાષામાં સ્થાન મળવું જ જોઈએ. ઘણુંખરૂં સંસ્કૃત કવિઓનું અનુકરણ કરી અસલના ગુજરાતી કવિઓ પોતાની કવિતાઓ રચી ગયા છે અને તેમાં ઘણે ભાગ ધર્મ સંબંધી છે. આપણે ભારત વર્ષમાં ધર્મ ભાવ ને આત્મવાદનું પ્રાબલ્ય હોવાથી જેઓ ધર્મ સંબંધી કવિતા લખે છે તેજ કવિતા, કથા, રાસ વગેરે આ દેશની પ્રજા પછી તે પોતે ગમે તે ધર્મ પાળતી હોય તેને પ્રિય તથા પૂજ્ય થઈ પડે છે અને તેથી તેઓ પરંપરાએ અમર થાય છે. જેથી આટલી હકીકત નિવેદન કર્યા પછી સ્પષ્ટ સમજાશે કે ધર્મ વિષ લખાયેલી કવિતાઓ પણ ગુજરાતી ભાષા સાહિત્યમાંથી જેમ બાતલ કરી શકા નહિં તેમ તેપણ ગુજરાતી સાહિત્યમાં અમુક સ્થાન ભોગવતી હોવાથી ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિના અંગે પૈકીનું એક મુખ્ય અંગ છે! ! ! ચારિત્ર્ય બંધારાગુ. લેખક-શિષ્ય, પ્રિય વાંચનાર! તારે તારૂં ચારિત્ર્ય વિચારપૂર્વક અને સત્વર શુદ્ધિ કરવાની શી જરૂરિયાત છે, તેને તારા હૃદયમાં કોઈવાર પ્રશ્ન થાય છે ખરો અને થાય છે તે તેને તું શું જવાબ આપે છે? ભાઈ ! ચારિત્ર્યનો વિકાસ કરવાની આવશ્યકતા એટલા માટે છે કે જ્યાં સુધી ચારિત્ર્ય સારૂં થતું નથી ત્યાં સુધી સુખ, ખરું સુખ, મળતું નથી તેમજ અંતરાત્મામાં શાંતિ પ્રાપ્ત થતી નથી. તેમજ જીવનમાં ચારિત્ર્યનો વિકાસ કરવો એ ધર્મ છે, એ ફરજ છે, એ કર્તવ્ય છે, એ દષ્ટિબિંદુથી પણ જોવાની જરૂર છે. તું કોઈ અમુક હેતુને ખાતર જીવે છે, અને તારા અંતઃકરણના ઉંડાણમાં તે બાબતની કંઈ ઝાંખી ખાત્રી છે. તું એક અમુક બાબતની શોધમાં છે. જે બાબતની ન્યૂનતાને લીધે તારા જીવનમાં પૂર્ણ શાંતિ થતી નથી, તને જીગગીમાં સંતેષ મળતો નથી. દિન પ્રતિદિન તારા ભાવિના સંયોગો તું ઘડતો જાય છે, તેમજ જન્મે જમે તારા મહાન ભાવિના સંગે પણ તું ઘડતે જાય છે, અને તે ઘડામણું આ જીંદગીના બનાવમાં તેમજ ભૂતકાળની અંદગીના બનામાં અને થોડી ઘણું હવે પછીની જીંદગીના બનાવમાં થતી ગઈ છે, થતી જાય છે અને થતી જશે. તારા નાનકડા ભાવિને તેમજ તારા મડાન ભાવિને For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચારિત્ર્ય બંધારણુ. કર્તા નું છે. તારા પ્રયત્ન પર તારું ભાવિ અવલંબેલું છે. તારૂં ચારિત્ર્ય તારા હાથમાં છે. તું તેને ઘડનાર છે. તારે બદલે કોઈ ખાઈ શકે નહિ, કઈ શીખે નહિ, કઈ લાગણી બતાવી શકે નહિ, કોઈ વિચાર કરી શકે નહિ, તેમજ તારે બદલે તારી ઈચ્છા-સકિતને કે વિકાસ કરી શકે નહિ. તારા સંગે કદાચ તને વિકાસ કરવામાં સહાય કર વામાં સહાય કરનારા છે કે વિશ્વ કરનાર છે તે તુજ સમજી શકે, અનુભવી શકે, પરંતુ બીજાને તેને પૂરેપૂરો ખ્યાલ કરી શકે નહિ. જેવી રીતે એક બીજમાં રહેલી શકિત, તે બીજનો વિકાસ કરી અમુક આકાર આપે છે, તેવી જ રીતે તારી અંદર રહેલી શનિ તું કે મનુષ્યભાવને પામીશ તેમજ આગળ જતાં દેવભાવને પામીશ તેને નિશ્ચય કરી રાખેલ છે. જેવી રીતે ગુલાબનું બી વાવીને તેમાંથી બાવળ થાય એવા કદી સંભવ હોતો નથી, તેવીજ રીતે જે થવાનું તારે માટે નિર્માણ થએલું છે તેમાંથી કોઈ માણસ, કે કઈ સંગે, કે કોઈ બાબત તેમાં મીનમેખ કરી શકે તેમ નથી, કોઇપણ સામાન્ય રીજમાં રહેલી ગદ્ય શક્તિ અજ બે ચમત્કતિવા તો પછી માનવમાં રહેલી ગુહ્યશકિત કેવી અજબ ચમત્કૃતિવાળી હશે તેને ખ્યાલ બાંધવા એ સાધારણ કમ્પના શકિતવાળાનું કાર્ય નથી. માનવીમાં જ્યારે અજબ શક્તિ રહેલી છે, ત્યારે કઈ પણ માનવીએ પિતાની વૃદ્ધિ માટે બહારની કોઈની રાહ જોવાની નથી, પરંતુ તે પિતાના માળી બનવાનું છે, પિતાનું ભાવિ પિતા ને જ સમજવાનું છે, અને પોતાને જેવા બનવું છે તેમાં પિતાના હાલના સંગે તેને કેવી રીતે મદદ કરી શકે તેમ છે, તેને તેને વિચાર કરવાને છે. તારા અંતરાત્માએ તે નિશ્ચય કરેલો છે કે ચારિત્ર્યને વિકાસ કરવો, અંદર પહેલી શક્તિને પ્રગટાવવી. તે પ્રગટાવવામાં પ્રયત્ન પણ કરવા અને જુદા જુદા અનુભવ પણ અનુભવવા. સ્વતંત્રતા, પ્રેમ, અને સત્યનો તું પૂજારી છે. શરીર માત્ર મેટું સ્થળ હોય તે જેમ ઉપગનું નથી પણ શરીર સારું અને તંદુરસ્ત અને જ્યારે કામ કરવાનું હોય ત્યારે આળસને ત્યાગ કરે તે ઉપયોગનું છે, તેવી જ રીતે