________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિક ભૂપsો કે થાળણી? આ
સૂપડો અને ચાળણી બંને રોજિંદા જીવનનાં માર્મિક પ્રતીકો છે. જો એના પર લગીરે વિચારવામાં આવે તો! સૂપડો ઝાટકી નાખે છે અનાજમાંથી કાંકરા... છોતરાને ખંખેરી નાંખે છે!
જ્યારે ચાળણી અનાજને ચાળી તો દે.. પણ કાંકરાને સંઘરી રાખે! બોલો કેવા બનવાનું પસંદ કરશો? મારું માનો તો સૂપડા જેવા બનજો... દોષો-દુર્ગુણોને ઝાટકી નાખવાના...
ચાળણી જેવા ના બનશો.. નહીંતર ગુણો ચળાઈ જશે ને દોષોના કાંકરા રહી જશે!
વિચાર પંખી
For Private And Personal Use Only