________________
उसमेण हणे कोहं माणं मद्दवया जिणे । मायं चऽजवभावेणं लोभं संतोसओ जिणे ॥
અ. ૮, ગા. ૩૯ हत्थसंजए पायसंजए वायसंजए संजइंदिए। अज्झप्परए सुसमाहियप्पा सुत्तत्थं च वियाणइ जे स भिक्खू ॥
અ૦ ૧૦, માત્ર ૧૫ જેનસૂત્ર ઉત્તરાધ્યયન अप्पा चेव दमेयव्वो अप्पा हु खलु दुद्दमो। બBI ટૂંતો સુણી રોરૂ अस्सि लोए परत्थ य॥
અ. ૧, ગા. ૧૫ सुत्तेसु यावी पडिबुद्धजीवी न वीससे पंडिए आसुपन्ने ।
અ. ૪, ગા. ૬ શાંતિ વડે ક્રોધને હણે કોમળતા વડે માનને જીતે અને સરળતા વડે પટને સંતોષ વડે લેભને જીતે. હાથ વડે સંયમવાળો, પગ વડે
સંયમવાળા વાણીના સંયમવાળો, સંયમિત
ઇંદ્રિવાળા અધ્યાત્મમાં તત્પર, સુસમાધિયુક્ત
આત્માવાળા
अकोधेन जिने को असाधु साधुना जिने। जिने कदरियं दानेन सच्चेन अलिकवादिनं ॥
ધવગ, ૩ हत्थस तो पादसञतो वाचाय सञतो समतुत्तमो। अज्झत्तरतो समाहितो एको संतुसितो तमाहु भिक्खु ॥
ભિક્ષુવર્ગ, ૩ ધર્મપદ अत्तानं चे तथा कयिरा यथञमनुसासति सुदंतो बत दम्मेथ अत्ता हि किर दुइमो॥
આત્મવર્ગ, ૩ अप्पमत्तो पमत्तेमु मुत्तेमु बहुजागरो।
અપ્રમાદવ, ૯ એ જે શાસ્ત્ર ને તેના અર્થને
સમજે તે ભિક્ષુ કહેવાય. આત્માને જ દમ જોઈએ. આત્મા જ દુર્દમ છે, દમેલો આત્મા જ સુખી થાય છે, આ લોક અને પરલોકમાં. સૂતેલાઓમાં પણ જાગરણ સાથે
જીવતો પંડિત અને આશુપ્રાસ તેમને
વિશ્વાસ ન કરે.