આંતરભાવના કેવા ઉત્કૃષ્ટ પ્રકારની છે તે જોવાનું છે, માત્ર કેટલી બધી છે તે જોવાનું નથી. ધન, સત્તા અને કીર્તિ અથવા કઈ તેવી બાબતે આંતર્ભાવના પ્રગટાવી શક્તી નથી અથવા તેથી આત્માનંદ પ્રકાશ થતો નથી પરંતુ સ્વ તંત્રતા, પ્રેમ અને સત્યનો સાક્ષાત્કાર થતાં આત્માનંદ અનુભવાય છે. જેઓ આ પ્રકારનું આંતરૂ યુદ્ધ લડી રહ્યા છે. તેઓ જે આ ઉચ્ચ બાબતે તરફ ધ્યેય રાખી લડતા હશે તો તેઓ ચોકકસ વિજ્યવંત નીવડશે, કારણ કે આ તરુ શકિત-ઈશ્વરી શક્તિ તેઓના પક્ષમાં રહેશે, પરંતુ જેઓ માત્ર બહારની દુ નિયાની બાબતમાં વલખાં માર્યા કરે છે, તરફડીયા મારે છે તેઓ તે પ્રકારના યુદ્ધમાં પોતાની ઈશ્વરીશકિતને પ્રગટ કરી શકતા નથી અને તેનું ધ્યેય ઉચ્ચ પ્રકારનું નહિ હોવાથી તેઓ વિજયવંત નીવડતા નથી. જે બાબત ચા For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકારા. રિવ્યમાં રંગાઈ ગઈ હોય છે તેની છાયા બાદ્દા જીવન પર પડયા વિના રહેતી નથી, તે છાયા નજરે પડતાં સાધકને ઉત્સાહ આવે છે. અને ઉત્સાહમાં વિશેષ રાર્વિક દઢતાથી વિચાર કરીને ચારિત્ર્ય બંધારણનું કાર્ય હાથમાં ધરે છે. જે માનવી પિતાની શક્તિને વ્યાજબી ઉપગ કરે છે તેને દુનિયાના અહિક પણ પ્રસંગવશાત મળી જાય છે. તે જીદગીની દરેક બાબતને બીજાના કરતા સારી રીતે ઉપગ કરશે. જીવનની જ્યોત નિશદીન ઝળહળ્યા કરે છે જીવન જીવનારની ગ્રાહ્યશક્તિ અનુસાર જ્યોત નજરે પડે છે. કીડાનું જીવન અને અજનું જીવન સરખું હોતું નથી. તેમજ અશ્વનું અને માણસનું પણ સરખું તું નથી. માણસનું અને દેવનું સરખું હોતું નથી. સગમાં રહી ચારિત્ર, ડાય છે અને ત૬ અનુસાર તકે ઘડાતી જાય છે. જીવનપ્રવાહમાં હમેશાં તમારા ચારિત્ર્યમાં કઈને કઈ ફેર થતા જાય છે. કિક અનુભવ કંઈક શકિત, સમજ અથવા લાગણીનો ઉમેરો કરે છે. ઘડાતા રિપર પ્રત્યેક વિચાર તેમજ વૃત્તિની કંઈ કાયમની અસર પડતી જાય છે. - સોગોને પણ વિસારી દેવાના નથી. પડેલી અસર કેટલો વખત ટકી રહે છે તે સંયોગે અને અંદરના બળ પર જોવાનું છે. બાસવેગ અને આંતર ભાવના વચ્ચે આઘાત-પ્રત્યાઘાત થયા કરે છે જેને પરિણામે માનવીના ચારિત્ર્યમાં તેમજ તેની બહારની દુનિયામાં કંઈને કંઈ પણ ફેરફાર થાય છે. આ સ્થાને આપણે બહારના સંચા પર શે ફેરફાર થયો છે તેને અભ્યાસ કરવાનું નથી, પણ આંતરૂ ભાવનામાં કેટલે અંશે ફેરફાર થયે છે, થાય છે તેનો અભ્યાસ કરવાનો છે. એ માનવીઓ એકજ આગબોટમાં બેસી દરિયાને સુસાફરીએ જાય છે. કર્મવશાત્ મધદરિયે તોફાન થાય છે, આગબોટ ડુબી જાય છે. અને જણા છંદગી બચાવવા આમતેમ વલખાં મારે છે, બન્નેને એક પાટીયું હાથ પાવે છે, દૂર જતાં બીજી આગબેટવાળા તે બનેને બચાવી લે છે. પરંતુ તે નેને અનુભવ થયે તેમ પૂછશે, તે વિધવિધ પ્રકારનું વર્ણન આપશે, બનેની આંત૨ ભાવનામાં ફેરફાર થયે હશે તો પણ જુદી જુદી દષ્ટિથી તેનું કારણ એટલું જ બનેના ચારિત્ર્યમાં ફેરફાર છે. એકમાં દુ:ખીજને માટે અનુ કંપ વધારે ખીલી હશે. બીજામાં સમજશકિત વધારે ખીલી હશે. એક મનુષ્ય નતિ માટે વધારે પ્રેમ રાખતા શીખ્યા હશે. બીજે પ્રભુમાં વધારે શ્રદ્ધાળુ થયે હશે, પ્રત્યેક માણસની આંતર્ભાવના હરઘડીએ બદલાતી જાય છે. જીવનમાં કિરતા રહેતી નથી, રહી શકતી નથી. જેટલે અંશે માણસ કાર્ય કરવા પ્રયતન શીલ થાય છે, જ્ઞાન મેળવવાને-સમજવાને ન કરે છે, પ્રેમ વિકસાવવાને કિતવાન થવાનો પ્રયાસ કરે છે, તેટલે અંશે તેની આંતભાવના સત્વર અથવા મેડી વિકસે છે. સ્થિર રહેવું-કંઈ ન કરવું એ તો મૃત્યુ પામવા સમાન છે, અથવા નિ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચારિત્ર્ય બંધારણ. કામાં પડવા સમાન છે. મહાન ભકતો-સમાધિસ્થ ગીજનો પણ શાંત રહેતાં નથી, કંઈ કરતા નથી એમ નથી. તેઓની ભકિતમાં કે સમાધિમાં પણ તેઓ જ્ઞાનપૂર્વક અમુક જાતને પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ ઈશ્વરીશકિત પોતામાં ચ છે અને પછી માનવજાતિના કલ્યાણ માટે તેઓ માનવીઓ તરફતે શક્તિ વધવા દે છે. બીજના ગર્ભભાગમાં જે રહેલ છે, આત્માના ઉંડાણમાં જે રહેલ છે, માનનવીના ચારિત્ર્યની પેલી પાર જ રહેલ છે, તેને વિશે