Book Title: Vichar Pankhi
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 147
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મિકામનાઓનો કાટમાળ થી ઈશાક સિગટ (નોબલ પારિતોષિક વિજેતા) એક બહુ મહત્ત્વની વાત કરે છે : ઈશ્વરે આપણને બુદ્ધિ આપવામાં બહુ જ કરકસર કરી છે...પણ એષણાઓ - કામનાઓ અને મોહાંધતા આપવામાં પાછું વળીને જોયું નથી! પાછી – એષણાઓ - આકાંક્ષાઓ કે મોહાંધતા એટલા મજબૂત પ્રમાણમાં આપી છે કે, માનવી બુદ્ધિની બાબતમાં સાવ મૂરખ હોય પણ કામનાઓની બાબતમાં કરોડપતિ બની જાય છે. કામનાઓ જો સીમામાં હોય... એષણાઓ જો અસીમ ના બને તો તો જીવન બહુ જટિલ નથી બનતું. પણ એવું બનતું નથી. માણસજાત અટવાઈ જાય છે એષણાઓના જંગલમાં! માણસ માત્ર કટાઈ જાય છે કામનાઓના કાટમાળ તળે દટાઈને! ૧૩૬ વિચાર પંખી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154