Book Title: Vitrag Vigyana Pathmala 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 32
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ૭ - મુક્તિનો માર્ગ આચાર્ય અમૃતચંદ્ર (વ્યક્તિત્વ અને કર્તુત્વ) આધ્યાત્મિક સંતોમાં કુન્દ્રકુન્દાચાર્ય પછી જો કોઈનું નામ લઈ શકાય તો તે છે આચાર્ય અમૃતચંદ્ર. દુઃખની વાત છે કે બારમી સદીના લગભગ થયેલા આ મહાન આચાર્યના વિષયમાં તેમના ગ્રંથો સિવાય એક રીતે આપણે કાંઈ પણ જાણતા નથી. લોક-પ્રશંસાથી દૂર રહેનાર આચાર્ય અમૃતચંદ્ર તો અપૂર્વ ગ્રંથોની રચના કર્યા પછી પણ લખે છે – वर्णैः कृतानि चित्रैः पदानि, तु पदैः कृतानि वाक्यानि । वाक्यैः कृतं पवित्रं शास्त्रमिदं न पुनरस्माभिः ।।२२६ ।। - पुरुषार्थसिद्ध्यु पाय જાતજાતના વર્ષોથી પદ બની ગયાં, પદોથી વાકય બની ગયાં અને વાકયોથી આ પવિત્ર શાસ્ત્ર બની ગયું. મેં કાંઈ પણ કર્યું નથી. આ જ જાતનો ભાવ તેમણે તત્ત્વાર્થસારમાં પણ પ્રગટ કર્યો છે. ર૦ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55