અત્યારે તે આપણે બહુ ચિડું સમજીએ છીએ, તેથી વહેવાર માટે હાલ તુરત તો આપણે ચારિત્ર્ય અને આત્માની શકિત સમજવા પ્રયત્ન કરશું. હાલ તુરત માટે માનવી એટલે ઉત્ત ! ચારિત્ર્યની મૂર્તિ અને માનવીના વિકાસ એટલે ચારિત્ર્યનો વિકાસ એ દાંછ બિંદુથી સમજશું. જયાં સુધી આપણે આ સત્ય સમજ શું નહિ અને સમજી તે પ્રમાણે વતનું નહિ, ત્યાંસુધી અંદગી તમને શાશ્વત સુખ આપી શકશે નહિ. આધ્યાતિ તૃપાથી તમને શાંતિ વળશે નહિ પરંતુ માનવીની જીદગીના આ ધોય તે તે તૃષા તમને ઘસડશે. જેમ જેમ ચારિત્ર્યનો વિકાસ થ જશે તેમ તેમ માનવી વિજયવંત નીવડશે. પ્રાણની જેમ વિસરી જવાની પદ્ધતિથી માનવીને વિકાસ થતા નથી . બીડમાં ચરતા ઘેટાને ભૂતકાળ સાંભરતો નથી તેમજ ભવિષ્યનો વિચાર આવે નથી. તે તો વર્તમાનમાં જે સુંદર ઘાસ ખાવાનું મળ્યું તે ખાતાં આનંદ અનુ. છે. માનવી ભૂતકાળને વીસરતો નથી, ભવિષ્ય ઈછાએ કે અનિચ્છાએ સીધી રીતે કે આડકતરી રીતે ખડુ થયા સિવાય રહેતું નથી. વર્તમાનમાં તે વતે છે. શા માટે વર્તે છે તેનું પણ તેને ધ્યાન હોય છે. માનવીએ આગળ વધવું હોય તો ઇચછા શક્તિ વધારવી જોઈએ, છંદગીનો હેતુ તેનો અર્થ સમજવા જોઈએ અને - માત્માના ઉપદેશ કે વાણીમાં પતે સહુકાર કેમ કરી શકે તેને સતત વિચાર કરી પ્રભુ પ્રેમ પ્રગટાવો જોઈએ. દુનિયાની સપાટી પર નજર કરશે તો માનવી કંઈને કંઈ પ્રયત્ન કરી રહેલ છે. જ્યારથી માનવી જે જે સ્થળે જન્મ લે છે ત્યારથી તેણે પોતાની મગજશક્તિ વાપરીને તેમજ હાથપગથી કામ કરેલું છે. માનવીએ પૃથ્વીના પડને ખોદ્ય છે. પથરાઓ અને લોઢાને એકઠાં કયાં છે, શહેર અને અજાયબી પમાડે તેવા સુંદર, મહેલે બાંધ્યાં છે, ભાષાઓ ઘડી છે, રાજ્યનીતિ રચી છે, પરન્તુ આ બધું શેડા કાળ સુધી ટકેલું છે અને પછી કાળના પ્રવાહમાં તણાઈ ગયું છે, જાય છે, અને જશે. ગ્રીસ, રેમ, ખાછી આ, પરૂ, ઈજીપ્ત અને હિંદના મોહ પમાડે તેવા યુગે પલરાઈ ગયા છે. તેઓની મડેલા ધળમાં રગદોળાઈ ગઈ છે. તેઓની, ભાષા મરણપથારીએ પડી છે. પરંતુ તેઓના શ્રમથી જે ચારિક બંધારણું બંધાયું હતું તે For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ શ્રી આત્માનંદ પ્રકાશ. ચાયું ગયું નથી, પરંતુ તેને વાસે કાયમને માટે આપણને મળેલો છે. કાર્યને કીમત નથી, પરન્તુ કાર્યની પાછળ રહેલી ભાવનાની કીંમત છે. દુનિયા એ અનુભવની પ્રાપ્તિ માટેની શાળા છે. તે કંઈ ગોખણપટ્ટી કરવાની માત્ર નિશાળ નથી. તે શાળામાં રમતને મુખ્ય સ્થાન છે. રમવાનાં રમકડાં સાદા નથી, અર્થ વગરના નથી. રમકડાં જ શિક્ષણ આપી રહ્યા છે. બહુ જ્ઞાન પ્રાપ્ત કરવાથી જ માણસને શાંતિ મળતી નથી, પરંતુ જ્ઞાનને અમલમાં મૂકવાથી જ શાંતિ મળે છે એક યુવાન માણસને જ્ઞાનને બહુ શેખ હતો, વાંચનનો શોખીન હતે. માં પુસ્તકાલયમાં જઈ અનેક થોથાં વીંખવાની તેને ટેવ હતી. તે પ્રમાણે તે જ્ઞાન વધારતો હતો. વખત વહેતાં તે વાંચતાં કંટાળે. તેને નાસીપાસ થઈ, અનેક જન્મ સુધી પોતે વાંચવાંચ કરે તો પણ પુસ્તકોને પાર ન હતું. આખરે ને સમજે કે માત્ર વાંચવાંચ કરવામાં સાર્થકતા રહેતી નથી. માત્ર ચોપડી વાંચવાથી શાંતિ વળવાની નથી, પણ ઉપગમાં આવે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે. ખરી બાબત તો એ છે કે જીવનમાં સત્યનો રંગ આવજોઈએ, ધ્યાનની છાપ જોઈએ, સેવાને નાદ ગાજ જોઈએ, ભક્તિની ઘંટા વાગવી જોઈએ. ( અપૂર્ણ લે–શિષ્ય ૫ શ્રી વનરાયનમ: | श्रीमद्विजयानन्दाष्टक। हो विजय विजयानन्द सूरि महर्षि विद्या-धामकी, करिए श्रवण चरितावली सुखसिन्धु मात्माराम की ! उपदेश को जिसके श्रवण कर नर गुणों से भर गये, दुस्तर भवोदधि को सहज में, पतित जन भी तर गये॥१।। थे अमित ग्रंथों के विधाता धाम थे उपकार के, निर्लोभ थे निष्काम थे, थे जलधि सद्व्यवहार के । संस्थायें स्थापित हैं हुई जिनके करों अगणित यहां, विद्यालयों के सहित ग्रंथालय हुए संस्थित यहां ॥२॥ था रूप प्रति अभिराम निर्जित काम जिनका तेजमय, शुभ लक्षणान्वित, विश्व में दायक महाभय को अभय । For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રામવિજયાનંદષ્ટક-અને ગુરૂ સ્તુત. देवेश का आदेश ज्यों है देवगण पर चल रहा, त्यों ज्ञान बल से विवश आत्माराम के भूतल रहा ॥