________________
૧૮
નથી. ભેદની પ્રતીતિ થાય છે તેનું કારણ અવિદ્યા છે. ’
પરંતુ જો એક સિવાય બીજાં નથી, તા સારા-નરસાના કાં સવાલ જ રહેતેા નથી. પણ એમ સહેલથી તેના ફડચા આવતા નથી. જે અજ્ઞાનથી એક વસ્તુ તે એ છે એમ જણાય છે, તે અજ્ઞાનના નાશ કરવા જેઈ એ—નહિં તે માયાના ચક્રમાંથી દુઃખના અંત નિ આવે. આ લક્ષ તરફ્ દિષ્ટ રાખીને અમુક કાર્યો સારું કે નરસું તે નક્કી કરવું જોઈ એ.
""
(C
“ બીજો એક સંપ્રદાય કહે છે: આ સ`સાર કરે છે તેની સાથે બંધાઈ ને આપણે વાસનાને લીધે ફરીએ છીએ, દુઃખી થઇ એ છીએ. એક કમ સાથે બીજા કને એમ અંતહીન કશૃંખલા રચ્યાં જઈ એ છીએ. તે ક પાશનું છેદન કરી મુક્ત થવુ, એ જ મનુષ્યનુ એક માત્ર ધ્યેય છે. ’’
“ પરંતુ ત્યારે તે। સકળ ક જ અંધ કરવાં પડે. તેમ નથી. એટલે સડેલથી ફડચેા નથી આવતા. કમને એવી રીતે નિયંત્રિત કરવાં જોઈ એ, કે જેથી કમનાં દુચ્છેદ્ય બંધન ધીમે ધીમે શિથિલ થતાં જાય. આ દિશામાં દષ્ટિ રાખીને કયું ક અશુભ તે નક્કી કરવુ જોઈ એ.”
""
ત્રીજો એક સપ્રદાય કહે છે : આ સૌંસાર ભગવાનની લીલા છે. આ લીલાના મૂળમાં તેને પ્રેમ છે, આનદ છે; તે સમજી શકીએ તેમાં જ આપણી સાકતા છે. ’’
“ આ સા કતાને! ઉપાય પણ પૂર્વોક્ત એ સંપ્રદાયાના ઉપાયથી વસ્તુતઃ ભિન્ન નથી. આપણી વાસના દા! શકીએ નહિં, તે ભગવાનની ઇચ્છા સમજી શકીએ નહિ. ભગવાનની ઇચ્છામાં જ પેાતાની ઇચ્છાનુ યુક્તિદાન તે જ ખરી મુક્તિ છે. તે મુક્તિને લક્ષ્યમાં રાખીને શુભાશુભ કર્મના નિય કરવા જોઇ એ. ’
""
જેમણે અદ્વૈતાન ંદને લક્ષ્ય રાખ્યું છે, તેઓ પણ વાસના-મેહનું છેદન કરવા ઉદ્યમ કરી રહ્યા છે; જેએકની અનત શૃંખલામાંથી મુક્તિ મેળવવાની ઇચ્છાવાળા છે, તેઓ પશુ વાસનાને છેદી નાખવા
""