________________
૦
૦
અન્ય ધાર્મિક ગ્રંથો
સવવેદાંત-સિદ્ધાંત સારસંગ્રહ .. .. . ર૨૪ ૧-૪ ધમ્મપદ-મૂળ તથા ગુ. અનુવાદ: પં. બેચરદાસની ટીકા સાથે ૧૮૦ ૧-૦
સ્વરૂપ વિચાર-ગુરુ શિષ્યના સંવાદરૂપે ... ... ૧૦૪ ૦-૧૦ દત્ત-પરશુરામ અથવા આત્મદશનગભગવાન દત્તાત્રેય
પ્રણીત ત્રિપુરારહસ્ય, જ્ઞાનખંડ, વિસ્તૃત વિવરણ સાથે ૩૪૪ ૨-૦ આત્મરામાયણ-રામાયણની ટૂંકી કથા સાથે તત્વજ્ઞાન
સમજાવતું અધ્યાત્મ વિષયનું સરળ પુસ્તક ૧૪૦ પરમાનંદની પ્રાપ્તિ-લે ધીરજલાલ સાંકળિયા : શુદ્ધાદ્વૈત
મતથી બ્રહ્મનું નિરૂપણ કરતું પુસ્તક, રસિક વાતચીતરૂપે ૨૬૪ મોક્ષમાળા-શ્રીમદ્ રાજચંદ્રકૂત જૈનતત્વજ્ઞાનનું ઉત્તમ પુસ્તક
મહાત્મા ગાંધીજીનો પરિચય સાથે... .. ૧૮૦ પરમ સુખી થવાના ઉપાય-શ્રીમન્નથુરામ શર્માનાં ધાર્મિક
વ્યાખ્યાનોને ઉપયોગી સંગ્રહ ૩૪૬ પ્રભુમય જીવનનું રહસ્ય-મહાપુરુષોના ઉપદેશ–ભજન ઈ. ૧૬૮ વિવેકાનંદસાર-વિવેકાનંદના સમગ્ર ઉપદેશના સારરૂપે ૨૬૪ રામણકથામૃત-ઉપદેશે, બાધક વાતચીતના પ્રસંગે ઈ૦ ૮૦૦ ૫-૦ તુકારામ ગાથા-બે ગ્રંથોમાં–પ્રભુપ્રેમ, ભક્તિ, જ્ઞાન અને
વૈરાગ્યપ્રેરક ૪૧૪ મરાઠી અભંગેનું સરળ ભાષાંતર ૧૮૬૦ - ૬-૦ દાસબોધ-ભક્તિનિરૂપણ, જમદુઃખનિરૂપણ, નવ પ્રકારની
ભક્તિ, બ્રહ્મનિરૂપણ, પિંડ અને બ્રહ્માંડ, સારાસાર . વિચાર ઇ. અનેક પ્રકારના સમર્થ રામદાસના ઉપદેશે ૬૬૮ ૨-૮ સ્વામી રામતીર્થના સદુપદેશ-આત્મકૃપા, બ્રહ્મચર્ય,
રાષ્ટ્રીય ધર્મ, આત્મસાક્ષાત્કારનો વિધિ, પ્રારબ્ધ નહિ પણ પુરુષાર્થ, યજ્ઞનું રહસ્ય, આનંદ, જીવતો કેણ છે? વગેરે બાબતે સમજાવતાં– વ્યાખ્યાન ઇત્યાદિ-(ગ્રંથ ૧ લા રૂપે) ... .પ૬૪ ૨ ૮
સદુપદેશો-(ગ્રંથ ૩ જા રૂપે) ... ... ... પર૦ ૨–૮ સ્વામી વિવેકાનંદના ઉપદેશે-ધર્મ એટલે શું? ભક્તિનું
ખરું સ્વરૂપ, વેદાંતનું કાર્ય, ભરતખંડનું ભવિષ્ય, આપણું કર્તવ્ય, પુનર્જનમ, ભક્તિયોગ, મૂર્તિપૂજા, પ્રભુપ્રેરિત વાત, પત્રો ઇત્યાદિ સપદેશ-(ભાગ ૪-૫ રૂપે) આવૃત્તિ ૨ જ ૬૦૦ ૨
૦