३॥ संसार की निःसारता का सार जिन को था मिला, परलोक के आलोक से था हृत्कमल जिनका खिला । संसृति रही दासी, उदासी किन्तु उस से वे रहे, निःस्वार्थ हो परमार्थ-रत मिलते न वे किस से रहे ? ॥४॥ मिथ्या विमत का जाल उन पर पड गया कुछ काल था, मानो झुमणि के सामने आकर अडा धन-जाल था। घनजाल वह पर शास्त्र परिशीलन-पवन से फट गया, । भ्रम-नम हुअा था म्वप्न में मानो जगे पर हट गया ।। वे सत्यता के शस्त्र से सञ्जित सदा रहते रहे, सच्छास्त्र जो कहता उसे करते रहे कहते रहे। विद्वषियों के विघ्न से वे ऊबते मन में न थे, कामादि उनके स्वप्न में भी व्यापते मन में न थे ॥६॥ नरकेशरी के सम विपक्षी-गण उन्हें था लेखता, ज्यों मूर्य को नक्षत्र-गण है गुप्त होकर देखता। कोई विवादी वाद में उनके न सम्मुख था रुका, उनके कमलवञ्चरण पर किसका न मस्तक था झुका ॥७॥ गुर-देव-धर्मों के निरूपण रूप का करते हुए, जिज्ञासुओं के हृदय के संदेह को हरते हुए । लीला यहाँ की पूर्ण जैनाचार्य ने करदी यहीं, उनकी सदा ऋणिया रहेगी भव्य भारत की मही ॥८॥ ज्येष्ठ शुक्ला ८, सं० २४५० [ रामचरित उपाध्याय. (१० जून १९३४) For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. सूरीश्वर-जयन्ति. પ. ( ભૈરવી. ) આજની પ્રભા પ્રભાત દિવ્ય બ્રાત ! ભારી, દીવ્ય આ જયતિ ગુરૂરાય ગુણ ધારી. આ શ્રીમાન વિજયાનંદ સૂરીશ્વર છે નામ જેનું, જે શુકલ સમી દીન સ્વર્ગ ગમન તેનું. આ અજ્ઞાન તિમિર ધ્વસ શશી જૈન મે સેહ, વિપુલ વિશ્વ જ્ઞાન દેવી દેખી દીલ મહે. આ સા બ્રા માથીના આ વર્તમાન કાલે, અહિંસા પરમ ધર્મ” અર્ધનાર બિરુદ ભાલે. આ કર્મ યોગી “ જ્ઞાન ક્રિયાભ્યામ” મિક્ષ માને, નિવૃત્તિ પ્રવૃત્તિની પવિત્રતા પિછાને આ સ્યાદ્વાદની મહત્વના ષ દર્શને બતાવી, ફરકાવતા ધ્વજ જેને જગ શ્રેષ્ઠતા જણાવી આ૦ વિવિધ ગ્રંથ વર્તમાન રંગથી બનાવ્યા, તત્ત્વના રહસ્ય પૂર્ણ પ્રેમથી જણવ્યા. આ જીવન ત જેહની આદર્શ રૂપ ભવો, આદેલને પ્રકટાવીને તદુરૂપતા નિવે. આ ગુણવાન ના ગુણગાન તાન કરીએ એક રંગ, દયાતા ધ્યાનથી મિલાવે એય ને ઉમંગે. આ ઈષ્ટ છે જ્યક્તિ કરણ પૂજ્ય પુરૂષ કેરી, શહણ અંશ ગુણને થાવા સાધના છે. મેરી. આ૦ દુ:ખદ વિરહ આજ ગુરૂરાયનો ગણાયે, સાદશી ન વ્યક્તિ આજ ભારતે જણાવે. આ એ છતાં નિજ શિષ્ય વૃદ અગ્ર ગણ્ય આજે, પ્રણાલિ પ્રેમથી સ્વીકારે આત્મ હિત કાજે. આ૦ જય જય જય જય જયન્તિ આત્માનંદ ગાવા, સના શુભ નિમિત્તે આત્મરૂપને પ્રકટાવો. આ૦ દાદા બિલ્ડિંગ આમાબ્દ ૨૯ વેલચંદ ધનજી, મુંબઈ. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદુ. જૈન સાહિત્ય પરિષદુ-સુરત. આ માસની વૈશાક વદી ૧–૨–૩–૪ એ ચાર દિવસમાં ઉક્ત પરિષદ્ સુરતમાં મળી હતી. સત્કાર કમીટીના પ્રમુખ શેઠ ગુલાબચંદભાઈ નગરશેઠ હતા, જેમણે પ્રથમ દિવસે આવકાર આપનારું પોતાનું ભાષણ વાંચી સંભળાવ્યું હતું. પછી પ્રમુખ મારે દરખાસ્ત મુકવામાં આવતાં પરિષદના પ્રમુખ કવિશ્રી ન્હાનાલાલ દલપતરામ પાનું વિદ્વતાપૂર્ણ ભાષણ શરૂ કર્યું હતું. પ્રમુખશ્રીએ પિતાના ભાષણમાં જૈન ભકારી ખુલ્લા મુકવાની જે વારંવાર સુચના કરી છે, તે યોગ્ય છે; કારણકે કેટલાક સ્થળ જેનોને પણ બતાવવા જેવી કે બીજી નકલ કરાવવા આપવા જેવી સંકુચિત વૃત્તિ જોવામાં આવતી હતી અને આવે છે, તો તેથી જૈન સાહિત્યના વિકાસ માટે તે ચાખ્યજ નહોતું. હાલમાં જર્મન ભાષાના ભાષાંતર ઉપરથી ગુજરાતી અનુવાદ ર બહાર પડેલ જૈન તરંગવતીની કથા આખા યુરોપમાં અને હાલ અત્રે જે પ્રસિદ્ધ પામી, જે જૈનકથા સાહિત્ય પ્રશંસા પામેલ છે તે સંકુચિત વૃત્તિથી બને શકે જ નહીં, માટે તે સુચના પ્રમુખ સાહેબની પ્ય છે. વળી પ્રમુખ સાહેબે “ગુજરાત સાથે જેનેને ઇતિહાસિક સંબંધ સં૧૯૯ ની સાલથી બતાવ્યું છે” તે માત્ર ઇતિહાસના ગ્રંથ બહાર પડેલા છે તે ઉપરથી જણાય છે, પરંતુ જે જન ઈતિહાસ અને ગ્રંથનું તેઓએ અધ્યયન કર્યું હોત અથવા તપાસ કર્યો હોત તો ૯૬ પહેલાં ઘણું વર્ષોથી જ ઈતિહાસિક સંબંધ ગુજરાત સાથે