Book Title: Aarya Buddha Ane Jain Dharmna Mul Siddhantono Samanvay
Author(s): Bechardas Doshi
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai
Catalog link: https://jainqq.org/explore/009219/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વાર્ય બુદ્ધ અને જૈન ધર્મના પાસિંધ્ધાતોનો સમન્વય છોડમાળ ચતું શાહિલ્ય વર્ધક કાવભાવ tuw u ha 2 rich in your Page #2 -------------------------------------------------------------------------- ________________ ‘સરવું” સાહિત્ય ” એટલે ‘ઊઢામાં ઊંચું સાહિત્ય’ આમ સાહિત્યશ્રેણી આ શ્રેણીમાં જ્ઞાનચારિત્ર્ય-વક અને નિર્દોષ આનંદ મેળવી શકાય તેવું સાહિત્ય નૃજ કિંમતે બહાર પડે છે. હાલ નીચે પ્રમાણે પુસ્તકા પ્રકટ થયાં છેઃ ગીતાસ ફેલન--સ’પાદકઃ શ્રી રમણ મહર્ષિ: મેઢ કરવા જેવા ગીતાના ૪૧ પ્લેાકાનું સકલન, બીન એ સકલને સાથે જ્ઞાન અને લેખક : સ્વામી અદ્વૈતાન દ : આ, બુદ્ધ અને જૈન ધર્માંના મૂળ સિદ્ધાંતાના સમય " h * @-3 } લેખક : પ પ્રારદાસ દેસી ૩ ... 3. ભક્તરાજ હનુમાન-હનુમાનજીનું ! સ્મૃતિ સમ્રાટ શ્રેણિક અને દેવી ના જૈન સંસ્કૃતિની મે નાટિકાએ ૬૪ શ્રી રામકૃષ્ણ ઉપદેશ ઉંચ્ચ જીવન-પ્રચા ડૉ. હરિપ્રસાદ વ્ર દેસાઈ ૫ × મનને-(કાવ્ય) એક સંતની મનેાનિગ્રહ પ્રેરતી કવિતાઆ... યાન અને જ્ઞાનસ્વામી માધવતીથ (નવી આવૃત્તિ) ૪૮ ાભરમ-ચૂંટેલા પ્રાથના-મંત્રા-અર્થ સાથે (નવી આવૃત્તિ)૬૪ જ્ઞાનનાં ઝરણાં:-સ્વામી માધવતીથ (ખીજી આવૃત્તિ) ૬૪ ઉત્તરગીતા-અર્જુનને ઉત્તરાવસ્થામાં શ્રીકૃષ્ણે આપેલા તત્ત્વ મધના સરળ અનુવાદઃ મૂળ શ્લોકા સાથે ... Ex ભગવાન બુદ્ધ-લે॰ પુરાતન ખુચઃ કેટલાક જીવન-આદર્શોનું નિરૂપણ ૫૬ અનુસંધાન માટે જુઓ ટાઇટલ પાન ત્રીજી' --~ 0-8 firs 0-3 914 -હ 2-9 છ --~~~ ~~ 0-3 0-8 Page #3 -------------------------------------------------------------------------- ________________ जरात विद्यापीठ संथालय जगती कापी विभाग अनकमा २१ - कमत 6-3 आय ४६ नगना ग्रंथनाम ५ सय तामो समय वर्गीक पद Page #4 -------------------------------------------------------------------------- ________________ “ સરતુ' સાહિત્ય ” એટલે “ ઊંચામાં ઊંચુ સાહિત્ય” , આર્ય, બુદ્ધ અને જૈન ધર્મના મૂળ સિદ્ધાંતોનો સમન્વય લેખકઃ પડિત બેચરદાસ દોશી બન ભિનુ અખંડાનંદની પ્રસાદી સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય ૐ ભટ્ટ પાસે અપ્રદાવાદ અને કાલબાદેવી ઊઁડ મુંબઈ-૨ ત્રણ આના Page #5 -------------------------------------------------------------------------- ________________ સં. ૨૦૦૨ પ્રત ૨૧૦૦ – વિધાપીઠ પાપીઠ છે. છે રામદાવાદ . ગુજરાતી કંપીરાઈટ રાંડ - 31 (1) 5 [સર્વ હક્ક રવાધીન છે.] મુદ્રક અને પ્રકાશક : ત્રિભુવનદાસ કઠક્કર, સસ્તું સાહિત્ય મુદ્રણાલય, રાયખડ–અમદાવાદ Page #6 -------------------------------------------------------------------------- ________________ સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય'ના સંચાલક તરફથી ધમ્મપદને સરળ અનુવાદ કરી આપવાનું નિમંત્રણ મળ્યા પછી હું એ ગ્રંથને લગભગ પાંચ સાત વાર આઘોપાંત વાંચી ગયો અને મને જ્યાં જ્યાં સ્પષ્ટ ન સમજાયું વા સંદેહ જેવું લાગ્યું, ત્યાં ત્યાં નિશાને કરી રાખ્યાં. પછી વિદ્યાપીઠમાં નિવાસ કરતા માનનીય શ્રી ધર્મનંદજી કોસંબીને પત્ર લખી ધમ્મપદ વિશે કેટલીક ચર્ચા કરવાનો સમય માગી લીધે; અને તે પ્રમાણે કેટલીય વાર વિદ્યાપીઠમાં શ્રી કબીજીને નિવાસે જઈ ધમપદ વિશે જે પૂછવા જેવું હતું, તે બધું પૂછી લઈ એ બાબત ત, દન અશક થઈ આ તેને સરળ અનુવાદ કરેલ છે. આમ તો મેં ધમપદ ઘણીવાર વાંચેલું, પરંતુ એ વાચન માત્ર સમજવા પૂરતું હતું. જ્યારે તેના આ અનુવાદને પ્રસંગ આવ્યા, ત્યારે મારે તેને સવિશેષ ગંભીરપણે વાંચવું પડયું અને તેનાં અનેક પારાયણ કરવાં પડ્યાં. આ પારાયણે પૂરાં કર્યા પછી મહાભારતના શાંતિપર્વનું અને જૈન આગમ આચારાંગ, ઉત્તરાધ્યયન અને દશવૈકાલિકનું સવિશેષ સાવધાનતા સાથે અવલોકન કર્યું–તેથી મને એવાં અનેક વચન મળ્યાં, જે ભાવમાં એ બધા ગ્રંથમાં એક સમાન છે; બીજાં પણ એવાં કેટલાંક વચન મળ્યાં, જે શબ્દમાં અને ભાવમાં એ બધા ગ્રંથમાં એક સમાન છે. આ પ્રસંગે એક રૂપકકથા યાદ આવે છે: એક મોટા કુટુંબના મુખ્ય મુખ્ય ત્રણ પુરુષે વેપારવણજ માટે જુદી જુદી દિશા તરફ આવેલા પરગણાઓમાં જઈને વસ્યા. આરંભમાં તે બધા વચ્ચે કામકાજને અંગે પરિચય ટકી રહ્યું; પણ પછી કામકાજ અને સંતતિપરંપરા વધતાં એકબીજાના સમાચાર આવતા ઓછા થઈ ગયા અને ધીમે ધીમે સમૂળગા બંધ થઈ ગયા. એ એક પ્રસંગ બન્યો, કે તે જુદા જુદા પરગણામાં વસેલાં ત્રણે કુટુંબ Page #7 -------------------------------------------------------------------------- ________________ અકસ્માત રીતે પ્રવાસમાં ભેગાં થઈ ગયાં. પાસે પાસે જ બેઠેલાં, વાતચીત ચાલી અને તે બધાંએ સાથે ભોજન પણ કર્યું, પરંતુ તેઓ એકબીજાને ઓળખી ન શક્યાં તેમ જ તેમને એક બીજાનો પરસ્પર કેવો સંબંધ છે તે પણ જાણ ન શક્યાં. ત્રણે કુટુંબની ભાષામાં અને પિશાકમાં થોડે થોડે ફેર હં, આમ છતાં તેઓ એકબીજાના પ્રેમને રસ અનુભવતા હતા; પ્રવાસ લાંબો હતો એટલે તેમને છૂટા પડવાને વાર હતી. કોને ક્યાં જવાનું છે એની પડપૂછ ચાલી તો જણાયું, કે તેને ત્રણે પરિવારોને એક જ સ્થળે અને એક જ કુટુંબમાં જવાનું નીકળ્યું; આથી તો તેમનામાં એકબીજાની ઓળખાણ માટે આશ્રય સાથે વધુ પ્રશ્નોત્તરે થયા તો તેમને માલૂમ પડયું, કે તેઓ બધા એક જ કુટુંબના છે અને કાળબળે તેમના વડવાઓ જુદી જુદી દિશાઓમાં આવેલા પરગણાઓમાં જઈને વેપાર માટે વસેલા હતા, પરંતુ ઘણું સમયથી પરિચય ઓછો થઈ ગયેલું તેથી તેઓ એક બીજાને તરતમાં ન ઓળખી શક્યા, પરંતુ જ્યારે અંદર અંદર ઊંડી ઓળખાણ અને સંબંધ નીકળ્યા, ત્યારે તેમનામાંના દરેક નાનાથી મેટા સુધી સૌને મનમાં ભારે આનંદ આનંદ થયો અને કલેલ કરતા એ ત્રણે પરિવારે પોતાના મૂળ વડવાને સ્થાને જઈ પહેચ્યા. આ રૂપક જેવી જ પરિસ્થિતિ આપણી એટલે ભારતવર્ષના ત્રણ મહાન ધર્મ પ્રવાહોના અનુયાયીઓની થઈ ગઈ છે; એટલું જ નહિ, પણ એ રૂપક કરતાં આપણી પરિસ્થિતિ વિશેષ બગડેલી છે. એ રૂપકના પરિવારો એકબીજાને ઓળખતા ન હતા એટલે જ એમના વચ્ચેનો સંબંધ જણાયે નહિ, પરંતુ જ્યારે ઓળખ પડી, ત્યારે તેઓ એકબીજાને રહ સાથે ભેટી પડયા; ત્યારે એ પવિત્ર પ્રાચીન ત્રણે પ્રવાહના અનુયાયીઓ આપણે તદ્દન પાસે પાસે રહેવા છતાં હળવા-મળવા છતાં અરે શાખપાડોશીની પેઠે સાથે રહેવા છતાં એક બીજાની ઓળખાણ માટે કશી જિજ્ઞાસા જ પ્રકટ કરતા નથી. ઊલટું એક બીજા વિશે ગેરસમજ ફેલાવી પરસ્પર વૈમનસ્ય ઊભું કરવા કટિબદ્ધ રહીએ છીએ; આપણું આ પરિસ્થિતિ કાંઈ આજની નવી નથી, પરંતુ આજ હજારે વર્ષથી ચાલી આવે છે, અને તેને Page #8 -------------------------------------------------------------------------- ________________ પરિણામે આપણા ત્રણે પરિવારો વચ્ચે ભારે અંતર પડી ગયેલ છે. એ અંતર પુરાઈ જાય અને આપણે ત્રણે પરિવારો એક બીજાને બરાબર ઓળખે, પિતાના મૂળપુરુષના સંબંધે જાણી પ્રેમ-એકતા અનુભવે, તો જ આપણું માનવતા શોભે એમ છે. આ અંતર શા. માટે પડયું છે? કોણે પાડયું છે? કેણે એ અંતરને વધાર્યું છે? એવા અનેક પ્રશ્નો ઉભા થાય એમ છે. તેનો ઉત્તર આપવા જતાં વહીવંચાની પેઠે અહીં પેઢીઓની પેઢીઓને ઈતિહાસ આપ જોઈએ; પરંતુ એ માટે આ સ્થળ ઉપયુક્ત નથી એટલે એ વિશે કશું ન લખતાં અંતરને દૂર કરવાના, અંતરને સાંધવાના, ત્રણે વચ્ચે પિતાની જૂની ઓળખાણ તાજી કરવાના ઉપાયો વિશે થોડું ઘણું જણાવવું જરૂરી છે. ભારતવર્ષનો નગાધિરાજ હિમાલય એક જ છે અને સમુદ્ર પણ એક જ છે. નગાધિરાજમાંથી ગંગા વગેરેના અનેક જળપ્રવાહ નીકળેલા છે અને તે બધા સમુદ્રમાં જઈને ભળી જાય છે. એ બધા પ્રવાહનું ઉમરથાન એક જ છે, તેમ દિકધર્મ, જૈનધર્મ અને બૌદ્ધધર્મ-એ ત્રણે ધર્મપ્રવાહનું ઉદ્ગમસ્થાન એક આત્મનિષ્ઠા છે, અને જેમ એ જલપ્રવાડેનું સંગમસ્થાન એક મહાસાગર છે, તેમ આપણું ત્રણે ધર્મપ્રવાહનું સંગમસ્થાન નિર્વાણ છે-ત્રણ પ્રવાહનું પર્યાવસાન નિર્વાણુમાં જ થાય છે. આ રીતે આપણે બધા ધર્મ ના સંપ્રદાયોનું મૂળ અને પર્યાવસાન એક જ છે. એટલે આપણે એક બીજાને ઓળખવા-સમજવા વિશે સતત અભ્યાસ કરવો જોઈએ અથવા પૂછી પૂછીને એ બાબત જાણી લેવું જોઈએ, એમ કરી કરીને પરસ્પર સમતા ને મૈત્રી ખીલવવી જોઈએ. જળપ્રવાહ જેમ વિશેષ લાંબા તેમ તેમાં વાંકાંક, ઊંડાઈ છીછરાપણું, સ્વચ્છતા, મલિનતા વગેરે રહેવાનાં જ, આજ લગી કોઈ પણ જળપ્રવાહ એવો નથી જણાય, જે તદ્દન સી અને સ્વચ્છ વહી જઈ મહાસાગરમાં ભળી જતો હાય; તે જ પ્રમાણે બહુ સમયથી ચાલ્યો આવતો કઈ પણ ધર્મ પ્રવાહ એ નથી, કે જેમાં વાંકાંક, ઊંડાઈ, છીછરાપણું, સ્વચ્છતા, મલિનતા વગેરે ન પઠાં હેય. આમ છતાં આ વાત નક્કી છે કે ભારતીય ધર્મ Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રવાહમાં મૂળતઃ એકતા અને પરિણામે પણ એકતા ચાલુ રહી છે. આ હકીકતને પંડિત લોકોએ જનતામાં ગાઈ વગાડીને ફેલાવવી જોઈએ. તે માટેની તમામ સમજૂતી આમજનતાના કાન સુધી પહોંચાડવી જોઈએ અને તેમ કરીને પૂર્વના પંડિતેએ જનતા વચ્ચે ધર્મને નામે જે મેટી ખાઈ દેલી છે, તેને પૂરી નાખવા કટિબદ્ધ થઈ પોતાની જાતનું કલંક દૂર કરવું જોઈએ. શાળા-પાઠશાળાઓમાં, મહાવિદ્યાલયોમાં કે વિદ્યાપીઠમાં, મંદિરમાં, મસિજદોમાં, અગિયારીઓમાં કે જ્યાં ક્યાં ય ધર્મનું શિક્ષણપઠન-પાઠન ના વ્યાખ્યાન ઉપદેશ ચાલતાં હોય, ત્યાં બધે સ્થળે એકબીજાના ધર્મની તુલના કરવા સાથે તટસ્થભાવપૂર્વક–સમભાવપૂર્વક એકબીજાના ધર્મ પ્રતિ આદરબુદ્ધિ રાખવા સાથે એ ધર્મશિક્ષણ ચાલે એ માટે જરૂર પ્રયત્ન કરવો જોઈએ. તે તે ધર્મસંસ્થાના સંચાલકે આ વિશે ખાસ વાત કરે, તો આપણી નવી પેઢીમાં તૈયાર થનારા છાત્રામાં સર્વધર્મસમભાવની વૃત્તિ જરૂર ખીલે; અને ઉત્તરોત્તર તે વૃત્તિ વધુ વિકાસ પામતાં માનવમાનવ વચ્ચે ધર્મને નામે જે કહો ચાલે છે, તે ઓછા થતા થતા જરૂર સમૂળગા શાંત થઈ જાય. શિક્ષણસંરથાઓની પેઠે આપણું પિતાનાં ઘરમાં, શેરીઓમાં, અખાડાઓમાં, ચારામાં કે ચૌટામાં પણ એક બીજાના ધર્મ પ્રત્યે સમભાવ કેળવી શકાય એવું વાતાવરણ રચવા આપણા કુટુંબના વડીલોએ અને તે તે સ્થાનના નાયકે એ જરૂર સવિશેષ પ્રયત્ન કરો જોઈએ; એ પ્રયત્ન એટલે બીજી બીજી ધર્મપરંપરાના મૌલિક કે મિશ્ર સાહિત્યનું ઊંડું અવગાહન કરી તે વિશે મનન કરી એકબીજા ધર્મોના મૂળ સિદ્ધાંતમાં કેવી રીતે એકતા સચવાયેલી છે અને એકબીજાના ધર્મોનો હેતુ પણ કે એકરાર છે, એ બાબત તટસ્થપણે વાત જમાવી ફેલાવવી જોઈએ. બાળવામાં, કિશોરવાતમાં અને યુવકકથાઓમાં પણ એકબીજા ધર્મના ગુણે, વિશેષતાઓ, વિવિધ ક્રિયાકાંડે વગેરેની ગૂંથણું સર્વધર્મસમભાવની વૃત્તિ જેવી રીતે ખીલે તેવી રીતે જરૂર થવી જોઈએ. એ વાતોમાં નરદમ કૃત્રિમતા ન હેવી ઘટે; પરંતુ એક બીજા ધર્મવાળા વચ્ચે જે હજુ પણ એખલાસ Page #10 -------------------------------------------------------------------------- ________________ ટકી રહ્યો છે, સહાનુભૂતિ સચવાઈ રહેલી છે, તેના બનેલા બનાવની સમુચિત હકીકતો રેચક ભાષામાં એ વાતમાં વણાયેલી હોવી જોઈએ, તે સમજી શકાય એવી વાત છે, કે માનવમાત્રને પિતાના કુળસંસ્કારથી આવેલા ધર્મને આગ્રહ હેય, એને વિશેષ આદર હોય અને પિતાનું કલ્યાણ પિતાની પરંપરાના ધર્માચરણથી જ છે એવી ખરી શ્રદ્ધા પણ હોય; તેટલા માત્રથી માનવ બીજાના ધર્મ પ્રતિ અરુચિ-તિરસ્કાર દાખવે, પોતાના સિવાય બીજાનો ધર્મ કલ્યાણું કરી શકે જ નહિ એવી વૃત્તિ રાખે, એ શું ઉચિત છે? પિતાનો જ ધર્મ ઈશ્વરપ્રણીત છે અને સર્વથા સંપૂર્ણ છે, અને બીજાને ધર્મ પાખંડ છે-મિથ્યા છે અને તદ્દન અપૂર્ણ છે એવું સમજે, એ પણ શું ઉચિત છે? મારા પિતા જેમ મારે માટે આદરણીય છે, છત્રરૂપ છે, તેમ બીજના પિતા બીજાને માટે આદરણીય છે અને છત્રરૂપ છે એની કેઈ ના પાડી શકે ખરું? મહાસાગરમાં તરતી મારી નાવ જ પાર પહોંચાડી શકે છે અને જે બીજી બીજી ના ચાલે છે તે તેમાંના બેસારુઓને પાર પહોંચાડી શકવાની નથી જ, એમ કહેવું કેટલું બધું બેઠું છે ? આપણુમાં પરસ્પર એકબીજાના ધર્મની ઓળખ વધે અને તે દ્વારા પરસ્પર સમભાવ કેળવાય, તે માટે સભાઓ, મંડળો વગેરે ગોઠવાયાં કરવાં જોઈએ; તે જ માટે મેળા, ઉત્સ, વનવિહાર, રમતગમત વગેરે પ્રવૃત્તિઓ પણ યોજાયા કરવી જોઈએ, અને બની શકે તેટલા પ્રામાણિક પ્રયત્નોદ્વારા એકબીજાના ધર્મ તરફ સમભાવ રાખવાની વૃત્તિ વિશેષ ખીલે એ સાર વિવિધ પ્રયાસો ચાલ્યા જ કરવા જોઈએ; એવાં નાટકો, ભવાઈ, ચલચિત્રો વગેરે પણ યોજાવાં જોઈએ; આપણે બધા સમૂહમાં કે વ્યક્તિગત જ્યારે જ્યારે ભેગા થઈએ, ત્યારે બીજી બીજી વાત સાથે એકબીજાના ધર્મની ખૂબી સમજવાની પણ વાત અવશ્ય કરવી જ એવો દઢ નિયમ .