Book Title: Vitrag Vigyana Pathmala 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અણુવ્રત
જ્ઞાની શ્રાવકનાં બાર વ્રત
૧ અહિંસાણુવ્રત
૨ સત્યાણુવ્રત
૩ અચૌર્યાણુવ્રત
૪ બ્રહ્મચર્યાણુવ્રત
૫ પરિગ્રહ પરિમાણાણુવ્રત
૫ +
ગુણવ્રત
૧ દિવ્રત
૨ દેશવ્રત
૩ અનર્થદંડવ્રત
૩
+
શિક્ષાવ્રત
૧ સામાયિક
૨ પ્રોષધોપવાસ
૩ ભોગોપભોગ પરિમાણ
૪ અતિથિ સંવિભાગ
૪
૧૨
પ્રશ્ન
૧. વ્રતી શ્રાવક કોને કહે છે? શ્રાવકનાં વ્રત કયા છે? તે કેટલા પ્રકારના છે? નામ સહિત ગણાવો.
૨. અહિંસાણુવ્રત અને સત્યાણુવ્રતનું વિસ્તારથી વિવેચન કરો.
૩. નીચે જણાવ્યામાંથી કોઈ પણ ત્રણની વ્યાખ્યા આપો :
દિવ્રત, અનર્થદંડવ્રત, સામાયિક, શિક્ષાવ્રત અને ભોગોપભોગ પરિમાણ વ્રત.
66
૪. “જ્ઞાની શ્રાવકનાં બાર વ્રત ” એ વિષય ઉપર તમારી ભાષામાં એક નિબંધ લખો.
૨૬
Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55