જેનેને છે તમ પ્રમુખશ્રીને કહેવું પડત એમ અમે માનીયે છીયે, વળી પ્રમુખશ્રી એ પિતાના ભાષણમાં જણાવ્યું છે કે “ગુજરાતી સાહિત્ય પરિષદથી પ્રથક એવી આ પરિષદ શા માટે ? તે ગુજરાતી સાહિત્યને પોષક હોવી જોઈએ.” તે માટે અમે એમ જણાવવા માંગીયે છીયે કે, વિપુલ અનેકવિધ જૈન સાહિત્ય તેના ગ્ય સ્વરૂપમાં મળ સ્વરૂપ જાળવી રાખી, જમાનાને અનુસરતી લોકભાષામાં જેનેતરનું (ભારત વષય સમગ્ર પ્રજાનું) તેનાપર ખેંચાણ થાય, તે સાહિત્ય આકર્ષક થાય અને ગુજરાતી સાહિત્યમાં તેને માટે ફાળે છે તે બતાવાય, અને તેના વગર ગુજરાતી સાહિત્ય અને તેનો ઈતિહાસ પણ અપૂર્ણ રહે નહીં તે માટે તેમજ અમુક અંશે જૈન કેમનું વ્યવહારિક અને ધાર્મિકહિત સાધી શકાય, વગેરે માટે આવી જૈન સાહિત્ય પરિષદ ભરવાની જરૂર હોય છે, અને તેમ થાય તેમજ તે ગુજરાતી સાહિત્યની પિષક બને છે. જૈન કેમ પિતાના ગુજરાતી સાહિત્યને–સમગ્ર ગુજરાતી સાહિત્યને પિષક બનાવવા માટે ઉત્કંઠા ધરાવે છે, પોતાની ફરજ અને કાર્ય સમજે છે, માટે આવી પરિષદો ભરાય છે, પરંતુ અત્રે ભાવનગરમાં ભરાયેલી સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં જૈન સાહિત્ય, ગુજરાતી સાહિત્યનું પષક બનવા જતાં ત્યાં For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. જૈન સાહિત્ય પરત્વે તે વખતે જોવામાં આવેલી અન્યની અકળામળ, અસહિષ્ણુતા વગેરે જેવાં ગુજરાતી સાહિત્ય કે તેને ઈતિહાસ કોઈપણ સાહિત્યને અતડા રાખવા જતાં કે પ્રેમ નહીં દાખવતાં શી રીતે સાહિત્યકારો પૂર્ણ કરી શકશે તે અમે સમજી શકતા નથી. જૈન સાહિત્યરસિકેનો સાહિત્યના અંગ તરીકે પોતાનું સ્થાન માંગવાને હક હોવાથી તેનું સ્થાન કેવું છે ? ક્યાં છે? તે બતાવવા અને જાણવાની જરૂર છતાં જેન સાહિત્ય પ્રત્યે બેદરકારી બતાવવામાં આવે તે ખરેખર શોચનીય છે, એમ ધારીને જ વળી પ્રમુખશ્રીએ પોતાના ભાષણમાં કહ્યું છે કે વર્તમાન સાહિત્યમાં જેન સાહિ અને ઘણે અન્યાય થયે છે;” તટસ્થ સાહિત્યકાર એમ કહીં શકે તે બનવાજોગ છે. સિવાય જૈન સાહિત્ય સંબધીના પ્રમુખશ્રીના ભાષણમાં આવેલી હકીકત ખાસ જાણવા જેવી છે. બીજા દિવસની બેઠકમાં કેટલાક ઠરાવે ૨૦નું થયા હતાં જેમાં બીજે ઠરાવ અગત્યને હતું, તે એ હતો કે બીજી પરિષદ મળે ત્યાં સુધી આ પર બદમાં મંજુર થયેલા ઠરાવને અમલ થવા, તેમજ પરિષદનું કામ ચાલુ રાખવા અને પ્રસિદ્ધ હેતુઓ સફળ કરવા બનતા પ્રયત્ન કરી મેમ્બરો વધારવાની સત્તા સાથે નીચેના ગૃહસ્થોની કમીટી નીમવી અને તેમણે આવતી પરિપમાં આગલા વર્ષને કામકાજને રીપિટ રજુ કરે. કમીટીના ગૃહસ્થોના નામ નીચે પ્રમાણે છે. જીવણચંદ સાકરચંદ ઝવેરી, શ્રી ચુનીલાલ ગુલાબચંદ દાળીઆ, શા ભાઈચર્ચે છોટુભાઈ, શ્રી મુળચંદ કરસનદાસ કાપડીઆ, શ્રી રતનચંદ ખીમચંદ કાપડીયા, શેઠ ફકીરચંદ નગીનચંદ, અને શેઠ દલીચંદ વીરચંદ ( સુરત, ) શેઠ જીવણભાઈ કપુરચંદ (વીંઝ,) શેઠ મુળચદ આશારામ અને શા. વર્ધમાન સ્વરૂપચંદ (અમદાવાદ) મણીલાલ મેહનલાલ પાદરાકર પાદરા, શેઠ અંબાલાલ ચતુરભાઈ પેટલાદ, શેઠ મોહનલાલ દલીચંદ દેશાઈ મુંબઈ, શેઠ વલ્લભદાસ ત્રિભુવનદાસ ગાંધી અને શેઠ કુંવરજી આણંદજી (ભાવનગર) શેઠ મણીલાલ ખુશાલચંદ પાલણપુર, પં. લાલચંદ ભગવાનદાસ વડોદરા, શ્રી જગજીવનદાસ કોત્તમચંદ પાટણ, અને શા. વેણચંદ સુરચંદ મહેસાણા. - તે પછી બીજા ઠરાવો ઉપર વિવેચન થયા હતાં. ત્રીજા દિવસની બેઠકમાં કેટલાક ઠરાવ ઉપર જુદા જુદા વક્તાઓના વિવેચન થયા હતાં. ત્યારબાદ ૨. બ. કમળાશંકર ત્રિવેદીનું મનનીય ભાષણ તે વખતે થયું હતું. છેલ્લા દિવસની બેઠકમાં પસંદ કરાયેલા નિબંધેનું વાંચન થયું હતું, પછી (આભાર પ્રદર્શન) જુદા જુદા આભાર માનવામાં આવ્યા હતાં આ જૈન સાહિત્ય પરિષદુ મુનિરાજ શ્રી વિનયવિજયજી મહારાજ તથા મહારાજ શ્રી માણેકમુનિશ્રીના ઉપદેશથી ભરવાનું સુરત જેનસંઘે સ્વીકાર્યું હતું. આવનાર બંધુઓના સત્કાર અને પરિષદની વ્યવસ્થા સુરતના જૈન સંઘ તરફથી સારી રીતે થઈ હતી. જેથી તેઓશ્રીના શેઠ નેમચંદ નાથાભાઈ કે જે બંધને ત્યાં લગ્ન પ્રસંગે એક આવા જૈનેના આવકારદાયક કાર્યો For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથાવલોકન માટે પોતે આર્થિક ફાળો આપી ઉતારા, ભજન વગેરે સગવડ કરી આપી હતી, તે માટે સર્વે ધન્યવાદને પાત્ર છે. દેવટે આ પરિષદનું કાર્ય હાથ ધરી પાર ઉતારવા, ઠરાવો વગેરે ઘડવા, તેમજ પરિષદુ વ્યવરિત રત ફતેહમદ ઉતારવા, બંધુ જીવણચંદભાઈ સાકરચંદ જેઓ ન સાહિત્યરસિક અને પોષક છે તેઓએ ઘણેજ પારશ્રમ ઉઠાવેલ છે, અને રીપોર્ટ તપાસતાં તેમના સહાયક તરીકે પડખે ઉભા રહી કાર્યમાં સતત્ ભાગ બંધુ મણિલાલ મોહનલાલ પારે પણ લીધેલ જણાય છે, તેથી એ બંધુઓ પણ ખરેખર ધન્યવાદને પાત્ર છે. હવે પછી આવતે વર્ષે અને પછી દર વર્ષે સાહિત્ય પરિષદ જુદે જુદે સ્થળે ભરાય અને માત્ર આ એકજ વિષય હાથમાં રાખી ચચી, જેના વિશાળ સાહિત્યને બહાર લાવવા પ્રયત્નો કરે એવી પરમાત્માની પ્રાર્થના કરીએ છીયે. આ સંબંધી અમારા વિચારો હવે પછો જણાવીશું. ગ્રંથાવલોકન તરંગવતી–અર્થાત ભગવાન શ્રી મહાવીર દેવના શાસનની એક સાથ્વીની ' આદરભૂત આત્મકથાઉપરની બુક અમને અવલોકનાથે ભેટ મળેલ છે. આ પંથ મૂળ પ્રાકૃત અષામાં શ્રી પાદલિપ્તાચાર્યો લખેલે આ ગ્રંથની પ્રસ્તાવનામાં કહેવામાં આવે છે, તે સમયે આ કથા સહૃદય વિદ્વાનોના સુકુમાર મનને ગંગાના કલોલે માફક નચાવ્યા કરતી હતી. આ મૂળ કૃતિ તો આજે કોઈપણ સ્થળે ઉપલબ્ધ નથી, પરંતુ મૂળ કથાના સારરૂપે પાછળથી શ્રી નેમિચંદ્ર ગણિએ સંક્ષેપથી રચેલ ક નવિન કૃતિ છે. જે આખા ય પ્રાયઃ ૧૬૪૪ પ્રાકૃત આર્યામાં રચેલે હાલ મોજુદ છે. જેનું નામ તરંગલે લા છે. આમાંની એક પ્રતિ જર્મનીના પ્રસિદ્ધ વિદ્વાન પ્રો. જેઠાબાને રા. રા. કેશવલાલ પ્રેમચંદ મોદીએ મેકલેલ, તેમણે તે પ્રતિ પે નાના મિત્ર ડો૦ લયમાનને આપી; આ ગ્રંથ તેમને રસદાયક લાગવાથી પોતાના હાથે આખા ગ્રંથની નકલ કરી શુદ્ધ કરવાનો આરંભ કર્યો અને આખા ગ્રંથનો જર્મન ભાષામાં પ્રથમ ઉત્તમ અનુવાદ કરી પ્રશ્ન કર્યો. એ જર્મન ભાષાને અનુવાદ સરસ કાવ્યભરી ભાવ.માં થયેલ હોવાથી કથા વ તુ પણ ભાવપૂર્ણ ભારતીય આદર્શ હોવાથી, યુરોપમાં તેના તરફ લક્ષ પંચાતા યુરોપમાં પણ યુપી ભાષામાં ભાષાંતર થયાં. આ જર્મન અનુવાદ પ્રકાશક પાસે આવતાં પહેલાં શાંતિ નિકેતનમાં રહેતાં શ્રીયુતુ નરસિહભાઈ ઈશ્વરભાઈ પટેલને હાથ તે ભાષાંતર આવવાથી તેમણે ગુજ. રાની ભાષાંતર કર્યું. તેજ આ ગ્રંથ પ્રકાશક બબલચંદકેશવલાલ પ્રેમચંદ મેદી તરફથી પ્રકટ થયેલ છે. આ ગ્રંથમાં પ્રોઇ ડોકટર લેયમેનની જર્મન પ્રરતાવનાનો ગુજરાતી અનુવાદ આપવામાં આવ્યો છે ને ભાવવાહી હાઈ ખાસ વાંચવા જેવું છે. આ ડિ- લયમન અસલ કૃતિ લખાયાને સમય બીજી કે ત્રી) સદી જણાવે છે. આ તરંગવતી સાથીજી મહારાજનું ચરિત્ર ખરેખર આદર્શ ભૂત છે. તેમનું સંસારીણાનું ચરિત્ર સ્ત્રીરત્નને શોભે તેવું અને દરેક ગૃહિણીને અનુકરણ કરવા જેવું છે. સાહિત્યભક્તને અને ધમરોધક અને માનસશાસ્ત્રીને તે ખાસ ઉપયોગી થઈ પડે તેવું છે. આ ગ્રંથમાં સતી For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૮ શ્રી આત્માનંદ પ્રકાશ. શ્રી તરંગવતીને થયેલ જાતિસ્મરણ જ્ઞાનથી અને તેને લગતી બીજી હકીકતે ઉપરથી પુનર્જન્મને સિદ્ધાંત કેવી પ્રબળતાથી ભાવનામય પ્રદેશ ઉપર અસર કરી છે. વસ્તુસ્થિતિમાં આવી ઠરે છે, કે જેથી આપણી આ કથામાં પુનર્જન્મની ભાવના અવરોધભાવે પ્રગટે છે, પ્રકટ થાય છે, જેથી પુનર્જન્મ નહિ માનનારાઓએ પણ તે માનવાની શ્રદ્ધા થતાં કબુલ કરવું પડે છે. આ કથાની ગુથણીમાં ભારતીય ભાવનાના સ્ત્રીના આદશનો ખરેખર ચિતાર ખડા થાય છે. જેથી ભારતવર્ષના કથાત્મક સાહિત્યમાં આ ગ્રંથ એક નમૂનારૂપ દેખાય છે, આ ગ્રંથમાં તરે ગવતીનું આખું ચરિત્ર વાંચવા જેવું છે. ગ્રંથમાં બાર પ્રકરણે પાડવામાં આવેલા છે. જૈન શાસ્ત્રો અને સાહિત્ય ક્ષેત્રમાં અનેક વિદ્વાન મહા પુરૂષોની અનેક આવી અપૂર્વ કૃતિ હજી અકસિદ્ધ રહેલ છે, તેને પ્રસિદ્ધિમાં લાવવાની જૈન સમાજને ખાસ જરૂર છે. અને ત્યારેજ જૈનના વિપુલ સાહિત્ય માટે અન્ય આશ્ચર્યચક્તિ થશે. ડે, લેયમેનને અમે એક જૈન કથા સાહિત્યને જર્મની ભાષામાં તરજુમો કરી બહાર લાવવા માટે અને તેને ગુજરાતી અનુવાદ પ્રકટ કરવા મી. બમલચંદ કેશવલાલ મોદીને