રાખવો જોઈએ. આવા પ્રબળ પ્રયત્ન સિવાય હજાર વર્ષથી ચાલી આવતી આ ધાર્મિક અસ્પૃશ્યતા દૂર થવાનો કે ઓછી થવાને સંભવ નથી. આપણા પૂર્વ પુરુષોએ એટલે વૈદિક પરંપરાના તાર્કિક આચાર્યોએ જૈન પરંપરા અને બ્રાદ્ધપરંપરા વિશે ભારે ગેરસમજૂતીઓ ઊભી Page #11 -------------------------------------------------------------------------- ________________ ' થાય એવા અનેક ઉલ્લેખ પાતાતાના શાસ્ત્રોમાં કરેલા છે, એવી કેટલી ય કથાઓ પણ ઉપજાવી કાઢેલી છે. એ જ રીતે જૈનપરંપરાના અને બાદપરંપરાના ડિક ક પિતાએ વિદક પરંપરા સંબધે અનેક ગેરસમવૃતીએ પેદા થાય એવાં લખાશે. પેાતાતાના થેામાં નોંધેલાં છે અને એવી જ કેટલી ય દંતકથાઓ પણ જોડી કાઢેલી છે. એ જ પ્રમાણે જૈનપર પરાના પડિતાએ આદ્ધપરંપરાને વગેાવવાનું અને બહપર પરાના વિષુધાએ જૈનપર પરાને વગેાવવાનું ચાલુ રાખેલ છે. આને પિરણામે બન્દના અને ષડ્ઝનાના તમામ સંપ્રદાયે! પણુ માંહામાંઢે એક બીજાની નિદા કર્યા સિવાય રહી શક્યા નથી. પરસ્પર તિરસ્કાર બતાવવા મિથ્યાદષ્ટિ, નિદ્ભવ, નાસ્તિક વગેરે નવા નવા દે પણ તેમણે ચેાજી કાઢેલા છે. વિષ્ણુને પૂજ્રક શિવનું નામ ન લે; એટલું જ નહિં, ‘ કપડું શીવવું' એવું ‘શિવ' ઉચ્ચારણવાળું વાક્ય પણ ન મેલે. મહાવીર બધે સરખા, છતાં ય શ્વેતાંબરપર પરાના જૈન દિગંબરમ`દિરના મહાવીરની સામે પણ ન જુએ; અને દિગંબરપરપરાને જૈન શ્વેતાંબરપર પરાના મહાવીરને વીતરાગ પણ્ ન. માને આટલી હદે મામલા પહોંચી ગયેલ છે. વૈદિક પરંપરાના પંડિત કહેશે, કે અમે રવીકારેલા જ ઈશ્વર સર્વજ્ઞ છે, જૈનપરંપરાના પતિ કહેશે, કે અમારા તીકરા, સિદ્દા અને કેવળીએ સિવાય ખીન્ને કૅાઈ સન સભવે જ નિહ. આપર ંપરાને પિંડત વળી એમ કહેશે, કે મુદ્દો સિવાય જગતમાં ખીને કાઈસન થઈ શકે નિહ. આવા આવા વિવાદા વધતાં વધતાં પદ્દનનાં તમામ ત શાસ્ત્રો ક્લેશમય બની ગયાં છે, અને એ શાઓને ભણનારા મૃદુ મનના છાત્રા ઉપર એ શાસ્ત્રો ભારે દુરાગ્રહની છાપ પાડી રહ્યાં છે. આ બધાને નિવેડા વિચારેાની ઉદારતા દ્વારા જ લાવી શકાય એમ છે. આગળ કહ્યા પ્રમાણે પ્રત્યેક સતાનને પિતા તેને માટે પૂજનીય-માનનીય છે; તેમ પ્રત્યેક પરંપરાને પ્રવક તેના અનુયાયીએ માટે સનુ જ રહેવાને અને એ વિશે કાઈ પણુ. પરપરાવાળાએ કશા પણ વાંધા લેવા ન ધરે. આવી ઉદારતા કેળવ્યા સિવાય આપણામાં સર્વાંધ સમભાવની વૃત્તિ ખીલી શકવાને સંભવ નથી. એકબીજાના દેવને અસન, કુદેવ વગેરે કહી તેમનાં Ο Page #12 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રોને અપ્રમાણુ ઠરાવવા આપણે પૂર્વપુએ તર્કશાસ્ત્રો દ્વારા જે પ્રયત્ન કરેલ છે, તેનું પરિણામ ભારે ભયંકર આવેલું છે. એકબીજા વચ્ચે આપણામાં હેપબુદ્ધિ પેદા થયેલી છે, સંગઠન જતું રહેલ છે, એકબીજાને ધર્મ દ્વારા ઓળખવાની વૃત્તિ સમૂળગી નાબૂદ થઈ ગયેલ છે, વધારે શું કહેવું? આવડા મોટા ગુજરાત દેશમાં વૈદિક પરંપરાના કોઈપડિતને જઈને પૂછે, કે આપ જૈન અને બૌદ્ધ ધર્મ વિશે ખરી હકીકત કેટલી કહી શકે એમ છો? એ જ રીતે જૈનપરંપરાના કેઈ આચાર્યને જઇને પૂછો, કે આપ વિદિક પરંપરા વિશે ખરે પરમાર્થ કેટલે બતાવી શકો છો? તો મારી ખાતરી છે કે આને ઉત્તર આપનારો કોઈ જ મળવાનું નથી. આપણા દેશમાં બૌદ્ધપરંપરાને તે પ્રચાર નથી; એટલે એ વિશે શું લખવું? આખા દેશની વાત એક કોરે મૂકો, એક જૈન અને બ્રાહ્મણ જ્યાં શાખપાડેથી તરીકે રહેતા હોય, ત્યાં પણ તેઓ એક બીજાના ધર્મને કશો પરિચય સાધતા હોતા નથી, સાધતા હોય તે પરસ્પર ઘણા કે તિરસ્કારની લાગણી જ; ક એવો વિદિક પંડિત છે, કે જેણે જૈન શાસ્ત્રો પરમાર્થબુદ્ધિથી વાંચવા પ્રયત્ન કર્યો હોય? અને કયો એવો જૈન સૂરિ છે, કે જેણે સભાવ સાથે વૈદિક ગ્રંથ વાંચ્યા હોય? “ગીતાજી' જેવું પ્રસિદ્ધ પુસ્તક પણ જૈન સૂરિઓ વાંચવા આદર ન રાખે અને ઉત્તરાધ્યયન જેવાં પ્રસિદ્ધ જૈન પુસ્તકને વાંચવાનો આદર બ્રાહ્મણ પંડિત ન રાખે, ત્યાં સુધી એક બીજા ધર્મને ખરો પરિચય સધાવો કઠણ છે. એમ ન થાય ત્યાં સુધી અહિંસાધર્મનું પાલન પણ અશકય છે. કમનસીબ છે આપણું દેશનાં, કે જેના સાહિત્યમાં નિત્યવરના સમાસવાળા ઉદાહરણમાં “શ્રદ્ધાશ્રમમૂ” નું ઉદાહરણ હજુ પણ વિદ્યમાન છે, અને ભાષામાં પણ “જોગી જતિને વેર” વાળી કહેવત શામળભદની વાણીમાં ઊતરી છે. આવી ભારે દુઃખદાયી પરિસ્થિતિ વચ્ચે સર્વધર્મસમભાવની પ્રવૃત્તિ માટે ભારે પ્રયત્ન કરી રહ્યા. આપણે સૌએ ખાસ યાદ રાખવાનું છે, કે સર્વધર્મ સમભાવ સંધાયા વિના આપણું પિતાનાં ધર્માનુરાનની પણ સાધના ખરી રીતે અટકી પડી છે, ભલે મંદિરમાં ઘટ વાગે, શંખ ફૂંકાય કે Page #13 -------------------------------------------------------------------------- ________________ લકની ભીડ જામે, પરંતુ ધર્મને મૂળ પાયે અહિંસા જ નષ્ટ થઈ ગયેલ છે. હવે તે વૈદિક ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ એ ત્રણના જ પરિચયથી પણ ચાલે એમ નથી; પારસી ધર્મ, ખ્રિસ્તિ ધર્મ અને ઇસ્લામ ધર્મના પણ પરિચય મેળવો રહ્યો. કેવળ જિજ્ઞાસા બુદ્ધિ રાખીને, આદરભાવ રાખીને એ ધર્મોને રહસ્યને સમજવું જરૂરી છે. એ વિના આપણો સર્વધર્મ સમજવાનો પ્રયત્ન અધૂરો જ રહેવાને છે. આપણે “રામો ઃ સર્વભૂતેષુને જીવનવ્યાપી સિદ્ધાંત માત્ર પાઠમાં જ રહેવાનો છે; અને “મિલી સવમૂકુ” ની વાત પણ માત્ર પોપટવાણી જ બનવાની છે. આપણું દેશની પ્રજાની અધોગતિ અટકાવવી હૈય, પ્રગતિ ફેલાવવી હોય, આપણી પરતંત્રતા તોડવી હોય, સ્વતંત્રતા મેળવવી હોય, તે સંગઠન એ અમેઘ ઉપાય છે. સર્વધર્મસમભાવની વૃત્તિ કેળવાયા વિના ખરું સંગઠન સંભવતું નથી. માટે દેશની તમામ ધર્મસંસ્થાઓ, સાહિત્યસંસ્થાઓ અને દેશના પ્રધાન પુરુષ, પંડિત પુરો સર્વધર્મસમભાવનું વાતાવરણ ઊભું કરવા વિશેષમાં વિશેષ આચારમય પરિસ્થિતિ આદરે અને એ વિશેના બીજા પણ શકય પ્રયત્નો કરે એ ભારે જરૂરનું છે. સર્વધર્મ સમભાવની વૃત્તિને ટેકે આપવાના જ ઉદ્દેશથી સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય” દ્વાર, પવિત્ર ધમ્મપદને સરળ અનુવાદ કરવાનું માથે લીધું છે. જે શ્રદ્ધાથી કંઈ બૌદ્ધધર્મી આ ગ્રંથને જુએ, એવી જ શ્રદ્ધાથી આ સરળ અનુવાદ કરવાનો મારો પ્રયાસ છે. એ કેટલો સફળ થયેલ છે એ હું જાણુ નથી; પરંતુ મારી જાતને તો તે કામમાં ભારે રસ, સંતોષ અને ધર્માસ્વાદ મળ્યાં છે એમાં શક નથી. ધમ્મપદના પરિચય વિશે પણ લખવું જરૂરી છે. આરંભમાં એ ગ્રંથને બહિરંગ પરિચય કરાવી, બાદ તેના અંતરંગ પરિચયની ચર્ચા કરીશ :– વૈદિક પરંપરામાં જે મહત્ત્વ અને આદરણીય સ્થાન શ્રી “ગીતા' Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ૧ " બૌદ્ઘપર પરામાં આ ધમ્મપદનું છે. અહિકમ્મપદ 'તે। અર્થ, ૨ ધમ્મપદની ભાષા ૩ એ ત્રણ મુદ્દાએ પ્રધાનપણે ચવાના છે. ધમ્મપદને અર્થ : ધમ્મ અને ધર્મ એ બન્ને શબ્દો મળતા મળતા છે, તેમના અર્થ પણ મળતા મળતેા છે. અમરકાશકાર ધર્મ' શબ્દના છે અર્થા ખતાવે છે: પુણ્ય, યમ, ન્યાય, સ્વભાવ, આચાર અને સામપાન કરનાર. ( (અમરા॰ કાંડ ૩ નાના વગ લે।૦ ૧૩૮ ) હેમચંદ્ર અને અભિધાનપ્પદીપિકામાં ‘ધર્મ ’શબ્દના વિશેષ અર્થો આપેલા છે: યમ, ઉપમા, પુણ્ય, સ્વભાવ, ધનુષ્ય, સત્સંગ, અદ્ભુત અહિંસા વગેરે ધર્મો, ન્યાય, રહસ્ય તથા દાનધર્મ વગેરે ધર્માં ( હેમચંદ્ર અનેકાસંગ્રડ ખીજું કાંડ ક્ષેા ૩૧૯, ૩૨૦) ધર્મ એટલે સ્વભાવ, પરિવર્તન, પ્રજ્ઞા, ન્યાય, સત્ય, પ્રકૃતિ, પુણ્ય, જ્ઞેય, ગુણ, આચાર, સમાધિ, નિરસત્તતા (?) આપત્તિ અને કારણવગેરે ( અભિધાનપ્પદીપિકા–અનેકત્યવર્ગ ગાથા ૭૮૪) જેમ કાશકારાએ ધમ્મ' શબ્દના અનેક અર્થો બતાવેલા છે, તેમ * પદ ” શબ્દના પણ અનેક થી બતાવેલા છે: પદ એટલે વસાય, રક્ષ, રયાન, ચિહ્ન, પગ અને વતુ'' (અમરકે!૦ કાંડ ૩ નાના વર્ગ લે।૦ ૯ ૩ ) પદ એટલે થાન, અંતે વિભક્તિવાળા રાખ્ત, વાક્ય, ચિહ્ન, વસ્તુ, રક્ષણ, પગ, પગનું નિશાન, વ્યવસાય– નિશ્ચય, બાનું ” ( હેમચંદ્ર અનેકાસ ખીજું કાંડ ક્લા૦ ૨૨૫, ૨૨૬) પદ એટલે સ્થાન, રક્ષણ, નિર્વાણુ, કારણ, શબ્દ, વસ્તુ, અંશ, પગ, પગનું નિશાન '' ( અભિધાનપ્॰ અનેકત્થવ ગાથા ૮૧૯) કાઈ પણ શબ્દ જ્યારે પ્રથમ પ્રથમ પ્રવૃત્ત થાય છે, ત્યારે તેના આટલા બધા અર્થો હોવાના સભવ નથી; પરંતુ મૂળે તેને એક અર્થ હાય છે, પશુ પાછળથી શબ્દના વ્યવહાર વધતાં તેના { 64 નું છે, તે જ સ્થાન રંગ પરિચયમાં ૧ ધમ્મપદનાં પ્રકરણે! ( ૧ નપરંપરામાં આ પ્રકારના કાઈ પ્રાચીન સગ્રહગ્રંથ નથી; પરંતુ એવા એક નવા સમગ્રંથ તૈયાર કરવામાં આવેલ છે અને તે મહાવીર વાણી'ને નામે સતા સાહિત્ય મંડળ (લ્હિી)' દ્વારા પ્રકાશિત થયેલ છે. " Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉપર જણાવેલા અનેક અર્થી થવા પામે છે. અર્થી એટલે પદાર્થો વા ક્રિયાએ અનેક છે અને તેની અપેક્ષાએ શબ્દો ઘણા પરિમિત છે; માટે જ કવિએ અને તે પછી કારાકારા શબ્દોના અનેક અનુ સુચન કરે છે. ધર્મ' શબ્દમાં મૂળ ધૂ' ધાતુ છે; એટલે તેને પ્રધાન અ ' ધારણુ કરવું' છે—પેાતાના સ્વભાવથી ખસી જતી વસ્તુઓનુ ધારણ કરે-સ્થિર રાખે, તેનું નામ “ ધમ્મ ’. ‘ પદ’શબ્દમાં મૂળ પદ' ધાતુ છે, તેનેા પ્રધાન અર્થ ‘ ગતિ' અથવા ખાધ ’ ચાય છે. જેનાથી ોધ થઈ શકે, તેનું નામ પ૬-અર્થાત્ ચન કે વાય વિશેષ નામ · તરીકે • ધમ્મપદ ’ના ધમ્મ 'ના અથ તેના ધાવય પ્રમાણે લેવાના છે; અર્થાત્ સદાચાર, સત્ય, અહિંસા વગેરે અર્થમાં k " C " " ' અહી ધમ્મ ' શબ્દ છે અને એ ધમ્મને જેનાથી ખેાધ થાય તેનું નામ પદ એટલે પદ' શબ્દના અર્થ અહીં વાક્ય કે વયન છે. • ધમ્મપદ આખા નામને અથ ધર્મનાં મેધક વાકયેા. એવાં વાયાના સંગ્રહ માટે પશુ ધમ્મપદ' શબ્દને અહી સમજવાના છે. આ જ ગ્રંધમાં અહીં બતાવેલા અર્થ માટે ધમ્મ' અને ‘પદ’ શબ્દો વપરાયેલા છે. ધર્મી' માટે જુએ! ગા॰ ૨૦ અને ‘ પદ’ માટે જુએ ગા૦ ૧-૨-૩ સહસ્રવ, કેટલાક પડતા ધમ્મપદ'ને અ`ધના મા'' કરે છે, પરંતુ તેના