Book Title: Vitrag Vigyana Pathmala 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 55
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates હે સમયસાર! તને સાંભળવાથી કમરસ (અનુભાગ બંધ) ઢીલો પડી જાય છે. તને જાણી લેતાં જ્ઞાનીનું હૃદય જણાઈ જાય છે. તમારા પ્રત્યે રુચિ ઉત્પન્ન થતાં જ સાંસારિક વિષયભોગોની રુચિ ટળી જાય છે. જેના ઉપર તું રીઝે છે તેના ઉપર, સર્વ યોને જાણવાના સ્વભાવવાળો તેનો આત્મા રીઝે છે. તાત્પર્ય એ છે કે સકળ યોનો જ્ઞાયક આત્મા અનુભવમાં પ્રગટ થઈ જાય છે. જો શુદ્ધ સોનાનાં પત્ર બનાવવામાં આવે અને તેના ઉપર રત્નોના અક્ષરોથી કુન્દ્રકુન્દઆચાર્યનાં સૂત્રો લખવામાં આવે તો પણ કુન્દ્રકુન્દઆચાર્યનાં સૂત્રોનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. પ્રશ્ન 1. સમયસાર સ્તુતિનો સારાંશ તમારા શબ્દોમાં લખો. 2. ઉપરની સ્તુતિમાં જે કડી તમને સૌથી વધારે ગમી હોય, તે અર્થ સહિત લખો. 5O Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 53 54 55