ધન્યવાદ આપીયે છીએ આ ગ્રંથ દરેકને વાંચવા ભલામણું કરીએ છીએ. મળવાનું ઠેકાણું–પ્રકાશકને ત્યાં. અમદાવાદ હાજા પટેલની પોળમાં. કિંમત બાર આના. વર્તમાન સમાચાર. આ સભાનો ૨૮ (અઠ્ઠાવીસ) મો વાર્ષિક મહોત્સવ. યંતી મહોત્સવ-પ્રાતઃ સ્મરણીય ન્યાયાભાનિધિ શ્રીમદ્ વિજયાનંદસૂરિ ( શ્રી આત્મારામજી) મહારાજના સ્વર્ગવાસ તિથી નિમિત્તે જેઠ સુદી ૮ ના રોજ આ સભા તરફથી શ્રી સિદ્ધાચળજી પવિત્ર તિર્થ ઉપર જ્યાં આ પૂજ્યપાદું ગુરૂરાજની મોટી ટુંકમાં દેરી છે, ત્યાં દરવર્ષ મુજબ આ વખતે પણ જયંતિ ઉજવવામાં આવી હતી. દરવર્ષ પ્રમાણે આ સભાના સુમારે ૭૫) પાણસો સભાસદેએ ત્યાં જઈ મુનિરાજશ્રી વલ્લભવિજયજી કૃત પંચતીર્થની પૂજા ભણાવી હતી. સંદર આંગી મેટી ટુંકમાં શ્રી આદિનાથ પ્રભુ શ્રી પંડીકજી મહારાજ, અને ગુરૂરાજની મૂર્તિને રચાવી હતી. ભાવના ભાવી, દેવગુરૂપૂજાભક્તિ વિગેરે કર્યું હતું. સાંજના સ્વામી વાત્સલ્ય પણ સામાન્ય રીતે કર્યું હતું. એ રીતે ગુરૂભક્તિ કરી હતી ! દરવર્ષ મુજબ આ વર્ષે પણ આ સભાના માનવંતા સભાસદ જામનગર નિવાસી શેઠ મોતીચંદભાઈ હેમરાજના તરફથી તેના સુપુત્ર ભાઈ છોટાલાલ તરફથી જ સ્વામીવાત્સલ્ય વગેરે સર્વ ખર્ચ કરવામાં આવ્યું હતું. સભાનું વાર્ષિક અહેવ-જેઠ વદી સાતમના રોજ આ સભાને સ્થાપન થયા અઠ્ઠાવીશ વર્ષ પૂરા થઈ ઓગણત્રીશમં બેસતું હોવાથી દરવર્ષ મુજબ અઠ્ઠાવીશમે વાર્ષિક મહોત્સવ સભાના મકાનમાં પ્રભુજી પધરાવી કરવામાં આવ્યા હતા, સવારમાં પ્રથમ પ્રભુજી તથા પુજ્યપાદ ગુરૂરાજ શ્રી આત્મારામજી મહારાજની છબી પધરાવી વાસક્ષેપથી પુજન તથા ગુરૂ રસ્તુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજત બ્રહ્મચર્યની પૂજા ભણાવવામાં આવી હતી. સાંજના વોરા હડીશંગભાઈ ઝવેરચંદ તરફથી સ્વામિનાય કરવામાં આવ્યું હતું. એ પ્રમાણે દરવર્ષ મુજબ વાર્ષીક મહોત્સવ ઉજવવામાં આવ્યું હતું. શ્રી જૈન યુવક પરિષદની પ્રથમ બેઠક ભાવનગર–આ પરિષદ્દની બેઠક ચાલતા માસની જેઠ સુદ ૧૩-૧૪-૧૫ તા. ૧૫-૧૬-૧૭ જુનના રોજ અત્રે મળવાની છે. પ્રમુખ તરીકે નવસારી નિવાસી રા. રા. બંધુ નગીનદાસ જગજીવનદાસ પી. એચ. ડી. ને નિમવામાં આવ્યા છે. આ બેઠક માટે બહાર ગામ આમંત્રણો પણ મોકલી આપવામાં આવ્યા છે. For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .-१०-० أهم المهار ०० 11 आ सभा तरफथी प्रसिद्ध बयेला-संस्कृत, मागधी अने माषांतरना ग्रंथो. x१ समवसरणास्तवः •-१-०३८ गुरुगुणषट त्रिंशत्वद त्रिंशिकाकुल ४२ शुलकभवप्रकरणम् ०-१-० (दिपिकया भूषितम् ) 9-१ x३ लोकनालिका ९-२-० ३६ समयसारप्रकरणं (स्वोपज्ञन्बाxx योनिस्तवः .-१-० ख्योपेतम्) x कालसप्ततिका ०-१-६ ४० सुकृतसागरम •-१२-- ४६ देहस्थितिस्तवो लध्वल्पाचा हुत्व च।०-१- ०४१ घम्मिलकथा x७ सिद्धदण्डिका ०-१-० ४२ धन्यकथानकम् .-२-० x८ कायस्थितिस्तवः ०-२-० ४३ प्रतिमाशतकम् ०-८-० x९ भावप्रकरणम् ०-२-० ४४ चतुर्विशतिस्तुति संग्रहः .-६-० x१० नवतत्वप्रकरणं भाध्यविवृत्ति समलंकृतम्)०-१२-० ४५ रौहिणेयकथा ०-२-० x११ विचारपश्चाशिका ०-२-० ४४६ क्षेत्रसमासप्रकरणं ( स्वोपझटीकया १२ बन्धषट् त्रिशिका ०-२-० भूषितम् ।) १-०-० १३ परमाणुपुगल-निगोदषदर्चिशिका ०-३-० ४७ श्राद्धविधिः (विधिकौमुदीनामन्या १४ श्रावकवत भङ्गप्रकरणम् वृत्योपेतः) २-८-- १५देववन्दनादि भाष्यत्रयम् ४८ बृहत्संग्रहणी २-८-० १६ सिद्धपश्चाशिका ४६ षडदर्शनसमुच्चयः ३-०-० १७ अन्नायउन्छकुलकम् ५० पञ्जसंग्रहः १८ विचारसप्ततिका ५१ सुकृतसंकीर्तनमहाकाव्यम् ०-१२-० १६ अल्पबहत्वगर्भितवीरस्तवमा दि. ५२ चत्वारः प्राचीनकर्मग्रन्थाः २-८-0 २० पश्चसूत्रम् ५३ सम्बोधसप्ततिः ०-१०-० २१ जम्बूस्वामी चरित्रम् ५४ कुवलयमाला कथा-संस्कृत ・ラーニー २२ रत्नपाळनृपकथानकम् ५५ सामाचारीप्रकरणं ( स्वोपज्ञटीक२३ सूक्तरत्नावली ०-४-० याभूषितम् ) ०-१०-० २४ मेघदूतसमस्यालेखः ०-४-० ५६ करुणावज्रायुधनाटकम् । २५ चेतोदूत्तम् । ८ -४-० ०-४-० ५७ कुमारपालचरित्रमहाकाव्यम् X२६ अष्ठान्हिकाव्याख्यानम् ०-१०-० ५८ महावीर चरियं ४२७ चम्पकमालाकथानकम् .