કરતાં ઉપરના અ વિશેષ સંગત જણુાય છે; માટે ‘ ધમ્મપદ ’ના સળ'ગ અ` ધનાં વચનેને સંગ્રહ' અહીં સ્વીકાય છે. બૌદ્ધ પરિભાષામાં ધમ્મ શબ્દ ‘ચિત્તના સ્વભાવ' અર્થમાં પણ સાંકેતિક છે; પરંતુ ધમ્મુપદ્મ 'ના ધમ્મ ’ને એ પારિભાષિક અર્થ અડી લેવાને નથી. આ સગ્રહની પ્રથમ ગાથામાં ધમ્મ' શબ્દને એ પારિભાષિક અ લેવાયેલ છે એ ખ્યાલમાં રહે. " 9 ' " ધમ્મપદની ભાષા: વૈદિક પરંપરાનાં પ્રાચીન શાસ્ત્રોને મેટા. ભાગ લેાકભાષામાં નથી પરંતુ પિંડતેની ભાષામાં છે. એ પરંપરા મદ્ગાભાષ્યકાર પતજલિના સમયથી તેિાની ભાષાને પ્રતિષ્ઠા આપે છે, ત્યારે જૈનપરપરા અને બૌદ્ધપર પરા મૂળથી જ લેાકભાષાને Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૩ કે પ્રતિષ્ઠા આપે છે. વૈદિકપર પરા (શ્રી કુમારિલ ભટ્ટ) એમ કહે છે, પડિતાની ભાષામાં રચાયેલાં શાસ્ત્રો પ્રમાણભૂત છે અને લેાકભાષામાં રચાયેલાં શાસ્ત્રો પ્રમાણભૂત નથી; ત્યારે બૌદ્ધપરંપરા અને નપરપરા ખાસ કાઈ ભાષાને મહત્ત્વ કે પ્રામાણ્ય ન આપતાં જે સમયે જે ભાષા લેાકપ્રતિષ્ઠિત હેાય, તેને પેાતાના વિચારાનું વાહન બનાવે છે. ભારતવર્ષના સતયુગમાં તમામ સ ંતાએ પેાતાના વિચારનું વાહન તે તે સમયની લેાકભાષાને જ બનાવેલ છે; અને તેમ કરતાં તેમને 'પડતા તરફથી જે જે કષ્ટ સહન કરવાં પડ્યાં છે, તે સૌને સુવિદિત છે. ધમ્મપદની ભાષા પણ તેના સમયની લેાકભાષા છે– એનું નામ માગધી ભાષા છે. જૈનશાસ્ત્રોના પ્રધાન ભાગ અ માગધીમાં લખાયેલે છે, આ અર્ધમાગધી અને માગધીમાં ઝાલાવાડની ભાષામાં અને ગાહિલવાડની ભાષામાં જેટલુ અંતર છે તેનાથી કશું વિશેષ અ`તર નથી. માગધી એટલે મગધની પ્રચલિત ભાષા અને અમાગધી એટલે મગધ અને મગધ બહારના પ્રદેશની પ્રચક્ષિત ભાષા. હમણાં હુમાં ‘માગધી ’ને બદલે બૌદ્ધસાહિત્યની ભાષા માટે ‘ પાલિ’શબ્દ વિશેષ ખ્યાતિ પામેલ છે; પરંતુ ખરી રીતે ‘પાલિ ' શબ્દ કંઈ પ્રકારની ભાષાના સૂચક નથી. પાકિ' શબ્દને અમુક ભાષાના વાચક સમજી આણુ દેશના અને પરદેશના મેટા મેટા પડિતાએ એની વ્યુત્પત્તિ માટે અનેક પ્રકારની ચિત્રવિચિત્ર કલ્પનાએ કરેલી છે: પાટિલપુત્રના ‘પાટિલ ’ ભાગ, પલ્લિ, પાલિ, પંક્તિ, મારવાડનું પાલિ ” ગામ, ‘ પહેલવી' શબ્દ વગેરે અનેક શબ્દો સાથે ભાષાવાચક ‘ પાલિ શબ્દના સંબંધ જોડવા પ્રયાસ થયા છે; પરંતુ તે બધા અસંગત છે. જ્યાં મૂળે પાલિ' શબ્દ ભાષાવાચક ન ઢાય, ત્યાં એ બધી સ્વરકલ્પનાએક બંધ બેસે પશુ શી રીતે ? માગધી ભાષામાં રચાય કે જિયાય શબ્દ ‘ ધર્મના ઉપદેશ ’ના અર્થમાં પ્રચલિત છે. તેનું એક બીજું ઉચ્ચારણ પાસિયાય થાય છે. આ ‘ વાઢિયાચ ’શબ્દનુ જ ટૂંક ઉચ્ચારણ ‘ પાહિ ’શબ્દ છે. ખુદ્દ ભગવાને જે જે ઉપદેશા આપેલા છે, તે તમામનુ નામ પાલિયાય કે " ૧ જુએ અભિધાનપ્પદીપિકા ત્રીજું કાંડ ક્ષેા ૮૩૭ Page #17 -------------------------------------------------------------------------- ________________ , ૧૪ પરિ છે, એટલે એ ઉપદેશો જે ભાષામાં અપાયા કે લખાયા, તેનું નામ પણું વસિ પ્રચલિત થયું; એટલે આ “ઝિ' શબ્દને ઇતિહાસ છે. ધમ્મપદની ભાષા માગધી છે અને બુદ્ધના ઉપદેશોની દૃષ્ટિએ તેને જિ” શબ્દથી પણ કહી શકાય; બાકી ભાષાનું નામ તો પતિનથી જ. આ સાથે “ધમ્મપદ'ના સમય વિશે પણ થડે વિચાર કરી લઈએઃ ખરેષ્ટી લિપિમાં લખેલું એક પ્રાકૃત ખંડિત (હસ્તલિખિત) ધમ્મપદ ચિની તુર્કસ્તાનમાં ખોટાન પાસે મળી આવેલ છે. અતિ, હાસકેનો એવો મત છે, કે તેનો સમય ઈ. સ. ત્રીજા સૈકાનો છેલ્લે ભાગ હોવો જોઈએ. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે, કે આ માગધી ભાષાનું ધમ્મપદ એ પ્રાકૃત ધમપદ કરતાં ઘણું પ્રાચીન હોવું જોઈએ. ધમ્મપદનાં પ્રકરણે: આ મુદ્દામાં ધમ્મપદમાં વર્ણવેલી હકીકત અને તેનાં પ્રકરણો વિશે વિચારવાનું છે. ધમ્મપદના આરંભમાં જ જણાવેલ છે, કે “બધા વિચારોમાં મન આગેવાન છે'. “કેાઈ દુષ્ટ મનથી બોલે કે બીજી કાંઈ પ્રવૃત્તિ કરે, તેની પાછળ દુખ ચાલ્યા કરે છે.” આમ કહીને બુદ્ધ ગુરુ મનશુદ્ધિની અગત્ય ઉપર વિશેષ ભાર મૂકે છે. વૈદિક પરંપરામાં અને જેના પરંપરામાં પણ “મન ઇવ મનુષ્યાનો જાર વન–મોક્ષયોઃ” કહીને સંકલ્પશુદ્ધિ ઉપર સવિશેષ ભાર મૂકેલો છે. સંકલ્પશુદ્ધિ સિવાય શુદ્ધ પ્રવૃત્તિ થઈ શકતી નથી અને તે વિના વ્યક્તિને કે સમૂહને સુખ સંતોષ મળવાનો સંભવ નથી. એ માટે સત્ય, સંયમ, સંતાપ, અપરિગ્રહ, અહિંસા, બ્રહ્મચર્ય, પ્રજ્ઞાવિકાસ વગેરે ગુણો ખીલવવા જોઈએ અને કોધ, દેહ, ઈર્ષા, વૈર, ભ, મોહ, હિંસા, અસત્ય વગેરે દુર્ગણને છોડી દેવા જોઈએ. આ જ હકીકત આરંભથી અંત સુધી આ ગ્રંથમાં વર્ણવાયેલી છે. કેાઈ વિવેકી સંગ્રહકારે આ હકીકતને આ ગ્રંથમાં છવ્વીશ વર્ગોમાં ગોઠવેલી છે; અને વર્ગમાં આવતી હકીકત ઉપરથી કે વર્ગના આરંભમાં આવતા શબ્દ ઉપરથી વા વર્ગની રચનાપદ્ધતિને આધારે અમુક અમુક ગાથાના સમૂહને અમુક અમુક વર્ગનાં નામ અપાયેલાં માલૂમ પડે છે. પહેલા વર્ગનું નામ “યમ” વર્ગ છે. તેમાં બબે ગાથાદ્વારા સામસામા વિરોધી વિયાનું નિરૂપણ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૫ 6 છે. પહેલી ગાથામાં દુઃખ વિશે અને બીજી ગાથામાં સુખ વિશે; એ જ પ્રમાણે, ત્રીજી ગાથામાં વરની અશાંતિ વિશે અને ચેાથી ગાથામાં વૈતી શાંતિ વિશે; સાતમી ગાથામાં મારના પ્રભાવ વિશે અને આઠમી ગાથામાં મારના અસામર્થ્ય' વિશે વર્ણવેલું છે; અર્થાત્ ગાથાના યમક્ર (જોડી) દ્વારા પ્રથમ વર્ગમાં વિષય વર્ણન કરેલ છે, માટે તેનું નામ ‘યમકવગ ’; બીજા અપ્રમાદવગ'ના વિષય તેના નામ દ્વારા જ જાણીતા છે. ત્રીજા પુષ્પન્ન`'માં બધી થઈ ને સેાળ ગાથાઓ છે, તેમાં માત્ર સાતમી અને ચૌદમી એ એ ગાથા સિવાય બાકીની અધી ગાથાઓમાં ‘ પુષ્પ ’શબ્દના કાઈ ને કાઈ પ્રકારે ઉલ્લેખ આવે છે; એટલે આ વમાં ઉપમા તરીકે પુષ્પ' શબ્દને ઉપયાગ છે, તેમ તેના ખરા અર્થ માં પણ તેને પ્રયાગ (ગા॰ ૬) છે; તથા ‘કામદેવનાં શસ્ત્રો ' અર્થાંમાં અને ‘ વાસના’ અ માં પણ તે અહીં વપરાયેલા છે; અને જ્યાં પુષ્પ ’ શબ્દના ચેકખેા ઉલ્લેખ નથી, ત્યાં પણ સુગંધવાળી વસ્તુએની હકીકત આવેલી છે, એટલે આ વનું નામ ‘પુષ્પવર્ગ’ ગેાઠવ્યું જણાય છે. આ વર્ગોમાં આવેલી છઠ્ઠી ગાથા વના પ્રચલિત ભાવમાં ખરાખર ગે।વાતી નથી; પરંતુ સંગ્રહકારે તેમાં ‘પુષ્પ' શબ્દ આવેલા જોઈ ને તેને આ વર્ગમાં ગેહવી દીધી લાગે છે. પાંચમા વર્ગની સેાળ ગાથાઓમાં ‘ખાસ’ શબ્દના ઉલ્લેખવાળી વધારે ગાયા છે; એટલે આ વ તે ‘ખાલવઞ'’ કહેલા જણાય છે. છઠ્ઠા વર્ગની ગાથામાં પડિતાના આચરણો વિશેની હકીકતા બતાવેલ છે અને તેમાં કાઈ કાઈ ગાથામાં ‘ પડિત' શબ્દને ઉલ્લેખ પણ છે, તેથી એનું નામ ‘ પડિતવ’ કલ્પેલું લાગે છે. આઠમા વની ગાથાઓમાં સસ્ત્ર અને શત સંખ્યા આપીને જે કહેવાનુ છે, તે કહી બતાવેલ છે. અને પ્રારંભની ગાથામાં સહસ્ત્ર' શબ્દના ઉલ્લેખ પશુ છે; માટે એનું નામ ‘સ×વગ’ રાખેલું હેાઈ શકે. નવમેા નાગવ`: નાગ એટલે હાથી. હાથી યુદ્ધમાં વિશેષ કામ આવે છે'. ‘હાથી વનમાં એકલેા કરે છે', એનુ રૂપક રીતે સાધો ‘હાથી' જેવા થવાની વૃત્તિ રાખવી એ સૂચના આ વમાં છે; માટે આનું નામ નાગવ‘નાગ ' ઉપરાંત અહીં હાથી ' અપના ખીન્ત કુંજર' માતંગ' ‘હથી' શબ્દ પશુ ' " Page #19 -------------------------------------------------------------------------- ________________ વપરાયેલા છે. તેરમા વર્ગની તમામ ગાથાઓમાં લેક, પરલેક, દેવલેક કે સવ્વલેક શબ્દનો નિર્દેશ કરીને કહેવાની હકીકત કહેલી છે, તેથી તેનું નામ “લેકવચ્ચ' રાખેલું જણાય છે. એકવીસમો “પ્રકીર્ણકવર્ગ પ્રકીર્ણક એટલે પરચૂરણ. આ વર્ગમાં કેટલીક પરચૂરણ હકીકત આપેલી છે અને સાથે શ્રી બુદ્ધના શ્રાવ, શ્રી બુદ્ધિને ધર્મ, શ્રી બુદ્ધને સંઘ વગેરે વિશે સાંપ્રદાયિક લાગે તેવી હકીકત આપેલી છે. બીજા કોઈ સંપ્રદાયની આમાં અવગણને નથી; પરંતુ પિતાના સંપ્રદાયને સવિશેષ ઉત્કર્ષ સુચવેલા છે; અર્થાત જે લેકે બુદ્ધના શ્રાવક હાય, તેઓ આવા પ્રકારના હોય છે એવી હકીકત આપેલી છે ત્યારે બીજાના અનુયાયી વિશે કશું જણાવેલ નથી. આ જ રીતે, બાકીના તમામ વર્ગોનાં નામે ધમ્મપદના સંયુકારે ગોઠવેલાં છે. ગાથાઓની સંકલનામાં કોઈ ખાસ તત્ત્વની વૈજના જણાતી નથી, પરંતુ આ ચારસો ને વીશ ગાથાનો સંગ્રહ સળંગ રાખવા જતાં કદાચ વિશેષ દીર્ઘકાય થઈ જવાનો સંભવ હોઈ સંગ્રહકારે પોતાની ઇચ્છા પ્રમાણે એના વિભાગ કરેલા લાગે છે. હજુ પણ બરાબર પૃથક્કરણ કરવામાં આવે, તો એકબીજા વર્ગની ગાથા એકબીજા વર્ગમાં સમાઈ શકે એમ છે; એટલે કે “નિરયવર્ગો’ની ગાથા “બાલવ'માં, “બુદ્ધવગ’ની ગાથા પંડિતવર્ગ'માં-એમ કેટલા ય વર્ગોની ગાથા બીજા વર્ગોમાં ગોઠવી શકાય એમ છે. અને જે ગાથાઓ કયાં ય ન ગોઠવાય એવી નીકળે, તેને માટે વળી એક જુદા વર્ગ પાડી શકાય અથવા તેમને પ્રકીર્ણક વર્ગમાં મૂકી શકાય. કહેવાનું તાત્પર્ય એ, કે આ વર્ગની એજના પાછળ કઈ વિશિષ્ટ ઉદ્દેશ જણાતો નથી. સુગમ રીતે કંઠસ્થ રાખવા માટે આ વર્ગની યોજના થઈ હોય એમ ભાસ થાય છે. આ પ્રસંગે સમગ્ર બૌદ્ધ સાહિત્યને પરિચય અને તેમાં ધમ્મપદનું સ્થાન એ વિશે જરૂર લખવું જોઈએ; પરંતુ એ બધું લખવા જતાં એક મોટા નિબંધ લખવો પડે અને “સતું સાહિત્ય'ની શ્રેણીમાં આમ કરવું ન પિસાય એમ સમજીને જ એ બધું લખવું જતું કરું છું; અને એ બાબતની જિજ્ઞાસા રાખનારાઓને વિદ્યાપીઠવાળા ધમ્મપદની પ્રસ્તાવના વાંચવાની ભલામણ કરું છું. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ધમ્મપદના અંતરંગ પરિચય વિશે વૈદિક પરંપરા સાથે અને જેનપરંપરા સાથે તેનાં વચનની તુલના કરવા ઉપરાંત તેમાં આવેલા આત્મવર્ગ અને બ્રાહ્મણવર્ગ વિશે ખાસ વિવેચન કરવાનું છે. એ વિવેચન કરતાં પહેલાં ભારતીય માનસના ખરા પારખુ કવિકુળગુરુ શ્રી રવીંદ્રનાથ ઠાકર મહાશયે ધમ્મપદ વિશે જે અભિપ્રાય વ્યક્ત કરેલ છે, તેનો થોડે ઉતારે અહીં આપ ઉચિત જણાય છે. તેઓ કહે છે, કે ધમ્મપદની વિચારપદ્ધતિ આપણું દેશમાં હમેશાં ચાલતી આવેલી વિચારપદ્ધતિનો જ સાધારણ નમૂનો છે. બુધે આ બધા વિચારોને ચારે તરફથી ખેંચી, પોતાના કરી, બરાબર ગોઠવી થાયી રૂપમાં મૂકી દીધા; જે છૂટું છવાયું હતું, તેને એકતાના સૂત્રમાં પરેવીને માણસોને ઉપયોગમાં આવે એવું કર્યું. તેથી જ જેમ ભારતવર્ષ પિતાનું સ્વરૂપ ભગવદ્ગીતામાં પ્રકટ કરે છે, ગીતાના ઉપદેષ્ટાએ ભારતના વિચારોને જેમ એકસ્થાને એકત્રિત રૂપ આપ્યું છે, તે જ પ્રમાણે ધમ્મપદ ગ્રંથમાં પણ ભારતના મનને પરિચય આપણને થાય છે. તેથી જ ધમ્મપદમાં શું, કે ગીતામાં શું, એવી અનેક વાતો છે, જેના જેવી જ બીજી ભારતના બીજા અનેક ગ્રંથોમાં મળી આવે.” “હવે સવાલ એ છે, કે કલ્યાણને શા માટે માનવું ? સમસ્ત ભારતવર્ષ શું સમજીને લાભ કરતાં કલ્યાણને, પ્રેમ કરતાં શ્રેયને અધિક માને છે? તેનો વિચાર કરવો જોઈએ.” - “ જે વ્યક્તિ સંપૂર્ણ છે, તેને સાર–નરસું કાંઈ નથી. આત્મઅનાત્મના યુગમાં સારાં–નરસાં સકળ કર્મનો ઉદ્દભવ છે; એટલે પ્રથમ આ આત્મ-અનાત્મના સત્ય સંબંધને નિર્ણય કરવો આવશ્યક છે. આ સંબંધનો નિર્ણય કરવો અને તેને સ્વીકાર કરીને જીવનકાર્ય ચલાવવું, એ હમેશાં ભારતવર્ષની સર્વથી મુખ્ય પ્રવૃત્તિ હતી.” ભારતવર્ષમાં આશ્ચર્ય તો એ દેખાઈ આવે છે, કે ભિન્ન ભિન્ન સંપ્રદાયે આ સંબંધનો નિર્ણય ભિન્ન ભિન્ન રીતે કર્યો છે, છતાં વ્યવહારમાં સર્વ એક જ સ્થળે આવીને મળ્યા છે. ભિન્ન ભિન્ન અને સ્વતંત્ર રીતે ભારતવર્ષે એક જ વાત કહી છે.” “એક