Book Title: Vichar Pankhi
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 137
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir What is Life? કેછે LIFE IS A TEMPLE DECORATE IT દસ્ત... માનવજીવન એક મંદિર છે... દેવાલય છે. આપણે એ મંદિર શણગારવાનું છે. મંદિરમાં કચરો ના ભરાય!. વાસનાનો કચરો ને કામનાઓનો કાટમાળ આ જીવન-મંદિરમાં ન ઠલવાય! મંદિરના શણગાર છે... કીર્તન... નર્તન પૂજન... અર્ચન. આરાધના – ઉપાસનાની ઊર્મિઓ જ્યાં હિલોળા લે તે દેવાલય દીપે છે - પ્રબળ પુરુષાર્થની પ્રાણ – પ્રતિષ્ઠા કરી દો આ મંદિરમાં! પછી જુઓ! સફળતા ખુદ તમારા કદમોમાં ઝૂકશે. કાંઈ પણ કરો – ગમે ત્યાં જાઓ કે ગમે ત્યાં જીવો... પણ એક વાત પ્લીઝ, ના ભૂલશો આ જીવન મંદિર છે! એની પવિત્રતાને જરીયે દુન્યવી દ્વન્દ્રોના ડાઘ ના લાગે એની કાળજી રાખજો! સત્ય - શીલ - સંયમ અને સૌમ્યતાના શૃંગારથી શણગારો આ દિલના દેવળને! પરોપકાર પૂજા બને, કર્તવ્યપાલન કીર્તન બને.. નમ્રતાનાં નૃત્યો જામે અને પ્રાણી માત્ર પ્રત્યેનો પ્રેમ પ્રાર્થના બનીને રણકી ઊઠે! જીવન વ મંરિ હૈ” ૧ ૨૬ વિચાર પંખી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154