-६-० १-०-८ ५९ कौमुदीमिंत्राणन्दनाटकम् X२८ सम्यकत्वकौमुदी ०-१२-० .-८-० ६० प्रबुद्धरौहिणेयम् x२६ श्राद्धगुणविवरणम् । १-०-० •-६-० ६१ धर्माभ्युदयम् ०-६-० ४३० धर्मरत्नप्रकरणां (स्वोपाटीकया ६२ पश्चनिग्रन्थीप्रज्ञापनातृतीयपदसंग्रहणी समलंकृतम्) ०-१२-० प्रकरणे ४३१ कल्पसूत्रं सुबोधिकानाम्न्या टीकया •-८-० भूषितम् ६३ रयणसेहरीकहा ०-८-- ४३२उत्तराध्ययनम् (भाविजयगणि ६४ सिद्ध प्राभूत ०-१०-- विरचितटीकयोपेतम्) ६५ दानप्रदीप २-०-० ४३३ उपदेशसप्ततिका ६६ बंध हेतुदयत्रिभंगी आदि ७-१२-० ४३४ कुमारपालप्रबन्धः १-०-० ६७ धर्म परिक्षा ०-१२-- ४३५ प्राचारोपदेशः ०-३-० ६८ सप्ततिशतस्थान १-.-. ३६ रोहिण्यशोकचन्द्रकथा ६६ चैत्यवंदन महाभाष्य ३७ ज्ञानसाराष्टकं ( ज्ञानमन्जरीनाम्न्या ७० प्रश्नपद्धति टीकया समलंकृतम्.) १-०-० ७१ कल्प किरणावली ५-०-. .--२-० १-१२-० ૪ આ તીશાનીવાળા ચ થા સિલીકમાં નથી. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir veris રાગોળશન રદ fry's w e == "ફૂછ મસિપદ સીધા સE fky TV 0-120 73 मंडल प्रकरण -4-0 418 ધર્મબન્દુ ગ્રંથ, મૂળ ટીકા અને 74 देवेन्द्रनरकेन्द्र सटीक 0-12-0 ભાષાંતર સાથે - 2-8-7 75 सुमुखनृपादिकथानकम् 0-11-0 ' 19 પ્રશ્નોત્તર પુષ્પમાલા ( શાસ્ત્રી ) 0-14-0 छपायेला परचुरण संस्कृत ग्रंथो. ૪ર૦ ધ્યાનવિચાર ( ગુજરાતી) - 0 *-3-- 9 1 मेरु त्रयोदशी कथा -4- 21 શ્રાવક કહપતરૂ, 0-6- 2 सुसढ चरित्र 0-2-0 22 આત્મપ્રખ્ખાધ ગ્રંથ ( શાસ્ત્રી ) 2-8- 0 3 श्री सुदर्शना चरित्र ( प्रथम भाग) 0-6-0 ૪ર૩ આત્માન્નતિ 0-10*0 4 जल्प मंजरी 24 પ્રકરણ પુષ્પમાલા પ્રથમ પુષ્પ 5 जैन व्रतक्रिया विधि भेट 25 જ અસ્વામી ચરિત્ર - 0- 8 - 0 6 साधु आवश्यक क्रियासूत्र 26 જૈન ગ્રંથ ગાઈડ ( ગુજરાતી) 1-0- 7 नळदमयंति आख्यान ર૭ તરત્ન મહોદધિ ભાગ 1-2 8 श्री अनुत्तरोपपातिक दशासूत्र કાકા - વિધિ સાથે તમામ તપ વિધિ સાથે 0-6-0 ) 0 - છા જૈન વિદ્યાસિક ગ્રંથો. 428 વિવિધ પૂજાસંગ્રહ (બી. આવૃત્તિ) 1-4-0 29 સમ્યકત્વ સ્તવ 09-4 श्रीमान् प्रवर्तकजी श्री कान्तिविजयजी ग्रंथमाळा.) | 30 શ્રી શ્રાદ્ધગુણ વિવરણ 1-8- 0 1 विज्ञप्ति त्रिवेणी e 1-0-0 31 ચંપકમાળા ચરિત્ર 05- 8-0 2 कृपा रसकोष ૪૩ર કુમારપાલ ચરિત્ર ( હિંદી) નથી 3 शत्रुजय तिर्थोद्धार प्रबंध 1-0-0 - 33 શ્રી સમ્યકત્વ કૌમુદી , 1-0-00 4 પ્રાનીન જૈન સ્ટે સંપ્રદુ મા 1 છો 1-0-00 - પ્રકરણ પુષ્પમાલા બીજું રત્ન 09-8--0 5 द्रौपदी स्वयंवर नाटक 0-4= 9 ત પતયેાગદાર સૂત્ર 0.-8--0 6 પ્રાર્જીન સ્ટેન્લ સંપ્રદ્ મા. 2 નો રૂ - "જેને 6 અધ્યાત્મમત પરીક્ષા --Y-- 8 છપાયેલાં ગુજરાતી ભાષાનાં પુસ્તકો. 37 ગુરુગુણ છત્રીશી --(-- 1 શ્રી જેને તત્ત્વાદર્શ (રાસ્ત્રી) 38 શ્રી શત્રુંજય તીર્થ સ્તવનાવલી --"-- પ-૦=૦ 439 શ્રી આમકાન્તિ પ્રકાશ 2 નવતત્ત્વના સુદર ઓધ 8-10-0 40 જ્ઞાનામૃત કાવ્યકુ જ ( જ્ઞાનસાર અજીક ગદ્ય 43 દેવસીરાઈ પ્રતિક્રમણ 0-3-0 પદ્ય, અનુવાદ સહિત ) 0-12 - 0 4 જીવવિચાર વૃત્તિ 0-6 41 શ્રી દેવ ભક્તિમાળા પ્રકરણ 5 અજ્ઞાન તિમિર ભાસ્કર 2-8-7 1--0-- 0 ૪ર શ્રી ઉપદેશ સપ્તતિકા 6 જૈન ધર્મ વિષયિક પ્રશ્નોત્તર 43 સ ધ સિત્તરી 7 જેનતત્ત્વસાર મૂળ તથા ભાષાંતર 44 ગુણમાલા ( પંચપરમેષ્ઠિના 108 ગુણ 8 દંડક વિચાર વૃત્તિ મૂળ. અવચૂરિ 08-1 વર્ણન અનેક કથાઓ સહિત) 1--8-- 0 - યમાગ દશે કે ૦-૧ર-૦ 45 સુમુખનુપાદિ કથા. 1 0 (સવાદ ( શાસ્ત્રી ) 0-12-0 411 વિવિધ પૂજાસંગ્રહ छपाता ग्रंथो. 0-8--- ૧ર કુમાર વિહાર શતક. મૂળ. અવસૂરિ 1 श्री नेमनाथ चरित्र. | અને ભાષાંતર સાથે (શાસ્ત્રી) 1-8-0 २श्री दानप्रदीप भाषांतर 13 જૈન તત્તસાર ભાષાંતર ૦-ર- 0 3 श्रावक धर्म विधि. 14 પ્રકરણ સ ગ્રહ 0-4-0 4 मेघदूत काव्य 15 નવ્વાણુ પ્રકારી પૂજા અર્થ સહિત 0-8-0 5 गुरुतत्व विनिश्चय 1 6 આત્મવલ્લભ સ્તવનાવલી श्री सुपार्श्वनाथ चरित्र भाषांतर * આ નીશાનીવાળા ચ થી સીલીકમાં નથી. આનંદ પ્રીન્ટીંગ પ્રેસ--ભાવનગર 8. e ---- For Private And Personal Use Only