સંપ્રદાય કહે છે: આત્મ–અનાત્મ વચ્ચે કોઈ ભેદ ખરો ર Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮ નથી. ભેદની પ્રતીતિ થાય છે તેનું કારણ અવિદ્યા છે. ’ પરંતુ જો એક સિવાય બીજાં નથી, તા સારા-નરસાના કાં સવાલ જ રહેતેા નથી. પણ એમ સહેલથી તેના ફડચા આવતા નથી. જે અજ્ઞાનથી એક વસ્તુ તે એ છે એમ જણાય છે, તે અજ્ઞાનના નાશ કરવા જેઈ એ—નહિં તે માયાના ચક્રમાંથી દુઃખના અંત નિ આવે. આ લક્ષ તરફ્ દિષ્ટ રાખીને અમુક કાર્યો સારું કે નરસું તે નક્કી કરવું જોઈ એ. "" (C “ બીજો એક સંપ્રદાય કહે છે: આ સ`સાર કરે છે તેની સાથે બંધાઈ ને આપણે વાસનાને લીધે ફરીએ છીએ, દુઃખી થઇ એ છીએ. એક કમ સાથે બીજા કને એમ અંતહીન કશૃંખલા રચ્યાં જઈ એ છીએ. તે ક પાશનું છેદન કરી મુક્ત થવુ, એ જ મનુષ્યનુ એક માત્ર ધ્યેય છે. ’’ “ પરંતુ ત્યારે તે। સકળ ક જ અંધ કરવાં પડે. તેમ નથી. એટલે સડેલથી ફડચેા નથી આવતા. કમને એવી રીતે નિયંત્રિત કરવાં જોઈ એ, કે જેથી કમનાં દુચ્છેદ્ય બંધન ધીમે ધીમે શિથિલ થતાં જાય. આ દિશામાં દષ્ટિ રાખીને કયું ક અશુભ તે નક્કી કરવુ જોઈ એ.” "" ત્રીજો એક સપ્રદાય કહે છે : આ સૌંસાર ભગવાનની લીલા છે. આ લીલાના મૂળમાં તેને પ્રેમ છે, આનદ છે; તે સમજી શકીએ તેમાં જ આપણી સાકતા છે. ’’ “ આ સા કતાને! ઉપાય પણ પૂર્વોક્ત એ સંપ્રદાયાના ઉપાયથી વસ્તુતઃ ભિન્ન નથી. આપણી વાસના દા! શકીએ નહિં, તે ભગવાનની ઇચ્છા સમજી શકીએ નહિ. ભગવાનની ઇચ્છામાં જ પેાતાની ઇચ્છાનુ યુક્તિદાન તે જ ખરી મુક્તિ છે. તે મુક્તિને લક્ષ્યમાં રાખીને શુભાશુભ કર્મના નિય કરવા જોઇ એ. ’ "" જેમણે અદ્વૈતાન ંદને લક્ષ્ય રાખ્યું છે, તેઓ પણ વાસના-મેહનું છેદન કરવા ઉદ્યમ કરી રહ્યા છે; જેએકની અનત શૃંખલામાંથી મુક્તિ મેળવવાની ઇચ્છાવાળા છે, તેઓ પશુ વાસનાને છેદી નાખવા "" Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ઈઓ છે; અને ભગવાનના પ્રેમમાં જેઓ પોતાની જાતને લીન કરી દેવામાં શ્રેય માનનારા છે, તેઓ પણ વિષયવાસનાને તુચ્છ ગણવાને ઉપદેશ કરે છે.” જે આ સઘળા ભિન્ન ભિન્ન સંપ્રદાયના ઉપદેશ જ માત્ર આપણા જ્ઞાનને વિષય હોત, તો તે આપણું પરસ્પર વિરોધનો પાર ન રહેત; પરંતુ આ ભિન્ન ભિન્ન સંપ્રદાયોએ તેમના ભિન્ન ભિન્ન તત્વને આચારમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. તે તત્વ ગમે તેટલું સૂક્ષ્મ અથવા ગમે તેટલું થુલ હોય અને તેનું વ્યવહારમાં અનુસરણ કરવાને ગમે તેટલી મુશ્કેલીઓ પડે, તો પણ આપણું ગુરુઓએ નિર્ભય ચિત્ત તે સર્વને રવીકાર કરીને તે તવને આચારમાં સફળ કરવાનો પ્રયાસ કર્યો છે.” એટલે તત્ત્વજ્ઞાન જેટલે દૂર પહોંચ્યું છે, તેટલે દૂર ભારતવર્ષ આચારને પણ ખેંચી ગયું છે. ભારતવર્ષે વિચાર તથા આચારમાં ભેદ માન્ય નથી; તેથી જ આપણું દેશમાં કર્મ એ જ ધર્મ છે. આપણે કહીએ છીએ, કે મનુષ્યના કર્મીમાત્રનું ચરમ લક્ષ્ય કર્મ દ્વારા મુક્તિ છે. મુક્તિના ઉદ્દેશથી કર્મ કરવું એ ધર્મ છે.” “પ્રથમ જ કહી ગયા છીએ, કે વિચારની બાબતમાં આપણામાં જેટલી વિભિન્નતા છે, તેટલી જ આચારની બાબતમાં એકતા છે. અદ્વૈતાનું ભવને મુકિત કહો, અથવા સંસ્કાર જેમાંથી જતા રહ્યા છે તેવા નિવાણુંને મુકિત માનો, અથવા ભગવાનના અપરિમેય પ્રેમાનંદને જ મુક્તિ ગણે, પ્રકૃતિભેદને લીધે મુકિતનો અમુક આદર્શ અમુક માણસને આકર્ષણ કરે, પણ તે મુકિતને માર્ગે જવાના ઉપાયમાં તો એક પ્રકારની એકતા જ છે. તે એકતા બીજી કાંઈ નહિ પણ કર્મમાત્રને નિવૃત્તિ તરફ વાળવાની છે. સીડીની પાર જવાનો ઉપાય સીડી જ છે, તેમ ભારતવર્ષમાં કર્મની પાર જવાનો ઉપાય કર્મ જ છે. આપણાં સઘળાં શાસ્ત્રપુરાણામાં આ જ ઉપદેશ છે; અને આપણે સમાજ આ જ ભાવના ઉપર સ્થપાયેલો છે.” છે “પ્રાચીન સાહિત્ય': પૃ. ૧૦૧, ૧૦૫, ૧૦૧, ૧૦૭, ૧૦૮ અને ૧૦૯ Page #23 -------------------------------------------------------------------------- ________________ આપણા કવિવરનું વિવેચન એટલું બધું સ્પષ્ટ છે, કે તે વિશે કશું લખવાપણું રહેતું નથી; છતાં આપણામાંના જે કેટલાક અનુભવપ્રમાણ નથી, કેવળ શાસ્ત્રપ્રમાણુકો છે, તેમને સારુ વદિક પરંપરાનાં અને જૈનપરંપરાનાં વચનને સંક્ષિપ્ત સાર આપવાથી એ વિવેચન વિશેષ ઉપાદેય બને એ દષ્ટિથી આ નીચે તે બન્ને પરંપરાનાં મૂળ વચનો નહિ પણ તેમની સંક્ષિપ્ત સાર આપી દઉં. મહાભારત શાંતિ. પર્વ અધ્યાય ૨૯૯માં ભીષ્મ પિતામહે સાધ્યો અને હંસનો સંવાદ ધર્મજિજ્ઞાસુ રાજ યુધિષ્ઠિરને જે પ્રમાણે કહી સંભળાવ્યો છે, તે સંક્ષેપમાં આ પ્રમાણે છે : “યુધિધિર બેટયા: “હે પિતામહ! વિદ્વાન મનુષ્યો એમ કહે. છે, કે સંસારમાં સત્ય, સંયમ, ક્ષમા અને પ્રજ્ઞા પ્રશંસાપાત્ર છે, તે આ વિશે તમારો શો અભિપ્રાય છે ?' “ષ્મિ બેલ્યા: “હે રાજા યુધિષ્ઠિર ! આ વિશે તને એક સંવાદ કહી સંભળાવું છું. સાલ્વેએ કંસને મોક્ષધર્મ વિશે પૂછયું અને હંસે તેને ઉત્તર આ પ્રમાણે આપ્યો :--- મેક્ષની પ્રાપ્તિ માટે તપ અને સંયમ આચરવાં, સત્ય બોલવું, મનનો જય કરે, હદયની બધી ગાંઠેને કારે કરીને પ્રિય તથા અપ્રિય વૃત્તિઓને પિતાના કબજામાં રાખવી, કોઈનું હૈયું ભેદાઈ જાય એવાં વચન ન બોલવાં, કૂર વાણું ન બેલવી. હલકી વૃત્તિઓવાળા પાસેથી શાસ્ત્રને ન સમજવાં, જેનાથી બીજાને ઉગ અને બળતરા થાય એવી વાણું ન બોલવી, સામે બીજો કોઈ વચનનાં બાણથી આપણને લીધે, તે એ સમયે શાંતિ જ રાખવી. રીપે ભરાવાને પ્રસંગ આવતાં જે પ્રસન્નતા દાખવે છે, તે બીજાનાં સકતોને લઈ લે છે. અન્યનો તિરસ્કાર કરનારા ભભકતા ક્રોધને જે માણસ કબજામાં રાખે છે, તે મુદત અને ઈર્ષ્યા વગરને બીજાનાં સુકતને લઈ લે છે. કોઈ આક્રોશ કરે, તો પણ સામે કશું બોલવું નહિ; કોઈ મારે તે હમેશાં સહન જ કરવું–આ જાતની રીતને આર્ય પુએ સત્ય, સરળતા અને અક્રરતા કહે છે. સત્ય વેદનું રહસ્ય છે, સત્યનું રહસ્ય સંયમ છે, સંયમનું રહસ્ય મેક્ષ છે Page #24 -------------------------------------------------------------------------- ________________ M આ અનુશાસન બધા લેાકેાનું છે. જે કાઈ જોર પર આવેલા પેાતાની વાણીના વેગને, મનના વેગને, ક્રોધના વેગને, તૃષ્ણાના વેગને, પેટના વૈગને અને ઉપસ્થના વેગને સારી રીતે સહન કરે છે, તેને જ હું બ્રાહ્મણ કહું છું, મુનિ કહું છું. ક્રોધ કરનારાએ! કરતાં ક્રોધી ઉત્તમ છે, સહન નહિ કરનારાઓ કરતાં સહન કરનારા ઉત્તમ છે, જનાવર કરતાં માણુસ ઉત્તમ છે અને અજ્ઞાની કરતાં નાની જ ઉત્તમ છે. પંડિત પુરુષ અપમાન મળતાં અમૃત મળવા જેવી સંતૃપ્તિ અનુભવે. અપમાન પામેલા સુખે સૂએ અને અપમાન કરનાર નાશ પામે. જે કાઈ ક્રોધી હાઈ ને યજ્ઞ કર, દાન દે, તપ તપે, હેામ કરે, તેનું બધું યમરાજા હરી જાય છે: ક્રોધી માણસના એ બધા શ્રમ અફળ થાય છે.' હવે જૈનપર પરાનાં આચારઅંગસૂત્રનાં વચનાના સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છેઃ— 66 આ સંસારી જીવ અનેક કામેામાં ચિત્તને દાડાવે છે. તે ચાળણી કે દરિયા જેવા લાભને ભરપૂર કરવા મથે છે; તેથી તે બાએને મારવા, હેરાન કરવા, કબજે કરવા, દેશને હવા, દેશને હેરાન કરવા અને દેશને કબજે કરવા તૈયાર થાય છે. “ પરાક્રમી સાધકે ક્રોધ અને તેનુ કારણ જે ગ તેને ભાંગી નાખવાં અને લેબને લીધે મેાટા દુઃખથી ભરેલી નરકગતિએ જવુ પડે છે એમ જાણવું; માટે મેક્ષના અથી સાધક વીર પુરુષ હિંસાથી દૂર રહેવું અને શેશક-સંતાપ ન કરવા. 66 - હે પુરુષ ! તું જ તારા મિત્ર છે; શા માટે બહાર મિત્રને શોધે છે?” “ હું પુરુષ ! તું તારા આત્માને જ કબ્જે કરી રાખીને દુ:ખથી છૂટી શકીશ.'' “ હું પુરુષ ! તુ સત્યને જ બરાબર સમજ. સત્યની આજ્ઞા પ્રમાણે વનારા મુદ્ધિમાન સાધકા મૃત્યુને તરી જાય છે અને ધર્માચરણ કરીને કલ્યાણુને સારી રીતે "" જુએ છે. ' Page #25 -------------------------------------------------------------------------- ________________ આ જગતમાં જે કંઈ શ્રમણ તથા બ્રાહ્મણે છે, તેઓ જુદા જુદા વિવાદ કરે છે– જેમ કે “અમે દીઠું છે, અમે સાંભળ્યું છે, અમે માન્યું છે, અમે નક્કી જાણ્યું છે તથા ચારે બાજુ ઉપર નીચે તપાસી જોયું છે, કે સર્વ પ્રાણ, સર્વ ભૂત, સર્વ જીવ તથા સર્વ સર હણવા યોગ્ય છે, દબાવવા યોગ્ય છે, પકડવા ચોગ્ય છે, સંતાપ આપવા યોગ્ય છે અને કતલ કરવા યોગ્ય છે; એમ કરતાં કશો દોષ થતો નથી.” આ વચન અનાનું છે. તેમનામાં જેઓ આર્ય પુરુષ છે તેઓ એમ કહી ગયા છે, કે એ તમારું દીઠું, સાંભળ્યું, માનેલું, નક્કી જાણેલું અને ચારે બાજુ તપાસી જોયેલું બરાબર નથી. તમે જે એવું કહે છે, કે “સર્વ જીવોને મારવામાં કશો દોષ નથી', એ તમારું કથન અનાર્ય વચનરૂપ છે. અને અમે તો એમ કહીએ છીએ, એમ ભાષણ કરીએ છીએ, એમ પ્રરૂપણ કરીએ છીએ અને એનું પ્રજ્ઞાપન કરીએ છીએ, કે તમામ જીવોને હણવા નહિ, દબાવવા નહિ, પકડવા નહિ, સંતાપ આપ નહિ અને કતલ કરવા નહિ. એમ કરવામાં કશો દોષ નથી, એ આર્યવચન છે.” “હે પ્રવાદીઓ ! અમે તમને પૂછીશું, કે તમને શું સુખ અપ્રિય છે કે દુઃખ અપ્રિય છે? “હે પુપ ! જેને તું હણવાનો વિચાર કરે છે, તે તું પોતે જ છે; જેને તું દબાવવાનો વિચાર કરે છે, તે તું પોતે જ છે; જેને તું સંતાપ આપવાનો વિચાર કરે છે, તે તું પોતે જ છે; જેને તું પકડવાને–તાબે કરવાન–વિચાર કરે છે, તે તું પોતે જ છે; અને જેની તું કતલ કરવાનો વિચાર કરે છે, તે તું પોતે જ છે. સરળ પુષ્પો આવી સમજ ધરાવે છે; માટે કોઈ જીવને હણવો નહિ અને બીજા પાસે હણાવો પણ નહિ.” * આચારાંગસૂત્રઃ રવજી દેવરાજ-પૂ૦ ૫, ૫૨,૫૫, ૬૩, ૬૪, ૮૪ Page #26 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધપરંપરાનો આ ધમ્મપદ ગ્રંથ વાચકોની સામે જ છે. એટલે એમાંથી કોઈ વચનો લઈને અહીં આપ નથી, બાકી, ઉપર મહાભારતમાં અને “આચારસંગમાં જે ભાવમાં વચનો કહ્યાં છે, તે જ ભાવનાં વચને ધમ્મપદમાં ભય' પડ્યાં છે; એટલે વાચકો પિતાની મેળે જ એની તુલના કરી શકશે. ઉપર આપેલાં વૈદિક, જૈન અને બૌદ્ધ પરંપરાઓનાં વચનથી એ સ્પષ્ટ થાય છે, કે આપણું મહાકવિના કહેવા પ્રમાણે એ ત્રણે પરંપરાના પ્રાચીન ગ્રંથે સમગ્ર ભારતવર્ષના મનને પરિચય આપે છે. આર્ય ભાષાઓના પ્રવાહે જુદા જુદા ફંટાયા છે; છતાં કોઈ પણ પ્રખર ભાષાશાસ્ત્રી તે જુદા જુદા પ્રવાહોનું પરસ્પર તોલન કરીને એમ કહી શકે એમ છે, કે એ તમામ આર્ય ભાષાઓના મૂળમાં એક જ પ્રવાહ કામ કરે છે, તેમ ધર્મના પ્રવાહે જુદા જુદા ભલે કંટાયા અને તેનાં બાહ્ય કલેવરો ભલે વિરૂપ થઈ ગયાં, છતાં તે બધાના મૂળમાં એક શ્રેયનિષ્ઠા અથવા આત્મનિકા કામ કરી રહી છે એમ કોઈ પણ ધર્મપ્રવાહનો મર્મસ્પર્શી અભ્યાસી કહી શકે એમ છે; અને આમ છે માટે જ આપણે એક બીજા પ્રવાહને ઓળખવા બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ અને આપણી માનસિક કે દુન્યવી શાંતિ માટે સર્વધર્મ સમભાવની ભાવના આપણામાં પ્રબળપણે કેળવવી જોઈએ. - હવે અહીં એ બતાવવાનું છે, કે એ ત્રણે પ્રવાહના પ્રાચીન ગ્રંથોમાં શબદરચના પણ કેટલી બધી એક સરખી છે. આ નીચે જે વચનો આપવાના છે, તેમાં ઐતિહાસિક ક્રમ પ્રમાણે વૈદિક વચનો પ્રથમ ભાગમાં મૂકેલાં છે અને જૈન વચને બીજા ભાગમાં મૂકેલાં છે. સરખામણુની ચીજના બે ભાગમાં આ પ્રમાણે છે – પ્રથમ ભાગમાં પહેલો *અર્થ, પછી વૈદિક વચન અને તેની સામે ધમ્મપદનું વચન. એ જ પ્રમાણે બીજા ભાગમાં પહેલે જ અર્થ, પછી જૈન આગમનું વચન અને તેની સામે ધમ્મપદનું વચન. * શાંતિપર્વ અને નવચનના ઉપરની પંક્તિવાર શબ્દશઃ આ બધા અર્થે ટિપ્પણમાં આપેલા છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ધમ્મપદ पमादो मच्चुनो पदं । अप्पमादो अमतपदं । અપ્રમાદવર્ગ, ૧ पापासादमारुय्ह असोको सोकिनि पर्ज। पव्वतो व भुम्मढे धीरो बाले अवेक्खति॥ અપ્રમાદવર્ગ, ૮ મહાભારત-શાંતિપર્વ मृत्युरापद्यते मोहात् । ०२४५ સત્યેન સાથતે મૃતHI પૃ૦ પ૩૩ प्रज्ञाप्रासादमारुह्य यशोच्यः शोचतो जनान् મિચ્છાનિવ શ0: सर्वान् प्राज्ञोऽनुपश्यति ॥ उत्तमां बुद्धिमास्थाय ब्रह्मभूयान् भविष्यसि संतीर्णः सर्वसंसारात् प्रसन्नात्मा विकल्मषः ॥ भूमिष्ठानीव भूतानि पर्वतस्थो निशामय । अक्रुध्यन् अप्रहृष्यश्च । न नृशंसमतिस्तथा ॥ પૃ૦ ૪૭૪ મૂળ અને ટીકા पुष्पाणीव विचिन्वन्तम् अन्यत्र गतमानसम् । મોહને લીધે મૃત્યુ થાય છે. સત્યને લીધે અમૃત મળે છે– અમર થવાય છે. પ્રજ્ઞાના પ્રાસાદ ઉપર ચડીને શોક વગરને શોક કરતા જનોને પર્વત ઉપર રહેલો જમીન ઉપર રહેલાની પેઠે પ્રાનું બધાને જુએ. ઉત્તમબુદ્ધિને આશ્રય કરીને બ્રહારૂપ થઈશ पुप्फानि हेव पचिनंतं व्यासत्तमनसं नरं। સર્વસંસારથી તરી ચૂકેલે પ્રસન્ન આત્મા, પાપ વગરનો જમીન ઉપર રહેલાંની પેઠે ભૂતોને પર્વત ઉપર રહેલો હોય તેમ જો ક્રોધ ન કર, હર્ષ ન કરતો તથા અકર મનવાળે. જાણે કે પુષ્પોને ન વિણતો હોય જેનું મન બીજે રહેલું છે, એવા તેને Page #28 -------------------------------------------------------------------------- ________________ कवरणमासाद्य मृत्युरादाय गच्छति ॥ ५० २८८ संचिन्वानमेवैनं कामानामवितृप्तकम् । व्याघ्रः पशुमिवादाय मृत्युरादाय गच्छति ॥ ५०२७८ पुष्पाणीव विचिन्वन्त - मन्यत्र गतमानसम् । अनवाप्तेषु कामेषु मृत्युरभ्येति मानवम् ॥ संचिन्वानकमेवैनं कामानामवितृप्तकम् । वृकीवोरणमासाद्य मृत्युरादाय गच्छति ॥ ५० ५३३ यथा मधु समादत्ते रक्षन् पुष्पाणि षट्पदः । तद्वदर्थान् मनुष्येभ्यः आदद्यादविहिंसया | - (दुर्योधन प्रत्ये विदुरने। उपदेश) જેમ વરુ ધેટાને લઈ જાય, તેમ મૃત્યુ ઉપાડીને ચાલ્યું જાય છે. સંચય કરતાં જ એને કામેાથી તૃપ્તિ નહિ પામેલાને જેમ વાધ પશુને લઈ જામ તેમ મૃત્યુ ઉપાડીને ચાલ્યું જાય છે. જાણે કે ફૂલાને ન વીષ્ણુતા હાય જેનું મન ખીજે રહેલુ છે, એવા તેને કામભોગે નહિ પ્રાપ્ત થતાં ૨૫ सुतं गामं महोघो व मच्चु आदाय गच्छति ॥ पुप्फानि देव पचिनंत व्यासत्तमनसं नरं । अतित्तं येव कामेसु अन्तको कुरुते वसं ॥ यथापि भ्रमरो पुष्कं aurगंधं अहेठयं । पलेति रसमादाय एवं गामे मुनी चरे ॥ पुष्पवर्ग, ४-५-१ મૃત્યુ ઉપાડીને ચાલ્યું જાય છે. સચય કરતાં જ એને કામેથી તૃપ્તિ નહિ પામેલાને જેમ વરુ ધેટાને લઈ જાય તેમ મૃત્યુ ઉપાડીને ચાલ્યું જાય છે. જેમ મધ લે છે બચાવતા ફુલને ભમરે! તે પ્રમાણે ધનને મનુષ્યા પાસેથી લેવું જોઈ એ અહિંસાપૂર્વક Page #29 -------------------------------------------------------------------------- ________________ शकुनानामिवाकाशे मत्स्यानामिव चोदके। पदं यथा न दृश्येत तथा ज्ञानविदां गतिः ॥ ५० ३१२ शकुन्तानामिवाकाशे मत्स्यानामिव चोदके। यथा गतिर्न दृश्येत तथा ज्ञानविदां गतिः ॥ પૃ. ૪૫૩ यस्सासवा परिक्खीणा आहारे च अनिस्सितो मुजतो अनिमित्तो च विमोक्खो यस्स गोचरो आकासे व सकुंतानं पदं तस्स दुरनयं ॥ येसं संनियो नत्थि ये परिजातभोजना सुञतो अनिमित्तो च विमोक्खो येसं गोचरो आकासे व सकुंतानं गति तेसं दुरन्चया ॥ २४२६ तक, ४-३ सहस्समपि चे वाचा अनत्थपदसंहिता। एकं अत्थपदं सेय्यो यं सुत्वा उपसम्मति॥ સહસવ, ૧ सुखकामानि भूतानि यो दण्डेन न हिंराति । असदुच्चैरपि प्रोक्तः शब्दः समुपशाम्यति। दीप्यते त्वेव लोकेषु शनैरपि सुभाषितम्॥ मनसोऽप्रतिकूलानि प्रेत्य चेह वाञ्छसि । પક્ષીઓનું જેમ આકાશમાં માછલાંઓનું જેમ પાણીમાં પગલું દેખાતું નથી તેમ જ્ઞાનીઓની ગતિ છે. પક્ષીઓની જેમ આકાશમાં માછલાંઓની જેમ પાણીમાં ગતિ દેખાતી નથી તેમ જ્ઞાનીઓની ગતિ છે. બોટે મોટેથી પણ બેલાયેલો શબ્દ શાંત થઈ જાય છે દીપે છે તે જ લોકમાં ધીમે પણ બેલેલું સુભાષિત. મનને અપ્રતિકૂળ પર જન્મમાં અને અહીં ઈચ્છત हो, त। Page #30 -------------------------------------------------------------------------- ________________ भूतानां प्रतिकूलेभ्यः निवर्तस्व यतेन्द्रियः ॥ ० १३२ आत्मैवादौ नियन्तव्यः दुष्कृतं सन्नियच्छता। दण्डयेच महादण्डैरपि बन्धूननन्तरान् ॥ अनाम्नायमला वेदा ब्राह्मणस्यावतं मलम् । मलं पृथिव्या वाहीकाः स्त्रीणां कौतुहलं मलम् ॥ असनो सुखमेसानो पेच्च सो लभते सुखं ॥६ , ४ अत्तानमेव पठमं पतिरूपे निवेसये अथ मनुसासेव्य न किलिसेव्य पंडितो॥ सामवर्ग, २ असज्झायमला मंता अनुट्टानमला घरा। मलं वण्णस्स कोसज्ज पमादो रक्खतो मलं ॥ मलित्थया दुचरितं मच्छर ददतो मलं । मला वे पापका धम्मा अस्मि लोके परम्हि च ॥ मलका , ७-८ तं पुत्तपसुसम्मत्तं व्यासत्तमनसं नरं। मुत्तं गामं महोघो व मच्चु आदाय गच्छति ॥ भागवा, १५ અવત એ બ્રાહ્મણને મેલ છે મૂરખ લેકે એ પૃથ્વીનો મેલ છે કુતૂહલ એ સ્ત્રીઓનો મેલ છે. તે પુત્ર પશુથી સંપન્ન વિશેષ આસક્ત મનવાળાને સૂતેલા વાઘને મોટું પૂર લઈ જાય તેમ મૃત્યુ લઈને ચાલ્યું જાય છે. तं पुत्रपशुसंपन्न व्यासक्तमनसं नरम् सुप्तं व्यानं महोघो वा मृत्युरादाय गच्छति ॥ ० ५33 ભૂતાનાં પ્રતિકળાથી અટકી જાય જિતેંદ્રિય. પહેલાં પોતાના આત્માને જ નિયમ- मांसावा દુષ્કૃતનું નિયમન કરનારે (पछी) 3, महा। पडे નજીકના બંધુઓને પણ. અનાજ્ઞાય એ વેદોનો મેલ છે Page #31 -------------------------------------------------------------------------- ________________ तं पुत्रपशुसंपन्नं च्यासक्तमनसं नरम् । सुप्तं व्याघ्रो भृगमिव મૃત્યુરાવાય છતિ પૃ. ૨૯૯ જૈનસૂત્ર ઉત્તરાધ્યયન चोच्छिद सिणेहमप्पणो कुमुयं सारइयं व पाणियं । संतीमग्गं च वृहए અવ ૧૦ ગાઢ ૨૮-૩૬ उच्छिद सिनेहमत्तनो कुमुदं सारदिकं व पाणिन।। संतिमरगमव ब्रह्म निव्यानं गुगतेन देसितं॥ માર્ગ વર્ગ, ૧૩ न संति पुत्ला ताणाय न पिता न पि बंधवा । अंतकेनाधिपन्नस्स नत्थि जातिम ताणता માર્ગવ, ૧૬ माया पिया न्हुसा भाया भज्जा पुत्ता य ओरसा । नालं ते मम ताणाय लुप्पंतस्स सकम्मुणा ॥ - અ. ૬ ગા૦ ૩ जहेह सीहो व मियं गहाय मच्चू नरं नेइ हु अंतकाले न तस्स माया व पिया व माया कालम्मि तम्मंसहा भवंति તે પુત્રપશુથી સંપન્ન વિશેષ આસક્ત મનવાળા પુરુષને સૂતેલા મૃગને વાઘ લઈ જાય તેમ મૃત્યુ લઈને ચાલ્યું જાય છે. વિચ્છેદકર ને આત્માને શરદઋતુનું કમળ જેમ પાણીને ખેરવી નાખે શાંતિને માર્ગની વૃદ્ધિ કર. માતા પિતા પુત્રવધૂ ભાઈ ભારજા અને પેટના સગા પુત્ર મારા બચાવ માટે તે સમર્થ નથી પોતાનાં કર્મોને લીધે લેપ પામતા. જેમ સિંહ હરણને લઈને ચાલ્યા જય છે. તેમ અંતકાલે મનુષ્યને મૃત્યુ લઈ જાય છે તેના માતા પિતા કે ભાઈઓ તે કાલે તેમાં ભાગીદાર થતાં નથી. Page #32 -------------------------------------------------------------------------- ________________ न तस्स दुक्खं विभयंति नाइओ न मित्तवग्गा न सुया न बंधवा અ ૧૩ ગા૦૨૨-૨૩ जहा पोम्मं जले जायं नोवल वारिणा । एवं अलित्तं कामेहिं तं वयं वूम माहणं ॥ अलोलुयं मुहाजीवि अणगारं अकिंचनं । असंसत्तं हित्थेस तं वयं वृम माहणं ॥ चित्तमंतमचित्तं वा अप्पं वा जइ वा बहुं । न गिण्हइ अदत्तं जे तं वयं वूम माहणं ॥ तवस्सियं किसे देत अवचियमंससोणियं । सुव्वयं पत्तनिव्वाणं तं वयं बूम माहणं ॥ २२२०२५१० २७-२८-२५-२२ તેનું દુ:ખ તેના નાતીલા વગ લેતા નથી અને મિત્રવગ, પુત્ર કે ભાઈ એ. જેમ પદ્મ પાણીમાં થયેલ છે પાણીથી લેપાતું નથી એમ કામેાવડે જે અલિપ્ત છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. અલેાલુપ મુધાજીવી અનગાર અકિંચન, ગૃહસ્થામાં સંબંધ વિનાના ૨૯ वारि पोक्खरपत्ते व आग्गेरिव सासपो । यो न लिंपति कामेसु तमहं ब्रूमि ब्राह्मणं ॥ असंस गहि अनगारेहि चूभयं । अनोकसारिं अपिच्छं तमहं ब्रूमि ब्राह्मणं ॥ योध दीघं व रस्सं वा अणुं थूलं सुभामुभं । लोके अदिन्नं नादियति तमहं ब्रूमि ब्राह्मणं ॥ मुकुलधरं जन्तुं किसं धमनिसंधतं एकं वनस्मि झायन्तं तमहं ब्रूमि ब्राह्मणं ॥ श्राह्मजुवंर्ग, १८-२२-२७-१३ તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જીવવાળુ કે નિર્જીવ, થાવુ કે વધારે જે અદત્ત લેતેા નથી તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. तपस्वी, इमो, संयभी, શરીરમાં માંસ અને લેાહી ઓછાં છે; સારા વ્રતવાળા અને નિર્વાણુગત તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. Page #33 -------------------------------------------------------------------------- ________________ २० न वि मुंडिएण समणो ओंकारेण न बंभणो। न मुणी रण्णवासेण कुसचीरेण तावसो ॥ समयाए समणो होइ बंभचेरेण बंभयो। नाणेण उ मुणी होइ तवेण होइ तावसो॥ અ. ૨૫ ગા૦ ૩૧–૩૨ न मुण्डकेन समणो अव्वतो अलिक भणं । इच्छालोमसमापनो समणो किं भविस्सति?॥ यो च समेति पापानि अणुं फलानि सव्वसो। समितत्ता हि पापानं समणो ति पवुचति ॥ न तेन भिक्खू होति यावता भिक्खते परे। विस्सं धम्म समादाय भिक्खू न होति तावता ॥ न मोनेन मुनी होति मुळहरूपो अविद्दसु ॥ पापानि परिवजेति स मुनी तेन सो मुनी ।। धभरथर१०-११-१३-१४ सचे लभेय निपकं सहायं सद्धिचरं साधुविहारि धीरं। अभिभुय्य सव्वानि परिस्सयानि आहारमिच्छे मियमेसणिज्जं सहायमिच्छे निउणत्थवुद्धि । नियमिच्छेज विवेगजोग्गं મુંથી શ્રમણ થવાતું નથી એકારથી બ્રાહ્મણ થવાતું નથી જંગલવાસ કરવાથી મુનિ થવાતું નથી અને ડાભનાં ચીર પહેરવાથી તાપસ यातुनथी. સમતાને લીધે શ્રમણ કહેવાય, બ્રહ્મચર્યને લીધે બ્રાહ્મણ કહેવાય, જ્ઞાનને લીધે મુનિ કહેવાય અને તપને લીધે તાપસ કહેવાય. મિત અને એષણય આહારને છે, નિપુણાર્થ બુદ્ધિવાળાને સાથીરૂપે छे, વિવેકવાળા-એકાંતવાળા સ્થાનને ४च्छे. Page #34 -------------------------------------------------------------------------- ________________ 31 समाहिकामे समणे तवस्सी॥ न वा लभेजा निउणं सहायं गुणाहियं वा गुणओ समं वा। एगो वि पावाइ विवजयंतो विहरेज कामेसु असज्जमाणो ॥ चरेय्य तेनऽत्तमनो सतीमा नो चे लभेथ निपकं सहायं सद्धिचरं साधुविहारि धीर राजा व रहें विजितं पहाय एको चरे मातङ्गरज्जे व नागो ॥ एकस्स चरितं सेय्यो नत्थि बाले सहायता। एको चरं न पापानि कयिरा अप्पोस्सुको मातंगरले व नागो॥ नागपंग,४-१०-११ सुखकामानि भृतानि । ६५, ३-४ જૈનસૂત્ર આચાર-અંગ सव्वे पाणा पियाउया मुहसाया दुक्खपडिकूला अप्पियवहा पियजीविणो जीविउकामा सव्वेसि जीवियं पियं। २५० २, ०८२-८3 का अरती के आगंदे एत्थं पि अग्गहे चरे। सव्वं हासं परिच्चज आलीणगुत्तो परिव्वए । ५० 3, १० २०१ को नु हासो किमानन्दो निच्च पज्जलिते सति । ०२३, સમાધિની ઈચ્છાવાળાશ્રમણ પરવી. જે નિપુણ સાથી ન મળે તો ગુણાધિક વા સમાનગુણવાળે તે પાપોને તજતો એકલો પણ વિહરે કામમાં આસક્તિનરાખતો. બધાં પ્રાણોને આયુષ્ય પ્રિય છે, સુખ પ્રિય છે, हुनथी गमतु', नथी गमता, જીવવું પ્રિય છે, જીવવાની ઈચ્છા છે, બધાંને જીવન પ્રિય છે. શું ઉદ્વેગ અને શે આનંદ? એ સ્થાને પણ આસક્તિ વિનાને રહે બધો પરિહાસ તજી દઈને સંયમપૂર્વક વિચર. Page #35 -------------------------------------------------------------------------- ________________ अलं बालस्स संगणं वेरं वड्ढति अपणो । અ ૩, ૨૦ ૧૮૧ જૈનસૂત્ર સૂત્રકૃત-અંગ एवं नु समणा गे मिच्छदिट्ठी अणारिया । असंक्रियाई संति संकियाई असंकिणो ॥ o ૬, ગા॰ ૧૦ જૈનસૂત્ર-દશવૈકાલિક जहा दुमस्स पुष्फेस भमरो आवियई रसं । नय पुष्कं किलामेइ सो य पीणेइ अप्पयं ॥ અ ૧, ગા॰ ૨ पोग्गलाण परीणामं तेसिं नचा जहा तहा । विणीयतो विहरे सीईएण अप्पणा ॥ २५० ८, १० १० માલતી સેાબતથી સ તેથી પેાતાનુ વર વધે છે. એ પ્રમાણે શ્રમણે કેટલાક મિથ્યાદષ્ટિ અનાય અશકિતામાં શંકા રાખે છે શકિતમાં શકા રાખતા નથી. જેમ ઝાડનાં ફૂલામાંથી ૩૧ नत्थि बाले सहायता मासवर्ग, २ अलजिताये लज्जति लज्जिताये न लज्जरे । मिच्छादिट्ठिसमादाना सत्ता गच्छंति दुग्गतिं ॥ नरवर्ग, ११ यथापि भमरो पुप्फं वण्णगंधं अहेठयं । पलेति रसमादाय एवं गामे सुनी चरे ॥ पुष्पवर्ग, ६ यतो यतो सम्मसति संधानं उदयब्बयं । लभति पीतिपामोज्जं अमतं तं विजानतं ॥ भिक्षुवर्ग, १५ ભમરે! રસ પીવે છે, ફૂલને પીડા કરતા નથી, અને પેાતાની જાતને તૃપ્ત કરે છે. તે પુદ્ગલેાના પરિણામને સાચી રીતે જાણીને તૃષ્ણા વગરના થઈ ને વિહરે શીતલ થયેલા આત્માવડે. Page #36 -------------------------------------------------------------------------- ________________ उसमेण हणे कोहं माणं मद्दवया जिणे । मायं चऽजवभावेणं लोभं संतोसओ जिणे ॥ અ. ૮, ગા. ૩૯ हत्थसंजए पायसंजए वायसंजए संजइंदिए। अज्झप्परए सुसमाहियप्पा सुत्तत्थं च वियाणइ जे स भिक्खू ॥ અ૦ ૧૦, માત્ર ૧૫ જેનસૂત્ર ઉત્તરાધ્યયન अप्पा चेव दमेयव्वो अप्पा हु खलु दुद्दमो। બBI ટૂંતો સુણી રોરૂ अस्सि लोए परत्थ य॥ અ. ૧, ગા. ૧૫ सुत्तेसु यावी पडिबुद्धजीवी न वीससे पंडिए आसुपन्ने । અ. ૪, ગા. ૬ શાંતિ વડે ક્રોધને હણે કોમળતા વડે માનને જીતે અને સરળતા વડે પટને સંતોષ વડે લેભને જીતે. હાથ વડે સંયમવાળો, પગ વડે સંયમવાળા વાણીના સંયમવાળો, સંયમિત ઇંદ્રિવાળા અધ્યાત્મમાં તત્પર, સુસમાધિયુક્ત આત્માવાળા अकोधेन जिने को असाधु साधुना जिने। जिने कदरियं दानेन सच्चेन अलिकवादिनं ॥ ધવગ, ૩ हत्थस तो पादसञतो वाचाय सञतो समतुत्तमो। अज्झत्तरतो समाहितो एको संतुसितो तमाहु भिक्खु ॥ ભિક્ષુવર્ગ, ૩ ધર્મપદ अत्तानं चे तथा कयिरा यथञमनुसासति सुदंतो बत दम्मेथ अत्ता हि किर दुइमो॥ આત્મવર્ગ, ૩ अप्पमत्तो पमत्तेमु मुत्तेमु बहुजागरो। અપ્રમાદવ, ૯ એ જે શાસ્ત્ર ને તેના અર્થને સમજે તે ભિક્ષુ કહેવાય. આત્માને જ દમ જોઈએ. આત્મા જ દુર્દમ છે, દમેલો આત્મા જ સુખી થાય છે, આ લોક અને પરલોકમાં. સૂતેલાઓમાં પણ જાગરણ સાથે જીવતો પંડિત અને આશુપ્રાસ તેમને વિશ્વાસ ન કરે. Page #37 -------------------------------------------------------------------------- ________________ चीराजिणं नगिणिणं जडी संघाडिमुंडिणं । एयाणि विन तायंति दुस्सीलं पडियागयं ॥ અ ૧, ગા૦ ૨૧ जो सहस्सं सहस्साणं संगामे दुज्जये जिणे । एवं जिणेज्ज अप्पाणं एस से परमो जओ ॥ अप्पाणमेव जुज्झाहि किं ते जुज्झेण बज्झओ । अपमा जता सुमेह ॥ २२५० ८, १० ३४-३५ જૈનસૂત્ર ઉત્તરાધ્યયન मासे मासे तु जो बालो कुसग्गेणं तु भुंजए | न सो सुक्खायस्स धम्मस्स कलं अग्घर सोलसि ॥ २५० ४, गा० ४४ ચામડાનાં ચીર, નગ્ન રહેવું, જટા રાખવી સંબાડી પહેરવી કે માથે મુંડાવવું એ બધાં રક્ષણ કરતાં નથી દુઃશીલ આચરવાળાનું. હારને હજારે ગુણે એટલાએને દુય સંગ્રામમાં જીતે તે કરતાં એક આત્માને જીતે, તા તે તેના ભારે જય છે. આત્માની સાથે જ ઝૂઝ ૩૪ न नग्गचरिया न जटा न पका नानास का थंडिलसायिका वा । रजो च जलं उक्कुटिकप्पधानं सोधेंति म अवितिष्णकखं ॥ हंडवर्ग, १३ यो सहस्सं सहस्सेन रांगामे मानुसे जिने । एकं च जेय्य अत्तानं सवे संगामनुत्तमो ॥ वे जितं सेो अता या चायं इतरा पजा अत्तदंतस्स पोसरस निश्धं सञ्जतचारिनो ॥ सहस्रवर्ग, ४-५ ધમ્મપદ मासे मासे कुसग्गेन बालो भुंजेथ भोजनं । न सो संखात धम्मानं कलं अग्घति सोलसि ॥ मासवर्ग, ૧૧ શું તને માર ઝવાથી એવી રીતે આત્માએ જ આત્માને જીતીને સુખ વધે છે. હિતે હિને જે મૂઢ ડાબની અણી ઉપર ચડે એટલુ ખાય તાપણુ તે સારી રીતે કહેવાયલા ધની સેાળમીકલાને પણ પહાંચતા નથી. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ઉપરની તુલનામાં મહાભારત, જૈનસૂત્ર અને ધમ્મપદનાં કેટલાંક પદ્મો અક્ષરશઃ સરખાં છે અને કેટલાંક અથની ષ્ટિએ સરખાં છે. આટલી ચે।ડી તુલનાથી એમ તે સ્પષ્ટ જણાય છે, કે આ રીતે વૈદિક પરંપરા જૈનપરપરા અને બૌદ્ધપરપરા હ્રદયે એક સરખી છે; એ શક વગરની વાત છે. વિશેષ રીતે અન્વેષણ કરીએ, તે તે ત્રણે પરપરાના પ્રાચીન ગ્રંથામાં આ જાતની ખીજી અનેક સમાનતાએ સ્પષ્ટપણે ઉપલબ્ધ છે. એ સમાનતાઓને જ આમજનતાસુધી ફેલાવવી ઘણી જરૂરની છે. તેમ થવાથી જનતાની દૃષ્ટિ સકાણું મટી વિશાળ બનશે, સમભાવ 3ળવારો, સ`ધમ સમભાવની ભાવના પેદા થશે અને દેશમાં ચાલતા ધર્મને નામે ચડેલા કલડુ પણ શાંત થશે. ધમ્મપદના છેલ્લા વર્ગનું નામ બ્રાહ્મણવર્ગ છે; તેમાં તેને હું બ્રાહ્મણ કહું છું ” એવું દરેક બ્લેકમાં ચેાથા ચરણમાં કહીને બ્રાહ્મણુનાં લક્ષણો વર્ણવી ખતાવેલાં છે. જૈનપરપરાના ઉત્તરાધ્યન સ્ત્રના પચ્ચીશમા જાન્જ (યજ્ઞીય) અધ્યયનમાં ‘ તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ’ એવું દરેક ગાયાના છેલ્લા ચરણમાં કહીને વીગતથી બ્રાહ્મણુનાં લક્ષણે ખતાવેલાં છે. એ જ પ્રમાણે, મહાભારતના શાંતિના ૨૪૫ મા અધ્યાયમાં ‘ તેને દેવે બ્રાહ્મણ જાણતા હતા ' એમ કહ્રીને અનેક પદ્યોમાં બ્રાહ્મણનું સ્વરૂપ બતાવેલુ છે. એ ઉપરથી સાફ સાફ માલૂમ પડે છે, કે જન્મથી કાઈ બ્રાહ્મણરૂપે જન્મતું નથી, જન્મથી ઉચ્ચતા કે નીચતા હાતી નથી; ઉચ્ચતાના આધાર ગુણે! અને કર્મો છે, ભ્રાહ્મણત્વનું મૂળ ગુણા અને કર્મમાં છે. જન્મથી બ્રાહ્મણ માનવાની કે જન્મથી ઉચ્ચતા હું નીચતા માનવાની પ્રથા મિથ્યા છે, એમ એ ત્રણે પરંપરાના ગ્રંથા સ્પષ્ટપણે કહે છે. વૈદિક પરંપરામાં જન્મ પામેલા વિદ્યાવારિધિ શ્રીમાન ખાણુ ભગવાનદાસજી ‘ મહાવીરવાણી ’ની પ્રસ્તાવનામાં ‘મહાભારતનાં આ વચના ટાંકી બતાવે છે:-~~ 66 न योनिर्नापि संस्कारः न श्रुतं न च संततिः । कारणानि द्विजत्वस्य वृत्तमेव तु कारणम् ॥ न विशेषोऽस्ति वर्णानां सर्वं ब्राह्ममिदं ब्रह्मणा पूर्वसृष्टं हि कर्मभिर्वर्णतां जगत् । गतम् ॥ .. Page #39 -------------------------------------------------------------------------- ________________ અર્થાત બ્રાહ્મણત્વનું કારણ ચારિત્ર જ છે. બીજાં કાઈ એટલે બ્રાહ્મણીની કુક્ષિથી જન્મ લે, સંસ્કાર, વિદ્યા, કે સંતતિ–તેમાંનું કોઈ કારણુ બ્રાહ્મણત્વનું નથી. સર્વ વર્ગોમાં કોઈ જાતની વિશેષતા નથી. આખું જગત બ્રહ્માએ સરજેલું છે, માટે “બ્રાહ્મ' છે. તે બ્રાહ્મ જગત જુદાં જુદાં કર્મો વડે જુદી જુદી વર્ણરૂપતાને પામેલું છે. ભારતવર્ષની પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રમુખપરંપરાઓ આવી સ્પષ્ટ હકીકત કહે છે; છતાં આપણું લોકોનું બ્રાહ્મણત્વના મૂળને લગતું અજ્ઞાન હજુ સુધી ખસતું નથી એ ભારે આશ્ચર્યની વાત છે. જેમ ઉગ્યતા કે શિષ્ટતા જન્મથી સાંપડતી નથી, તેમ નીયતા પણ અમુક જાતિઓમાં જન્મ લેવાને કારણે જ છે એ પણ તદ્દન અસત્ય છે. આ હકીકત પણ ઉપરની ત્રણે પરંપરાઓ સ્પષ્ટ શબ્દોમાં સ્વીકારે છે; છતાં આપણી પ્રજાનું દેવું અને કેટલું બધું ઘર અજ્ઞાન છે, કે તે પોતે પોતાનાં શાસ્ત્રવાકયોની પણ અવગણના કરે છે અને અસ્પૃશ્યતાના ભૂતને હજુ લગી છેડી શકતી નથી. ધમ્મપદમાં બદાણવર્ગની પહેલાં એક મિgવર્ગ છે. તેમાં ભિક્ષનું–ત્યાગીનું સંન્યાસીનું વાસ્તવિક રવરૂપ બતાવેલું છે. ભિક્ષુનું આવું જ સ્વરૂપ “મહાભારત'ને શાંતિપર્વમાં પણ સ્થળે સ્થળે નિરપેલું છે અને જૈનસૂત્રોમાં તે તે પદે પદે જણાવેલું છે, એટલું જ નહિ, પણ દશવૈકાલિક સૂરમાં તો તે ભિલું કહેવાય એવું છેલ્લું વાક્ય મૂકીને દશમાં અધ્યયનમાં ૨૧ ગાથાઓ દ્વારા ભિક્ષુનું ખરું સ્વરૂપ બતાવેલું છે. ત્રણ પરંપરાને અનુસરતી આપણી પ્રજા એ વિશે સવિશેષ લક્ષ્ય કરે, તો ભિક્ષુ વિશેનું તેનું ઘોર અજ્ઞાન ટળી જાય અને વર્તમાન ભિસંસ્થા પણ પ્રજાને ઉપયોગી નીવડે. ધમ્મપદમાં બારમે “અત્તવષ્ણ' છે. “અત્ત' એટલે આત્મા. આ વર્ગમાં આત્માને સંયમમાં રાખવું વગેરે અનેક હકીકત કહેલી છે. “આત્મા જ આત્માને નાથ છે, બીજો કોઈ તેને નાથ નથી” એવું કહીને આત્માના અગાધ સામર્થને પણ વિચાર તેમાં કરેલ છે. પાપ-પુણ્યનો કર્તા આત્મા છે અને તેનાં ફળ ભોગવનાર પણ આત્મા છે, એ પ્રકારના અનેક જાતના વિચારો આ વર્ગમાં બતાવેલા Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૭ છે. એ બધું વાંચ્યા પછી જે તાર્કિકે બુદ્ધગુરુને “અનાત્મવાદી' કહીને વગેરે છે, તેમના વિશે અનાસ્થા થઈ આવે છે. આ વર્ગમાં એમ પણ કહેલું છે, કે શુદ્ધિ કે અશુદ્ધિ વ્યક્તિગત હોય છે, બીજે કોઈ બીજા કોઈ ને શુદ્ધ કરી શકતો નથી; અર્થાત વ્યક્તિમાત્ર પોતે પિતાની શુદ્ધિ-અશુદ્ધિમાં સ્વતંત્ર છે. આ ઉપરથી પણ બુદ્ધ ગુને અનાત્મવાદી કહીને શી રીતે વગેવાય? દીઘનિકાયના પાયાસિસુરંતમાં પણ આ વિશે વિગતવાર ચર્ચા સંવાદરૂપે કરેલી છે, એ વાંચ્યા પછી પણ બુદ્ધભગવાનને “અનાત્મવાદી' માનવાને મન તૈયાર થતું નથી. ચિત્ત અને આત્મા એ બન્ને જુદાં જુદાં છે, માટે જ ધમ્મપદમાં એક ચિત્તવર્ગ છે અને તેથી જુદો આ આત્મવર્ગ છે. એથી કંઈ ચિત્ત અને આત્માને એક સમજવાની ભૂલ ન કરે; આત્માના સ્વરૂપ વિશે બુદ્ધ ભગવાનને ભલે કઈ જુદો અનુભવ હોય, પણ ઉપરનાં તેમનાં વચનો જોતાં નિર્વાણુવાદી તે મહાપુરાને “અનાત્મવાદી” કહેવાની હિંમત થતી નથી જ. ગુજરાતના પ્રખર તત્વચિંતક સત્રત વિદ્યાવારિધિ શ્રી આનંદશંકરભાઈ એ પિતાને “આપણે ધર્મ'માં ગૌતમબદ્ધ નિરીશ્વરવાદી કે સેવરવાદી' આ મથાળા નીચે જે કાંઈ લખ્યું છે, તે વિશેષ ધ્યાનપૂર્વક વાંચવા લાયક છે; અને તેમણે એ જ પુસ્તકમાં “ધમ પદ’ના મથાળા નીચે જે ગંભીર અને મનનીય હકીકત લખેલી છે, તે પણ ધ્યાનપૂર્વક વાંચવા જેવી છે. મહાભારતકારે ઢોલ વગાડીને કહેલું છે, કે – “ોયાત્રાર્થ ઘસ્ય નિયમ: શ્રતઃ ” અર્થાત્ યાત્રાની વ્યવસ્થા માટે જ ધર્મને નિયમ કરેલ છે. લોક્યાત્રા એટલે નજરે દેખાતા સંસારની સુવ્યવસ્થા. એ સુવ્યવસ્થા ટકે, લેકમાં શાંતિ જળવાય અને તમામ પ્રજા સંતોષી રહી એકબીજાને સુખકર નીવડે, એ માટે જ ધર્મનો નિયમ કરેલ છે; છતાં મૂઢમનવાળા આપણે એ ધર્મને કેવળ પરલેક માટે-જે લોક દેખાતા નથી તેવા પક્ષ લાક માટે–આદરપાત્ર માનેલ છે; અને આ લેક માટે ધર્મનું જાણે કશું જ પ્રયોજન નથી એમ વર્તી રહ્યા છીએ. આપણે એ અજ્ઞાન ભાંગે અને ધર્મને આપણે આપણું પ્રત્યક્ષ આચરણમાં જ ઉપયોગમાં Page #41 -------------------------------------------------------------------------- ________________ લઈ એ, એ માટે “મહાભારત', “ગીતા” અને “જૈનસૂત્ર'નાં વચનો જેટલું જ આ “ધમ્મપદ' પણ આપણને ઉપગી નીવડે એવું છે. આ અનુવાદનું નામ સરલ અનુવાદ છે. જે ભાષામાં “ધમ્મપદ' મૂળ લખાયેલ છે, તે ભાષાની વાક્યરચના અને ચાલ ગુજરાતીની વાક્યરચનામાં વિશેષ ભેદ છે; તેમાં ય પદ્યની ભાષા કરતાં ગદ્યની ભાષામાં વળી વિશેષ તફાવત હોય છે. એ દષ્ટિએ આ અનુવાદમાં કોઈ કાઈ સ્થળે શદની કે ક્રિયાપદની વધઘટ કરવા જેટલી છૂટ લેવી પડી છે; અને ભાષાની જનામાં મૂળ શબ્દોને કમ પણ બદલવો પડેલ છે. આવા ગ્રંથના જેમ જેમ વિશેષ અનુવાદ થાય અને તે પણ જુદા જુદા અભ્યારણીઓ દ્વારા, તેથી વાયંકાને વિશેષ સુગમતા થવાનો સંભવ છે; એટલે ધમ્મપદના એક બે કરતાં ય વધારે અનુવાદે ઈચ્છવાજોગ છે. - વિદ્યાર્થીઓમાં સર્વધર્મસમભાવનાના સંસ્કાર રેડવાની દષ્ટિએ આનો કે આવાં બીજાં વ્યાપક પુસ્તકોનો સરળ અનુવાદ તેમને સારા સ્વાધ્યાયને રૂપે જાય એ વિશેષ ઉચિત છે. આ ગ્રંથની વૈજના પ્રમાણે “ભારતની વ્યાપક વાણી' એશિયાનો મહાઘોષ' એવા એવા અનેક ગ્રંથની રચના કરાવવી આવશ્યક છે. ભારતની વ્યાપક વાણીમાં વેદ, ઉપનિષદ, આરણ્યક, ગીતા, મહાભારત, ભાગવત અને ગવાસિક આદિમાંથી તથા જૈન આગમ અને બૌદ્ધ ત્રિપિટકોમાંથી વ્યાપક ભાવવાળા ગદ્ય કે પદ્ય વચનેનો સંગ્રહ રહેવો જોઈએ અને સાથે તેને સરલ અનુવાદ પણ રહે જોઈએ. આવો ગ્રંથ એક ભાગમાં ન સમાઈ શકે, તે તેને ચાર-પાંચ ભાગ થવા જોઈએ. પછી “એશિયાનો મહાવએ ગ્રંથમાં ઉપર જણાવેલાં શાસ્ત્રો ઉપરાંત જરથુસ્ત ધર્મગ્રંથોમાંથી, બાઈબલ અને કુરાનમાંથી પણ ગદ્ય વ પદ્ય વચનોનો સંગ્રહ તેમનાં સરળ અનુવાદ અને સમજૂતી સાથે રહેવું જોઈએ. આવા પ્રકારના Page #42 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથા આપણી પ્રજામાં ધર્મ વિશે જરૂર ન પ્રકાશ પાડશે; અને એકબીજાના ધર્મ વિશે જે આપણું ગેરસમજ પ્રવર્તી રહી છે, તેને દૂર કરી તે તે ધર્મો પ્રત્યે આપણુમાં જિજ્ઞાસા પેદા કરશે; અને પરિણામે સૌ કોઈ પોતપોતાના ધર્મમાં દઢમૂળ બની બીજાના ધર્મો પ્રત્યે ઉદારતા કેળવવા જેટલી સર્વધર્મ સમભાવની ભાવનાથી રંગાશે. તેથી સર્વધર્મસમભાવના પ્રેમીઓનું અને ખાસ કરીને લોકહિતકર સાહિત્ય પ્રચારક આ “સરતું સાહિત્ય વર્ધક કાર્યાલય'ના સંચાલકોનું આ બાબત ખાસ ધ્યાન ખેંચું છું. આ સરળ અનુવાદની સાથે સાથે નીચે ટિપ્પણે આપેલાં છે. તેમાં ધમ્મપદ'ના કેટલાક લેકોના અર્થની વિશેષ સ્પષ્ટતા કરેલી છે. કોઈ પારિભાવક હકીકતનું વિવેચન કરેલ છે અને સાથે સાથે જૈન અને વિદિક પરંપરાના શબ્દોની સાથે પ્રસ્તુત “ધમ્મપદ'ના કેટલાક શબ્દની યથાસ્થાન આવશ્યક્તાનુસાર તુલના પણ કરેલી છે અને આવા વ્યાપક ગ્રંથમાં પણ સાંપ્રદાયિકતાની ગંધ પેટા સિવાય નથી રહી એ પણ સપ્રમાણ જણાવેલ છે. આ અનુવાદને સરળ કરવા યથામતિ લક્ષ્ય રાખેલ છે; છતાં કોઈ પારિભાષિક વા અન્ય ચૂક રહી ગયેલી ધ્યાનમાં આવે, તે બૌદ્ધ પંડિતો જરૂર સૂચન કરવા કૃપા કરે. આ અંગે કેટલી સફળતા મળી છે, એ તે વાચકે જાણે. આ પ્રવૃત્તિમાં સહાયભૂત થવા માટે માનનીય શ્રી ધર્માનંદજી કોસંબીજનો હું સવિશેષ ઋણું છું અને ભાઈ ધીરજલાલ ધનજીભાઈ શાહનો સહકાર મારે માટે સરને રમરણીય છે. ભૂલચૂક લેવી દેવી. બેચરદાસ દેશી Page #43 -------------------------------------------------------------------------- ________________ સસ્તુ સાહિત્ય” એટલે “ ઊંચામાં ઊંચું સાહિત્ય : ગ્રંથોનું સૂચિપત્ર શાસ્ત્ર ગ્રંથે-મૂળ તથા અનુવાદ એકાદશ સકધર્મૂળ સહિત સરળ ભાષાંતર ... .. ૪૮૦ ૧-૪ બળવાન બને!-કમને શ્રેષ્ઠતમ ઉપદેશ–ગુજરાતી ભાષાંતર, શ્રી. સાતવલેકરજીની ટીકા સાથે યજુર્વેદને અધ્યાય 1 લે ... ... ... ૧૧૨ ૦-૮ વિવેક ચૂડામણિશંકરાચાર્ય વિરચિત : મૂળ સહિત ભાષાંતર ૧૬૦ ૦-૧૨ છવભુક્તિવિવેક-મુક્તિ માટે માર્ગદર્શન આપતે પ્રાચીન ગ્રંથ ૨૨૦ ૧-૪ અષ્ટાવક્રગીતા-મૂળ લોકો તથા સરળ અર્થ . . ૭૨ ૦૪ મહાવાકય રત્નાવલિ-સરળ અર્થ સાથે .. .. .. ૧૪૪ ૦-૧૨ એકાદશ ઉપનિષદ-મૂળ કો સાથે સરળ અનુવાદ ૪૫૨ ૨-૮ બહદારણ્યક અને બીજા ૧૦૦ ઉપનિષદો-મૃળ લોકે તથા સરળ અનુવાદ: (છપાય છે.) વિદુરનીતિ–મૂળ લોકો તથા સરળ ભાષાંતર ... • ૧૬૮ ૦-૧૨ મનુસ્મૃતિ-સરળ ભાષાંતર, મૂળ હેકો સહિત ... ... ૬૪૦ ૩-૦ આયધર્મનીતિ ને ચાણકયનીતિસાર-પસંદ કરી ચૂંટેલા ધર્મનીતિના કો, સરળ અર્થ સાથે .. ૨૦૮ ૭-૮ વિષ્ણુસહસ્ત્રનામ–ભગવાન વિષ્ણુનાં હજાર નામો, અર્થ સાથે ૧૨૮ ૦-૪ શાસ્ત્રગ્રંથો–માત્ર અનુવાદ સંપૂર્ણ મહાભારત-ભાષાંતર દળદાર સાત સંશોમાં... ૫૨૦૮ ૪૫-૦ શ્રીમદ ભાગવત-બે ગ્રંથમાં ભાષાંતર આવૃત્તિ ૧૧મી,૨૭ચિત્રો ૧૨૪૦ ૮-૦ ,, -ભાગ બીજે-(આવૃત્તિ ૮મ) શ્રક મળશે ૬૬૭ ૩-૦ ભગવતી (દેવી) ભાગવત-સરળ ભાષાંતર, મોટા અક્ષરોમાં ૯૨૮ ૬-૦ વિચાર સાગર-વેદાંતનાં દેહન-સારરૂપ તત્ત્વજ્ઞાનનું પુસ્તક ૪૩૨ ૨-૮ લઘુ યોગવાસિષ્ઠ–મહામૂલા જીવનની દરેક પળ ચાગપૂર્ણ વિતાવવા પ્રેરણા આપતું અજોડ પુરતક . પપ૪ ૨-૮ , યોગવાસિષ્ઠ મહારામાયણ-ચાર દળદાર ગ્રંથ: વેરાગ્ય, મુમુક્ષા, ઉત્પત્તિ, રિથતિ, ઉપશમને નિવણ-આ છ પ્રકર ૧૯૦૮ ૧૨-૦ મહાભારતનું શાંતિપર્વ--રાજધર્મ, આપદ્ધર્મ અને મોક્ષધર્મ–ચારે વર્ણ, આશ્રમના સામાન્ય ધર્મો ૮૫૬ -૮ i and Page #44 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ અન્ય ધાર્મિક ગ્રંથો સવવેદાંત-સિદ્ધાંત સારસંગ્રહ .. .. . ર૨૪ ૧-૪ ધમ્મપદ-મૂળ તથા ગુ. અનુવાદ: પં. બેચરદાસની ટીકા સાથે ૧૮૦ ૧-૦ સ્વરૂપ વિચાર-ગુરુ શિષ્યના સંવાદરૂપે ... ... ૧૦૪ ૦-૧૦ દત્ત-પરશુરામ અથવા આત્મદશનગભગવાન દત્તાત્રેય પ્રણીત ત્રિપુરારહસ્ય, જ્ઞાનખંડ, વિસ્તૃત વિવરણ સાથે ૩૪૪ ૨-૦ આત્મરામાયણ-રામાયણની ટૂંકી કથા સાથે તત્વજ્ઞાન સમજાવતું અધ્યાત્મ વિષયનું સરળ પુસ્તક ૧૪૦ પરમાનંદની પ્રાપ્તિ-લે ધીરજલાલ સાંકળિયા : શુદ્ધાદ્વૈત મતથી બ્રહ્મનું નિરૂપણ કરતું પુસ્તક, રસિક વાતચીતરૂપે ૨૬૪ મોક્ષમાળા-શ્રીમદ્ રાજચંદ્રકૂત જૈનતત્વજ્ઞાનનું ઉત્તમ પુસ્તક મહાત્મા ગાંધીજીનો પરિચય સાથે... .. ૧૮૦ પરમ સુખી થવાના ઉપાય-શ્રીમન્નથુરામ શર્માનાં ધાર્મિક વ્યાખ્યાનોને ઉપયોગી સંગ્રહ ૩૪૬ પ્રભુમય જીવનનું રહસ્ય-મહાપુરુષોના ઉપદેશ–ભજન ઈ. ૧૬૮ વિવેકાનંદસાર-વિવેકાનંદના સમગ્ર ઉપદેશના સારરૂપે ૨૬૪ રામણકથામૃત-ઉપદેશે, બાધક વાતચીતના પ્રસંગે ઈ૦ ૮૦૦ ૫-૦ તુકારામ ગાથા-બે ગ્રંથોમાં–પ્રભુપ્રેમ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યપ્રેરક ૪૧૪ મરાઠી અભંગેનું સરળ ભાષાંતર ૧૮૬૦ - ૬-૦ દાસબોધ-ભક્તિનિરૂપણ, જમદુઃખનિરૂપણ, નવ પ્રકારની ભક્તિ, બ્રહ્મનિરૂપણ, પિંડ અને બ્રહ્માંડ, સારાસાર . વિચાર ઇ. અનેક પ્રકારના સમર્થ રામદાસના ઉપદેશે ૬૬૮ ૨-૮ સ્વામી રામતીર્થના સદુપદેશ-આત્મકૃપા, બ્રહ્મચર્ય, રાષ્ટ્રીય ધર્મ, આત્મસાક્ષાત્કારનો વિધિ, પ્રારબ્ધ નહિ પણ પુરુષાર્થ, યજ્ઞનું રહસ્ય, આનંદ, જીવતો કેણ છે? વગેરે બાબતે સમજાવતાં– વ્યાખ્યાન ઇત્યાદિ-(ગ્રંથ ૧ લા રૂપે) ... .પ૬૪ ૨ ૮ સદુપદેશો-(ગ્રંથ ૩ જા રૂપે) ... ... ... પર૦ ૨–૮ સ્વામી વિવેકાનંદના ઉપદેશે-ધર્મ એટલે શું? ભક્તિનું ખરું સ્વરૂપ, વેદાંતનું કાર્ય, ભરતખંડનું ભવિષ્ય, આપણું કર્તવ્ય, પુનર્જનમ, ભક્તિયોગ, મૂર્તિપૂજા, પ્રભુપ્રેરિત વાત, પત્રો ઇત્યાદિ સપદેશ-(ભાગ ૪-૫ રૂપે) આવૃત્તિ ૨ જ ૬૦૦ ૨ ૦ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૩૮૪ ભક્તિયોગ-(ભાગ ૮મા રૂપે) આવૃત્તિ ૨ જી... પાત લયેાગ ને જ્ઞાનયેાગ (ભાગ ૧૦-૧૧ રૂપે) ૫૬૦ પાત જલ યાગસૂત્ર-ભગવાન પાતજલિનાં યોગસૂત્ર, અથ તથા સ્વામી વિવેકાન ધ્રુજીના વિવેચન સાથે જ્ઞાનયાગ-આત્મા, વ્યાવહારિક વેદાંત, કલ્યાણુને ૫ય, યાજ્ઞવય ને મૈત્રેયી ૧૦ ઉપર વિવેકાનો આપેલાં વ્યાખ્યાના ૨૬૬ રાજયાગ—(સ્વામી વિવેકાન કૃત) સાધન, પ્રાણ, પ્રાણનુ આધ્યાત્મિક રૂપ, પ્રાણના સંયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ ઇત્યાદિ ... આખ્યાંનમાળા-મથ ! લેા તથા બીજો-૧૦ અન‘તપ્રસાદ કૃત ભક્તો, ઋષિ-મુનિએ તથા દેવ-દેવીઓનાં કુલ ૪૩ આખ્યાનાના ઉત્તમ સગ્રહ વૈદિક વિનય-દરરોજના સ્વાધ્યાય માટે ચૂંટેલા ૩૬૦ વેદમ'ત્રા, ભાષાંતર વિસ્તૃત સમજૂતી સાથે ઉપદેશસારસ ગ્રહ -મહાત્મા તિરુવલ્લુવરના વેદતુલ્ય ઉપદેરો ૩૮૪ સુબાધરતાકર-ધનીતિનાં પ્રેરક ૧૦૫ દૃષ્ટાંતા... ૪૦ સ્વ॰ પઢિયારષ્કૃત પુસ્તક ... ... ર ... ... ૪૨૮ ૧૩ 0-12 ૧. ... 2-0 સ્વર્ગનું વિમાન-ભક્તિમાર્ગના ૩૨૫ ટૂંકા રમૂજી દાખલા ૩૭ર સ્વર્ગની સૂચી-સતન રાખતાં શીખવનાર' પુસ્તક . ૩૭૧ 2-0 સ્વ ના જાને-ભક્તિમાગ'ની ત્રીજી ચાપડી-દષ્ટાંતા સાથે ૩૧૨ સ્વર્ગના પ્રકાશ-જ્ઞાન અને પરમાર્થના સબ`ધ તથા પાગલ હરનાથની જાણવા લાયક વાતા સ્વર્ગના આનંદ--ભક્તિના અનેક પ્રકારાની સમજ સ્વર્ગની સીડી-મેાક્ષમાર્ગનાં ૧૨ પગથિયાંની સમજ... સ્વર્ગની સહક-સ્વગ પ્રાપ્તિને ઢકા ને સરળ રસ્તે બતાવનાર સસારમાં સ્વર્ગ–સ`સારને સ્વરૂપ બનાવનારું પુસ્ત સાચુ સ્વગ–ભક્તિ ને જ્ઞાનવિષયક સાદી વાતા-દ્રષ્ટાંત સાથે રામાયણો 835 ૩૬૦ ૩૬૦ ૪૬૮ - ૨.. હત ૪૯૨ 1-0 ૩-૧૧ ૧૮ ૩૦૦ 2-6 ગિરધકૃત રામાયણુ-કવિ ગિરધરદાસની હસ્તપ્રત ઉપરથી માનસ રામાયણ એ ભાગમાં દે!હા-ચાપાઈ, બાળમેાધ લિપિ અને ભાષાંતર ગુજરાતીમાં : ૭૦ ચિત્રા સાથે ૧૪૦૦ ૭૬૨ 0-12 --- 2-0 2-0 2-0 ૨-૦ 2-0 ૨૦ * * 4-9 Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૩ તુલસીકૃત્ત શમાયણુ-બે ભાગમાં, દા-ચાપાઈ ગુજરાતી લિપિમાં અથ સાથેઃ ૩૬ ચિત્રો સહિત ભાગ ૨ જો-આવૃત્તિ ૭ મી વાËસીકિ રામાયણ-નવી આવૃત્તિ સર્વર પારશે. 22 "9 ... ... ભાગ ૨ જો આવૃત્તિ ૩ જી ફ્રુટક મળશે. ૭૬૪ 86 ભગવદ્ ગીતાએ ..G તથા ૩૬૮ ૩૬. ' શ્રીમદ્ ભગવદ્ગીતા-પ. સાતવલેકરછની પુરૂષા બાધિની ટીકા સાથે : ત્રણ મ થામાં શ્રીમદ્ ભગવદ્ગીતા-મેટા અક્ષર : ગુજરાતી સરલા સહિત ૨૪૮ શ્રી જ્ઞાનસત્ર ગીતા-મૂળ શ્લોકા, ગુજરાતી પદચ્છેદ શબ્દાર્થ સાથે શ્રી જ્ઞાનસત્ર ગીતા ગુજરાતી લિપિમાં ક્ષેાકેા, પદચ્છેદ તથા શબ્દાર્થ સહિત આ જ્ઞાનેશ્વરી ભગવદ્ગીતા-ભગવાન જ્ઞાનેશ્વરે લખેલી અનેક દાખલા-દ્રષ્ટાંતથી ગીતા સમનવતી સાવાથ દીપિકા નામની ટીકા-સરળ અર્થ સાથે શ્રીમદ્ ભગવદ્ગીતા એક ભાજી લેાક ને બીજી બાજુ ભાષાતર, કંદ કા×પાડ, ખડપટ્ટીનાં પૂરાં શ્રીમદ્ ભગવદ્ગીતા-માત્ર ગુજરાતી સાષાંતર, દારૂ૫ આપિત્ત ૨૦ મી, મેઘ પટ્ટીનાં પૂઠાં.. મૂ—મૂજ માત્તીતાઃ (માત્ર સસ્કૃતમાં પાઠ કરનારા માટે) પાન ૧૧૨: મેટા અક્ષર ૦-૧૪ પાન ૨૦૮: મધ્યમ અક્ષર અવધૂતગીતા-મૂળ àાર્ક તથા સરળ ભાષાંતર . 040 ૧૯૮૯ પર ... ૧૪૩૧ --- 3-0 ૬૪૦ ... ... જીવનચરિત્રા ... ભક્તરાજ હનુમાન-ટૂ'કું' જીવન ચરિત્ર મચ્છુ મહષિ –(લે. વામી માધવતી') ટૂંકા પરિચય ને મેષ ૧૮૪ સાઈ બાબારિારડીના પ્રખ્યાત સંતનું ચરિત્ર સ્વામી સહજાનઢ-ચરિત્ર ને ઉપદેશે। ચૈતન્ય મહાપ્રભુ-ત્રણ ગ્રામાં-વિસ્તૃત ચરિત્ર (સચિત્ર) ૧૫૯૬ જ્ઞાનેશ્વર મહારાજ ને મહાત્મા એકનાથ : બે ચરિત્રે શકૃષ્ણ પરમહંસ પ્રેરણાદાયી અદ્ભુત ચરિત્ર સ્વામી વિવેકાન’૪-જીવનના પ્રસંગે આલેખતું વિસ્તૃત ચરિત્ર ૭૮૪ ૫૦૪ ૬૦ 3-0 ૧૨૦૦ ૧૨-૦ ૦-૧૨ ૧-૪ 1-૪ ૯૮૨ ૪૦ ૭. ૪ 0-4 1-0 ૬ 2-0 xt 3-0 ૩૩૬ ૧૯ -- -~ 2-< 3-0 Page #47 -------------------------------------------------------------------------- ________________ સ્વામી રામતીર્થ-વિસ્તૃત ચરિત્ર, વેદાંતના ઉપદેશે સાથે ૨૭૨ ૭-૦ સંત તુકારામ–મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ સંતનું વિસ્તૃત ચરિત્ર ૬૪૮ ૨-૮ સ્વામી શ્રી બ્રહ્માનંદજી ને શિવાનંદનાં ચરિત્ર .. ૪૨૪ ૧-૬ શ્રી રામચંદ્ર દત્ત ને નાગમહાશયનાં ચરિત્રો . ૩૩૬ ૦ મ સરયદાસજી, ભૂધર ભક્ત ને જાનકીદાસજીનાં ચરિત્રો ૨૫૬ ૦ ૧૦ ભક્ત ચરિત્ર-નાભાકૃત ભાતમાળમાં નહિ આવેલાં ૨૪ ભક્તોનાં અદ્દભુત અને પ્રેરણાદાયી ચરિત્રો (આવૃત્તિ ૨ ) પર૮ ૨ ૮ આદર્શ ચરિત્રસંગ્રહ-ભાગ ૨ : બોધક ૭૦ કાં ચરિત્રો ૬૨૪ ૨-૮ ભારતના વીરપુરુ-એતિહાસિક ૪૦ વીર પુનાં ચરિત્ર ઉ૩૬ ૧ ૪ મુરિલમ મહાત્માઓ-૯૬ મુસ્લિમ સૂફી સંતોનાં ચરિત્રો ૭પ૬ ૨ ૪ વીર દુર્ગાદાસ અથવા મારું સરદારે-મારવાડના રાજપૂત યુગના આ નરકેસરીનું ધીરવભર્યું વત્તાંત ૩૦૪ ૧--- સંતવાણી–ભજન ઇત્યાદિ પરિચિત પદસંગ્રહ-ખાસ પસંદ કરીને ચૂંટલાં ૬૦૭ ભજને ૪૦૦ -૧૨ ભજનસાગર જુદા જુદા ભક્તોનાં ૯૩૧ ઉત્તમ ભજનોને સંગ્રહ ૬૮૮ ૨- અખાની વાણુ-અધરા શબ્દોના અર્થ તથા સુધારા વધારા સાથે પ૦૪ ૩-૦ Tag:-પસંદ કરેલા અભંગોનો સંગ્રહ મરાઠીમાં... ૧૨૦ - ૫ પ્રીતમદાસની વાણું-ધોળ, છપ્પા, કા, મહિના ઈ.