________________
'
થાય એવા અનેક ઉલ્લેખ પાતાતાના શાસ્ત્રોમાં કરેલા છે, એવી કેટલી ય કથાઓ પણ ઉપજાવી કાઢેલી છે. એ જ રીતે જૈનપરંપરાના અને બાદપરંપરાના ડિક ક પિતાએ વિદક પરંપરા સંબધે અનેક ગેરસમવૃતીએ પેદા થાય એવાં લખાશે. પેાતાતાના થેામાં નોંધેલાં છે અને એવી જ કેટલી ય દંતકથાઓ પણ જોડી કાઢેલી છે. એ જ પ્રમાણે જૈનપર પરાના પડિતાએ આદ્ધપરંપરાને વગેાવવાનું અને બહપર પરાના વિષુધાએ જૈનપર પરાને વગેાવવાનું ચાલુ રાખેલ છે. આને પિરણામે બન્દના અને ષડ્ઝનાના તમામ સંપ્રદાયે! પણુ માંહામાંઢે એક બીજાની નિદા કર્યા સિવાય રહી શક્યા નથી. પરસ્પર તિરસ્કાર બતાવવા મિથ્યાદષ્ટિ, નિદ્ભવ, નાસ્તિક વગેરે નવા નવા દે પણ તેમણે ચેાજી કાઢેલા છે. વિષ્ણુને પૂજ્રક શિવનું નામ ન લે; એટલું જ નહિં, ‘ કપડું શીવવું' એવું ‘શિવ' ઉચ્ચારણવાળું વાક્ય પણ ન મેલે. મહાવીર બધે સરખા, છતાં ય શ્વેતાંબરપર પરાના જૈન દિગંબરમ`દિરના મહાવીરની સામે પણ ન જુએ; અને દિગંબરપરપરાને જૈન શ્વેતાંબરપર પરાના મહાવીરને વીતરાગ પણ્ ન. માને આટલી હદે મામલા પહોંચી ગયેલ છે. વૈદિક પરંપરાના પંડિત કહેશે, કે અમે રવીકારેલા જ ઈશ્વર સર્વજ્ઞ છે, જૈનપરંપરાના પતિ કહેશે, કે અમારા તીકરા, સિદ્દા અને કેવળીએ સિવાય ખીન્ને કૅાઈ સન સભવે જ નિહ. આપર ંપરાને પિંડત વળી એમ કહેશે, કે મુદ્દો સિવાય જગતમાં ખીને કાઈસન થઈ શકે નિહ. આવા આવા વિવાદા વધતાં વધતાં પદ્દનનાં તમામ ત શાસ્ત્રો ક્લેશમય બની ગયાં છે, અને એ શાઓને ભણનારા મૃદુ મનના છાત્રા ઉપર એ શાસ્ત્રો ભારે દુરાગ્રહની છાપ પાડી રહ્યાં છે. આ બધાને નિવેડા વિચારેાની ઉદારતા દ્વારા જ લાવી શકાય એમ છે. આગળ કહ્યા પ્રમાણે પ્રત્યેક સતાનને પિતા તેને માટે પૂજનીય-માનનીય છે; તેમ પ્રત્યેક પરંપરાને પ્રવક તેના અનુયાયીએ માટે સનુ જ રહેવાને અને એ વિશે કાઈ પણુ. પરપરાવાળાએ કશા પણ વાંધા લેવા ન ધરે. આવી ઉદારતા કેળવ્યા સિવાય આપણામાં સર્વાંધ સમભાવની વૃત્તિ ખીલી શકવાને સંભવ નથી. એકબીજાના દેવને અસન, કુદેવ વગેરે કહી તેમનાં
Ο