________________
कवरणमासाद्य
मृत्युरादाय गच्छति ॥ ५० २८८ संचिन्वानमेवैनं
कामानामवितृप्तकम् । व्याघ्रः पशुमिवादाय
मृत्युरादाय गच्छति ॥ ५०२७८ पुष्पाणीव विचिन्वन्त -
मन्यत्र गतमानसम् ।
अनवाप्तेषु कामेषु
मृत्युरभ्येति मानवम् ॥ संचिन्वानकमेवैनं
कामानामवितृप्तकम् ।
वृकीवोरणमासाद्य
मृत्युरादाय गच्छति ॥ ५० ५३३
यथा मधु समादत्ते
रक्षन् पुष्पाणि षट्पदः ।
तद्वदर्थान् मनुष्येभ्यः
आदद्यादविहिंसया | - (दुर्योधन प्रत्ये विदुरने। उपदेश)
જેમ વરુ ધેટાને લઈ જાય, તેમ મૃત્યુ ઉપાડીને ચાલ્યું જાય છે. સંચય કરતાં જ એને કામેાથી તૃપ્તિ નહિ પામેલાને જેમ વાધ પશુને લઈ જામ તેમ મૃત્યુ ઉપાડીને ચાલ્યું જાય છે. જાણે કે ફૂલાને ન વીષ્ણુતા હાય જેનું મન ખીજે રહેલુ છે, એવા તેને કામભોગે નહિ પ્રાપ્ત થતાં
૨૫
सुतं गामं महोघो व मच्चु आदाय गच्छति ॥ पुप्फानि देव पचिनंत व्यासत्तमनसं नरं ।
अतित्तं येव कामेसु अन्तको कुरुते वसं ॥
यथापि भ्रमरो पुष्कं aurगंधं अहेठयं ।
पलेति रसमादाय
एवं गामे मुनी चरे ॥ पुष्पवर्ग, ४-५-१
મૃત્યુ ઉપાડીને ચાલ્યું જાય છે. સચય કરતાં જ એને કામેથી તૃપ્તિ નહિ પામેલાને જેમ વરુ ધેટાને લઈ જાય તેમ મૃત્યુ ઉપાડીને ચાલ્યું જાય છે. જેમ મધ લે છે બચાવતા ફુલને ભમરે! તે પ્રમાણે ધનને મનુષ્યા પાસેથી લેવું જોઈ એ અહિંસાપૂર્વક