________________
૧૫
6
છે. પહેલી ગાથામાં દુઃખ વિશે અને બીજી ગાથામાં સુખ વિશે; એ જ પ્રમાણે, ત્રીજી ગાથામાં વરની અશાંતિ વિશે અને ચેાથી ગાથામાં વૈતી શાંતિ વિશે; સાતમી ગાથામાં મારના પ્રભાવ વિશે અને આઠમી ગાથામાં મારના અસામર્થ્ય' વિશે વર્ણવેલું છે; અર્થાત્ ગાથાના યમક્ર (જોડી) દ્વારા પ્રથમ વર્ગમાં વિષય વર્ણન કરેલ છે, માટે તેનું નામ ‘યમકવગ ’; બીજા અપ્રમાદવગ'ના વિષય તેના નામ દ્વારા જ જાણીતા છે. ત્રીજા પુષ્પન્ન`'માં બધી થઈ ને સેાળ ગાથાઓ છે, તેમાં માત્ર સાતમી અને ચૌદમી એ એ ગાથા સિવાય બાકીની અધી ગાથાઓમાં ‘ પુષ્પ ’શબ્દના કાઈ ને કાઈ પ્રકારે ઉલ્લેખ આવે છે; એટલે આ વમાં ઉપમા તરીકે પુષ્પ' શબ્દને ઉપયાગ છે, તેમ તેના ખરા અર્થ માં પણ તેને પ્રયાગ (ગા॰ ૬) છે; તથા ‘કામદેવનાં શસ્ત્રો ' અર્થાંમાં અને ‘ વાસના’ અ માં પણ તે અહીં વપરાયેલા છે; અને જ્યાં પુષ્પ ’ શબ્દના ચેકખેા ઉલ્લેખ નથી, ત્યાં પણ સુગંધવાળી વસ્તુએની હકીકત આવેલી છે, એટલે આ વનું નામ ‘પુષ્પવર્ગ’ ગેાઠવ્યું જણાય છે. આ વર્ગોમાં આવેલી છઠ્ઠી ગાથા વના પ્રચલિત ભાવમાં ખરાખર ગે।વાતી નથી; પરંતુ સંગ્રહકારે તેમાં ‘પુષ્પ' શબ્દ આવેલા જોઈ ને તેને આ વર્ગમાં ગેહવી દીધી લાગે છે. પાંચમા વર્ગની સેાળ ગાથાઓમાં ‘ખાસ’ શબ્દના ઉલ્લેખવાળી વધારે ગાયા છે; એટલે આ વ તે ‘ખાલવઞ'’ કહેલા જણાય છે. છઠ્ઠા વર્ગની ગાથામાં પડિતાના આચરણો વિશેની હકીકતા બતાવેલ છે અને તેમાં કાઈ કાઈ ગાથામાં ‘ પડિત' શબ્દને ઉલ્લેખ પણ છે, તેથી એનું નામ ‘ પડિતવ’ કલ્પેલું લાગે છે. આઠમા વની ગાથાઓમાં સસ્ત્ર અને શત સંખ્યા આપીને જે કહેવાનુ છે, તે કહી બતાવેલ છે. અને પ્રારંભની ગાથામાં સહસ્ત્ર' શબ્દના ઉલ્લેખ પશુ છે; માટે એનું નામ ‘સ×વગ’ રાખેલું હેાઈ શકે. નવમેા નાગવ`: નાગ એટલે હાથી. હાથી યુદ્ધમાં વિશેષ કામ આવે છે'. ‘હાથી વનમાં એકલેા કરે છે', એનુ રૂપક રીતે સાધો ‘હાથી' જેવા થવાની વૃત્તિ રાખવી એ સૂચના આ વમાં છે; માટે આનું નામ નાગવ‘નાગ ' ઉપરાંત અહીં હાથી ' અપના ખીન્ત કુંજર' માતંગ' ‘હથી' શબ્દ પશુ
'
"