નો સંગ્રહ પ૬૦ ૨૯-૮ દીવાને સાગર-જીવનસાફલ્યને ઉલ્લાસ આપતે ગઝલસંગ્રહ ૪૮૦ ૪-૮ જીવન-પગલે--(કાળે)-વનપથ ઉજાળવા પ્રેરણાદાયી કાળ્યસંગ્રહ . .. ૧૧૨ ૦-૧૦ મીરાં અને નરસિંહ-(સંપાદકઃ ન્યાયમતિ હરસિદ્ધભાઈ દિવેટિયા) પસંદ કરેલાં ૧૯૩ ભજને તથા પદે ૧ ૦-૧૨ ખાસ સ્ત્રી ઉપયોગી ગ્રંથે– શ્રી શારદામણિ દેવી-મું ચરિત્ર ... ... . ૧૦૪ ૭-૮ સ્ત્રીઓના વિવિધ પ્રશ્નો-સ્ત્રીઓની કેળવણી, લગ્ન, વારસા હક્ક, ગામડાંની સ્ત્રીઓના પ્રશ્ન, કાર્યક્ષેત્ર, શારીરિક સંપત્તિ, ગૃહઉદ્યોગ તથા સ્ત્રીઓની ફરજ છે. અનેક વિષયે ૨૬૪ ૧ ૮ કલયાણમયી-વાતાના સ્વરૂપમાં સ્ત્રીeત્કર્ષની ભાવનાને રજૂ કરતો ગ્રંથ: સ્ત્રીઓના રોગો અને તેને ઉપાયો સાથે : આત્તિ ૨ જી . . ૨૨૪ ૧-૦ Page #48 -------------------------------------------------------------------------- ________________ પ ભારતની દેવીએ-ત્રણ ગ્રંથો પ્રાચીન તથા અર્વાચીન પર૮ સતીઓનાં ચરિત્રો સૌથી મોટો ને સસ્ત સંગ્રહ ૨૨૬૮ ૯ ૦ કચાળુ માતા અને સદગુણું પુત્રી–સ્ત્રીઉપયોગી ટૂંકી ચાર વાત-બાલિકાઓ માટે ખાસ ઉપયોગી ટકી વાત-ચથ ૧ - સામાજિક નિર્દોષ ૬ વાતે ૫૮૮ ૨ ૮ છે કે ૨-કુટુંબ માટે ઉપયોગી પ૭ વાતો પ૭૬ ૨-૮ » , ૫ મું-સ્ત્રીપુરુષને ઉપયોગી પ૬ વાતે ૪૦૮ ૨ ૮ -સર્વ માટે ઉપકારક ૮૬ વાતે ૭૨૦ ૨ ૮ બાળકો માટેના પુરત કે – બાલભારત-(સચિત્ર) સંક્ષિપ્ત મહાભારત ... ... ર૮૮ ૧-૮ બિરબલ અને બીજા-લે જતીન્દ્ર હ. દવેઃ બાદશાહ અને બિરબલની તથા બીજી રમૂજી વાતને સંગ્રહ ૨૮૦ સદગુણુ કાળકે-૬૮ ખા બનાવીને સંગ્રહ... .. ૧૩૬ ભારતીય નીતિકથાઓ- “મહાભારતમાંથી પર ટૂંકી વાર્તા ૧૯૨ ૭-૮ સુબોધક નીતિકથા-સ્વ. "બિરબત ૧૫ર બેધદ વાતે ૨૩૨ ૦-૮ બાળકની વાતો- ભાગ ૧ : બેધપ્રદ ર વાતો ... ૮૪ છે - ભાગ ૨ : બાઘપ્રદ ૬૧ લેખોનો સંગ્રહ ૨૬૪ - ૮ પ્રકીર્ણ સાહિત્ય સુવર્ણયુગ-શ્રી. કનૈયાલાલ મુનશીના લેખેનો સંગ્રહ ૯૨ ૦-૮ આત્મનિરીક્ષણને સંકલ્પ-રમણલાલ દેસાઈ રવસુધારણા માટે પ્રેરણા આપતું ઉત્તમ પુરતક (બીજી આવૃત્તિ) ૧૬૮ ગુજરાતની ગઝલો-(દી. બ. કૃષ્ણલાલ ઝવેરી સંપાદિત) જુદી જુદી ૮૯ ઉત્તમ ગઝલોને સંગ્રહ .. કરછની વાર્તા-(લે. ડુંગરશી ધરમશી સંપટ). કચ્છદેશની રાજપૂત યુગની ઘટનાઓ આલેખતે મંથ ૩૫૪ સાહિત્યપ્રારંભિકા-લે હિંમતલાલ ગણેશજી અંજારિયાઃ ગુજરાતી સાહિત્યના વિકાસને ઈતિહાર: ૧૫ર -- ઉત્સાહ અને ચેતનાપ્રેરક ગ્રંથો–– અંતરની વ્યથા-લે, “સપાન” :: ૫ આત્મકથા ૧૯૨ ૧-૪ સુબોધ કથાસાગર-બેધદાયક ૫૫ દાંતને સંરહ ૪૬૪ ૨-૦ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪ ભાગળધસા--પુશા ગટ્ટુ ધી ક્રટનું ભાષાંતર આત્તિ છ ૪૮ સુખી જીવનનાં સાધન-આનંદી જીવન માટે ઉત્સાહ પ્રેરક કાર આદર્શ દૃષ્ટાંતમાળા-ભાગ ૧-૨-મહાપુરુષેાના જીવનપ્રસંગા પરથી મેધક અને અનુકરણીય ૮૧૯ દૃષ્ટાંતાના સગ્રહ ૯૨૮ કતલખાનું-શ્રમજીવીએનાં અનેકવિધ દુ:ખા તથા નિકાની નિર્દયતા દર્શાવતી નવલક્થા (અપ્ટન સિલેકૃત) શુભસ’ગ્રહ-(ભાગ ૨ ને ૯) ઘરગથ્થુ દવાઓ તથા ઉપયાગી માહિતીના ૩૧૩ લેખાના સગ્રહ સુબાધ પુષ્પવાટિકારોખસાદીકૃત ઃ આ પુસ્તકમાં રાજનીતિ, ત્યાગીની રહેણીકરણી,મૌનના મહિમા,શિક્ષણનું ફળ છે. ૧૩૬ વૈદક તથા વિજ્ઞાનના પ્રથા ... ... મારાકના ગુણદોષ-લેખક : ડૅા. વિરાલાલ કે. પરીખ આયુર્વેદ પદ્ધતિથી રાજીદા ખારાક માટે માદન ૬૯૬ 3 0 r આપતું પુરતક : સુધારાવધારા સાથેની નવી આવૃત્તિ ઔષધિ પલતા-જડ અને હડીસા શા ઉપર ૪૩ વનૌષધિઓના સેવન વિષે સમજૂતી અભિષક અથવા હિંદુસ્તાનના વૈદ્યરાજ-૧૦ મી આવૃત્તિ: અને વનસ્પતિઓના ગુણ-દેખ, ઉપયોગ તેમ જ રાગ, તેનાં લક્ષણ ને કારણુ તથા ઉપચારાના મહાન ગ્રંથ આરેાગ્ય વિષે સામાન્ય જ્ઞાન-મ૦ ગાંધીકૃત ઃ શરીરરચના, હવા, પાણી, ખારાક, કસરત, કપડાં, પાણીના તથા માટીના ઉપચાર,ઐરમત, ગર્ભ વેળા સ્ત્રી--પુરુષનું બ્ય વગેરે ૧૨૮ ટૂંક સબંધી વિચારાત્મ ગ્રંથમાં, આરોગ્ય અને વૈદકને લગતા ઉપયાગી ૨૯૧ લેખાના સગ્રહ ૧૧૧૬ ૧૨૮૦ ૫૦ ૮૩૨ -~ ૧૯ આયુર્વેદ નિબંધમાળા--બે ગ્રંથમાં : વૈધ તિલકચંદ તારા"દતઃ આયુર્વેદ પ્રમાણે અનેક રોગ,તેનાં લક્ષણ, કારણ, ઉપાયો તેમ જ અનુભૂત ઉપચારા બાબતે ઉત્તમ ગ્રંથ ૧૧પ૨ ૪-૦ સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય ક 13 ૦-૧૩ ભદ્ર, નદી જયાને તે, સેશન્સ કાટ પાસે, અમદાવાદ અને કાલખાદેવી રાડ, હાથી બીલ્ડિં′′ગ, ત્રીજે માળે, મુંબઈ–ર -'{ 0-20 ૬. .. 3-12 ૪૪ Page #50 -------------------------------------------------------------------------- ________________ સસ્તું સાહિત્ય” એટલે “ઊંચામાં ઊંચું સાહિત્ય” સર્વે ૫ ચોગી સાહિત્યશ્રેણી” ૧૮ પુસ્તકની પહેલી યોજના ૦ આ શ્રેણીના દરેક પુસ્તકની છૂટક કિંમત દસ આના રહેશે. બધાં પુસ્તકો માટે નામ નોંધાવનારને ૧૮ પુસ્તકે દસ રૂપિયામાં મળશે. ટપાલથી મગાવનારે રૂા. ૧-૮-૦ ટપાલખર્ચને મોકલવો. પ્રસિદ્ધ થનારાં પુરતમાં સંજોગવશાત સંસ્થા ફેરફાર કરી શકશે. નીચેનાં તેર પુસ્તકો તૈયાર છે ૧. પ્રકાશનાં પગલાં: (સચિત્ર) લેખક શ્રી. કરસનદાસ માણેક * જગતના ભિન્નભિન્ન ધર્મોની પ્રેરક કથાઓ ૧-૧૦ ૨. શેખની ઢગલી : (સચિત્ર) લેખક : શ્રી. “સૌજન્ય' * વાર્તાના સ્વરૂપમાં સંસારની સળગતી સમસ્યાઓ ૦-૧૦ ૩. હાસ્યતરંગ : (સચિત્ર) લેખક શ્રી. રેતીન્દ્ર હ. દવે * જીવનમાં દરરોજ દેખાતા પ્રસંગે ઉપરના કટાક્ષ–લેખો ૦-૧૦ ૪, જીવનની કલા : લેખક શ્રી. રવિશંકર મહેતા * જીવનની સફળતા માટેનું વ્યવહારુ માર્ગદર્શન ૦-૧૦ ૫. જગતમાં જાણવા જેવું:(સચિત્ર) લે છેટાલાલ કામદાર * જગતની અદ્દભુતતા અને ઉપયોગિતાને પરિચય ૦-૧૦ ૬. જીવનપરિવર્તન: (સચિત્ર) લેખક શ્રી. “સપાન' + જીવનપલટાની એક કરુણ-મંગલ સળંગ વાર્તા -૧૦ ૭. ઇતિહાસને અજવાળે: (સચિત્ર) લે. ઈંદ્ર વસાવડા * ઈતિહાસની પરાક્રમી વ્યક્તિઓની જીવનરેખા ૦-૧૦ ૮. ગૃહજીવનની કલા : (સચિત્ર) લે. “સમાજશાસ્ત્રી" * ઘરમાં સુખ ને સંપથી કેમ રહી શકાય તેનાં સૂચને ૦-૧૦ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ૦-૧૦ ૦-૧૦ ૦-૧૦ ૯ ગામડું બેલે છે: (સચિત્ર) લેચુનીલાલ મડિયા * હિંદના નમૂનારૂપ એક ગામડાનું સાચું જીવન ૧૦. ગૃહજીવનનાં દશ્ય: (સચિત્ર) લેખિકાઃ શ્રી. કુમુદ શેઠ આપણું ગૃહકુટુંબનાં સાચાં શબ્દચિત્રો ૧૧. મારે ભારત દેશ: (સચિત્ર) લે. કાન્તિલાલ પરીખ * ભારતવર્ષનાં સૌંદર્ય અને વૈવિધ્યનો પરિચય " ૧૨, આરોગ્યસાધના : (સંચિત્ર) લેડુંગરશી ધ સંપટ * આરોગ્યના સંરક્ષણ અંગે માર્ગદર્શન ૧૩. ભગવાનનાં છે: (સચિત્ર) લે. પુરાતન બુચ * હરિજનોના જીવનપ્રસંગોના દૂબહૂ ચિતાર ૧-૧૦ નીચેનાં પાંચ પુસ્તકે હવે પછી પ્રકટ થશે પાંચ પુસ્તકે તૈયાર થયે તેનાં નામ અને લેખક વિષે જાહેરાત કરવામાં આવશે. આજની ધારણા પ્રમાણે એ પુસ્તકોમાં નીચેના વિધાન સમાવેશ થશે?૧૪. રવીન્દ્ર-જીવન: * કવિવર રવીન્દ્રનાથ ટાગોરના જીવનને પ્રેરણાત્મક પરિચય ૧૫, ગુજરાતના સેવકે : * આજના ગુજરાતને ઘડનારા મૂંગા સેવકની જીવનક્યા ૧૬, માતૃત્વ : * બાળઉછેરને લગતા પ્રશ્નો અને ઉત્તર ૧૭, જાગ્રત નારી : * નારીજીવનને પ્રેરણા આપતા લેખો ને જીવનચરિત્ર ૧૮. સાહસ કથાઓ : * લોકકલ્યાણ અર્થે સા કરનારા વીરેની કથાઓ સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય ભદ્ર, નદી જવાને રસ્તે, સેશન્સ કોર્ટ પાસે, અમદાવાદ અને કાલબાદેવી રોડ, હાથી બીડિંગ, ત્રીજે માળે, મુંબઈ Page #52 -------------------------------------------------------------------------- ________________ ← ટાઇટલ પાન ખીજાનું ચાલુ શ્રીમત શથાય તે: પુરાતન બુચ : જગદ્ગુરુ આદ શ'કરાચાર્ય'નુ' દ્ન'' જીવન અને ક્વન * સત કબીર-લેખકઃ પુરાતન મુચ: કબીરજીના જીવન અને ઉપદેશ ૫૬ શ્રી તૈલંગ સ્વાસી, વિશુદ્ધાનંદ તથા પૌહારીબાખા-નાં ચરિત્રા ૯૮ બાળકાના વિવેકાન'-બાળાપયાગી દ્ન'' ચરિત્ર-નવી આવૃત્તિ ૫૬ અણ્ણાજો ને નવું રેલવે સ્ટેશન-લે॰ શ્રી. ચુનીલાલ ૧૦ શાહ જીવનના સમલૈ શ્રી. સેાપાન નવજાત અહિંસાનું રહસ્યએ વૃદ્ધ પુરુષ !– આશાને અજવાળે-શ્રીમતાના સડા( કાવ્ય )-ઈશ્વર બાળક્રિયા ... .. કાળસુખી અને બીજી વાતા-લેખક ચુનીલાલ મડિયા .. " >> શયદા .4. *** દ્વાવણની ધારને બીજી વાતા-લેખક : ફેરીની મોસમ ને બીજી વાતા લેખક : બાળસાધ-વા રૂપે ધામિક શિક્ષણ્ . જયભારતી-( કાવ્ય ) શ્રી. ‘ રાયદા 'કૃત ભારતની ચડતી પડતીનું દિગ્દાન " ... ... કયારેક A : : : : ... ... ૪ tr r ૐ rr ३६ R 0-3 0-3 સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય શકે, સેશન્સ કોર્ટ પાસે, પે. બે ન'. પ, અમદાવાદ અને કાલબાદેવી રાડ, હાથી મીલ્ડિંગ, ત્રીજે માળે, શુંઅરિ 0-8 *** -૪ 'હું 0-8 0-8 0-8 -- 0-8 0-3 o- 3 -પ્ × ૪ એ અયાયી ગીતા-મૂળ લેાકા તથા અન્ય સાથે વિભુની વાટે ને રામાયણની રત્નપ્રભા-ઉપદેશયુક્ત સ્વાદ આધુનિક અને રામાયણ યુગની તુલના સાથે ૧૬૪ 0-8 0-f 0-3 Page #53 -------------------------------------------------------------------------- ________________ છેલ્લી ઋષી સદીમાં મહાગુજરાત મહર્ષિ યાન સરસ્વતી, મહાત્મા ગાંધીજી અને ભિક્ષુ અખ હાન એ ત્રણ મહાપુરુષ આપ્યા છે. એ ત્રણે મહાપુરુષાએ જનતાના હિતના મહાન સિદ્ધાંત વિચાયો,જાહેર કી ને પેાતાનાજ જીવન દ્વારા અનેક સુરશીઓના સામને કરીને ક્રિયાના પ્રદેશમાં એ સિદ્ધાંતને સફળ કર્યાં. સંત અને કમ યેગી એવા ભિક્ષુ ખખડાન હૈ જનસેવાન ગાર દેખાડ્યો છે. ૧૮૭૪ / ૧૯૪૨ તેમણે અજ્ઞાનરૂપી અંધાપા દૂર કરવા માટે પુસ્તકા દ્વારા ઉત્તમ નામનાપી રસાયન લાખા ગુજરાતીઓને પૂરું પાડયુ છે. તેમણે ઋષિમુનિએની વાણી અને વિદ્વાન લેખકાના વિચારને પ્રચાર કરી, જનતાને નવું જીવન આપ્યું છે. તેમણે સાહિત્યના મહાન ક્ષેત્રમાંથી ત્રણ સે। જેટલાં ઉત્તમ પુસ્ત। ચૂંટીને આ રીતે થ રીતે, સરળ અને સહેલાઈથી વાંચી શકાય તેવા મેઢા મારામાં છપાવ્યાં અને તેની લાખા પ્રતા ગરીખમાં ગરીબ માસને પાસામ એની સસ્તી કિંમતે ગુજરાતના દરેધરમાં પહોંચાડી છે, આ અગ્રગણ્ય સંતપુરુષ પવન્તો માં નિત્યમ્' એ ગીતામળ પ્રમાણે છેક છેવટની ઘડી સુધી ગુજરાતના જીવનમાં અનેક શુભ સારા રેડ્યા છે. તે શ્રેષ્ઠ કાર્ય તેમની પાછળ માલુ રહે તેવી વ્યવસ્થા પણ તેમણે કરી છે. જ્ઞાનનું દાન એ સૌથી ઊંચું દાન છે, અને એ પ્રદેશમાં પહેલી પતિએ મેસનાર દાતા ભિક્ષુ અખંડાનં સ્થાન ગુજરાતના ગૌરવમાંતિના રાજીવનમાં અપ્રતિમ રહેશે. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય { ELLE શબન Page #54 -------------------------------------------------------------------------- _