________________
'विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० १, सुधर्मस्वामिवर्णनम् .
॥ मूलम् ॥
तेणं कालेणं तेणं समएणं अज्जसुहम्मस्स अंतेवासी अज्जजंबू णामं अणगारे सत्तुस्सेहे जहा गोयमसामी तहा जाव झाणकोट्टोare विहरइ । तए णं अजजंबू णामं अणगारे जायसड्ढे जाव जेणेव अजसुहम्मे अणगारे तेणेव उवागए, तिक्खुत्तो याहिणपयाहिणं करेइ, करिता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता जाव पज्जुवासइ, पज्जुवासित्ता एवं वयासी - जड़ णं भंते! समणेण भगवया महावीरेणं जाव संपत्तेणं दसमस्त अंगस्स पहावागरणाणं अयमट्ठे पण्णत्ते, एक्कारसमस्स णं भते ! अंगस्स विवागसुयस्य समणेणं जाव संपत्तेणं के अट्ठे पण्णत्ते ? । तए णं वालों के मन को अपनी ओर बलात् आकृष्ट कर लेता था। जहां छह ऋतुओं का निवास जनता को सब प्रकार से सुखित और शांति प्रदान करता रहता था । एक समय की बात है कि- ग्रामानुग्राम विहार करते हुए श्री सुधर्मा स्वामी, जो कि अनेक गुण-गणोंसे मण्डित, शांत, दांत और चतुर्दशपूर्वके धारी थे, उस उद्यान में अपने ५०० शिष्यों सहित पधारे। नगरनिवासियों को ज्योंही इस उद्यान में सुधर्मा स्वामी के पधारनेकी खबर पडी त्योंही नागरिक जन सब के सब उनके वंदन, दर्शन एवं उनसे धर्मश्रवण करने के निमित्त बडी ही उत्कंठा से वहां पर आये, सुधर्मा स्वामीने धर्मका उपदेश दिया, उपदेश सुनकर वे सब अपने अपने स्थान गये ॥ सू० १ ॥
३९
( ખગીચા ) જોનાર માણસના મનને પાતાની તરફ આકર્ષણ કરતું હતું. જ્યાં છ ઋતુઓ નગરીની પ્રજાને સર્વ પ્રકારે સુખ અને શાંતિ આપતી હતી. એક સમયની વાત છે કે ગ્રામાનુગ્રામ વિહાર કરતા શ્રીસુધર્માંસ્વામી કે જે અનેક गुणु-गणोथी शोभता, शांत, हांत, मने यह पूर्वना धारण १२नार इता. તે તે ઉદ્યાનમાં પેાતાના પાંચસેા શિષ્યે સહિત પધાર્યા. નગરનિવાસીઓને જે વખતે આ ઉદ્યાનમાં સુધર્માં સ્વામીના પધારવાની ખુખર પડી તેજ વખતે નગરીના તમામ માણસા તેમને વંદન, દર્શોન અને તેમના પાસેથી ધર્માંશ્રવણુ કરવાના નિમિત્તથી પહુજ ઉત્કંઠાથી ત્યાં ગયા. સુધર્માં સ્વામીએ ધર્મના ઉપદેશ આપ્યા, ઉપદેશ સાંભળી તે સૌ પાતપાતાના સ્થાન પર ગયા. (સ્૦ ૧)